SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તવ-દેશન ૧૨૭ ૬૧૫. ચક્રવર્તિઓને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભાગ ભૂમિવાળા જીવાને તથા ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહમિન્દ્રોને ત્રણ કાળમાં જેટલું સુખ મળે છે તેનાથી અન ́તગણું સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે. ૬૧૬. માક્ષાવસ્થાનું શબ્દોમાં વર્ણન કરવું શકય નથી, કારણ કે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તર્કની પણ કાઈ પહાંચ નથી કારણ કે માનસ વ્યાપાર ત્યાં સંભવ નથી. મેાક્ષાવસ્થા સકલ્પ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મલકલ‘કથી રહિત હાવાને કારણે ત્યાં આજ પણ નથી. રાગાતીતપણુ હાવાને કાણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હાવા છતાં પણ ત્યાં કાઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી. ૬૧૭. જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી ખાધા, નથી મરણુ અને નથી જન્મ— આનું નામ જ નિર્વાણુ. ૬૧૮. જ્યાં નથી ઇંદ્રિયા, નથી ઉપસ, નથી મેાહ, નથી વિસ્મય, નથી નિદ્રા, નથી તૃષ્ણા, અને નથી ભૂખ આનું નામ જ નિર્વાણુ.. ૬૧૯. જ્યાં નથી કર્યાં, નથી નામ, નથી ચિંતા, નથી આર્ત્ત-રૌદ્ર ધ્યાન, નથી ધર્મ ધ્યાન, અને નથી શુક્લ ધ્યાન— આનું નામ જ નિર્વાણુ. ૬૨૦. ત્યાં એટલે કે મુક્ત જીવામાં કેવળ જ્ઞાન, કેવળ દેન, કેવળ સુખ, કેવળ વીર્ય, અરૂપીપણું, અસ્તિત્વ અને સપ્રદેશતા— આ ગુણ્ણા હેાય છે. -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy