SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫. મે ક્ષમાગ આ (ચૌદમા) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત એ સમયે જ ઊંચે જવાના સ્વભાવવાળા એ અયેાગી-કેવળી અશરીરી તથા ઉત્કૃષ્ટ આઠ ગુણાવાળા બનીને હમેશ માટે લાકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. (એમને સિદ્ધ કહે છે.) ૧૭૯ ૫૬૬. સિદ્ધ જીવ આઠ કર્મોથી રહિત, સુખમય, નિરજન, નિત્ય, આઠ-ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હમેશાં લેાકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે. ૩૩. સ‘લેખનાસૂત્ર ૫૬૭. શરીરને નાવ અને જીવને નાવિક કહ્યો છે. આ સ'સાર સમુદ્ર સમાન છે જેને મજિન તરી જાય છે. ૫૬૮. ઊર્ધ્વ અર્થાત્ મુક્તિનુ લક્ષ્ય રાખનારા સાધક કદિ ખાદ્ય વિષયાની આકાંક્ષા ન રાખે. પૂર્વકર્માના ક્ષય કરવા માટે જ આ શરીરને ધારણ કરે. ૫૬૯. ધૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકને પણ. જ્યારે મરણ અવશ્યંભાવી છે, તેા પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. ૫૭૦. એક પડિત મરણ (જ્ઞાનપૂર્વક મરણ) સેંકડા જન્માના નાશ કરી નાખે છે. એટલા માટે એવી રીતે મરવું જોઈ એ જેથી મરણ સુમરણુ બની જાય.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy