SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાતિસુ ખ ૬. મંગલસ્વરૂપ, ચાર શરણરૂપ તથા લેાકોત્તમ, પરમ આરાધ્ય અને નર-સુર-વિદ્યાધરા દ્વારા પૂજિત, કશત્રુઓના વિજેતા પાંચ ગુરુ ( પરમેષ્ઠી )નું ધ્યાન ધરવું જોઈ એ. ૭. સઘન ઘાતીકના નાશ કરનાર, ત્રણેય લેાકમાં વિદ્યમાન ભવ્યજીવરૂપી કમલાના વિકાસ કરનાર સૂર્ય, અનત જ્ઞાની અને અનુપમ સુખમય અહુતાના જગતમાં જય હા. ૮. આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સફલ તત્ત્વ-રહસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રદાન કરે. ૯. પાંચ મહાવ્રતાને લીધે સમુન્નત, તત્કાલીન સ્વસમય અને પર-સમયરૂપ શ્રુતનાં જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાય મારા ઉપર પ્રસન્ન હેા. ૧૦. જેની પેલે પાર જવું કઠણ છે એવા અજ્ઞાનરૂપી ઘાર અંધકારમાં ભટકનાર ભવ્ય જીવાને જ્ઞાનના પ્રકાશ આપનાર ઉપાધ્યાય મને ઉત્તમ ગતિ આપે. ૧૧. શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશસમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલ કૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. ૧૨. અર્હત્, અશરીરી સિદ્ધ ), આચાય, ઉપાધ્યાય અને મુનિ— આ પાંચના પ્રથમ પાંચ અક્ષરે (અ+અ+આ+ઉ+મ) ને મેળવવાથી (એકાર) અને છે જે પંચ પરમેષ્ઠીના વાચક છે—ખીજરૂપ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy