SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાવાદ ૨૨૫ ૬૯૮. ( દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદરૂપ) મૂલ નય , સાત છે– મૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ તથા એવભૂત. ૬૯. ઉપર જણાવેલ સાત નયમાંથી પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક છે અને શેષ ચાર નય પર્યાયાર્થિક છે. સાતમાંથી પહેલા ચાર નય અર્થપ્રધાન છે અને છેલ્લા ત્રણ શબ્દપ્રધાન છે. ૭૦૦. સામાન્ય જ્ઞાન, વિશેષજ્ઞાન તથા ઉભય જ્ઞાન રૂપ જે અનેક માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવામાં આવે છે તે નિગમ નય છે. એટલા માટે એને “નયિકમાન” અર્થાત્ વિવિધ રૂપે જાણવું એવું કહેવામાં આવ્યું છે. ૭૦૧. (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદે નિગમ નય ત્રણ પ્રકારને છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું . છે એનું વર્તમાનકાળમાં આરોપણ કરવું એ ભૂત નિગમનાય છે. જેવી રીતે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન મહાવીરના. નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિને “ આજ વીર ભગવાનનું નિર્વાણ થયું છે” એમ બેલિવું તે ભૂત નૈગમનયનું દૃષ્ટાંત થયું. ૭૦૨. જે કાર્ય હમણું જ પ્રારંવ્યું હોય એના સંબંધમાં લોકે ' ' પૂછે ત્યારે “પૂરું થયું” એમ કહેવું તે વર્તમાન નેગમ નય છે. ભેજન બનાવવાને આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજ ભાત બનાવ્યો છે” એ વર્તમાન નિગમ નયનું દૃષ્ટાંત થયું. ૭૦૩. જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સંબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ ભાવિ નિગમ નય છે. જેવી રીતે જે હજુ સુધી ગયો ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે એ ગ” એ ભાવિ નિગમ નયનું દૃષ્ટાંત થયું. ૧૫
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy