SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૨૭ નથી થતો. જેવી રીતે અધ્યાત્મ (શાસ્ત્ર)માં મૂચ્છને જ પરિગ્રહ કહેવામાં આવ્યો છે તેવી રીતે એમાં પ્રમાદને જ હિંસા કહેવામાં આવી છે. ૩૯૩. જેવી રીતે ચીકણે ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણીથી લેપાતું નથી, તેવી રીતે જીવોની વચ્ચે સમિતિપૂર્વક વિચરનારો સાધુ પાપ (કર્મ-બંધ)થી લેવાતો નથી. ૩૯૪. યતના-ચારિતા ધર્મની જન્મદાત્રી છે. યતના-ચારિતા ધર્મની પાલનહાર છે. યતના-ચારિતા ધર્મની વૃદ્ધિ કરે છે. યતનાચારિતા એકાન્ત સુખાવહ છે. GUકે ૩૯૫ યતના-( વિવેક અથવા ઉપયોગ)-પૂર્વક ચાલવું, યતના પૂર્વક રહેવું, યતનાપૂર્વક બેસવું, યતનાપૂર્વક સૂવું, યતનાપૂર્વક ખાવું, યતનાપૂર્વક બોલવું – આમ કરવાથી સાધુને પાપ કર્મનો બંધ નથી થતો. - (ગા) સમિતિ ' . રહા , ૨૬. કાર્યવશ દિવસમાં પ્રાસુકમાર્ગ ઉપર (જે રસ્તા ઉપર પહેલેથી આવવું, જવું શરૂ થઈ ગયું હોય), ચાર હાથ ભૂમિને આગળ દેખીને જીની વિરાધના કર્યા વિના ચાલવું એને ઈર્ષા સમિતિ કહે છે. - ૩૯૭. ઇંદ્રિયોના વિષયોને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય કાર્યને છેડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈને તેને જ વિશેષ મહત્ત્વ આપીને ઉપયોગપૂર્વક ( જાગૃતિપૂર્વક) ચાલવું જોઈએ. ( ૩૯૮. વિવિધ પ્રકારનાં જીવ-જંતુ, પશુ-પક્ષી વગેરે અહીં તહીંથી ચારા માટે એકઠા થયા હોય તો એમની સામે પણ ન જવું જોઈએ જેથી એ ભયભીત ન થાય – આ બાબતની ચાલતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy