SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાતિમુ ખ ૧૦૨. ઇન્દ્રિય-વિષયા તથા કષાયાને બ નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેના એ ધર્મ તપધમ કહેવાય છે. ૧૦૩. તમામ દ્રવ્યામાં ઉપન્ન થનારા માહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ (સ‘સાર, શરીર અને ભાગા તરફના વૈરાગ્ય) દ્વારા પેાતાના આત્માને જે ભાવિત કરે છે તેનેા એ ધર્મ ત્યાગધર્મ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ૧૦૫. ૧૦૪. કાંત અને પ્રિય ભાગો પેાતાને ઉપલબ્ધ હાવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે. અને સ્વેચ્છાએ ભાગીને છાંડે છે એ ત્યાગી કહેવાય છે. તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિઃસંગ (સૉંગરહિત) બની જાય છે અને પેાતાના સુખકારી અને દુઃખદાયી ભાવા ઉપર અંકુશ સ્થાપી નિન્દ્રપણે વિચરે છે તેનેા એ ધર્મ આકિચન્ય ધર્મ કહેવાય છે. ૧૦૬. હું એક શુદ્ધ,દર્શન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપી છું. આ સિવાય, બીજા બધા પરમાણુએ પણ મારા નથી. (આને આકિચન્ય ધર્મ કહેવાય છે). ૧૦૭-૧૦૮. જેની પાસે અમારું પેાતાનું કહી શકાય એવું કાંઇ નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારું કહી શકાય એવું કશું સળગી રહ્યું નથી કારણ કે જે પુત્ર અને પ્રિયાથી મુકત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કાઇ વસ્તુ પ્રિય કે નથી કાઇ વસ્તુ અપ્રિય. (રાજ્ય છેાડી સાધુ અનેલા રાજિષ નિમના દૃઢ વૈરાગ્યના સંબધમાં આ વાત છે.)
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy