SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૫૭ ૪૯૩. સંસારના સ્વરૂપથી જે સુપરિચિત છે, નિઃસંગ છે, નિર્ભય છે, આશાહિત છે તથા જેનું મન વિરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુનિશ્ચલ અર્થાત્ રૂડે પ્રકારે સ્થિર બની શકે છે. ૪૯૪. જે યેગી પુરુષના આકારવાળા, કેવળ જ્ઞાન અને કેવળ દશનથી પૂર્ણ એવા આત્માનું ધ્યાન ધરે છે એ કર્મના બંધનનો નાશ કરી દ્વન્દ વિનાનો બની જાય છે. ૪૫. ધ્યાન-યેગી પિતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંગોથી વિવિ ( ભિન્ન ) દેખે છે અર્થાત્ દેહ તથા ઉપકરણને સર્વથા ત્યાગ કરી નિસંગ બની જાય છે. ૪૬. “હું” નથી “બીજા”નો કે નથી “બીજા” (પદાર્થ અથવા ભાવ) મારા; હું તો એક (શુદ્ધ-બુદ્ધ) જ્ઞાનમય (ચેતન્ય) છું– આવું . જે ધ્યાનમાં ચિતવે તે શ્રમણ આત્માને : ધ્યાતા છે. • ૪૭. જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતો નથી, તેમ ધ્યાનમાં રહેલ રોગી જે પોતાના આત્માનું સંવેદન નથી કરતો તો એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતો નથી. ૪૯૮. ધ્યાન કરવા વાળો સાધક પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ ધ્યાનને વિષય છે– છદ્મસ્થત્વ-દેહવિપશ્યત્વ. પદસ્થ ધ્યાનને વિષય છે. કેવલિત્વ-કેવલિ દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન અને રૂપાતીત ધ્યાનનો વિષય છે સિદ્ધત્વ-શુદ્ધઆત્મા. ૪૯. ઊકડુ આદિ આસનોમાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન ધ્યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લોકમાં રહેલા પદાર્થોને એ દયેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મસમાધિ ઉપર આ સ્થિર થયેલી હતી. એ સંક૯પ-મુક્ત હતા.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy