SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાબાજી જોગ મુનિના પત્ર અણુવ્રત વિહાર વીર-નિર્વાણ તિથિ ૨૪–૧–૨૫૦૧. ૨૧o, દીનદયાલ ઉપાધ્યાય મા, નવી દિલ્હી, દિનાંક ૭-૧૨-'૭૪ ભદ્ર પરિણામી, ધર્માનુરાગી શ્રી આચાર્ય વિનાબાજી, આપના સમભાવપૂર્ણ ચિંતન અને સામયિક સૂચનને ધ્યાનમાં લઈ ‘જૈન ધર્મ સાર’ અને પછી એનું નવું . સ્વરૂપ ‘જિષ્ણુધમ્મ ” નું સકલન કરવામાં આવ્યું. એમાં જિનેન્દ્રકુમાર . વીજી તથા અનેક વિદ્વાનાના ચેાગ રહ્યો. સર્વ સેવા સંઘ તથા શ્રી રાધાકૃષ્ણે બજાજના અથક પરિશ્રમ અને પ્રયત્નના ફળ સ્વરૂપ સમાયેાજના થઈ. સંગીતિમાં ભાગ લેનાર તમામ મુનિએ અને વિદ્વાનેાએ ચિંતનનુ અનુમેાદન કર્યુ” અને સમગ્ર જૈન-સમાજ-સ ́મત એવા ‘સમણુસુત્ત ’ નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણવના અવસરે એ એક મેાટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યું. તા. ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૪ ના રાજ સ`ગીતિ થઈ તેમાં એ ગ્રંથનુ પારાયણ કરવામાં આવ્યું. એમાં આચાર્યાં, મુનિએ અને વિદ્વાનાની સલાહ, સમીક્ષા અને સમાલાચનાત્મક દૃષ્ટિકાણુ જાણવા મળ્યા. છેવટે ગ્રંથના પિરશેાધનના ભાર મુનિએ પર છેડવામાં આવ્યા અને સાથે વણી જીની મદદ પણ આપવામાં આવી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy