SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધાંમાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું... (મહાવીર ) જયંતીને દિવસે જૈન ધર્મ-સાર જેનું નામ સમગસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે....... જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈનધર્મ-સારનું અધ્યયન થતું રહેશે. વિનોબા ભાવે આ ગ્રંથ સમણસુત્ત ની સંકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. આવરણ : વિનય ત્રિવેદી
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy