SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષમાગ ૩૭૩. મૈથુન અધર્મનું મૂળ છે, માટા દોષોનુ કારણ છે. એટલા માટે બ્રહ્મચર્ય વ્રત પાળનારા નિગ્રંથ સાધુ મૈથુન સેવનના સર્વથા ત્યાગ કરે છે. ૧૧ ૩૭૪. ઘરડી સ્ત્રી, ખાળા અને જુવાન સ્ત્રી કે એની છબી વગેરેને જોઇને એને માતા, પુત્રી અને બહેન સમાન ગણવી તથા સ્ત્રીની વાતાથી નિવૃત્ત થવું એનું નામ બ્રહ્મચર્ય વ્રત. આ બ્રહ્મચર્ય ત્રણેય લાકોમાં પૂજવા લાયક વસ્તુ છે. ૩૭૫. નિરપેક્ષભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુના બાહ્ય અને અભ્યંતર સંપૂર્ણ પરિગ્રહના ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહત્યાગ નામનું વ્રત. ” આવું ૩૭૬. મેાક્ષની ઇચ્છાવાળા માટે “ શરીર પણ પરિગ્રહ છે કહીને એની ઉપેક્ષા કરવાનું ભગવાન અરિહંત દેવે કહ્યું છે તેા પછી બીજા પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ? ૩૭૭. ( છતાં પણ) જે અનિવાય છે, જે અસયમી જના માટે અપ્રાનીય છે, મમત્વાદિ પેદા કરતી નથી એવી વસ્તુ સાધુ માટે ઉપાદેય છે. આનાથી વિરુદ્ધ થાડામાં થાડા પણ પરિગ્રહ એને માટે ગ્રહણ કરવા લાયક નથી. ૩૭૮. આહાર તથા વિહારમાં દેશ, કાળ, શ્રમ, પેાતાની શક્તિ તથા ઉપાધિને ધ્યાનમાં લઈ ને શ્રમણ જો વર્તન કરે તેા એ અપલેપી બને છે અર્થાત્ એને આછે ખધ પડે છે. ૩૭૯. ભગવાન મહાવીરે પરિગ્રહને પરિગ્રહ નથી કહ્યો. એ મહષિ એ મૂર્છાને પરિગ્રહ કહ્યા છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy