SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શૈક્ષમાગ ઉદ્ગમ-દોષ, ૪૦૫. એ મુનિની એષણા સમિતિ શુદ્ધ કહેવાય ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત ભાજન, ઉપધિ, શય્યાવસતિ વગેરેના ઉપયાગ કરતા હાય. ૧૩૧ ૪૦૬. શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ સારુ, દેહવૃદ્ધિ કે તેજવૃદ્ધિ માટે મુનિજન આહાર લેતા નથી. જ્ઞાન, સયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે. ૪૦૭-૪૦૮. ભમરા જેવી રીતે ફૂલાને થાડી પણ ઈજા પહેાંચાડ્યા વિતા રસ ગ્રહણ.કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેાકમાં વિચરનારા બાહ્યાભ્યતર પરિગ્રહથી રહિત શ્રમણ દાતાને કાઈ પણ પ્રકારનું કષ્ટ દ્વીધા વિના એણે આપેલા પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. ૪૦૯. જો પ્રાસુ-ભાજી સાધુ આધાક†થી યુક્ત અને પેાતાના માંટે બનાવેલું . ભાજન કરે છે તેા તે દોષિત અને છે. પરંતુ જો તે ઉદ્ગમાદિ દાષાથી રહિત શુદ્ધ ભેાજનની ગવેષણાપૂર્વક કદાચિત્ ધાકથી યુક્ત ભાજન પણ કરી લે છે તે ભાવેાથી શુદ્ધ હાવાને લીધે તે શુદ્ધ જ છે. ૪૧૦., ચતના-(વિવેક)પૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પેાતાનાં બન્ને પ્રકારનાં ઉપકરણાને આંખા વડે જોઈ, પુંજી ઉઠાવે અને રાખે, આને આદાન-નિક્ષેપણ સમિતિ કહે છે. ૪૧૧. જે સ્થાન એકાંતમાં હાય, જ્યાં લીલી અથવા ભીની વનસ્પતિ તા ત્રસ જીવેા ન હાય, ગામથી દૂર હાય, જે સ્થાનને કાઈ દેખી શકતું ન હેાય અને જે વિશાળ-વિસ્તીર્ણ હાય અને જે પરત્વે કાઈ ના વિરોધ ન હેાય ત્યાં સાધુએ મળ-મૂત્રના ત્યાગ કરવા જોઈ એ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ કહેવામાં આવે છે. * આહાર બનાવતી વખતે જે દેષ લાગે છે. તેને ઉદ્ગમાદિ દોષ કહે છે. આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દોષને અશનર્દોષ કહે છે. ઉત્પાદન વખતે લાગતા દોષાને ઉત્પાદન-દોષ કહે છે. + અધિક આરંભ અને હિંસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભાજન,
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy