SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૨૯ ૩૯. (ભાષા-સમિતિ-પરાયણ સાધુ ) કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાને માટે કે બન્નેને માટે સાવદ્ય અર્થાત્ પાપ-વેચન વચન ન બોલે અને ન બોલે મમ વિદ્યારે એવાં વચન. ૪૦૦. તથા કઠોર અને પ્રાણીઓને ઉપઘાત (આઘાત-વિરાધના) પહોંચાડે એવી ભાષા પણ બોલે નહિ. પાપને બંધ પડે એવું સત્ય વચન પણ ન બેલે. ૪૦૧. (તથા) કાણાને કારણે, નપુંસકને નપુંસક, રોગીને રેગી અને ચોરને ચોર પણ ન કહે. ૪૦૨. પૈશુન્ય હાસ્ય, કર્કશ-વચન, પારકી નિંદા, આત્મપ્રશંસા વિકથા (સ્ત્રી, રાજા વગેરેની રસવર્ધક અથવા વિકારવર્ધક કર્થા) નો ત્યાગ કરીને સ્વ-પર-હિતકારી વચન બોલવું એને જ ભાષા-સમિતિ કહેવામાં આવે છે. જવું. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય એવી ભાષા આત્મવાન્ મુનિ બોલે. ઉપરાંત, એ એવી ભાષા બોલે છે મિત (ટૂંકી) હોય, સંદેહજનક ન હોય, સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ હોય, સ્પષ્ટ હોય, બેલાઈ હોય છતાં ન બેલાયા જેવી એટલે કે સહજ હોય અને ઉદ્વેગ વિનાની હોય. ૪૦. મુધા-દાયી (કારણ વિના દેવાવાળા ) મળવા મુકેલ છે અને સુધા-જીવી (ભિક્ષા ઉપર જીવન વીતાવવાવાળા) પણ મુકેલ છે. મુઘા-દાયી અને મુધા-જીવી બન્ને સાક્ષાત્ અથવા પરંપરાથી સુગતિ અથવા મેક્ષ પ્રાપ્ત કરે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy