SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સેક્ષમાગ ૨૧૭. આ ષ્ટિએ આત્મામાં લીન આત્મા જ સમ્યગ્દષ્ટિ હોય છે. જે આત્માને યથારૂપમાં જાણે છે એ જ સમ્યજ્ઞાન છે અને એમાં સ્થિત રહેવું એને જ સમ્યક્ ચારિત્ર કહે છે. GK ૨૧૮. આત્મા જ મારું જ્ઞાન છે. આત્મા જ દન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સયમ અને ચેાગ છે. અર્થાત્ આ તમામ આત્મરૂપ જ છે, ૧૮. સમ્યગ્દર્શનસન્ન વ્યવહાર-સમ્યક્ત્વ : નિશ્ચય સચવ (૪) ૨૧૯. રત્નત્રયમાં સમ્યગ્દર્શન જ શ્રેષ્ઠ છે. અને આને જ મેાક્ષરૂપી મહાવૃક્ષનુ મૂળ કહેવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહાર એમ એ પ્રકારનું છે. ૨૨૦. વ્યવહારનયથી જીવાદી તત્ત્વામાં શ્રધ્ધા રાખવી એને જિનદેવે સમ્યક્ત્વ કહ્યું છે. નિશ્ચયનયથી તેા આત્મા જ સમ્યગ્દર્શન છે. ૨૨૧ (અથવા) નિશ્ચયનયથી જે સૈાન છે એને જ સમ્યગ્દર્શન કહે છે. અને જે સમ્યગ્દર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્દર્શનના હેતુ છે તે પણ સમ્યગ્દર્શન છે. ૨૨૨. સમ્યક્ત્વ વિનાની વ્યકિત હજારો કરોડો વર્ષ સુધી રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ એધિ પ્રાપ્ત કરતી નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy