SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્મુખ ૧૪૩-૧૪૪. પરિગ્રહ બે પ્રકારનો છે. આત્યંતર અને બાહ્ય. આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો છેઃ ૧. મિથ્યાત્વ, ૨. સ્ત્રીવેદ, ૩. પુરુષવેદ, ૪. નપુસકવદ, પ. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શેક, ૯. ભય, ૧૦. જુગુપ્સા, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લાભ. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારનો છે : ૧. ખેતર, ૨. મકાન, ૩. ધન-ધાન્ય, ૪. વસ્ત્ર, પ. ભાંડ, ૬. દાસ-દાસી, ૭. પશુ, ૮. વાહન, ૯. શય્યા (બીછાનું), '. ૧૦. સન. . ૧૪૫. સંપૂર્ણ પરિગ્રહથી મુકત, શીતીભૂત (સીઝી ગયેલો) પ્રસન્નચિત્ત શ્રમણ જેવું મુકિતસુખ પામે છે તેવું સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબુમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે તેવી રીતે ઈદ્રિય-નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવ્યો) છે. પરિગ્રહ-ત્યાગથી ઈદ્રિયો '. કાબૂમાં આવે છે. ૧૨. અહિંસા સૂત્ર , ૧૪૭. જ્ઞાની હવાને સાર એ જ છે કે (એ) કેઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ બસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. ! ૧૪૮. સર્વ જીવો જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણવઘને ભયાનક જાણી નિગ્રંથ એને વજે છે, છાંડે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy