SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્મુખ ૬૪-૬૫ જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે. ૬૬. આ કર્મોને સ્વભાવ પડદો, દ્વારપાળ, તલવાર, મદ્ય, હડ (લાકડું), ચિતાર, કુંભાર અને ભંડારી જેવો છે. એક ૭. મિથ્યાત્વસૂત્ર ૬૭. હા! ખેદ છે કે સુગતિને માર્ગ નહિ જાણવાથી મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘોર વનમાં લાંબા સમય સુધી ભમતો રહ્યો. .. " ૬૮. જે જીવ મિથ્યાત્વથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે જવરગ્રસ્ત મનુષ્યને મીઠો રસ પણ ગમતો ' નથી તેવી રીતે એને પણ ધર્મ ગમતો નથી. - - પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે. ૫. હડમાં પગ નાખેલી વ્યક્તિ હાલવા ચાલવામાંથી રેકાઈ જાય છે. તેવી રીતે આયુકર્મના ઉદયથી જીવ પોતાના શરીરમાં મુક૨૨ સમય સુધી ગેધાયેલો રહે છે. ૬. જેવી રીતે ચિતારો વિવિધ પ્રકારનાં ચિત્રો બનાવે છે તેવી રીતે નામ કર્મના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહની રચના થાય છે. ૭. જેવી રીતે કુંભાર નાનાં મોટાં વાસણ બનાવે છે તેવી રીતે ગોત્ર કર્મના ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુલની પ્રાપ્ત થાય છે. ૮. જેવી રીતે ભંડારી (ખજાનચી) દાતાને દેતાં અને ભિક્ષકને લેતાં રોકે છે તેવી રીતે અંતરાય કર્મના ઉદયથી દાન-લાભાદિમાં બાધા ઊભી થાય છે. આ પ્રમાણે આ આઠ કર્મના સ્વભાવ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy