SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાગ ૧૮૫ ૫૮૫. હે ભવ્ય ! તું તારા આત્માનું મેક્ષમાર્ગમાં સ્થાપન કર. એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજા દ્રવ્યોમાં વિહાર કરે છોડી દે. ૫૮૬. આ લોક અને પરલોકમાં સુખાદિ પ્રાપ્ત કરવાની તથા જીવવા અને મારવાની ઈચ્છાને સંલેખના-રત સાધકે મરણકાળે છેડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ પરિણામનું ચિંતન કરવું જોઈએ. ૫૮૭. પર-દ્રવ્ય અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં અનુરક્ત રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વ-દ્રવ્ય અર્થાત્ પોતાના આત્મામાં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણી સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરક્ત થવું જોઈએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy