SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૬૭ પ૨૮. ધર્મ-શ્રવણ તથા (એના તરફ) શ્રદ્ધા થયા છતાં પણ સંયમમાં પ્રયત્ન થવો અત્યંત દુર્લભ છે. ઘણા લોકો સંયમમાં અભિરુચિ ધરાવતાં હોવા છતાં પણ એને સમ્યસ્વરૂપે સ્વીકારી શકતા નથી. પર૯ ભાવના યોગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યો છે. જેવી રીતે અનુકૂળ પવનનો સહારે-આશ્રય મેળવી નૌકા કિનારા પાસે પહોંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સંસારની પાર પહોંચી જાય છે જ્યાં એનાં તમામ દુઃખને અંત આવી જાય છે. ૫૩૦. એટલા માટે, બાર અનુપ્રેક્ષાઓનું અને પ્રત્યાખ્યાન, પ્રતિકમણ, આલોચના તથા સમાધિનું પણ વારંવાર ચિંતનમનન કરતાં રહેવું જોઈએ. - ૩૧. લેક્ષાસૂત્ર પ૩૧. ધમ ધ્યાનથી યુક્ત મુનિને અનુક્રમે વિશુદ્ધ પીત, પદ્ધ અને - શુકલ-આ ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. આ લેયાઓના • તીવ્ર-મંદ રૂપે અનેક પ્રકાર છે. પર: કષાયના ઉદયથી અનુરજિત મન, વચન અને કાયની યોગ પ્રવૃત્તિને વેશ્યા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું અર્થાત્ કષાય અને યેગનું પરિણામ છે. કષાયથી કર્મોની - - સ્થિતિ અને અનુભાગ બંધ તથા યેગથી પ્રકૃતિ અને પ્રવેશ બંધ થાય છે. પ૩૩. વેશ્યા છ પ્રકારની છે – કૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા, કાપત લેશ્યા, તેજે લેગ્યા (પત લેશ્યા ), પદ્મ લેશ્યા અને * શુકલ લેગ્યા.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy