SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રાક્ષમાગ ૩૬૦. ( વાસ્તવિક રીતે ) ભાવ જ પ્રથમ દ્રવ્યલિંગ પરમાર્થ નથી કારણ દાષાનુ કારણ કહે છે. અથવા મુખ્ય લિંગ છે. ભાવને જ જિનદેવ ગુણ ૧૧૭ ૩૬૧. ભાવની વિશુદ્ધિ માટે જ ખાદ્યપરિગ્રહના ત્યાગ કરવામાં આવે છે. જેનામાં પરિગ્રહની વાસના છે એના બાહ્ય-ત્યાગ નિષ્ફળ છે. ૩૬૨. અશુદ્ધ પરિણામા રહેતાં હોવા છતાં જે ખાદ્ય પરિગ્રહના ત્યાગ કરે છે. તેનું, આત્મભાવના વિનાના બાહ્યત્યાગ શું ભલું કરી શકે ? ૩૬૩. જે શરીર વગેરેની મમતાથી રહિત પૂરેપૂરા મુક્ત છે અને જે પેાતાના એ સાધુ જ ભાવલિંગી છે. છે, માનાદિ કષાયાથી આત્મામાં જ લીન છે ૨૫. વ્રતસૂત્ર ૩૬૪. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતાના સ્વીકાર કરીને વિદ્વાન મુનિ જિને ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૬૫. નિઃશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હાય છે. કારણ કે, નિદાન, મિથ્યાત્વ અને માયા — આ ત્રણ શલ્યેાથી મહાત્રતાના ઘાત થાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy