SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પારિભાષિક શયદકેશ ૨૬૯ પ્રાણુ–મન, વચન, કાય રૂપ ત્રણ બળ, ધીરે ભેજન તજવાની પ્રક્રિયા પાંચ ઇંદ્રિયો, આયુ અને શ્વાસો- વિશેષ (૫૭૩) વાસ–આ દશ પ્રાણ છે. (૬૪૫) ભંગ-સ્યાદ્વાદ - ન્યાયને અનુસાર પ્રાસુક-જીવોના સંયોગ અથવા સંચાર અનેકાંતરૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું વિનાનું ભોજન (૪૦૯), ભૂમિ પરસ્પર-વિરોધી પ્રત્યેક ધર્મ-યુગલમાં (૫૭૬), માર્ગ (૩૯૬) વગેરે. સાત સાત વિકલ્પ ઉત્પન્ન કરી પ્રોષધોપવાસ-એક વાર ભજન કરવું પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર૪૦) તે પ્રાષધ અને બિલકુલ ભોજન ભય-સાત છે. આ લોકનો ભય, પરન કરવું તેનું નામ ઉપવાસ. લોકો ભય, વેદના-ભય, મૃત્યુ-ભય, પર્વના આગલે દિવસે સવારના અરક્ષા-ભય, અગુપ્તિ-ભય અને સમયે અને એના પછીના દિવસે આકસ્મિક-ભય (૨૩૨) સાંજે કેવળ એક એક વખત ભવ-એક દેહથી બીજા દેહની પ્રાપ્તિરૂપ ભોજન કરવું અને પર્વવાળા દિવસે ચાર ગતિઓમાં ભ્રમણ (૧૮૨) . બન્ને વખત ભોજન ન કરવું. આ ભારડ પક્ષી–ખાસ જાતનું પક્ષી જેના પ્રમાણે સોળ પહેર સુધી સર્વ એક શરીરમાં બે જીવો, બે ડોક, અને , આરંભનો તથા ભેજનને ત્યાગ . ત્રણ પગ હોય છે. જ્યારે એક - (૩૨૯) : જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બન્ધ-જીવના રાગાદિ પરિણામોના નિમિત્તે બીજો જીવ જાગતે રહે છે (૧૬૩). . કર્મ-જાતીય સૂક્ષ્મ પુદ્ગલ પરમાણ- ભાવ-કર્મ-દ્રવ્ય કર્મ ની ફળ આપવાની ઓના જીવના પ્રદેશો સાથે અવસ્થિત શકિત અથવા એના ઉદયને કારણે . થઈ જવું. (૫૫૬-૫૫૭) જીવના રાગાદિ ભાવ (૬૨). બલ-ત્રણ છે. મન, વચન અને કાય ભાવ-નિક્ષેપ-વિવક્ષિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે. બહિરાત્મા-દેહને આત્મા માનવાવાળા દા૨ ત૨, રાજ્યનિષ્ઠ રાજાને રાજા મિથ્યાદષ્ટિ (૬૯) કહેવો. (૭૪૩-૭૪૪) બાલ–અજ્ઞાની, મિથ્યાદષ્ટિ (૫૦, ૨૭૨) ભાવ-પ્રતિક્રમણ-દોષ-શુદ્ધિ માટે કરવાબાહ્ય-ક્ષેપ, મકાન વગેરે દસ પ્રકારનો માં આવેલી આત્મનિંદા અને ધ્યાન પરિગ્રહ (૧૪૪), અનશન આદિ વગેરે (૪૩૧-૪૩૨) છ પ્રકારનું તપ (૪૪૧), દેહ- ભાવલિંગ-સાધુના નિઃસંગ તથા નિષ્ક કૃશતારૂપ સંખના (૫૭૪) વગેરે. પાયરૂપ સમતાભાવ (૩૬૩) • બાધિ-રત્નત્રય (૫૮૦-૫૮૧) ભાવ- હિંસા-આત્મહનન સ્વરૂપ રાગાદિભક્ત-પ્રત્યાખ્યાન-સંલેખના વિધિમાં ની ઉત્પત્તિના રૂપમાં થનારી હિંસા શરીરને પાતળું પાડવા માટે ધીરે (૧૫૩,૩૮૯-૩૯૨)
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy