SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મેાક્ષમાગ ૨૪૩. ધર્મ કથાના કથન દ્વારા અને નિર્દોષ બ્રાહ્યયાગ (ગ્રીષ્મઋતુમાં પર્વત ઉપર ઊભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીતઋતુમાં નદીના કિનારે ધ્યાન) દ્વારા તથા જીવા ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધર્મની પ્રભાવના કરવી જોઇએ. ૨૪૪. ૯૧ પ્રવચન-કુશળ, ધર્મ કથા કરનાર, વાદી, નિમિત્તશાસ્ત્રનો જાણકાર તપસ્વી, વિદ્યાસિદ્ધ, તથા ઋદ્ધિ-સિદ્ધિએનો સ્વામી અને કવિ (ક્રાંતદશી`)— આ આઠ પુરુષને ધર્મપ્રભાવક કહેવામાં આવ્યા છે. ૧૯. સમ્યજ્ઞાનસૂત્ર ૨૪૫. (સાધક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતનો મા જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને જ હિત અને અહિત બન્નેનો માર્ગ જાણી જે શ્રેયસ્કર હાય એનું આચરણ કરવું જોઇએ. . ૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગ્દર્શનમૂલક તપ, નિયમ, સૌંચમમાં સ્થિર બની, ક-મલથી વિશુદ્ધ (સ`ચમી સાધક) જીવન પર્યં ́ત નિષ્કપ (સ્થિર-ચિત્ત) ખની વિહરે છે. ૨૪૭. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુકત બની અપૂર્વ શ્રુતનું અવગાહન કરે છે, તેમ તેમ નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહ્લાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દોરી પરાવેલી સેાય પડી ગયા પછી ખાવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર અર્થાત્ શાસ્ત્રજ્ઞાનયુકત જીવ સ'સારમાં હાવા છતાં નાશ પામતા નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy