Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/016055/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Cars નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત તોય મા વધા Y જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ પ્રથમ ભાગ (અથી ન) : પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભટ્ટન સ્ટીeronaJE HF-મુંબઈ PALA Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૬ જૈન આગમોમાં આવતાં પ્રાકૃતવિશેષનામોનો પરિચયાત્મક કોશ પ્રથમ ભાગ (અથીન) પ્રેરણાદાતા પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રુતોપાસના પ. પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઇ Page #3 -------------------------------------------------------------------------- ________________ -- ---- - -- - - - - - - - - - - કાન - સહયોગ દાતા શ્રી મહુવા તપા જૈન સંઘ, મહુવા મધુમાવતી... મધુમતી... મહુવા– ઈતિહાસમાં વિભિન્ન નામે આ !! નગરી આલેખાતી રહી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, તગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા. ની વિચરણભૂમિ છે. ઈતિહાસ પ્રસિદ્ધ શ્રાવકરત્નો ભાવડશા જાવડશા આ નગરનું ઘરેણું હતા. તેમણે આણેલા શ્રી જીવિતસ્વામી મહાવીરસ્વામી) દાદા આ નગર 1 મુકુટ મણિ છે. શાસનસમ્રાટ, યુગપુરુષ પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી દાદ ભૂમિ તરીકે મહુવા જગપ્રસિદ્ધ છે. તેમનો જન્મ, અંતિમ ચાતુર્માસ તથા કાળધ આ પુણ્યભૂમિ પર થયા હતા. શાસ્ત્રવિશારદ પ.પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા. આ જ નગરીના પુત્રો હતા અન્ય અનેક મુમુક્ષુઓ પણ મહુવાના ધર્મિષ્ઠ પરિવારોમાંથી દીક્ષિત થયા છે. કર્મગ્રંથના રચિયતા પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મહુવામાં વિ.સં.૧૩૦૨ મહા સુદ ૧, ગુરુવારના શુભદિને શ્રી વાગેવતા ભાંડાગારની સ્થાપના થઈ હતી. * કાળની અનેક ચઢતી પઢતી ઝીલ્યા પછીએ આ નગર હજી શ્રાવકોથી હર્યું ભર્યું છે. વર્તમાન કાળે પણ અનેક પૂજયોના આવાગમનથી અમે ધન્ય થતા રહીએ છીએ. વિ.સં. ૨૦૬૪ના ચાતુર્માસમાં પ. પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞાપૂર્વક તેમના જ શિષ્યરત્ન પ.પૂ. શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.સા., પૂર્વાશ્રમમાં મહુવાના જ રહેવાસી પૂ. સંઘચંદ્રવિજયજી મ.સા. આદિ ઠાણા ૩ તથા પૂ. સાધ્વીજી ભગવંતનો શ્રી સંઘને લાભ મળ્યો તથા પૂજયશ્રીની પ્રેરણાથી સં. ૨૦૬૪, આસો વદ ૪, શનિવારના રોજ શ્રી સંઘમાં સમૂહ | રાત્રિભોજન, વોટરકુલર, તથા સ્વામિવાત્સલ્યમાં ફ્રીઝનાં પાણીના નિષેધનો | ઐતિહાસિક ઠરાવ થયો. તેની અનુમોદનાર્થે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્ય| સહ્યોગનો સંપૂર્ણ લાભ પામી અમે કૃતાર્થ થયા છીએ. - — મા - - - Page #4 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ પ્રથમ ભાગ (અથી ન) ડિૉ. મોહનલાલ મેહતા અને ડૉ. કે. ઋષભ ચન્દ્ર દ્વારા સંકલિત મૂળ અંગ્રેજી ગ્રન્થ “Prakrit Proper Names ના પ્રથમ ભાગનો ગુજરાતી અનુવાદ]. અનુવાદક ડૉ. નગીન જી. શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સંપાદકો: ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક : શ્રી અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૬૪, ઈ.સ. ૨૦૦૮ નકલ : ૫૦૦ મૂલ્ય: રૂ. ૪૦૦/ લેસર ટાઈપ સેટીંગ : મયંક શાહ, લેસર ઈમ્પશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્લેક્ષ, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯. મુદ્રકઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. Page #6 -------------------------------------------------------------------------- ________________ an educaion International શાસનસમ્રાટ્પરમપૂજય આયાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા. જો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે માસન ગમા. શ્રી વિજયને કે સૂર્યજી મહાજના - પ્રભાવશાલ શ્રીચરણપાદુકા – મહુવા સમાધિમંદિર www.jainelibrary Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ वात्सट्यवारिधि परमषूल्य सायार्थदेव श्री विश्य विज्ञान सूरीश्वर म. सा. प. पू. सायार्य श्री विश्यचंद्रोत्र्यसूरीश्वर महारा?. प. पू. सायार्य श्री विभ्यसोभयं द्रसूरिभु महारा?. वैमना थडी जैन धर्म भने संघ भ्भवण हो सेवा छैन नलोमंडणना तेरस्वी तारलास... प्राहृतविशारद्द परमपूर आयार्यह श्री विषय दस्तूरसूरीश्वर म.सा. प. पू. आचार्य श्री विश्वमशोऽयंद्रसूरीश्वरथ महारा શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ C Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવીતસ્વામી ભગવાન महुवा भैनसंघ भूणनाथ भु Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષ જૈન સાહિત્યના અણમોલ ગ્રંથમૌક્તિકો અહીં તહીં વિખરાયેલા જોવા જાણવા સાંભળવા મળે છે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાં કેટલાંક સાક્ષર વિદ્વાનોએ તે મૌક્તિકોને નોંધ રૂપે એક માળામાં ગૂંથી લોકો સમક્ષ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ” નામથી ૧ થી ૭ ભાગમાં હિંદી ભાષામાં પ્રકાશિત કર્યા હતા. ગુજરાતી વાચકો પાસે પણ આ બધી જાણકારી પહોંચે તેવા શુભાશયથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટે હિંદી સાતે ભાગોનું ગુજરાતી પ્રો. શ્રી નગીનભાઈ શાહ તથા પ્રો. રમણીકભાઈ શાહ પાસે કરાવી “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ” ભાગ ૧ થી ૭ પ્રકાશિત કરવા નિર્ણય કર્યો. અમે તેમના આ પ્રયાસને અંતરથી આવકારીએ છીએ અને હૈયેથી શુભાશિષ આપતાં જણાવીએ છીએ કે તમારા આ પ્રયાસને ગુજરાતી સાક્ષરો, જિજ્ઞાસુઓ, વાચકો ઉમળકાથી વધાવશે. જૈન સાહિત્યના અનેક વિષયોની જાણકારી મેળવી અક્ષરની ઉપાસના દ્વારા અવશ્ય અનક્ષર મેળવશે તેવી શુભેચ્છા. વિ.સં. ૨૦૬૦ મહા સુ. ૧૩ બુધવાર ગોવાલીયાટેક, મુંબઈ – આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ – આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિ Page #13 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય ભગવાન મહાવીર સ્વામિના મહાનિર્વાણ પછી લગભગ ૧૦૦૦ વર્ષના અંતરાલ પછી ભગવાનના ઉપદેશની અર્થાત્ આગમોની અંતિમવાચના સૌરાષ્ટ્રના વલભીપુર નગરમાં થઈ હતી. આ વાચના દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ નામક મહાન આચાર્યના અધ્યક્ષપદે ભરાયેલી વાચના પરિષદ દ્વારા થઈ હતી. પ્રસ્તુત ચિત્રમાં નીચેના ભાગમાં આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મુનિ ભગવંતોને આગમના પાઠો લખાવતા દેખાય છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વભવની કથાનું આલેખન થયેલું છે. રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેન્દ્રને કહ્યું કે મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કૂખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિશૈગમેથી દેવ જ દેવર્ધિગણિ નામથી મારા નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ બાદ થશે. અને તેઓ દષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણનાર થશે. ચિત્રમાં ડાબી બાજુએ યુવાન દેવર્ધિને શિકારે જતાં આગળ-પાછળ ત્રાડ નાખતા સિંહ દેખાય છે અને દેવ દ્વારા બોધ પામી તેઓ સન્માર્ગે વળે છે. તે દશ્ય છે. આચાર્ય દેવર્ધિગણિએ વલભીપુરમાં ૫૦૦ આચાર્યો સમક્ષ પાંચમી આગમ વાચના કરી, ૮૪ આગમ શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા તેમજ “નંદીસૂત્ર'ની રચના કરી. વીરનિર્વાણ સંવત ૧૦૦૦(વિ.સં. પ૩૦)માં તેઓ કાળધર્મ પામ્યા. Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમ દરિયાના ઊંડા ખેડાણ “જિન આગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર, અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના ? મૃત સાગરમાં ડૂબકી માર્યા વગર તેનું મંથન કર્યા વિના, આગમ સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના?” જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના પ્રથમ ભાગ અંગઆગમ”ની પ્રસ્તાવનામાં ચિંતવેલા ઉપરોક્ત વિચારો જાણે અહીં પુનઃ નવું રૂપ ધારણ કરે છે. આ ગ્રંથ “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો કોશ” આગમરૂપી દરિયાની આવી એક ખેપ છે. પીસ્તાલીસેય આગમ ગ્રંથો અને તે પરના ટીકાગ્રંથોમાં આવતા સંજ્ઞાવાચક નામો અર્થાત્ વ્યક્તિવિશેષો– તીર્થંકર, ચક્રવર્તી, ગણધર, ઋષિ, ઉપાસક, ઉપાસિકા, શ્રમણ, શ્રમણી, રાજા, રાણી, રાજકુમાર, મંત્રી, શેઠ, શેઠાણી, ગણિકા- નાં નામો; દેવ, દેવી, યક્ષ, ચૈત્ય ઇત્યાદિનાં નામો; ઉદ્યાન, સરોવર, નગર, ગામ, સન્નિવેશ ઇત્યાદિ ભૌગૌલિક સ્થળોનાં નામો; ગણ, ગચ્છ, કુળ, ગોત્ર, જાતિ, પંથ ઇત્યાદિનાં નામો; સમુદ્રો, નદીઓ ઇત્યાદિનાં નામોનો અકારાદિ ક્રમે ઉલ્લેખ અને સાથેસાથે તે તે નામ વિષયક સંક્ષિપ્ત માહિતી આ કોશમાં આપવામાં આવી છે. આનાથી આપણને આ વિશેષનામ વિશે પૌરાણિક, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યના સંશોધકોને જ માત્ર નહિ પરંતુ સામાન્યજનોને પણ આ ગ્રંથ દ્વારા અનેકવિધ વિશિષ્ટ વિગતો જાણવા મળશે. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ. તેનો ગુજરાતી અનુવાદ ડૉ. નગીનભાઈ શાહે કર્યો છે. આ પ્રથમ ભાગમાં અ થી ન સુધીના અક્ષરોથી શરૂ થતા નામોનો સમાવેશ થાય છે. દ્વિતીય ભાગમાં ૫ થી ૭ સુધીના નામોનો સમાવેશ કરવામાં આવશે. આ વિશેષનામો આગમોની મૂળ ભાષા અર્ધમાગધી પ્રાકૃતમાં જ હોય તેમ ગુજરાતી લિપિમાં મૂકવામાં આવ્યા છે. આ વિશેષનામો સાથે સાથે તેમની સાથે સંકળાયેલી વિશિષ્ટ માહિતી પણ આપી દેવામાં આવી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૯ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “પ્રાકૃતવિશેષનામો”ના બે ભાગો સાથે કુલ અગિયાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થશે. આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા. એ જ વિ.સં.૨૦૬૪, શ્રાવણ વદ ૫, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી સ્વ. ૫. આ. શ્રી વિજય અશોકચંદ્ર- મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી સૂરિજી મહારાજનો જન્મદિન. | વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ, ડૉ. મોહનલાલ મેહતા અને ડૉ, કે, ઋષભ ચન્દ્ર દ્વારા સંકલિત મૂળ અંગ્રેજી ગ્રન્થ ‘Prakrit Proper Names' ના પ્રથમ ભાગનો ડૉ. નગીનભાઈ શાહે કરેલો ગુજરાતી અનુવાદ છે. બીજો ભાગ પણ પ્રકાશન અર્થે તૈયાર છે જે ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતી ભાષી વિશાળ જૈન મુનિ સમુદાય તેમજ શ્રાવક સમુદાય પાસે આવી અમૂલ્ય સામગ્રી મૂકી આપવા બદલ અમે ડૉ. નગીનભાઈ શાહનો આભાર માનીએ છીએ. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિર્ય પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન તથા પ્રસ્તૃત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વિશે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી સ્વ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્ય સ્વ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. અમને અત્યંત ખેદ છે કે આ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય તે દરમ્યાન ૫.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે તેમણે સોંપેલુ કાર્ય આપણે પૂરું કર્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ અગિયાર Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ગ્રંથો રૂપી ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્વાદ અનુભવીએ છીએ. સમગ્ર ગ્રંથ શ્રેણીનું સુપેરે સંચાલન-સંપાદન કરવા માટે ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. પ્રાકૃત વિશેષનામોના પ્રથમ ભાગના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ સહયોગી સંસ્થાઓનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇઝેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૨૧-૮-૨૦૦૮, શ્રાવણ વદ ૫ અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, અમદાવાદ, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકનું નિવેદન પ્રસ્તુત ગ્રન્થના બે ભાગમાં બધાં મળીને કુલ આઠ હજાર વિશેષનામો શ્વેતામ્બર જૈન આગમોમાંથી સંગૃહીત છે. આ વિશેષનામો કેવળ મૂળ આગમોમાંથી જ નહિ પરંતુ તેમની પ્રકાશિત પ્રાકૃત ટીકાઓ અર્થાત્ નિર્યુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓમાંથી પણ સંગૃહીત કરવામાં આવ્યાં છે. શીર્ષક સૂચવે છે તે મુજબ મૂળ આગમોની સંસ્કૃત ટીકાઓમાંથી વિશેષનામો લેવામાં આવ્યાં નથી. તેમ છતાં મૂળ આગમો અને તેમની પ્રાકૃત ટીકાઓમાંથી સંગૃહીત વિશેષનામોની તેમની અંદરથી એકઠી કરેલી માહિતીની પૂર્તિ કરવામાં તે સંસ્કૃત ટીકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તીર્થકર, ચક્રવર્તી વગેરે વિશેષનામો ન હોવા છતાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે વિદ્વાનોને તે ઉપયોગી સાબિત થશે. જે વિશેષનામની માહિતી આપવામાં આવે છે તે વિશેષનામ નોંધ(entry)ની શરૂઆતમાં ગાઢ કાળા ટાઈપમાં આપવામાં આવેલ છે અને તેની પછી તરત જ કૌંસમાં તેનું સંસ્કૃત રૂપ આપવામાં આવેલ છે. એક નોંધCentry)ની અંદર જો વિશેષનામો ગાઢ કાળા ટાઈપમાં છાપવામાં આવ્યાં હોય તો તેનો અર્થ એ કે તે વિશેષનામો અંગે યથાસ્થાને અલગથી સ્વતના નોંધentry) આવશે. વિશેષનામની પછી જો કસમાં અંક મૂકેલો હોય તો તે અંક દર્શાવે છે કે પ્રસ્તુત વિશેષનામ તે ક્રમ સાથે યોગ્ય સ્થાને સ્વતન્ત્ર નોંધરૂપે આવશે. નોંધCentry)નું લખાણ પૂરું થયા પછી તરત જ તેની જ નીચે નાના ટાઈપોમાં મૂળ સ્રોતોનાં સંદર્ભસ્થાનોના નિર્દેશો આપવામાં આવ્યા છે. તીર્થકર, ચક્રવર્તી, ગણધર, ઋષિ, આચાર્ય, ઉપાસક, ઉપાસિકા, શ્રમણ, શ્રમણી, રાજા, મસ્ત્રી, રાણી, રાજકુમાર, શેઠ, શેઠાણી, કસબી, ગણિકા, દેવ, દેવી, યક્ષ, ચૈત્ય, ઉદ્યાન, સરોવર, કુંડ, નગર, ગામ, સન્નિવેશ, સ્વર્ગ, નરક, ગણ, ગચ્છ, કુળ, ગોત્ર, ગ્રહ, નક્ષત્ર, ગ્રન્થ, અધ્યયન, નદી, પર્વત, દેશ, જાતિ, પંથ, રાજધાની, લિપિ વગેરેનાં વિશેષનામો નીચે તેમનો પરિચય આપવામાં આવ્યો છે. આમ જૈન આગમો અને તેમની પ્રાકૃત ટીકાઓ નિયુક્તિ-ભાગ્યચૂર્ણિઓમાં રહેલી ઐતિહાસિક, ભૌગોલિક, સાહિત્યિક, પૌરાણિક, સાંસ્કૃતિક Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧ર) સામગ્રી પ્રસ્તુત ગ્રન્થમાં વિશેષનામોના કોશના રૂપમાં એકઠી કરી મૂળ સ્રોતોના નિર્દેશ સાથે વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. કોશના રૂપમાં હોવાથી જેના વિશે માહિતી જોઈતી હોય તેના વિશેની માહિતી મૂળ સ્રોતોના નિર્દેશ સાથે સરળતાથી તત્કાલ મળી જાય છે. મૂળ અંગ્રેજી ગ્રન્થનો આ ગુજરાતી અનુવાદ ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ અને સંશોધકોને અધ્યયન-સંશોધનનું એક સાધન પૂરું પાડવાના આશયથી કરવામાં આવ્યો છે. સામાન્ય વાચકોને પણ તેમાં રસ પડશે. સંશોધકોને તો તે વિશેષતઃ ઉપયોગી નીવડશે એવી આશા છે. નગીન જી. શાહ ૨૩, વાલ્વેશ્વર સોસાયટી આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈએ. સંકેતસૂચી (૧) પ્રકાશકો આસ. આગમોદય સમિતિ, મુંબઈ અને મહેસાણા. ઋષભદેવ કેશરીયલ, રતલામ. કેજ્ઞા. = કેશરબાઈ જ્ઞાનભંડાર, પાટણ. કેછે. = કેશવલાલ પ્રેમચંદ, અમદાવાદ. ગુગ્ર = ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ. જિજ્ઞા. = જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, મુંબઈ અને સૂરત. જીધે. = જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ. = જૈન આત્માનન્દ સભા, ભાવનગર, જૈન પુસ્તક પ્રચાર સંસ્થા, સૂરત. પ્ર. = જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. જૈસા. = જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ. દેલા. = દેવચન્દ લાલભાઈ સિરીઝ, મુંબઈ. પુખે. પુષ્પચન્દ્ર ખેમચન્દ્ર, વલાદ. માટે. પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, વારાણસી. બબલચન્દ્ર કેશવલાલ મોદી, અમદાવાદ, મગ. મણિવિજયગણી સિરીઝ, ભાવનગર. મઝ. મફતલાલ ઝવેરચન્દ્ર, અમદાવાદ. મુ. = મુક્તિવિમલ જૈન સિરીઝ, અમદાવાદ. લજૈ. = લક્ષ્મીચન્દ્ર જૈન લાયબ્રેરી, આગ્રા. = વિજયદાનસૂરિ જૈન સિરીઝ, સૂરત. સા . સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા. સાન. = સારાભાઈ નવાબ, અમદાવાદ બકે. વિજૈ. (૨) સંદર્ભગ્રન્થસૂચી (૧) (૨) સંકેત (૪) ઉદ્ધરણપૃષ્ઠક આદિ નિર્દેશ અને, આવૃત્તિ આસ.૧૯૨૪ ઋકે. ૧૯૨૮ પેરા પૂરું ગ્રન્થનામ અનુયોગદ્વાર અનુયોગદ્વારચૂર્ણિ અનુયોગદ્વારવૃત્તિ (હરિભદ્ર) અનુસ્. અનુ. ઋકે. ૧૯૨૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ આચા. (II) અનુહે. અનુયોગદ્વારવૃત્તિ (હેમચન્દ્ર) દેલા. ૧૯૧૫ અનુત્ત. અનુત્તરૌપપાતિક આસ. ૧૯૨૦ અનુત્તઅ. અનુત્તરૌપપાતિકવૃત્તિ આસ. ૧૯૨૦ અન્ત. અન્તકૃદ્દશાંગ આસ. ૧૯૨૦ અત્તઅ. અન્તકૃદશાંગવૃત્તિ (અભયદેવ) આસ. ૧૯૨૦ આચારાંગ આસ. ૧૯૧૬ (૧) પેરા(પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ આઠ અધ્યયન) (૨) અધ્યયન, ઉદેશ અને પેરા (પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન). (૩) શ્રતસ્કન્ધ અને પેરા (દ્વિતીય શ્રુતસ્કન્ધ) આચાચૂ. આચારાંગચૂર્ણિ કે. ૧૯૪૧ આચાનિ. આચારાંગનિર્યુક્તિ આસ. ૧૯૧૬ ગાથા આચાશી. આચારાંગવૃત્તિ(શીલાંક) આસ. ૧૯૧૬ આતુ. આતુરપ્રત્યાખ્યાન આસ. ૧૯૨૭ ગાથા આવ. આવશ્યક(પડાવશ્યક) કે. ૧૯૯૨(વિ.સં.) આવયૂ. આવશ્યકચૂર્ણિ ઋકે. ૧૯૨૮-૨૯ ભાગ અને પૃષ્ઠ આવનિ. આવશ્યકનિયુક્તિ વિજૈ. ૧૯૩૯-૪૧ આવભા. આવશ્યકભાષ્ય વિજૈ. ૧૯૩૯-૪૯ ગાથા આવમ. આવશ્યકવૃત્તિ (મલયગિરિ). આસ. ૧૯૨૮-૩૬ આવહ. આવશ્યકવૃત્તિ (હરિભદ્ર) આસ. ૧૯૧૬-૧૭ India As Described in Early Texts of Buddhism and Jainism by B.C.Law લંડન, ૧૯૪૧ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ ગાથા પૃષ્ઠ ઈડિબુ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઇપા. ઉત્તરા. ઉત્તરાક. ઉત્તરાયૂ. ઉત્તરાનિ ઉત્તરાને. ઉપા. ઉપાઅ. ઉત્તરાશા. ઉત્તરાધ્યયનવૃત્તિ (શાન્તિસૂરિ) ઉપાસકદશાંગ ઔપ. ઔપ. કલ્પ. કલ્પબ્લ્યૂ. કલ્પજ. કલ્પ. India as Known to Panini by V. S. Agrawal લખનૌ, ૧૯૫૩ જીવે. ૧૯૩૫ ઉત્તરાધ્યયન ઉત્તરાધ્યયનવૃત્તિ (કમલસંયમ) કલ્પેલ. આસ. ૧૯૨૦ ઋષિ ઋષિભાષિતાનિ સૂત્રાણિ ઋકે. ૧૯૨૭ એજિઈ. લ”. ૧૯૨૩ ઉત્તરાધ્યયનચૂર્ણિ કે. ૧૯૩૩ ઉત્તરાધ્યયનનિર્યુક્તિ દેલા. ૧૯૧૬ ઉત્તરાધ્યયનવૃત્તિ (નેમિચન્દ્ર) પુખે. ૧૯૩૭ ઉપાસકદશાંગવૃત્તિ (અભયદેવ) Ancient Geography of India (by A. Cunningham) લંડન ૧૮૭૧ ઓનિ. ઓધનિર્યુક્તિ આસ. ૧૯૧૯ ઓધનિદ્રો. ઓનિર્યુક્તિવૃત્તિ (દ્રોણાચાર્ય) ઔપપાતિક (11) ઔપપાતિકવૃત્તિ (અભયદેવ) કલ્પસૂત્ર કલ્પસૂત્રચૂર્ણિ કલ્પસૂત્રવૃત્તિ (જયવિજય) કલ્પસૂત્રવૃત્તિ (ધર્મસાગર) દેલા. ૧૯૧૬ આસ. ૧૯૨૦ કલ્પસૂત્રવૃત્તિ (લક્ષ્મીવલ્લભ) આસ. ૧૯૧૯ આસ. ૧૯૧૬ આસ. ૧૯૧૬ *આ. ૧૯૧૯ સાન. ૧૯૫૨ પૃષ્ઠ અધ્યયન અને ગાથા મઝ. ૧૯૯૧(વિ.સં.) જૈઆ. ૧૯૨૨ જિજ્ઞા. ૨૦૦૪ (વિ.સં.) પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પેરા પૃષ્ઠ અધ્યયન પૃષ્ઠ ગાથા પૃષ્ઠ પેરા પૃષ્ઠ પેરા પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ Page #23 -------------------------------------------------------------------------- ________________ કલ્પવિ. કલ્પશા. કલ્પસ. ગચ્છા. ગચ્છાવા. ગણિ. ચતુઃ. ચન્દ્ર. ચંવે જઈહિ કલ્પસં. કલ્પસૂત્રવૃત્તિ (સંઘવિજય) જમ્મૂ. જમ્બુશા. જિઓએ. જિઓડિ. જિઓમ. જીત. જીતભા. કલ્પસૂત્રવૃત્તિ (વિનયવિજય) કલ્પસૂત્રવૃત્તિ (શાન્તિસાગર) કલ્પસૂત્રવૃત્તિ (સમયસુંદ૨) ચતુઃશરણ ચન્દ્રપ્રશોિ ચન્દ્રવેધ્યક Journal of Indian Vol. XLI. Pt. I. (IV) જમ્બુદ્રીપપ્રજ્ઞમિ જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિવૃત્તિ (શાન્તિચન્દ્ર) જૈઆ. ૧૯૧૫ ઋકે. ૧૯૩૬ ગચ્છાચારપ્રકીર્ણક આસ. ૧૯૨૭ ગચ્છાચારપ્રકીર્ણકવૃત્તિ (વાનરમુનિ) ગણિવિદ્યા જિજ્ઞા. ૧૯૩૯ મુજૈ. ૧૯૯૧ (વિ.સં.) આસ. ૧૯૨૩ આસ. ૧૯૨૭ દેલા. ૧૯૨૨ સૂર્યપ્રજ્ઞપ્તિથી અભિન્ન કેશા. ૧૯૪૧ History ત્રિવેન્દ્રમ દેલા. ૧૯૨૦ દેલા. ૧૯૨૦ Geographical Essays લંડન, ૧૯૩૭ (By B.C. Law) Vol. I Geographical Dictionary of Ancient and Mediaeval India By Nundo Lal Dey લંડન, ૧૯૨૭ Geographical and Economic Studies in the Mahabharata Upayana-Parva by Motichandra જીતકલ્પ જીતકલ્પભાષ્ય લખનૌ. ૧૯૪૫ બકે. ૧૯૯૮(વિ.સં.) બકે. ૧૯૯૮(વિ.સં.) પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ ગાથા પૃષ્ઠ ગાથા ગાથા ગાથા પૃષ્ઠ પેરા પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ ગાથા ગાથા Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવા. જીવામ. શાતા. શીતાઅ. ટ્રાઈ ડિપા: તન્યું. તીર્થમ. તીર્થો. દા. દશચૂ. દર્શન. દશભા. દશહ. દશા. દશાચૂ. દશાનિ. દેવે. નન્દ્રિ. નન્દ્રિયૂ. જિમ. નન્દિહ. (V) જીવાજીવાભિગમ દેલા. ૧૯૧૯ જીવાજીવાભિગમવૃત્તિ (મલયગિરિ) જ્ઞાતાધર્મકથા જ્ઞાતાધર્મકથાવૃત્તિ (અભયદેવ) Tribes in Ancient India by B.C. Law પૂના, ૧૯૪૩ Dictionary of Pali Proper Names by G.P.Malalasekera લંડન ૧૯૬૦ દેલા. ૧૯૨૨ તન્દુલવૈચારિક તીર્થંકર મહાવીર (વિજયેન્દ્રસૂરિષ્કૃત) તીર્થોદ્ગારિત દેલા. ૧૯૧૯ આસ. ૧૯૮૦ દશવૈકાલિકવૃત્તિ (હરિભદ્ર) આસ. ૧૯૧૯ દેલા. ૧૯૧૮ દશવૈકાલિક દશવૈકાલિકચૂર્ણિ કે. ૧૯૩૩ દશવૈકાલિકનિર્યુક્તિ દેલા. ૧૯૧૮ દશવૈકાલિકભાષ્ય દેલા. ૧૯૧૮ દેવેન્દ્રસ્તવ નન્દિસૂત્ર નન્દિસૂત્રચૂર્ણિ નન્દિસૂત્રવૃત્તિ (મલયગિરિ) નન્દિસૂત્રવૃત્તિ (હરિભદ્ર) મુંબઈ, ૧૯૬૦-૬૨ મુનિ પુણ્યવિજયજીની પ્રેસકોપી દશાશ્રુતસ્કન્ધ દશાશ્રુતસ્કન્ધચૂર્ણિ મગ. ૨૦૧૧(વિ.સં.) દશાશ્રુતસ્કનિર્યુક્તિ મગ, ૨૦૧૧(વિ.સં.) આસ. ૧૯૨૭ આસ. ૧૯૨૪ પ્રાટે. ૧૯૬૬ આસ. ૧૯૨૪ પેરા પ્રાટે. ૧૯૬૬ પૃષ્ઠ પેરા પૃષ્ઠ પૃષ્ઠ ભાગ અને પૃષ્ઠ ગાથા દેલા. ૧૯૧૮ પૃષ્ઠ મગ. ૨૦૧૧(વિ.સં.) અધ્યયન અને પેરા ભાગ અને પૃષ્ઠ ગાથા અધ્યયન અને ગાથા પૃષ્ઠ ગાથા ગાથા પૃષ્ઠ પૃષ્ઠ ગાથા પેરા પૃષ્ઠ પૃષ્ઠ પૃષ્ઠ Page #25 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ (VI) નિર. નિરયાવલિકા જૈપ્ર. ૧૯૯૦(વિ.સં.) ખંડ અને અધ્યયન નિરચં. નિરયાવલિકાવૃત્તિ (ચન્દ્રસૂરિ) આસ. ૧૯૨૨ ખંડ અને અધ્યયન નિશી. નિશીથસૂત્ર સજ્ઞા. ૧૯૫૭-૬૦ ઉદ્દેશ અને પેરા નિશીયૂ. નિશીથસૂત્રચૂર્ણિ સજ્ઞા. ૧૯૫૭-૬૦ ભાગ અને પૃષ્ઠ નિશીભા. નિશીથસૂત્રભાષ્ય સજ્ઞા. ૧૯૫૭-૬૦ ગાથા પાક્ષિ પાકિસૂત્ર જૈપ્ર. ૧૯૭૯ (વિ.સં.) પૃષ્ઠ પાક્ષિય. પાકિસૂત્રવૃત્તિ (યશોદેવ) દેલા. ૧૯૧૧ પિંડનિ. પિંડનિર્યુક્તિ દેલા. ૧૯૧૮ ગાથા પિંડનિભા. પિંડનિર્યુક્તિભાષ્ય દેલા. ૧૯૧૮ ગાથા પિંડનિમ. પિંડનિર્યુક્તિવૃત્તિ (મલયગિરિ) દેલા. ૧૯૧૮ પૃષ્ઠ પ્રજ્ઞા. પ્રજ્ઞાપના આસ. ૧૯૧૮-૧૯ પ્રજ્ઞામ. પ્રજ્ઞાપનાવૃત્તિ (મલયગિરિ). આસ. ૧૯૧૮-૧૯ પ્રજ્ઞાહ. પ્રજ્ઞાપનાવૃત્તિ (હરિભદ્ર) ત્રક. ૧૯૪૭ (ભાગ ૧) જૈપુ. ૧૯૪૯ (ભાગ ૨) પૃષ્ઠ પ્રશ્ન. પ્રશ્નવ્યાકરણ આસ. ૧૯૧૯ પ્રશ્નનઅ. પ્રશ્નવ્યાકરણવૃત્તિ (અભયદેવ) આસ. ૧૯૧૯ પ્રશ્નવ્યાકરણવૃત્તિ (જ્ઞાનવિમલ) મુર્જ. ૧૯૯૩ (વિ.સં.) પૃષ્ઠ બૃહત્કલ્પ જશે. ૧૯૧૫ ઉદેશ અને પેરા બૂલે. બૃહત્કલ્પવૃત્તિ (મકીર્તિ) (પૃ. ૧૭૭થી) જૈઆ. ૧૯૩૩-૪ર ગાથા બુભા. બૃહત્કલ્પભાષ્ય જૈઆ. ૧૯૩૩-૪૨ બૂમ. બૃહત્કલ્પવૃત્તિ (મલયગિરિ (પૃ. ૧૭૬ સુધી) જૈઆ. ૧૯૩૩ પૃષ્ઠ 1શનલ) પ્રશ્ના . Page #26 -------------------------------------------------------------------------- ________________ (VII) મનિ મા. ભક્ત. ભક્તપરિજ્ઞા આસ. ૧૯૨૭ ગાથા ભગ. ભગવતી(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) આસ. ૧૯૧૮-૨૧ પેરા ભગઅ. ભગવતીવૃત્તિ (અભયદેવ) આસ. ૧૯૧૮-૨૧ પૃષ્ઠ ભાભ. ભારતભૂમિ ઔર ઉસકે નિવાસી (જે. સી. વિદ્યાલંકાર) આગ્રા. ૧૯૮૭(વિ.સં.) પૃષ્ઠ મહાનિશીથ મુનિપુણ્યવિજયજીની પ્રેસ કોપી પૃષ્ઠ મહાપ્રત્યાખ્યાન આસ. ૧૯૨૭ ગાથા મર. મરણસમાધિ આસ. ૧૯૨૭ ગાથા રાજ. રાજપ્રશ્રીય ગુગ્ર. ૧૯૯૪(વિ.સં.) પેરા રાજમ. રાજપ્રશ્રીયવૃત્તિ (મલયગિરિ) ગુગ્ર. ૧૯૯૪(વિ.સં.) પૃષ્ઠ લાઈ. Life in Ancient India by J. C. Jain મુંબઈ, ૧૯૪૭ વિપા. વિપાકસૂત્ર આસ. ૧૯૨૦ વિપાઅ. વિપાકસૂત્રવૃત્તિ (અભયદેવ) આસ. ૧૯૨૦ વિશેષા. વિશેષાવશ્યકભાષ્ય ઋકે. ૧૯૩૬ ગાથા વિશેષાકો. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ (કોટ્યાચાય) ઋકે. ૧૯૩૬ પૃષ્ઠ વ્યવ. વ્યવહારસૂત્ર જૈસા. ૧૯૨૩ ઉદ્દેશ અને પેરા વ્યવ(મ). વ્યવહારસૂત્ર કેએ. ૧૯૨૬-૨૮ ઉદ્દેશ અને પેરા વ્યવભા. વ્યવહારસૂત્રભાષ્ય કેમે. ૧૯૨૬-૨૮ ઉદ્દેશ અને ગાથા અથવા ભાગ અને ગાથા વ્યવમ. વ્યવહારસૂત્રવૃત્તિ (મલયગિરિ) કેએ. ૧૯૨૬-૨૮ ભાગ અને પૃષ્ઠ શ્રમણ ભગવાન મહાવીર (કલ્યાણવિજયજી) જાલોર, ૧૯૯૮ (વિ.સં.) પૃષ્ઠ સમ. સમવાયાંગ આસ. ૧૯૧૮ પૃષ્ઠ શ્રમ, સમ. પેરા Page #27 -------------------------------------------------------------------------- ________________ (VIII) પૃષ્ઠ સમઅ. સમવાયાંગવૃત્તિ આસ. ૧૯૧૮ સંનિ. સંયુત્તનિકાય ભાગ ૧ (પ્રસ્તાવના) સારનાથ, ૧૯૫૪ પૃષ્ઠ સંતા. સંસ્મારક આસ. ૧૯૨૭ ગાથા સૂા. સૂત્રકૃતાંગ પૂના, ૧૯૨૮ શ્રુતસ્કન્દ, અધ્યયન, (સ.પી.એલ. વૈદ્ય) ગાથા કે પેરા સૂચૂ. સૂત્રકૃતાંગચૂર્ણિ કે. ૧૯૪૧ પૃષ્ઠ સૂત્રનિ. સૂત્રકૃતાંગનિર્યુક્તિ પૂના, ૧૯૨૮ ગાથા સૂત્રશી. સૂત્રકૃતાંગવૃત્તિનશીલાંક) આસ. ૧૯૧૭ પૃષ્ઠ સૂર્ય. સૂર્યપ્રજ્ઞપ્તિ આસ. ૧૯૧૯ સૂર્યમ. સૂર્યપ્રજ્ઞક્ષિવૃત્તિ (મલયગિરિ) આસ. ૧૯૧૯ સ્ટજિઓ. Studies in the Geography of Ancient and Medieval India by D. C. Sircar દિલ્હી, ૧૯૬૦ સ્થા. સ્થાનાંગ આસ. ૧૯૧૮-૨૦ સ્થા . સ્થાનાંગવૃત્તિ (અભયદેવ) આસ. ૧૯૧૮-૨૦ હિ. History of the Canonical Literature of the Jainas By H. R. Kapadia સૂરત, ૧૯૪૧ પૃષ્ઠ નોંધ : ૧. અન્ત, અનુત્ત. અને વિપા. એક જ પુસ્તકમાં “અન્નકૂદશાનુત્તરોપપાતિકદશા વિપાકસૂત્રાણિ' શીર્ષક નીચે પ્રકાશિત થયા છે. ૨. આત., ભક્ત, સંસ્તા., ચતુઃ, દેવે., ગણિ., મમ., ગચ્છા. અને મર. બધા ચતુદશરણાદિ પ્રકીર્ણકદશક' નામના એક જ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૩. જ્યાં મૂળ ગ્રન્થ અને તેની ટીકાઓ (નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ)ની આવૃત્તિ એક જ છે ત્યાં તેમને એક જ પુસ્તકમાં સમાવિષ્ટ સમજવાં. Page #28 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ પ્રથમ ભાગ (અથી ન) Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ સહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામ અઇઇ (અદિતિ) પુણવ્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવતા.૧ ૧. જમ્મૂ. ૧૫૭, ૧૭૧, સ્થા. ૯૯ અઇકાય (અતિકાય) વાણમંતર દેવોના મહોરગ વર્ગનો ઇન્દ્ર. તેને ચાર પટરાણીઓ છે - ભુયંગા, ભુયંગવઈ, મહાકચ્ચા અને ફુડા. * ૧. ભગ. ૧૬૯, પ્રજ્ઞા. ૪૮, સ્યા. ૯૪, ૨, ભગ. ૪૦૬, સ્થા. ૨૭૩. અઇજસ (અતિયશસ્) અઇબલ(૨)નું બીજું નામ. ૧. વિશેષા. ૧૭૫૦. અઇતેયા (અતિતેજા) ચૌદશની રાત.૧ ૧ ૧. જમ્મૂ. ૧૫૨, સૂર્ય ૪૮. અઇદૂસમ(અતિદુઃષમ) ઉસ્સપ્પિણીનો પહેલો અને ઓસપ્પિણીનો છઠ્ઠો આરો. તેનું બીજું નામ છે દુસ્સમદુસ્સમા. ૧. તીર્થો. ૯૫૭, ૯૫૯. ૨. જમ્મૂ. ૧૮, સ્થા. ૫૦ અઇપંડુકંબલસિલા (અતિપાણ્ડકમ્બલશિલા) જંબુદ્દીવમાં આવેલા મંદર(૩) પર્વતના પંડગવણમાં જિનાભિષેકના પવિત્ર કાર્ય માટે યોગ્ય જે ચાર શિલાઓ છે તેમાંની એક.૧ જંબુદ્દીવપત્તિમાં તે પંડુકંબલસિલા નામે જાણીતી છે. ૧. સ્થા. ૩૦૨, આવહ. પૃ. ૧૨૪. ૨. જમ્મૂ. ૧૦૭, અઇપાસ (અતિપાર્શ્વ) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના સત્તરમા તિત્શયર.૧ તિત્થોગાલી પ્રમાણે તે ભરહ(૨) ક્ષેત્રના અર તિત્શયરના સમકાલીન અઢારમા તિત્ફયર છે જ્યારે સત્તરમા તો મહાહિલોગબલ છે.૩ ૧. સમ. ૧૫૯ ૨. તીર્થો. ૩૩૧ ૩. એજન, ૩૩૦ ૧. અઇબલ (અતિબલ) જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા પાંચમા વાસુદેવ(૧).૧ ૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૪૩. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અઇબલ ભરહ(૧) ચક્કવિટ્ટ પછી મોક્ષે જનાર આઠ મહાન રાજાઓમાંના એક. તે મહાજસ(૧)ના પુત્ર અને ભરહના પ્રપૌત્ર હતા.' તે અઇજસ નામે પણ જાણીતા હતા. 3 ૧. સ્થા. ૬૧૬, આનિ. ૩૬૩. ૩. વિશેષા. ૧૭૫૦. ૨. આચૂ.૧. પૃ. ૨૧૪, આવમ. પૃ. ૨૩૬. ૩. અઇબલ અવરવિદેહમાં આવેલા ગંધાર પ્રદેશની રાજધાની ગંધસમિદ્ધના રાજા મહમ્બલ(૩)ના પિતા.૧ ૧. આયૂ. ૧. પૃ. ૧૬૫, આવમ. પૃ. ૧૫૭ અને ૨૧૯. અઇભદ્દા (અતિભદ્રા) તિત્શયર મહાવીરના અગિયારમા ગણધર પભાસ(૧)ની માતા.૧ ૧. આવનિ. ૬૪૯, વિશેષા. ૭૦૭, ૨૫૧૦, આચૂ ૧. પૃ. ૩૩૮ ૧. અઇમુત્ત (અતિમુક્ત) પોલાસપુરના રાજા વિજય(૫) અને તેની રાણી સિરિ(૨)નો પુત્ર. બાલમિત્રો સાથે રમતો હતો ત્યારે તેણે ગણહર ઇંદસૂઇને જોયા, કુતૂહલવશ તે તેમને પોતાના ઘરે લઈ ગયો, તેમને વહોરાવ્યું, તેમનું નામઠામ પૂછ્યું અને પછી તેમની સાથે તિત્શયર મહાવીર પાસે પહોંચ્યો, તેમને ભક્તિપૂર્વક વંદન કર્યાં, તેમના ઉપદેશથી પ્રભાવિત થયો, સંસાર છોડી દીક્ષા લીધી અને વખત જતાં મોક્ષ પામ્યો.' સાધુજીવનમાં એક વર્ષાવાસ દરમ્યાન વહેતા પાણીમાં પોતાનું ભિક્ષાપાત્ર તરતું મૂકીને જાણે કે નૌકા તરતી ન હોય એમ તે દૃશ્યને તે માણે છે. ઊંડી ભક્તિપૂર્વક વંદન કરવા યોગ્ય પ્રભાવક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ છે. ૧. અન્ન ૧૫, અન્નઅ. પૃ. ૨૩, સૂત્રચૂ. પૃ. ૩૨૫. ૨.ભગ. ૧૮૮. ૩. આવ. પૃ. ૨૭. ૨. અઇમુત્ત રાજા કંસ(૨)નો નાનો ભાઈ. તે સંસાર ત્યાગી સાધુ થયો. તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે દેવઈ આઠ પુત્રોને જન્મ આપશે. ૨ ૧. કલ્પસ. પૃ. ૧૭૩. ૩. અઇમુત્ત અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પંદરમું અધ્યયન. ૧. અન્ન. ૧૨. ૨. અત્ત ૬, આવચૂ. ૧, પૃ. ૩૫૭, ૪. અઇમુત્ત અણુત્તરોવવાઇયદસાનું દસમું અધ્યયન. આજે તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫. અઇરત્તકંબલસિલા (અતિરક્તકમ્બલશિલા) જુઓ રત્તકંબલસિલા.૧ ૧. સ્થા. ૩૦૨, Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અધુરા (અચિરા) ગયપુરના રાજા વિસ્સસણ(૧)ની પત્ની અને સોળમા તિર્થીયર સંતિની માતા.' ૧. સમ. ૧૫૭, ૧૫૮, તીર્થો. ૪૭૯, આવનિ. ૩૯૮ અઠવાય (અતિપાત) વિયાહપષ્ણત્તિના બારમા શતકનો પાંચમો ઉદેશક.' ૧. ભગ. ૪૩૭. અઉજુઝા (અયોધ્યા) આ અને અઓઝા એક જ છે.' ૧. સ્થા. ૬૩૭, સ્થાઅ. પૃ. ૪૭૯. ૧. અઓઝા (અયોધ્યા) મહાવિદેહમાં આવેલા ગંધિલાવઈ વિજય (૨૩) પ્રદેશની રાજધાની. ૧. જબૂ. ૧૦૨, સ્થા. ૬૩૭. ૨. અઓઝા કોસલ(૧)નું પ્રધાન નગર. તે અજિય અને અસંત જેવા તિર્થીયરોનું જન્મસ્થાન હતું. અજિયે પ્રથમ પારણાં અહીં કર્યા હતાં. મારી સાથે તિસ્થયર ઉસહ(૧) અહીં આવ્યા હતા. ગણધર અચલ(૭) અહીંના હતા. તે ભરહ(૧) અને સગર જેવા ચક્રવટ્ટિઓની રાજધાની તરીકે ઉલ્લિખિત છે. દસરહ(૧) રાજાએ પણ અહીં રાજય કર્યું હતું. તે બાર યોજન લાંબુ હતું. તે વિણીયા, કોસલા, ઇફખાગભૂમિ અને સાગેય એ નામોથી પણ જાણીતું હતું. ઔધમાં આવેલા વર્તમાન ફૈઝાબાદ પાસે આવેલા સ્થાન સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૧૦ ૧. આવપૂ.૧. પૃ. ૩૩૭, ભગઅ. | ૬. આવનિ. ૩૯૭, પ્રજ્ઞામ. પૃ. ૩૦૦. પૃ.૬૮૩. ૭. પ્રશ્નઅ. પૃ. ૮૭. ૨. આવનિ.૩૮૨-૩, તીર્થો.૫૦૩, ૮, કલ્પવિ. પૃ. ૪૧, કલ્પ. પૂ. ૩૬. બૃ. ૩૮૧. ૯. સ્થાઅ. પૃ. ૪૭૯, આવનિ. ૩૮૨, ૩. આવનિ. ૩૨૩, આવમ. પૃ.૨૨૭. ! કલ્પ. ૨૦૬, ૪. કલ્પવિ. પૃ.૪૧, કલ્પધ. પૃ. ૩૬. | ૧૦. અજિઓ. પૃ. ૯૯. ૫. આવયૂ. ૧. પૃ. ૩૩૭. અમુહ (અયોમુખ) આ અને અયોમુહ એક જ છે.' ૧. સ્થા. ૩૦૪. ૧. અંક (અક) રણપ્પભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડનો ચૌદમો ભાગ. ૧. સ્થા. ૭૭૮. ૨. અંક આ અને અંકાવઈ(૨) એક જ છે જે એક વફખાર પર્વત છે." ૧. જખૂ. ૧૦૨. Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. અંક પહેલી નરકભૂમિ રણપ્પભા(૨)ના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડના સોળ સરખા ભાગોમાંથી એક ભાગ. ૧. જીવા. ૬૯. સ્થા. ૭૭૮. અંકલિવિ (અકલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક લિપિ.' ૧. સ. ૧૮, પ્રજ્ઞા. ૩૭. અંકવર્ડસય (અકાવતંસક) ઈશાન(૧) દેવલોકના ઈન્દ્રનો પ્રધાન મહેલ. ૧. ભગ. ૧૭૨. ૧. અંકાવઈ (અકાવતી) મહાવિદેહમાં આવેલા રમ્પ વિજય(૨૩) પ્રદેશની રાજધાની.૧ ૧. જબૂ. ૯૬. ૨. અંકાવઈ પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગમાં સીઓઆ નદીના કાંઠે અને પહ(૧) અને સુપ૭(૨) પ્રદેશો વચ્ચે આવેલો એક વખાર પર્વત. તેને ચાર શિખરો છે - સિદ્ધાયયણ, અંકાવઈ(૩), પહ(૩) અને સુપહ(૩).૧ ૧. જખૂ. ૧૦૨, સ્થા. ૩૦૨, ૪૩૪, ૬૩૭. ૩. અંકાવઈ અંકાવઈ(૨)ના ચાર શિખરોમાંનું એક શિખર.' ૧. જમ્મુ ૧૦૨. ૧. અંકુર (અકુશ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે.' ૧. સ. ૧૬. ૨. અંકુસ કેવળ ઠાણમાં જ ઉલિખિત એક ગહ(ગ્રહ). અયાસી ગ્રહો ઉપરાંત આ ગ્રહ છે. ૧. સ્થા. ૯૦. ૨. સ્થાઅ. પૃ. ૭૮ ટિપ્પણ ૧. અંકુસપલંબ (અકુશપ્રલમ્બ) અંકુસ(૧) જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૬. ૧. અંગ (અજ્ઞ) તિર્થીયર મહાવીરના સમયના સોળ મોટાં જનપદોમાંનું એક જનપદ. તેની રાજધાની ચંપા હતી. આરિય(આર્ય પ્રદેશ પૂર્વમાં અંગ અને મગહ સુધી વિસ્તરેલો હતો. મલ્લિ(૧) સાથે અંગના રાજા ચંદચ્છાયે સંસારનો ત્યાગ કર્યો. ભાગલપુર આસપાસનો પ્રદેશ જેમાં મોંઘીરનો સમાવેશ છે તે પ્રાચીન અંગ છે એવું સ્થાપવામાં આવ્યું છે. જુઓ ચંપા પણ. Page #34 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૫૫૪, જ્ઞાતાઅ.પૂ.૧૨૫, | ૩. સૂત્રશી. પૃ. ૧૨૩, પ્રજ્ઞા. ૩૭, સ્થાઅ. પૃ. ૧૪૨, ૫૬૪,કલ્પધ. મૃ. ૧. ૫૧. પૃ. ૧૫૨, કલ્પવિ. પૃ. ૨૩૬. ૪. સ્થા. પ૬૪, સ્થાઅ. પૃ. ૪૦૧. ૨. પ્રજ્ઞા. ૩૭, જ્ઞાતા. ૬૯, સ્થાઅ. | ૫. જુઓ જિઓડિ. પૃ. ૭. પૃ. ૪૦૧, ૪૭૯, ઉત્તરાક. પૃ. ૪૩૩. ૨. અંગ તિર્થીયર ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ. પૃ. ૧૫૧, કલ્પવિ. પૃ. ૨૩૬. ૩. અંગ દિઠિવાય અને પછણગ સિવાયના અગિયાર આગમગ્રન્થોનો વર્ગ. એક મત મુજબ બધા અંગ ગ્રન્થોનો મૂળ સ્રોત દિવિાય છે અને તેથી દિઠ્ઠિવાય, અથવા તો કહો કે પુવોય, પહેલાં રચાયો અને પછી બધા અગિયાર અંગ ગ્રન્થો ગણધરોએ રચ્યા. બીજા મત અનુસાર દિદ્ધિવાય અંગ ગ્રન્થોમાં સમાવિષ્ટ છે અને આમ અંગ ગ્રન્થોની સંખ્યા બાર છે અને તે બધા નીચે જણાવેલા ક્રમમાં ગણધરોએ રચ્યા છે. – ૧. આયાર, ૨. સુયગડ, ૩. ઠાણ, ૪. સમવાય, ૫. વિયાહપણત્તિ, ૬. ણાયાધમ્મકહા, ૭. ઉવાસગદસા, ૮, અંતગડદસા, ૯. અણુત્તરોવવાયદસા, ૧૦. પહાવાગરણ, ૧૧. વિવાગસુય, ૧૨. દિક્િવાય (લુપ્ત). આ બાર અંગ ગ્રન્થોને માનવશરીરનાં બાર અંગો સાથે સરખાવ્યા છે. (શ્રુતપુરુષનાં આ બાર અંગો છે). આ બાર અંગો નીચેનાં સમૂહવાચક નામોથી જાણીતા છે – અંગપવિ૬, અંગગય૦ અને દુવાલસંગ ગણિપિડગ.૧૧ લાંબા દુકાળ પછી મગહ દેશમાં પ્રથમ અગિયાર અંગ ગ્રન્થોની વાચના થઈ. અંગ ગ્રન્થોના ક્રમશઃ વિચ્છેદનો (લોપનો) હેવાલ તિત્વોગાલી આપે છે.૧૩ ૧. ઉત્તરા. ૨૮. ૨૩. વિશેષા.૧૬૮૮, આચાનિ. ૮-૯, ૨. ઉત્તરા. ૨૮.૨૩, ભગ.૯૩ આચાશી. પૃ. ૫-૬, નદિચૂ. પૃ.૫૭, કલ્પવિ. પૃ. ૧૮૭. અનુ. ૩, આચાચૂ.પૃ.૩, નદિમ. ૩. વિશેષા. પપ૩-૫૫૪, બૃભા. પૃ. ૨૦૮-૨૦૯, કલ્પવિ પૃ. ૨૪૮, ૧૪પ-૧૪૬. ચંવે. ૨૭, આવનિ. (દીપિકા) પૃ. ૧૮૮. ૪. હિકે. પૃ. ૮. ૮. નદિમ. પૃ. ૨૦૩, નદિચૂ. પૃ.૫૭. ૫. નદિચું.પૃ.૫૭. નદિમ.પૃ.૨૪૦, ૯. અનુ.૩, નન્દિ.૪૫, આવયૂ.૧.પૃ. સમઅ.પૃ.૧૩૦-૧૩૧. ૮, અનુહે. પૃ.૬, સ્થાઅ.પૃ. ૫૧, ૬. વિશેષા.૫૫૩, આચાનિ. ૮-૯, | વિશેષાકો. પૃ. ૨૦૧,નદિહ. પૃ. ૬૯. આચાર્. પૂ.૩, નન્ટિમ. પૃ.૨૪૦, , ૧૦. નન્ટિયૂ. પૃ. ૫૭. નન્દિહ, પૃ. ૬૯, આવયૂ. ૧. પૃ.૮, ૧૧. ન૮િ.૪૧, આવનિ.પૂ.૧૮૮, જીવામ. પૃ. ૩, સમઅ. પૃ. ૧૩૦, ઔપચ. પૃ. ૩૪. જીવામ. પૃ.૩. ૧૩૧. ૧૨. તીર્થો. ૭૨૨, મનિ, પૃ. ૮૬. ૭. નજિ. ૪૧, સમ. ૧, ૧૩૬થી, ૧૩. તીર્થો. ૮૦પથી આગળ. Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અંગઈ(અંગજિતુ) સાવત્થીનો ગૃહસ્થ. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)નો શિષ્ય બન્યો. સામાન્ય દોષનો (અતિચારનો) ગુરુ સમક્ષ એકરાર (આલોચના) ન કરવાના કારણે તે મોક્ષ પામી શક્યો નહિ પરંતુ જોઇસિય દેવોના ઈન્દ્ર તરીકે તેને જન્મ લેવો પડ્યો.' ૧. નિર. ૩.૧, નિરચં. પૃ.૨૨, સ્થાએ. પૃ. ૫૧૨. અંગગય (અગગત) આ અને અંગપવિટ્ટ એક છે.' ૧. નદિધૂ. પૃ. ૫૭. ૧. અંગચૂલિયા (અગચૂલિકા) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. દિક્ટિવાયનું એક અને આયારના પાંચ એમ કુલ છ પરિશિષ્ટોનો તે બનેલો છે. જે અંગો(૩)માં પ્રતિપાદિત કે અપ્રતિપાદિત વિષયોના સારસંગ્રહરૂપ પણ તેને ગણવામાં આવેલ છે. સાધુજીવનના અગિયાર વર્ષ જેણે પૂરાં કર્યા હોય તેવા સાધુને આ ગ્રન્થ ભણાવવાની અનુજ્ઞા છે. અંગચૂલિયા અને અમ્માણીય પુત્ર પરસ્પર સંબંધ ધરાવતા લાગે છે." ૧. નદિ. ૪૪, પાક્ષિ. પૃ. ૪૫, ૧ ૩. નદિમ.પૃ.૨૦૬,પાણિય.પૃ. ૬૮, નદિચૂ. પૃ. ૫૯, નન્દિહ, પૃ.૭૨, ] વ્યવભા. ૧૨. ૧૦૭, નદિહ. નન્ટિમ. પૃ. ૨૦૬. પૃ. ૭૨-૭૩. ૨. નદિધૂ. પૃ.પ૯, જુઓ The ૪. વ્યવ. ૧૦.૨૬. Doctrine of the Jainas, W. 4. GURST W. Schubring Schubring, 1962, પૃ. ૭૫. ટિ. ૨ અને પૃ. ૧૨૧. ૨. અંગચૂલિયા સંખેવિતદસાનું એક પ્રકરણ ૧ ૧. સ્થા. ૭૫૫. અંગપવિટ્ટ (અગપ્રવિષ્ટ) આ અને અંગ(૩) એક છે. અંગબાહિર સિવાયના બાર અંગ ગ્રન્થોનો વર્ગ યા સમૂહ. અંગપવિટ્ટની રચના ગણધરોએ કરી છે. ૧. અનુ.૩, આવચૂ.૧. પૃ.૮, I ૩. નન્દિચૂ. પૃ. ૫૭, વિશેષાકો.પૃ. વિશેષા. ૪૫૪. || ૨૦૧, વિશેષા. પપ૩, નન્ટિહ. ૨. અનુછે. પૃ. ૬, આવયૂ. ૧. પૃ.૮, પૃ. ૬૯. નન્ટિ. ૩૮,૪૫, નન્દિમ, પૃ. ૨૦૮. | અંગબાહિર (અંગબાહ્ય) આ આગમગ્રન્થોનો એક વર્ગ છે જે પછણગ તરીકે જાણીતો છે. તેમાં દિક્િવાય અને અંગ(૩) કે અંગપવિટ્ટ ગ્રન્થોનો સમાવેશ નથી.' આ વર્ગ અણંગ અને અસંગપવિટ્ટ નામે પણ જાણીતો છે. તેમાં આવસ્મય, Page #36 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દસવેયાલિય, ઉત્તરઝયણ, દસા, કપ્પ(૨) આદિ જેવા આગમ ગ્રન્થો સમાવિષ્ટ છે.૩ અંગબાહિર ગ્રન્થોના વળી બે ભેદોનો ઉલ્લેખ છે— આવસય અને આવસ્સયવઇરિત્ત.૪ અંગબાહિર ગ્રન્થો તિત્યયરના મૌલિક ઉપદેશોને આધારે સ્થવિરોએ રચ્યા છે.પ ૧. ઉત્તરા.૨૮.૨૧,૨૩, પ્રજ્ઞા.૩૭, આવચૂ.૧ પૃ.૮ અનુ.૩,અનુહે.પૃ.૬. ૨. આવચૂ. ૧. પૃ.૮, અનુ. ૩-૪, નન્દિહ. પૃ. ૬૯. ૩. આચૂ.૧. પૃ.૮, અનુહે. પૃ.૬ ૪. સ્થા.૭૧,નન્દિ.૪૪, વિશેષા. ૫૫૩, વિશેષાકો.પૃ.૨૦૧, નન્દિહ. પૃ.૭૦, નન્દિચૂ.પૃ.૫૭,પાક્ષિ. પૃ.૪૩,૪૪, આવનિ(દીપિકા),૨. પૃ. ૧૮૫-૧૮૬. ૫. વિશેષા. ૫૫૩, નન્દિયૂ. પૃ. ૫૭, વિશેષાકો.પૃ.૨૦૧,નન્દિય.પૃ.૨૦૩, નન્દિહ. પૃ. ૬૯. અંગમંદિર (અર્ફંગમન્દિર) ચંપા નગરીની બહાર આવેલું એક ચૈત્ય. ત્યાં ગોસાલે મલ્લરામનું શરીર છોડીને મલ્લમંડિયના શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ તેનો ત્રીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) હતો.૧ ૧. ભગ. ૫૫૦. ૯ અંગય (અગક) આ અને અંગિરસ એક જ છે. ૧. આચૂ. ૨, પૃ. ૧૯૩ ૧ અંગરિસિ (અફ઼ગર્ષિ) કોસિય(૪)ના બે શિષ્યોમાંનો એક. કર્મના ઉપશમના કારણે તેને બોધિની પ્રાપ્તિ થઈ હતી.ર ૧. આવિન.૧૨૮૮,આવચૂ.૨. પૃ. ૧૯૩,આવહ.પૃ.૭૦૪, આવચ્. ૨. પૃ. ૭૯. અંગિરસ ભારદ્દાય (અડ્ગર્ષિ ભારદ્વાજ) અરિટ્ઠઙેમિના તીર્થમાંના એક ઋષિ જે પત્તેયબુદ્ધ મનાયા છે. ૧. ઋષિ. ૪. ઋષિ (સંગ્રહણી) ૨. આચૂ. ૧. પૃ. ૪૬૦, વિશેષાકો. પૃ. ૭૮૨, આવહ. પૃ. ૩૪૭. અંગલોય (અફ઼ગલોક) સિંધુ(૧) નદીની પશ્ચિમે આવેલો એક અણારિય(અનાર્ય) દેશ. ચક્કવટિ ભરહે(૧) તે જીત્યો હતો. તે ગ્રીકોનો અગલસ્સોઈ (Agalassoi) પ્રદેશ હોઈ શકે. પરંતુ તેઓ ઝેલમ અને ચેનાબ વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા.ર ૧. જમ્મૂ ૨૫, જમ્બુશા. પૃ.૨૨૦, આવયૂ. ૧. પૃ.૧૯૧, ૨. સ્ટજિઓ. પૃ.૨૫. અંગવસ (અડ્ગવંશ) અંગ(૨)ની પછી તેના નામે ચાલેલો વંશ. આ વંશના ૭૭ રાજાઓએ સંસારનો ત્યાગ કર્યો હતો.૧ ૧. સમ. ૭૭, સમઅ. પૃ. ૮૫. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અંગસુય (અગદ્યુત) આ અને અંગ(૩) એક જ છે. • ૧. બૃભા. ૧૪૪. અંગારગ (અજ્ઞારક) અયાસી ગ્રહોમાંનો એક ગ્રહ. આ જ ઈગાલા છે. ૧. સૂર્ય. ૧૦૭, જમ્મુશા. પૃ. પ૩૪, | પૃ.૧૯૭, ઔપઅ. પૃ.૫૨. સૂર્યમ. ૫૩૫, સ્થા. ૯૦, પ્રજ્ઞા. ૫૦, | પૃ.૨૯૫-૨૯૬,સ્થાઅ.પૃ.૭૯-૮૦. આવરૃ. ૧. પૃ. ૨૫૩, ભગઅ. | ૨. જબૂ. ૧૭૦. અંગારય (અગારક) આ અને અંગારગ એક છે.' ૧. આવયૂ.૧,પૃ.૨૫૩. અંગારવઈ અથવા અંગારવતી (અદ્ગારવતી) ધુંધુમાર રાજાની પુત્રી અને પન્જોય રાજાની પત્ની સિવા વગેરે પોય રાજાની બીજી રાણીઓ સાથે તે સંસાર છોડી તિવૈયર મહાવીરની શિષ્યા બની. જુઓ પજ્જોય. ૧. આવયૂ.૨. પૃ.૧૬૧, ૧૯૯, આવહ. | પૃ. ૧૦૪. પૃ. ૬૭, ૭૧૧, આચાચૂ.પૃ.૮૭, | ૨. આવયૂ.૧.પૃ.૯૧,વિશષાકો. આવનિ.૧૨૯૮,આવમ. અંગિરસ (અગિરસ) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા. ૫૫૧. અંગુઠપસિણ (અંગુષ્ઠપ્રશ્ન) પહાવાગરણદરાનું નવમું અધ્યયન.' અત્યારે તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫. ૨. સ્થાઅ. પૃ. ૫૧૨. ૧. અંજણ (અજન) આ જ નામના રત્નોથી બનેલા પર્વતોનો એક વર્ગ, તેથી તેઓ કાળા દેખાય છે. તેઓ ૧000 યોજન ઊંડા, ૮૪000 યોજન ઊંચા અને ૧૦000 યોજન પહોળા છે. તેમનો આકાર ગાયના પૂંછડા જેવો છે અર્થાત્ તેમનો ઘેરાવો શિખર તરફ ક્રમશઃ ઘટતો જાય છે. આવા ચાર પર્વતો છે અને તેઓ નંદીસર દ્વિીપની ચાર જુદી જુદી દિશાઓમાં આવેલા છે. દરેક પર્વત ઉપર સિદ્ધ મંદિર છે અને તેની ચારે બાજુએ ચાર પુષ્કરિણી છે.' ૧. જબૂ. ૩૩, ૯૬, સ્થા. ૭૨૫, ૧૮૩, નિશીભા. ૧.પૃ.૫૨. નિશીભા.૧.પૂ. પર, પ્રશ્નઅ. | ૩. જીવા.૧૮૩, સ્થા.૩૦૭, સમઅ. પૃ. ૯૬, સમ.૮૪, જીવા.૧૮૩, પૃ.૯૦, પ્રશ્નઅ. પૃ. ૯૬, ઉત્તરાક. સમજ. પૃ.૯૦, જીવામ-પૃ.૩૫૮. | પૃ. ૧૯૨. ૨. સ્થા. ૭૨૫, સમ.૮૪, જીવા. | ૪. જીવા. ૧૮૩. Page #38 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અંજણ સીયા નદીની દક્ષિણે અને મહાવિદેહમાં રમ્મ(૨) અને રમ્મગ(૪) પ્રદેશો વચ્ચે આવેલો એક વાર પર્વત. ૧. જમ્મૂ. ૯૬, સ્થા. ૩૦૨, ૪૩૪, ૬૩૭. 9 ૩. અંજણ વાયુકુમાર દેવોનો એક અધિપતિ. તે અને અંજણ(૫) એક છે. ૧. ભગ. ૧૬૯. ૧ ૪. અંજણ વરુણ(૧)ના કુટુંબનો એક સભ્ય. ૧. ભગ. ૧૬૭, ભગત. પૃ. ૧૯૯. ૫. અંજણ વેલંબ(૧) અને પમંજણ(૩) આ બેમાંથી દરેકના તાબામાં જે એક એક લોકપાલ છે તે. ૧ ૧. સ્થા. ૨૫૬, ભગઅ. પૃ. ૧૯૯. ૬. અંજણ પૂર્વ રુયગ(૧) પર્વતનું એક શિખર. જયંતી(૬) તેની અધિષ્ઠાત્રી દેવી છે.૧ ૧. સ્થા. ૬૪૩, જમ્મૂ. ૧૧૪. ૭. અંજણ સહસ્સારકલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે.૧ ૧. સમ, ૧૮. ૮. અંજણ રયણપ્પભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો દસમો ભાગ. તે એક હજાર યોજન પહોળો છે. ૧. સ્થા. ૭૭૮. અંજણગ (અજ્રનક) આ અને અંજણ(૧) એક જ છે.૧ ૧. જમ્બુ. ૩૩, સ્થા. ૭૨૫. અંજણગપન્વય (અન્જનકપર્વત) આ અને અંજણ(૧) એક જ છે. ૧. સમ. ૮૪, અંજગિરિ (અજ્રગિરિ) આ અને અંજણ(૧) એક જ છે. ૧. ઉત્તરાક. પૂ. ૧૯૨. ૧૧ ૧. અંજણપવ્વત(અન્જનપર્વત) ઉત્તર ભારતમાં ગંગા નદીના પ્રદેશમાં આવેલો પર્વત.૧ ૧. આચૂ. ૧. પૃ. ૫૧૬. ૨. અંજણપવ્વત આ અને અંજણ(૧) એક જ છે. ૧. જીવા. ૧૮૩. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અંજણપન્વય (અજનપર્વત) આ અને અંજણપન્વત(૨) એક જ છે. ૧. જીવા. ૧૮૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અંજણપુલય (અગ્નનપુલક) રયણપ્પભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો અગિયારમો ભાગ. ૧. સ્થા. ૭૭૮. ૨. અંજણપુલય પૂર્વ રુયગ(૧) પર્વતનું એક શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી અપરાજિયા(૬) છે.૧ ૧. સ્થા. ૬૪૩. અંજણપ્પભા (અજનપ્રભા) મંદર(૩) પર્વતની દક્ષિણ-પશ્ચિમે ભદ્દસાલવણમાં આવેલી પુષ્કરિણી. ૧. જમ્મૂ ૧૦૩. ૧. અંજણા (અજ્રના) ભદ્દસાલવણમાં જંબૂ(૨) વૃક્ષની દક્ષિણ-પશ્ચિમે આવેલી પુષ્કરિણી. ૧. જ‰. ૧૦૩. ૨. અંજણા એક સતી સ્ત્રી.૧ ૧, આવ. ૪૩. ૩. અંજણા ચોથી નરકભૂમિ પંકપ્પભાનું બીજું નામ.૧ ૧. સ્થા. ૫૪૬, જીવા. ૬૭, અનુચૂ. પૃ. ૩૫. ૧. અંજણાગિરિ (અજ્રનાગિરિ) મંદર(૩)ની દક્ષિણ-પશ્ચિમે ભદ્દસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ. ૧ ૨. જમ્મૂ.૯૦. ૧. જમ્મૂ. ૧૦૩., સ્થા. ૬૪૨. ૨. અંજણાગિરિ અંજણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ ૧૦૩. અંજુયા (અજ્રકા) સત્તરમા તિત્શયર કુંથુ(૧)ની પ્રથમ શિષ્યા.' તેનો દામિણી નામે પણ ઉલ્લેખ છે.૨ ૧. સમ. ૧૫૭. ૨. તીર્થો. ૪૬૦. ૧. અંજૂ(અ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧. વિપા. ૨, સ્થાઅ. પૃ. ૫૦૮. ૨. અંજૂ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. જ્ઞાતા, ૧૫૭. Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. અંજૂ હત્થિણાઉરના વેપારીની પુત્રી. તે સંસાર છોડી તિત્શયર પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે સક્ક(૩)ની ચોથી પટરાણી તરીકે જન્મી. ૧ ર ૧. શાતા. ૧૫૭. ૨. ભગ. ૪૦૬, સ્થા. ૬૧૨. ૪. અંજૂ વક્રમાણપુરના વેપારી ધણદેવ(૧)ની પુત્રી. તે પોતાના પૂર્વભવમાં ઇંદપુરની વેશ્યા હતી. અંજૂના લગ્ન રાજા વિજય(૨૨) સાથે થયા હતા. વેશ્યા તરીકેના તેના પૂર્વભવનાં પાપોના કારણે તેને યોનિશૂલ રોગ થયો હતો. અનેક જન્મો અને મરણો પછી છેવટે તે સવ્વતોભદ્દ(૬)માં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મશે, ત્યાં સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે.૧ ૧. વિપા. ૩૨, સ્થાઅ. પૃ. ૫૦૮. અંજૂદેવી (અજૂદેવી) આ અને અંજુ(૪) એક છે. ૧. વિપા. ૩૨. ૧. અંડ (અણ્ડક) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. ૧. જ્ઞાતા. ૫, શાતાઅ. પૃ. ૧૦, સમ. ૧૯, આવચૂ. ૧. પૃ. ૧૩૨, આવયૂ. ૨. પૃ. ૨૭૯. ૨. અંડ વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધ કમ્મવિવાગદસાનું ત્રીજું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. સ્થાઅ. પૃ. ૫૦૫. અંડગ (અણ્ડક) આ અને અંડ(૧) એક જ છે. q ૧. આવચૂ. ૨. પૃ. ૨૭૯, એજન. ૧. પૃ. ૧૩૨. અંતકડદસા (અન્તકૃદશા) આ અને અંતગડદસા એક જ છે. ૧. નન્દ્રિયૂ. પૃ. ૬૮, મનિ. પૃ. ૬૯. અંતકિરિયા (અન્તક્રિયા) પણવણાનું વીસમું પદ(પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૫. ૧૩ અંતરિયા (અન્ત્યાક્ષરિકા) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર. કદાચ આ અને ઉચ્ચત્તરિયા એક જ છે.૨ ૧. પ્રજ્ઞા. ૩૭. ૨. સમ. ૧૮. આ અંતગડદસા (અન્તકૃદ્દશા) બાર અંગ(૩) ગ્રન્થમાંનો આઠમો અંગ ગ્રન્થ. નામનો શબ્દશઃ અર્થ છે - જેમણે પોતાના સંસારનો અર્થાત્ ભવચક્રનો (જન્મમરણનો) અન્ત કર્યો છે તેમની દશાનું વર્ણન. પહેલાં તેમાં દસ અધ્યયનો હતાં. પરંતુ વર્તમાનમાં તેમાં આઠ વર્ગો છે જે વર્ગોમાં ક્રમશઃ દસ†,આઠ, તેર, દસ, દસ, સોળ, તેર અને દસ અધ્યયન છે. આઠ દિવસોમાં વાંચવા માટે આઠ વર્ગો પાડ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. મહાણિસીહ અનુસાર આ અંગ ગ્રન્થમાં અરહંતરિય છે અર્થાત્ અહંતોનાં જીવનચરિતો છે. ઠાણ અનુસાર પહેલાં આ અંગ ગ્રન્થમાં નીચેનાં દસ અધ્યયનો હતાં. મિ(૪), માતંગ(૧), સોમિલ(૪), રામગુર(૨), સુદંસણ (૧૪), જમાલિ, ભગાલિ, કિંકમ્મ, પલ્લતેતિય અને ફાલ-અંબાપુર. પરંતુ વર્તમાનમાં તેમાં પ્રથમ દસ અધ્યયનો અર્થાતુ તેના પ્રથમ વર્ગનાં દસ અધ્યયનો આ પ્રમાણે છેગોયમ(૩), સમુદ્ર(પ), સાગર(૯), ગંભીર(૧), થિમિઅ(૧), અયલ(૩), કંપિલ્લ(૧), અખોભ(૧), પસણ(૧) અને વિહુ(૩). ૧. અનુ.૪૨,નન્દિ.૪૧,૪૫, પાક્ષિ. | ૫. અન્ત. ૨૭. પૃ. ૪૬. ૬. મનિ.પૃ.૬૯. સામાન્ય રીતે અહિનો ૨. અત્તઅ.પૃ.૧,નદિમ.પૃ. ૨૩૩, અર્થ તીર્થકર થાય છે પરંતુ અહીં તે પાક્ષિય. પૃ.૭૦,સમઅ.પૂ.૧૨૧, શબ્દનો કેવલી અર્થાત્ સર્વજ્ઞ માટે નન્દિર્યુ. પૃ.૬૮. પ્રયોગ થયો લાગે છે. ૩. સ્થા. ૭૫૫, સમ.૧૪૩. ૭. સ્થા. ૭૫૫, સ્થાઅ. પૃ. ૫૦૯. ૪. સમ. ૧૪૩, સમઅ.પૃ.૧૨૧, ૮. અન્ત. ૧. નન્દિહ, પૃ. ૮૩. ૧. અંતર (અન્તર) વિયાહપષ્ણતિના ચૌદમા શતકનો આઠમો ઉદ્દેશક. ૧. ભગ. ૫૦૦. ૨. અંતર વિયાહપષ્ણત્તિના બારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૬૬૨. અંતરંજિયા (અત્તરજિકા) જ્યાં બલસિરિ(૨) રાજ્ય કરતો હતો તે નગર. જ્યારે ણિહવે રોહગુત્ત ભૂયગુહ ચૈત્યમાં ઊતરેલા પોતાના ગુરુ સિરિગુપ્તને વંદન કરવા વીરનિર્વાણ સંવત ૧૪૪માં અહીં આ નગરમાં આવ્યો હતો ત્યારે તેણે તેરાસિય(૧) સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું હતું. કાલિનદીના જમણા કિનારે, એટાહની ઉત્તરે આઠ માઈલ અને કર્માનની દક્ષિણે ચાર માઈલના અંતરે આવેલા અત્રજિખેર સાથે આ નગરની એકતા સ્થાપી શકાય. ૧. નિશિભા.૫૬૦૨, ઉત્તરાનિ ૧૭૨, ૩ ૨. આવભા. ૧૩૫, કલ્પધ પૃ.૧૬૭, આવભા.૧૩૬, વિશેષા. ૨૯૫૨, કલ્પવિ. પૃ. ૨૫૭, તરાક. પૃ.૧૦૮, આવયૂ. ૧. પૃ.૪૨૪, સ્થાઅ. વિશેષા. ૨૯ પt. પૃ. ૪૧૩, કલ્પધ. પૃ. ૧૬૭, ૩. સ્થા. પ૮૭ આવન. ૭૮૨, કલ્પવિ, પૃ. ૨૫૭, કલ્પશા. વિશેષા. ૨૮૦૩, આવયૂ. ૧. પૃ.૪૨૪. પૃ. ૧૯૯. ૪. એજિઈ. પૃ. ૩૪, લાઈ. પૃ. ૨૬૭. T Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫ અંતરંજી (અત્તરજી) આ અને અંતરંજિયા એક જ છે.' ૧. સ્થા.૫૮૭, નિશીભા.૫૬૦૨, આવભા. ૧૩૬,આવનિ.૭૮૨, વિશેષા.૨૮૦૩. ૧. અંતરદીવ (અન્તરદ્વીપ) વચ્ચે આવેલા દીપો. તેમની સંખ્યા છપ્પન છે. જંબૂદીવની ચારે બાજુઓની દરેક બાજુ બે બે દીપ અન્તરદિશાઓમાં આવેલા છે. તે બે બે દ્વીપો જંબુદીવથી ૩00 યોજન દૂર અને જ્યાં ચલહિમવંત અને સિહરિ પર્વતો સમુદ્રકિનારાને જંબૂદીવની બન્ને બાજુએ મળે છે ત્યાં આવેલાં છે. આ બે બે દ્વિીપોમાંના દરેક દ્વીપ પછી એક પછી બીજા છ દ્વીપો આવેલા છે અને આગળ આગળના દ્વીપથી પછી પછીનો દીપ ૧OO યોજના અંતરે આવેલો છે. આમ દરેક પર્વતના બન્ને બાજુએ સમુદ્રકિનારાને સ્પર્શતા છેડે ચૌદ ચૌદ દ્વીપો છે અને પરિણામે દ્વીપોની કુલ સંખ્યા છપ્પન થાય છે. મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલા અઠ્ઠાવીસ દ્વીપોનાં નામો અને તે જ પર્વતની દક્ષિણે આવેલા બીજા અઠ્ઠાવીસ દ્વીપોનાં નામો એકસરખાં છે. આ અઠ્ઠાવીસ દ્વીપો તેમના વ્યાસના માપ મુજબ સાત વર્ગોમાં વહેંચાયા છે. - [૧] એગૂર્ય, આભાસિય, વેસાણિય, સંગોલિય, રિ હયકષ્ણ, ગયાંકણ, ગોકર્ણ, સંકુલિકર્ણી, [૩] આર્યસમુહ, મેંઢમુહ, અયોમુહ, ગોમુહ(૨), [૪] આસમુહ, હત્યિમુહ, સીહમુહ, વમુહ, [૫] આસકણ, હત્યિકષ્ણ, અકણ, કષ્ણપાઉરણ, [૬] ઉક્કામુક, મેહમુહ(૧), વિજુમુહ, વિજુદંત, [] ઘણદંત, લઠદંત(૪) ગૂઢદંત(૪), સુદ્ધદંત(૨).' પ્રથમ વર્ગના લીપોનો વ્યાસ ૩00 યોજન છે જયારે પછી પછીના વર્ગોના દ્વીપોનો વ્યાસ ક્રમશ: સો સો યોજન વધતો જાય છે. આમ છેલ્લા વર્ગના દ્વીપોનો વ્યાસ ૯00 યોજન થાય છે. આ દીપોનાં સ્ત્રી-પુરુષો, વૃક્ષપ્રકારો, વણસંડો અને વેદિકાઓનું વિસ્તારપૂર્વક વર્ણન જીવાભિગમમાં છે. ટૂંકમાં, તે દ્વીપોમાં રહેનારાઓ વિશિષ્ટ આકાર ધરાવે છે અને જાણે કે સ્વર્ગલોકમાં હોય તે રીતે જીવે છે." ૧. ઉત્તરા.૩૬ ૧૯૪, ઉત્તરાશા. પૃ. 1 ૪. એજન. ૭૦૦, આચાર્. પૃ. ૫૬. 1 ૫. ભગ.૩૬૪, જીવા. ૧૦૮-૧૧૨, ૨. પ્રજ્ઞા. ૪૫, નહિ , પૃ. ૩૩. ! સ્થા. ૬૩૦, સ્થાઅ. પૃ. ૪૩૪. ૩. સ્થા. ૩૦૪, જીવા. ૧૦૮-૧૧૨, ૬, જીવા. ૧૦૮-૧૧૨. ભગ. ૩૬૪, જીવામ. પૃ. ૧૪૪. ૨. અંતરદીવ વિવાહપણત્તિના નવમા શતકના ત્રીજા ઉદ્દેશકનું ત્રીસમું અધ્યયન.' ૧. ભગ. ૩૬૨. અંતરદીવગ (અત્તરદ્વીપક) આ અને અંતરદીવ(૧) અથવા તેના રહેવાસી એક જ છે. ૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જીવા. ૧૦૮. અંતરદીવ (અત્તરદ્વીપ) આ અને અંતરદીવ(૧) એક જ છે. ૧. ઉત્તરા. ૩૬. ૧૯૪. અંતરિજિયા (અન્તરીયા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ. પૃ. ૨૬૦. અંતોવાહિણી (અન્તર્વાહિની) મહાવિદેહની દક્ષિણપશ્ચિમે આવેલા કુમુય(૧) અને સલિણ(૪) આ બે પ્રદેશોની વચ્ચે વહેતી નદી. ૧. જમ્મુ ૧૦૨, સ્થા. ૧૯૭, પર૨. અંદ (અ%) આ અને અંધ એક જ છે.' ૧. સૂત્રશી. પૃ.૧૨૩. અંધ (અ%) એક અણારિય(અનાય) દેશ જેને સંપઈએ જીત્યો હતો. આ વિકરાળ સરહદી પ્રદેશને સંપઇએ શ્રમણોના વિહાર માટે તદ્દન યોગ્ય બનાવ્યો. કૃષ્ણા અને ગોદાવરીની વચ્ચે આવેલા પ્રદેશ સાથે તેની એક્તા સ્થાપવામાં આવી છે.* ૧. પ્રશ્ન-૪, સૂત્રશી.પૃ.૧૨૩,દશચૂ. | ૨. નિશીયૂ. ૨. પૃ. ૩૬૨. પૃ. ૨૩૬, વ્યવભા.૭.૧૨૬, ૩. બૃભા. ૩૨૮૭, ૩૨૮૯. બૂમ. પૃ. ૨૦. ૪. જુઓ જિઓડિ. પૃ. ૭. અંધકવહિ (અન્ધકવૃષ્ણિ) આ અને અંધ વણિહ એક જ છે.' ૧. અન્ત.૧. અંધગવહિ (અન્ધકવૃષ્ણિ) જુઓ વહિ(૧) અને વહિ(૨). ૧. અત્ત.૧. ૨. ઉત્તરા. ૨૨.૪૩, નદિહ. પૃ. ૭૩. અંધગવહિદાસા (અન્ધકવૃષ્ણિદશા) આ અને વહિદસા એક જ છે.' ૧. નદિ૨. પૃ. ૬૦, નજિહ. પૃ. ૭૩. નદિમ. પૃ. ૨૦૮. અંધપુર (અન્ધપુર) એક નગર જયાં રાજા અખંધ રાજય કરતો હતો. તે કદાચ આ%ોની રાજધાની હતું. ૧. નિશીયૂ. ૩. પૃ. ૨૨૯, બૂલે. ૧૩૮૯. ૨. જઇહિ. પૃ. ૩૧, ઇડિબુ. પૃ. ૧૧૫. અંબ (અમ્બ) પંદર પરમાહમ્પિય દેવોમાંનો એક.૧ ૧. સૂત્રનિ. ૬૮, ભગ. ૧૬૬, સૂત્રચૂ. પૃ. ૧૫૪, પ્રશ્નઅ. પૃ. ૨૦. , અંબઠ (અમ્બઇ) બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીના સમાગમથી પેદા થયેલો એક આરિય(આય) સમાજ કે જાતિ." ૧. આચાનિ. ૨૨-૨૩, સ્થા. ૪૯૭, પ્રજ્ઞા. ૩૭, સૂત્રચૂ. પૃ. ૨૧૮, સૂત્રશી. પૃ. ૧૭૭, ઉત્તરાય્. પૃ. ૯૬, બુભા. ૩૨૬૪. Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામાંનો કોશ ૧૭ 1 ૧. અંબડ(અમ્બડ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. નીચે તરફની ચેનાબ ઉ૫૨ વસેલા અમ્બઠો જ કદાચ આ અંબડો છે. અંબડોના સ્થળાન્તરના કારણે પછીથી મેકલ ડુંગર ઉપર વસતા લોકો સાથે તેમને જોડવામાં આવ્યા અને લેસને (Lessen) તેમને પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં મુક્યા. ૧. પ્રજ્ઞા. ૩૭, ૨. જુઓ જિઓમ. પૃ.૧૦૧. ૩. જુઓ ટ્રાઈ. પૃ. ૯૭. ૨. અંબડ આ અને અમ્મડ એક જ છે.૧ ૧. ઔપ. ૩૮, સ્થા. ૬૯૨, સમ.૧૫૯, ઋષિ. ૨૫. ૧. અંબરિતલક (અમ્બરતિલક) ધાયઇસંડમાં આવેલો વિવિધ ફળાઉ વૃક્ષોથી ભરચક એક પર્વત.૧ ૧. આવયૂ. ૧, પૃ. ૧૭૩. આવમ. પૃ. ૨૨૨. ૨. અંબરિતલક અંધતિલક(૧) પર્વત ઉપર આવેલું ઉદ્યાન. ગુરુ જુગંધર(૧) ત્યાં આવ્યા હતા.૧ ૧. આયૂ. ૧. પૃ. ૧૭૪. અંબરિસ (અમ્બરીષ) પંદર પરમાસ્મિય દેવોમાંનો એક.૧ ૧. ભગ. ૧૬૬, સૂત્રચૂ. પૃ. ૧૫૪, સૂત્રનિ. ૬૯. ૧. અંબરિસિ (અમ્બર્ષિ) ઉજ્જૈણીનો એક બ્રાહ્મણ, તેની પત્નીનું નામ માલુકા. તેમને લિંબય નામનો એક ખૂબ તોફાની પુત્ર હતો. માલુકાના મૃત્યુ પછી અંબરિસિ અને જ઼િબય સંસાર ત્યાગીને શ્રમણ બની ગયા. શિંબય બીજા સાધુઓ સાથે મેળ કરી શકતો ન હતો, તેથી પાંચ સો વખત પોતાના આશ્રયસ્થાનો તેને બદલવા પડ્યાં હતાં. પરંતુ છેવટે તે વિનય અને નમ્રતાની કલા શીખ્યો.૧ ૧. આવચૂ. ૨. પૃ. ૧૯૬, આવહ. પૃ. ૭૦૮, આવિન. ૧૨૯૫. ૨. અંબિરિસ આ અને અંબરસ એક જ છે. ૧. સૂત્રનિ. ૬૯. ૧. અંબસાલવણ (આમ્રશાલવન) આમલકપ્પાની ઉત્તરપૂર્વમાં આવેલું આમ્રવન. ત્યાં એક ચૈત્ય હતું. ૧. જ્ઞાતા. ૧૪૮, વિશેષાકો. પૃ. ૬૮૭, રાજ. ૨, રાજમ: પૃ. ૭. ૨. અંબસાલવણ વાણારસીના પરિસરમાં આવેલું ચૈત્ય સાથેનું આમ્રવન. ૧.નિર. ૩.૩. ૧. અંબા (અમ્બા) એક દેવી.૧ ૧. આવ. પૃ. ૧૯. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અંબા એક વાણમંતર દેવી. ૧. આવહ. પૃ. ૬૯૧, તીર્થો. ૬૮૬. ૩. અંબા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી. ૧. આવહ. પૃ.૪૧૧. અંબુભખિ (અબુભક્ષિ) પાણી ઉપર (અર્થાત પાણી પીને જ) જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ૧. ભગ.૪૧૭, નિર. ૩.૩., પ. ૩૮. અંબુવાસિ (અબુવાસિન) આ અને જલવાસિ એક જ છે." ૧. ઔપ. ૩૮, ભગ. ૪૧૭ અકંપિય (અકંપિત) તિત્થર મહાવીરના આઠમાં ગણતર. તે મહિલામાં પિતા દેવ(૧) અને માતા જયંતી(૧૦)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાન વિદ્વાન હતા. મહાવીરની ખ્યાતિ સાંભળી તે મજૂઝિમાપાવામાં મહાવીરને મળ્યા. સર્વજ્ઞ મહાવીરે તેમના જણાવ્યા વિના તેમને કહ્યું કે તેમના મનમાં નરકના અસ્તિત્વ વિશે શંકા છે અને પછી મહાવીરે તેમની શંકા દૂર કરી. આના કારણે તે મહાવીરથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાના ૩૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે કુલ ૭૮ વર્ષ જીવ્યા - ૪૮ વર્ષ ગૃહસ્થ તરીકે, ૯ વર્ષ સાધુ તરીકે અને ૨૧ વર્ષ કેવલી તરીકે તેમનો અને નવમા ગણહર અમલભાયાનો એક જ ગણ હતો." ૧. આવનિ ૫૯૫,૬૪૫, વિશેષા. 1 કલ્પવિ. પૃ. ૧૮૬. ૨૦૧૩, ૨૫૦૬. ૩. સ. ૭૮. ૨. આવનિ.૬૪૮-૪૯,વિશેષા. ૪. વિશેષા. ૨૫૧૨, ૨૫૧૪, ૨૫૧૬, ૨૩૬૪, ૨૩૮૦, ૨૪૩૭, સમઅ. પૃ. ૮૬. આવનિ. ૬૨૭, નદિ. ગાથા ૨૧, | ૫. કલ્પવિ. પૃ. ૨૪૮. કલ્પ(થરાવલી).૩, સમ.૧૧, અકણ (અકર્ણ) એક અંતરદીવ.' ૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા. ૩૬, જીવા. ૧૦૮, નદિમ. પૃ. ૧૦૩. અકસ્મભૂમિ (અકર્મભૂમિ) અકર્મની ભૂમિ જયાં મનુષ્યને અસિકર્મ(યુદ્ધમાં તરવાર ચલાવવાનું અર્થાત્ લડવાનું કામ), મસિકર્મ(લખવાનું કામ), કૃષિકર્મ (ખેતી કરવાનું કામ) જેવું કોઈ પણ કર્મ યા કામ કરવાની આવશ્યકતા નથી કારણ કે તેની બધી જરૂરિયાતો કલ્પવૃક્ષો પૂરી કરે છે. આવી ભૂમિઓ કુલ ત્રીસ છે - પાંચ Page #46 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯ હેમવય, પાંચ હરિવાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્મગવાસ અને પાંચ હેરષ્ણવય. આમ અકસ્મભૂમિઓના પાંચ પાંચના છ વર્ગો થાય છે. દરેક વર્ગની એક એક ભૂમિ જંબુદ્દીવમાં, બે બે ભૂમિઓ ધાયઈસંડમાં અને બે બે ભૂમિઓ પુફખરવરદીવમાં આવેલી છે. ૧. નદિમ. પૃ. ૧૦૨. ૨. ભગ. ૬૭૫, નન્દિહ, પૃ. ૩૩. ૩. સ્થા.૧૯૭ અકામમરણ આ અને અકામમરણિજજ એક જ છે.' ૧. ઉત્તરાનિ. પૃ. ૯. અકામમરણિજજ (અકામમરણીય) ઉત્તરયણનું પાંચમું અધ્યયન.' ૧. સમ. ૩૬, ઉત્તરાનિ. પૃ. ૯. અક્કસ્થલી (અર્કસ્થલી) આણંદપુરનું બીજું નામ.' ૧. નિશીયૂ. ૩. પૃ. ૧૯૨. અખપાદ (અક્ષપાદ) ન્યાયદર્શનના પ્રણેતા અને એક પાષષ્ઠિનું. ૧. નિશીયૂ. ૪. પૃ. ૫૮. ૨. નદિહ.પૃ.૭, સૂત્રશી. પૃ.૯, આવહ.પૃ.૧૦૭, ઉત્તરાક. પૃ. ૨૯૮. અફખરપુઠિયા (અક્ષરપૃષ્ટિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક.' ૧. સ. ૧૮, પ્રજ્ઞા. ૩૭. અકખાગ (આખ્યાક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી. પૃ. ૧૨૩. ૧. અખોભ (અક્ષોભ) અંતગડદસાના પ્રથમ વર્ગનું આઠમું અધ્યયન.' ૧. અન્ત.૧ ૨. અખોભ બારવઈના રાજા વહિ(૧) અને તેની રાણી ધારિણી (૫)ના દસ પુત્રોમાંનો એક પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિઠણેમિનો શિષ્ય બન્યો. બાર વર્ષનું સાધુજીવન ગાળી લેવુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.' ૧. અન્ત. ૨, અત્ત. પૃ. ૨. ૩. અખોભ અંતગડદસાના બીજા વર્ગનું પહેલું અધ્યયન." ૧. અન્ત. ૩. ૪. અખોભ બારવઈના વહિ(૧) રાજા અને તેની રાણી ધારિણી(પ)ના આઠ પુત્રોમાંનો એક પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિઠણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષનું શ્રમણજીવન જીવી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.' Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અખોભ(૨) અને અખોભ(ક) બન્ને એક જ વ્યક્તિ જણાય છે કેમ કે તેમના માતા-પિતા વગેરેનાં નામો એકસરખાં છે. બે ભિન્ન વાચનાઓ સેળભેળ થઈ જવાથી આ ગોટાળો થયો લાગે છે. ૧. અત્ત. 3. અગા (અગદ) આ અને અગદ એક જ છે.' ૧ આવનિ. ૯૩૮, નદિમ. પૃ. ૧૬ ૨. અગંધણ (અગત્પન) પોતાનું ઝેર પાછું ચૂસી ન લેનારા સાપોની જાતિ.' ૧ ઉત્તરા. ર૨.૪૧, દશ. ૨.૬, દશ, પૃ. 33. અગચ્છિ (અગસ્તિ) આ અને અગલ્થિ એક જ છે.' 1. સૂર્યમ. પૃ. ૨૯૫-૨૯દ. અગડ જુઓ અગદ.' ૧. આવચૂ. ૨. પૃ. ૬૧. અગડદા ઉજેણીના રાજા જિયg(૩૬)ના સારથિ અમોહરહનો પુત્ર. તેની માતા જસમતી. તેના પિતાના મૃત્યુ પછી તે પોતાના પિતાના મિત્ર દઢપ્પહારિ(૨) પાસે અસ્ત્રવિદ્યા શીખવા માટે કોસંબી ગયો. તે અસ્ત્રવિદ્યામાં નિપુણ બન્યો અને પોતાનું પ્રાવીણ્ય બતાવવા તે રાજા પાસે ગયો. તેની કલા જોઈ રાજા ઘણા પ્રસન્ન થયા. એક વાર નામચીન ચોરને તેણે કુશળતાપૂર્વક હણ્યો. રાજા તેના ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે તેણે પોતાની કુંવરી તેને પરણાવી. તે અગલુદત્ત નામથી પણ ઓળખાતો હતો. ૨. ઉત્તરાશા. પૃ. ૨૧.૩-૨૧૪, ઉત્તરાયૂ.. ૧૧૬, આવયૂ.૧. પૃ. ૪૫૨, વ્યવસ. ૮. પૃ. ૩૯. અગણિ (અગ્નિ) વિયાહપત્તિના ચૌદમા શતકનું પાંચમુ ઉદ્દેશક. ૧. ભગ. ૫૦૦. અગન્ધિ (અગસ્તિ) અ યાસી ગ્રહોમાંનો એક ગ્રહ.' 1. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૧, જબૂ.૧૭૦, સ્થાઅ. પૃ. ૭૯-૮0, સૂર્યમ. પૃ. ૨૯૫-૯૬, ખૂશા. પૂ. ૫૩૪-૩પ. અગદ પોતના વનય અને નમ્રતા માટે પ્રસિદ્ધ એક વૈદ્ય. તેની કથા આ પ્રમાણે છે – એક વખત એક રાજાના રાજયને દુશમનોએ ઘેરો ઘાલ્યો. રાજા પાસે ખૂબ નાનું સૈન્ય હોવાથી તેને દુશમનોનાં સૈન્યોનો મુકાબલો કરવો મુશ્કેલ લાગતો હતો. તેને એક તરકીબ સુઝી. તેણે પાણીમાં ઝેર નાખવા માંડ્યું. આ માટે લોકોએ રાજાને ઝેર Page #48 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેપનામોનો કોશ २१ આપ્યું. અગદે પણ રાજાને ઝેર આપ્યું. રાજા અગદ ઉપર કોધે ભરાયા કારણ કે અગદે આપેલું ઝેર ખૂબ જ થોડું હતું. સંદે વિષ્ય અને નમ્રતાપૂર્વક ને કહ્યું. “હે રાજા ! આ ઝેર સાધારણ ગુણાનું નથી. આ ઝેરની ખુબ જ થોડી માત્રા હજારો માણસોને એક પછી એક મારી નાખી શકે છે. જે માણસના શરીરને ઝેરની અસર થઈ હોય તે માણસના તેવા શરીરને જે કેવળ સ્પર્શ જ કરે તે માણસના શરીરમાં પણ તે ઝેર પ્રવેશી જાય છે. આમ આ ઝેર ક્રમશઃ એક પછી એક હજાર માણસોના શરીરમાં પ્રવેશી પ્રસરી ગયા પછી જ બિનઅસરકારક બને તેથી જ આ ઝેરને સહસ્રવેધિવ્ કહેવામાં આવે છે.' પછી એક હાથી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને તે પ્રયોગ સફળ થયો. રાજા પ્રસન્ન થયા. ૧. આનિ. ૯૩૮, નન્દ્રિય, પૃ. ૧૬૬, ૨. આવચૂ.૧.પૃ. ૫૫૪,નન્દ્રિય. પૃ.૧૬૨. અગલદત્ત (અગડદત્ત) જુઓ અગડદત્ત.૧ ૧. ઉત્તરાશા. પૃ. ૨૧૫. અગલુદત્ત જેમ આવશ્યક શસ્ત્રોથી સજ્જ બુદ્ધિમાન અગલુદત્ત દુશ્મનદળોને જીતી લે છે તેવું જ કર્મદળોનો નાશ કરવા ઇચ્છનાર ભક્તની બાબતમાં છે. આ અગલુદત્ત અને અગડદત્ત એક જ વ્યક્તિ છે. ૧ ૧. આવચૂ. ૧. પૃ. ૪૫૨, ઉત્તરારૢ. પૃ. ૧૧૬. અગારી મંત્રેલા ખાદ્યાન્નનો ત્યાગ કરવો જોઈએ એના સમર્થનમાં આપવામાં આવેલું દૃષ્ટાન્ત. પોતાના પતિને વશ કરવા માટે અગારીએ એક પરિવ્રાજિકા પાસેથી મંત્રેલા ચોખા(રાંધેલા) લીધા પણ રખેને તેનો પતિ તે ખાવાથી મરી જાય એ ભયના કારણે તેણે તેના પતિને તે ખાવા ન આપ્યા પણ ફેંકી દીધા. હવે આ ફેંકી દીધેલા ચોખા એક ગધેડો ખાઈ ગયો. પરિણામે તે ગધેડો તેમના ઘરનાં બારણાંને ધક્કા મારવા લાગ્યો. આવાં પરિણામોને ટાળવા સાધુઓને મંત્રેલું ખાદ્યાન્ન ન લેવાની સલાહ આપવામાં આવે છે. ૧. ઓનિ, ૫૯૮-૯૯. અગ્દતાવસ (અગ્રતાપસ) ધણિદ્ઘા નક્ષત્રનું ગોત્રનામ. તેનું બીજું નામ અગભાવ છે. ૧. સૂર્ય. ૫૦. અગ્ગભાવ (અગ્રભાવ) અગ્દતાવસનું બીજું નામ. ૧. જમ્બુ. ૧૫૯. ૨. જમ્મૂ. ૧૫૯. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અગ્નલ (અર્ગલ) અઠ્યાસી ગ્રહોમાંનો એક ગ્રહ.પઠાણ રાય અને અન્ગલનો એક ગ્રહ રાયગલ તરીકે ઉલ્લેખ કરે છે. ૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ. પૃ. ૨૯૫-૯૬, જબૂશા. પૃ. ૫૩૪-૩૫. ૨. સ્થા. ૯૦, સ્થાઅ.પૃ. ૭૮-૭૯. અજ્ઞાણીય(અગ્રાયણીય) ચૌદ પુત્ર ગ્રન્થોમાંનો બીજો પુવૅગ્રન્થ.' તે દ્રવ્યો, તેમના ગુણો અને પર્યાયોનું નિરૂપણ કરે છે. પ્રાચીન ટીકાઓમાં તેનાં ઉદ્ધરણો મળે છે. તે લુપ્ત થઈ ગયો છે, અત્યારે અસ્તિત્વમાં નથી. પ્રો. ડબલ્યુ. શુબ્રિગના મતે અંગચૂલિયા અને અજ્ઞાણીય પરસ્પર સંબંધ ધરાવતા જણાય છે. જુઓ અંગચૂલિયા(૧) ૧. નદિ. પ૭. I ૩. આવયૂ. ૧. પૃ. ૬00. ૨. સમ.૧૪, ૧૪૭, નમિ . પૃ. | ૪. જુઓ“The Doctrine of the ૨૪૧, નદિહ. પૃ.૮૮, નન્દિચૂ. | Jainas” ૧૯૬૨, પૃ. ૭૫, ટિ. ૨ પૃ. ૭૫. અને પૃ. ૧૨૧. ૧. અગ્નિ(અગ્નિ) કરિયા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.૧ ૧. સ્થા. ૯૦, જબૂ. ૧૫૭, ૧૭૧. ૨. અગ્નિ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો સત્તરમો ઉદ્દેશક. ૧. ભગ. ૫૯૦. ૩. અગ્નિ પોતાના સંસારત્યાગ સમયે બારમા તિર્થંકર વાસુપુજ્જ ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સ. ૧૫૭ અગ્નિઅ (અગ્નિક) જમદગ્નિનું બીજું નામ." ૧. આવયૂ. ૧. પૃ. ૫૧૮, આવહ. પૃ. ૩૯૧. અગિઉત્ત(અગ્નિપુત્ર) જંબૂદીવમાં આવેલા એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના તેવીસમા તિર્થંકર. તે અગ્નિદત્ત(૨) નામે પણ જાણીતા છે. ૧. સમ. ૧૫૯, સમા. પૃ. ૧૫૯ ૨. તીર્થો. ૩૩૪. અગ્નિકુમાર(અગ્નિકુમાર) ભવણવઈ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ તેમને રહેવા માટે છોત્તેર લાખ મહેલો છે. અગ્વિસિહ દક્ષિણના દેવોનો ઇન્દ્ર છે જ્યારે અગ્નિમાણવ ઉત્તરના દેવોનો ઇન્દ્ર છે. બેમાંથી દરેકને ચાર લોગપાલો છે – તેજે, તેઉસિહ, તેઉકત અને તેઉપ્પભ. ઇન્દ્ર સક્ક(૩)ના આદેશ અનુસાર અગ્નિકુમારો તિર્થંકર વગેરેની ચિતાને આગ લગાવે છે. તેઓ તેના લોગપાલ સોમ(૧)ના સીધા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તાબામાં છે." ૧. પ્રજ્ઞા. ૪૬, ઉત્તરા. ૩૬.૨૦૫. ૨. સમ.૭૬ ૩.ભગ. ૧૬૯ ૪. જબૂ. ૩૩. ૫. ભગ. ૧૬૫. ૧. અગ્નિચ્ચ(આગ્નેય) લોગંતિય દેવોનો એક વર્ગ-૧ ૧. સ્થા. ૬૮૪, આવયૂ.૧. પૃ. ૨૫૧, વિશેષા.૧૮૮૪, આવનિ. ૨૧૪. ૨. અગ્વિચ્ચ કોસિય(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા.૧ ૧. સ્થા. પપ૧. અગ્નિસ્યાભ(આગ્નેયાભ) જ્યાં દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે તે સ્વર્ગીય વાસસ્થાન. તે બરાબર અચ્ચિ સમાન જ છે.' ૧. સમ. ૮. અગિજ્જઅ/અગ્નિદ્યોત) ચેઈઅનો બ્રાહ્મણ જે તેના એક પૂર્વભવમાં મરીઇ તરીકે જન્મ્યો હતો. આ ભવના અંત પછી તે ઈસાણ(૨) દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરે છે. ત્યાંથી ચ્યવીને તે માહણકુંડગામના ઉસહદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં આવે છે અને પછી મહાવીર તરીકે જન્મે છે. ૧. આવનિ. ૪૪૨, વિશેષા.૧૮૦૮, | પૃ. ૨૨૯. આવમ. પૃ. ૨૪૮, આવચૂ. ૧. | ૨. કલ્પવિ.પૃ.૪૩, કલ્પધ. પૃ. ૪૩. ૧. અગ્નિદત્ત (અગ્નિદત્ત) ભદ્રબાહુ(૧)ના ચાર શિષ્યોમાંનો એક શિષ્ય. ૧. કલ્પ. પૃ. ૨૫૫. ૨. અગ્નિદત્ત આ અને અગ્નિત્તિ એક જ છે.' ૧. તીર્થો ૩૩૪. અગ્મિભીરુ (અગ્નિભીરુ) પજ્જોએ રાજાનો રથ. તે તેની જાતનો સૌથી શ્રેષ્ઠ રથ હતો. પક્ઝોઆની સૌથી કિંમતી વસ્તુઓમાંની એક તે આ રથ હતો.' ૧. આવયૂ.૨. પૃ. ૧૬૦. આવહ. પૃ. ૬૭૨. ૧. અગ્નિભૂઇ(અગ્નિભૂતિ) મહાવીરના બીજા ગણહર.' તેમણે મહાવીરને પૂછેલા પ્રશ્નોના ઉલ્લેખો છે અને ત્યાં તેમને મહાવીરના કેવળ અંતેવાસી કે અણગાર તરીકે નિર્દેશ્યા છે. તે ગબ્બરગામ(૧)માં પિતા વસુભૂઇ(૧) અને માતા પુહઈ(૩)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાન બ્રાહ્મણ વિદ્વાન હતા. તેમને કર્મના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીરે તેમની શંકા દૂર કરી. તેથી પોતાના પાંચ સો શિષ્યો સાથે તે મહાવીરના શિષ્ય બની ગયા. ચુમોતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. ગૃહસ્થ તરીકે ૪૭ કે ૪૬ વર્ષ, શ્રમણ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬ વર્ષ તે જીવ્યા. ૧. કલ્પ (થરાવલી). ૩, એમ. ૧૧, | ૬૫૩, ૬૫૭, વિશેષા. ૨૨૯૫, વિશેષા. ૨૦૧૨, નન્ટિ. ગાથા ૨૨૯૮, કલ્પવિ. પૃ. ૧૭૯, ૨૦, આવનિ, ૫૯૪. ૪, રામ. ૭૪. ૨. ભગ. ૧૨૬, ૧૨૮-૧૩). ૫, સમ. ૪૭, ૩. આવનિ. દ૪૪,૬૪૮,૬૪૯, | ૬. વિશેષા. ૨૫૧૨, ૨૫૧૪, ૨૫૧૬. ૨. અગ્નિભૂઇ મંદિર(૧) વસાહતમાં જન્મેલો માણસ જે નિત્થર મહાવીરનો એક પૂર્વભવ છે અને મરીનો એક ઉત્તરભવ છે." ૧. આવનિ.૮૪૩, વિશેષા. ૧૮૦૯, આવયૂ.૧. પૃ. ૨૨૯-૨૩૦, કલ્પવિ. પૃ. ૪૩, આવમ. પૃ. ૨૪૮ અગ્નિમાણવ (અશ્વિમાનવ) ઉત્તરના અગિકુમાર દેવોનો ઇન્દ્ર. તેના તાબામાં ચાર લોગપાલો છે. તે આ મુજબ છે. - તેલ, તેઉસિહ, તેઉકંત અને તેઉપ્પભ.૧ ભૂયાણંદ(૧)ની પટરાણીઓનાં નામોની બરાબર સમાન નામોવાળી તેને છ પટરાણીઓ છે. જે ૧. ભગ. ૧૬૯. ૨. ભગ.૪૦૬, સ્થા. ૫૦૮. અગ્નિમિત્તા (અગ્નિમિત્રા) સદ્દાલપુર(૧)ની પત્ની. તે મહાવીરની ઉપાસિકા બની હતી." ૧. ઉપા. ૩૯. ૧. અગિયઅ (અગ્નિક) ઈદપુરના રાજા ઈદદત્ત(૯)નો ગુલામ.' ૧. આવનિ. ૧૨૮૭, ઉત્તરાશા. પૃ. ૧૪૮, આવકપૃ. ૭૦૩. ર. અગ્ગિય વસંતપુર(૩)નો બાળક જેને તાવસ(૪) જમ(૧)એ ઉછેર્યો હતો. તે અને જમદગ્નિ એક જ વ્યક્તિ છે.' ૧. આવયૂ. ૧. પૃ. ૫૧૮-૫૧૯. અગ્નિલ (અગ્નિક) અયાસી ગહોમાંનો એક ગહ(ગ્રહ)." ૧. સૂર્ય. ૧૦૭, જખૂ. ૧૭૦, સ્થા. ૯૦, સૂર્યમ. પૃ. ૨૯૫-૨૯૬, જખૂશા. પૃ. ૫૩૪ ૩૫, સ્થાઅ. પૃ. ૭૦-૮૦. અગ્નિલ(અગ્નિક) આ અને અગ્નિલ એક જ છે. ૧ ૧. સ્થા. ૯૦. અગ્નિલ્લા (અગ્નિક) આ અને અગ્નિલ એક જ છે.' ૧. સૂર્ય.૧૦૭, સ્થાઅ પૃ.૭૯. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અગ્નિવેસ (અગ્નિવેશ્મન્ અથવા અગ્નિવેશ્ય અથવા અગ્નિવેશ) દરેક પખવાડિયાની ચૌદશ.૧ ૧. જમ્મુ ૧૫ર, સૂર્ય. ૪૮. ૨. અગ્નિવેસ દિવસ અને રાતના ત્રીસ મુહુત્તોમાંનું એક મહત્ત. આ અને અગ્નિવસાયણ(૧) એક જ છે. ૧. જમ્મુ ૧૫૨, સૂર્ય. ૪૭, સમ. ૩૦. ૩. અગ્નિવેસ કત્તિયા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય. ૫૦, સૂર્યમ. પૃ. ૧૫૧, જખૂ. ૧૫૯. ૪. અગ્નિવેસ આ અને અગ્નિવેસાણ એક જ છે.' ૧. વિશેષા. ૨૫૧૧. અગ્નિવેસાણ(અગ્નિવેશ્યાયન) તિર્થીયર મહાવીરના પાંચમા ગણહર સુહમ્મ(૧)નું ગોત્રનામ. આ ગોત્ર અગ્નિવેસ(૪) અને અગ્નિવેસાયણ(૨)ના નામે પણ ઓળખાય છે.' ૧. નદિ. ગાથા ૨૩, નન્દિમ. પૃ. ૪૮, વિશેષા. ૨૫૧૧, કલ્પ.૨૪૯, આવનિ ૬૫૦. ૧. અગ્નિવસાયણ (અગ્નિવેશ્યાયન) દિવસ અને રાતના ત્રીસ મહત્તોમાંનું એક મહત્ત. આ અને અગ્નિવેસ(૨) એક જ છે. ૧. સમ. ૩૦. ૨. અગ્નિવેસાયણ આ અને અગ્નિવેસાણ એક જ છે.' ૧. કલ્પ. ૨૪૯. ૩. અગ્નિવસાયણ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના એક શ્રમણ. પછીથી તે ગોસાલના શિષ્ય બન્યા. ૧ ૧. ભગ. પ૩૯. અગ્નિસમ્પ્રભા (અગ્નિ પ્રભા) તિર્થીયર વાસુપુજ્જ ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સ. ૧૯૭. અગ્નિસિહ (અગ્નિશિખ) દક્ષિણના અગ્નિકુમાર દેવોનો ઇન્દ્ર. તેના તાબામાં ચાર લોગપાલ છે. તે છે – તેલ, તઉસિહ, તેઉકંત અને તે ઉપ્પભ. તેને છ પટરાણી છે. તેમનાં નામો ધરણ(૧)ની રાણીઓનાં નામોને બરાબર મળતાં છે. ૧. ભગ. ૧૬૯. ૨. ભગ ૪૦૬, સ્થા. ૫૦૮. અગ્નિસીહ (અગ્નિસિંહ) વર્તમાન ઓસપ્પિણીના સાતમા વાસુદેવ(૧) દત્ત(૨) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧ અને સાતમા બલદેવ(૨) નંદણ(૧)ના પિતા. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૨-૩, આનિ. ૪૧૧. સ્થા. ૬૭૨. ૧. અગ્નિસેણ (અગ્નિસેન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના ત્રીજા તિર્થંકર.૧ ૧. સમ. ૧૫૯, તીર્થો. ૩૧૬, ૫૩૬, ૫૫૪. ૨. અગ્નિસેણ એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના બાવીસમા તિત્યયર. તે હરિવંસ(૧)ના હતા. ૧. સમ. ૧૫૯, તીર્થો. ૩૩૩, ૫૪૫. ૨. તીર્થો. ૩૮૨. તે મહાસેન નામે પણ જાણીતા છે. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સમઅ. પૃ. ૧૫૯. ૧. અગ્ગાણ (અગ્રઉદ્યાન) મિહિલાનું અગ્ર ઉદ્યાન જ્યાં લગ્ન માટે મલ્લિ(૧)નો હાથ માગવા જિયસુત્ત(૨) વગેરે રાજાઓના રાજદૂતોએ પોતપોતાના રાજા સાથે પડાવ નાખ્યો હતો. ૧ ૧. જ્ઞાતા. ૭૫. ૨. અગ્ગુાણ અટ્ટિયગામનું અગ્ર ઉદ્યાન જ્યાં શૂલપાણિ(૨) રહેતો હતો. ૧. આવમ. પૃ. ૨૬૮. અગ્ગુણિય (અગ્રાયણીય) આ અને અગ્ગાણીય એક જ છે. ૧ ૧. સમ. ૧૪. અગ્ગુણીય (અગ્રાયણીય) આ અને અગ્ગાણીય એક જ છે. ૧. આવચૂ.૧. પૃ. ૬૦૦, નચ્િ. પૃ. ૭૪-૭૫, નહિ. પૃ. ૮૮. સમ. ૧૪૭, અજ્ઞેય (આગ્નેય) વચ્છ(૪) ગોત્રની એક શાખા. ૧. સ્થા. ૫૫૧. અગ્ધકુંડ (અર્થકાણ્ડ) મૂલ્યના ભવિષ્યકથનની વિદ્યા વિશેનો ગ્રન્થ.૧ ૧. નિશીયૂ. ૩. પૃ. ૪૦૦, મનિ. પૃ. ૫૧. અચંકારિયભટ્ટા (અત્યહડ્રકારિભટ્ટા) આ અને અચંકારિયભટ્ટા એક છે. ૧. કલ્પસૂ. પૃ. ૯૯. ૧. અચલ ઉજ્જૈણીના સમૃદ્ધ વેપારીનો પુત્ર. તેને મૂલદેવ(૧) સાથે ઝઘડો થયો હતો કા૨ણ કે ઉજ્જૈણીની પ્રસિદ્ધ ગણિકા દેવદત્તા(૩) મૂલદેવ(૧) તરફ પક્ષપાત કરતી હતી. જુઓ મૂલદેવ(૧). ૧. ઉત્તરાચૂ . પૃ. ૧૧૮, દશરૂ. પૃ. ૧૦૫, ઉત્તરાને. પૃ. ૫૯-૬૫, ઉત્તરાક. પૃ. ૯૦, ઉત્તરાશા. પૃ. ૨૧૮. ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭ ૨. અચલ તિર્થંકર મલ્લિ(૧) પોતાના એક પૂર્વભવમાં મહબ્બલ(૨) હતા, આ મહબ્બલ(૨)નો મિત્ર તે આ અચલ(૨). આ અચલ અને તેના મિત્ર મહબ્બલે તેમના બીજા મિત્રો સાથે એક જ સમયે સંસાર છોડી દીધો. ૧. જ્ઞાતા. ૬૪. ૩. અચલ (અ) અંતગડદસાના બીજા વર્ગનું પાંચમું અધ્યયન' તેમ જ (આ) પ્રથમ વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૨ ૧. અન્ત. ૩. ૨. અત્ત.૧. ૪. અચલ બારવઈના રાજા વિણ્ડ(૧) અને તેની રાણી ધારિણી(પ)નો પુત્ર. તે સંસાર છોડી તિત્શયર અરિટ્ટણેમિનો શિષ્ય બન્યો અને સેત્તુંજ પર્વત ઉપર મોક્ષે ગયો.૧ ૧. અન્ન. ૨-૩, અન્તઅ. પૃ. ૨. ૫. અચલ વિદેહ(૧) ક્ષેત્રના નવ બલદેવો(૨)માંનો એક બલદેવ. તે વીતસોગાના રાજા જિયસત્તુ(૩૫) અને તેની રાણી મણોહરીનો પુત્ર હતો. તેની પટરાણી ધારિણી(૧૨) હતી. તે સંસાર છોડી શ્રમણ બન્યો અને મરીને દેવ થયો. ૨. તીર્થો. ૫૮૮ ૧. આવચૂ. ૧, પૃ.૧૭૭, આવમ. પૃ.૨૨૫. ૩. આવયૂ. ૧, પૃ.૧૭૭. ૬. અચલ વર્તમાન ઓસપ્પિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા વાસુદેવ(૧) તિવિટ્ટ(૧)નો ભાઈ અને નવ બલદેવો(૨)માંનો પ્રથમ બલદેવ. પોયણપુરના રાજા રિવુપડિસન્નુ યા પયાવઇ(૧) અને રાણી ભદ્દા(૨)નો તે પુત્ર હતો. તેની ઊંચાઈ એંસી ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં વિસ્સણંદી હતો. તે ૮૫ લાખ વર્ષો જીવ્યો અને પછી મોક્ષ પામ્યો. તિલોયપત્તિ અનુસાર તે બીજો બલદેવ હતો. ૧ ૧.સમ.૧૫૮,સ્થા.૬૭૨,આવભા.૪૧, પૃ.૨૩૨, આવમ.પૃ.૨૩૭, ૨૪૦,૨૪૯, સમ.૮૦, આવિન. ૪૦૩-૪૧૪. વિશેષા. ૧૭૬૬, તીર્થો.૫૭૭,૫૮૦, ૬૦૨,૬૦૬, ૬૧૬, આચૂ. ૧, |૨, ૪.૫૧૭, ૧. અચલા ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું સાતમું અધ્યયન. ૧. જ્ઞાતા. ૧૫૭. ૨. અચલા સક્ક(૩)ની આઠ પટરાણીઓમાંની એક પટરાણી. તે પોતાના પૂર્વભવમાં સાગેયના ગૃહસ્થની પુત્રી હતી. જુઓ અમલા(૨). અચંકારિય-ભટ્ટા (અત્યહફ્કારિ-ભટ્ટા) ખિતિપતિક્રિય(૨)ના ધણ(૨) અને ભદ્દા (૩૪)ની પુત્રી. તે અત્યંત રૂપાળી હતી. તેનું મૂળ નામ ભટ્ટા હતું. લોકો તેને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચંડારિય-ભટ્ટા કહેતા કારણ કે તે અત્યંત અસહિષ્ણુ અને ઉદ્ધત હતી. તે એક પણ કઠોર શબ્દ સહન કરી શકતી નહિ. તેને જિયસતુ(૨૦)ના મંત્રી સુબુદ્ધિ(૭) સાથે પરણાવવામાં આવી. એકવાર સુબુદ્ધિ રાત્રે મોડો આવ્યો. તેણે ઘરનું બારણું ખોલવાનો ઈન્કાર કર્યો. સુબુદ્ધિએ તેને તેની ખરાબ વર્તણૂક માટે ઠપકો આપ્યો. આ તે સહન કરી ન શકી અને શીધ્ર ઘર છોડી જતી રહી. રસ્તામાં કેટલાક ચોરોએ તેને પકડી અને પછી પોતાના સરદારને સોંપી દીધી. સરદારે તેને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું. તેણે સરદારની માગણીનો નિષેધ કર્યો. એટલે સરદારે તેને એક વૈદ્યને વેચી દીધી. વૈધે પણ તેને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે વૈદ્યની માગણી પણ ન સ્વીકારી. પરિણામે તેને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો. છેવટે તેના ભાઈએ તેને છોડાવી અને તેના પતિને સોંપી દીધી. ત્યાર પછી તેણે અભિમાન ન કરવાની અને બડાઈ ન હાંકવાની પ્રતિજ્ઞા કરી.૧ ૧. નિશીભા. ૩૧૯૪-૯૬, નિશીયૂ.૩. પૃ.૧૫૦-૫૧, કલ્પચૂ.૯૯, સૂત્રચૂ.પૂ.૧૦૫, દશાચૂપૃ.૬૨, ગચ્છાવા પૃ.૩૧. અચ્ચસણ(અત્યશન) દરેક પખવાડિયાની બારશ.' ૧. જખૂ.૧૫૨, સૂર્ય ૪૮. અભ્યાસણ (અત્યશન) આ અને અચ્ચસણ એક જ છે.' ૧. સૂર્ય. ૪૮. અગ્નિ (અર્ચિસ) બંભલોઅમાં લોગંતિએ સારસ્સય દેવોનું નિવાસસ્થાન. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. ૧. ભગ.૨૪૩,જીવા.૯૯, ૨. સમ. ૮. અશ્ચિમાલિ (અર્ચિર્માલિ) લોગંતિએ આઇચ્ચ દેવોનું નિવાસસ્થાન. આ દેવો આઠ સાગરોપમ વર્ષ જીવે છે. આ સ્થાન બંભલોઅમાં આવેલું છે. જે ૧. ભગ.૨૪૩. ૨. સમ.૮. ૧. અગ્નેિમાલી (અર્ચિર્માલિની) સૂર(૧)ની ચાર પટરાણીઓમાંની ત્રીજી. ૧. સૂર્ય,૯૭, જ્ઞાતા.૧૫૫, ભગ.૪૦., સ્થા.૨૭-૩. ૨. અશ્વેિમાલી ચંદ(૧)ની ચાર પટરાણીઓમાંની ત્રીજી. ૧. જ્ઞાતા.૧૫૬ ,જબૂ.૧૭૦,ભગ.૪૦૬ સૂર્ય. ૧૦૬, સ્થા. ૨૭૩. ૩. અગ્નેિમાલી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું તેમ જ આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૧પપ-પ૬. Page #56 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેપનામોનો કોશ ૨૯ ૪. અસ્થિમાલી વેપારીની પુત્રી. મૃત્યુ પછી સૂર (૧)ની પટરાણી બને છે. આ અને અસ્થિમાલી(૧) એક જ છે.' ૧. તાતા.૧૫૫. ૫. અગ્ઝિમાલી વેપારીની પુત્રી. મૃત્યુ પછી ચંદ(૧)ની પટરાણી બને છે. આ અને અસ્થિમાલી(૨) એક જ છે.' ૧. જ્ઞાતા. ૧૫૬. ૬. અસ્થિમાલી રઇકરગ પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલા એક સ્થાનનું નામ. સક્ક(૩)નો રાણી સઈ (૧)નું તે પાટનગર છે." ૧. સ્થા.309. અચ્ચિરાવત્ત(અર્ચિરાવર્ત) મણિય દેવોનું વાસસ્થાન.' ૧. જીવા. ૯૯. ૧. અચુઅ (અય્યત) બારમો કલ્પ(દેવલોક) છે. તેનો ઇન્દ્ર પણ અચુઅ(૨) નામે ઓળખાય છે. તેમાં એક સો પચાસ સ્વર્ગીય મહેલો છે. તેમની ઊંચાઈ નવ સો યોજન છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષ છે. તેમનું જઘન્ય આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે. ઇન્દ્ર અચ્યુંઅના હુકમ તળે દસ હજાર સામાનિક દેવો, તેત્રીસ ત્રાયન્નિશક દેવો, ચાર લોકપાલો, ત્રણ પરિષદુ, સાત અનીક, સાત અનીકાધિપતિ અને ચાલીસ હજાર આત્મરક્ષક દેવો છે." ૧. પ્રજ્ઞા.૫૧,ભગ 0૩,આચા.૨. ૪. એજન.૧૧૨, સ્થા. ૫૫, ૧૩૮, ઉત્તરા.૩૬ ૨૧૦, અનુ.૧૩૯.પ. સમ.૧૨૧-૧૨૨, ઉત્તરા. ૨. પ્રજ્ઞા.પ૩,સ્થા.૯૪,૭૬૯,આવપૂ. ૧. | ૩૬.૨૩૨, ભગ.૪૦૪, સમ.૨૨. પૃ. ૧૪૬. દ. ખૂ. ૧૨ ૧. ૩. સમ.૧૦૧. ૨. અર્ચ્યુઅ અર્ચ્યુઅ(૧)નો ઇન્દ્ર.' જુઓ અમ્યુઅ(૧) પણ. ૧. પ્રજ્ઞા. ૫૩. અચ્ચઅપ્પ (અશ્રુતકલ્પ) આ અને અમ્યુઅ(૧) એક જ છે.' ૧. આચા.૨.૧૭૮. અગ્રુઆ (અય્યતાએક દેવી.' ૧. આવ.પૂ.૧૯. અચુત (અય્યત) જુઓ અમ્યુઅ(૧). ૧. સમ.૨૧, ૨૨. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચ્ચતવહિંસગ (અય્યતાવતંસક) અર્ચ્યુઅ૧)માં આવેલું, પભાસ(૪) સમાન એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૨. અચ્ચત્તરવહિંસગ(અમુત્તરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯, જીવામ. પૃ. ૧૩૮. અચ્ચય (અય્યત) જુઓ અચુઅ (૧) અને (૨). ૧. ભગ. ૪૦૪. ૨. આવહ.પૃ.૧૨૪, આવચૂ.૧.પૃ.૧૪૬ અચ્ચયકM (અશ્રુતકલ્પ) આ અને અચુઅ(૧) એક જ છે.' ૧. તીર્થો. ૨૩૦. અચ્ચયવડિય(અપ્રુતાવતંસક) જુઓ અય્યતવડિંગ.' ૧. સમ.૨૨. ૧. અચ્છ મન્દર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક નામ." ૧. જમ્બુ ૧૦૯., સમ.૧૬, સૂર્ય,૨૬, સૂર્યમ.પૃ. ૭૮, ભગ. ૫૫૪. ૨. અચ્છ તિર્થીયર મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક જનપદ.' તેની એકતા બુલંદશહરની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવે છે અને કેટલાક કાનપુરની દક્ષિણ પશ્ચિમે અને કોશામ્બીની ઉત્તરપશ્ચિમે ગંગા અને યમુના નદીઓ વચ્ચે આવેલા પ્રદેશ સાથે તેની એકતા સ્થાપે છે. જુઓ અચ્છા અને અત્થ પણ. ૧. ભગ. ૫૫૪. | ૨. જુઓ શ્રભમપૃ.૩૫૩,૩૮૭,એપિગ્રાફિઆ ઇન્ડિકા. ભા.૧, પૃ.૩૭૯(૧૮૯૨). અચ્છેદ (અચ્છન્દ) આ અને અજીંદગ એક જ છે.' ૧. વિશેષા. ૧૯૧૯, આવનિ. ૪૬૬. અછંદા (અચ્છન્દક) આ અને અજીંદગ એક જ છે.' ૧. વિશેષા. ૧૯૧૫. અજીંદગ (અચ્છન્દક) તિર્થીયર મહાવીરનાં યશકીર્તિની ઈર્ષા કરનારો, મોરાગ સન્નિવેશનો એક જ્યોતિષી. એક વાર હાથમાં તણખલું લઈ તે મહાવીર આગળ આવ્યો અને ભવિષ્ય ભાખવાની મહાવીરની શક્તિને પડકારવાના ઇરાદે તેણે મહાવીરને વિચિત્ર પ્રશ્ન પૂછયોઃ “શું હું આ તણખલું તોડી શકીશ કે નહિ ?' મહાવીર ધ્યાનસ્થ હોવાથી, પહેલેથી જ મહાવીરના શરીરમાં પ્રવેશી રહેલા વ્યત્તર સિદ્ધત્વે (૮) જવાબ આપ્યો : “ના, તું નહિ તોડી શકે.” અવધિજ્ઞાનની શક્તિ ધરાવતા સક્રે(૩) આ જાણ્યું, તેણે ઝટ પોતાનું વજ છોડ્યું જેનાથી અજીંદગની Page #58 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧ બધી જ આંગળીઓ કપાઈ ગઈ. તેથી અજીંદગ તણખલું તોડી શક્યો નહિ અર્થાત્ મહાવીરની ભવિષ્ય જાણવાની શક્તિની વાતને ખોટી પાડી શક્યો નહિ. ૧. આચૂ.૧.પૃ.૨૭૫-૭૬, આનિ.૪૬૫-૬૬, કલ્પવિ.પૃ.૧૬૨, આવહ.પૃ. ૧૯૩-૧૯૪, આવમ.પૃ.૨૭૦. અચ્છરા (અપ્સરા) સક્ક(૩)ની આઠ પટરાણીઓમાંની એક.૧ ૧. ભગ. ૪૦૬, સ્થા.૬૧૨. ૧ અચ્છા અચ્છ(૨)થી ભિન્ન ન જાણતો એક આરિય(આર્ય) દેશ. સોળ દેશોમાંના એક દેશ તરીકે અચ્છનો ઉલ્લેખ કરનાર વિયાહપત્તિના પ્રકાશમાં તો અચ્છની રાજધાની વરણા હોવી જોઈએ અને નહિ કે શીલાંકાચાર્ય અને મલયગિરિ ઉલ્લેખે છે તે મુજબ વરણાની રાજધાની અચ્છા. ૧. પ્રજ્ઞા.૩૦, ૨. ભગ. ૫૫૪. ૩. સૂત્રશી.પૃ.૧૨૩. ૪. પ્રજ્ઞામ.પૃ.૫૮. અચ્છિદ્દ(અચ્છિદ્ર) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ જે પાછળથી ગોસાલનો શિષ્ય બને છે. ૧. ભગ. ૫૩૯. અચ્છુત્તા (અસ્પૃષ્ટા) એક દેવી. ૧. આવ. પૃ. ૧૯. અજિઅ (અજિત) આ અને અજિય એક જ છે. ૧ ૧. આવનિ.૧૦૮૭, વિશેષા. ૧૭૫૮. ૧. અજિઆ (અજિતા) એક દેવી. ૧. આવ. પૃ. ૧૯. ૨. અજિઆ ભરહ(૨)માં થયેલ ચોથા તિત્શયર અભિનંદણની પ્રમુખ શિષ્યા. ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૫૭, ૩ મ અજિય(અજિત) ભરહ(૨)ના વર્તમાન અવસર્પિણી કાલચક્રના બીજા તિર્થંકર. અઓલ્ઝા(૨)ના રાજા જિયસત્તુ(૧૮) તેમના પિતા હતા. રાણી વિજ્યા(૫) તેમના માતા હતા.૨ તેમની ઊંચાઈ ચાર સો પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ તમ સુવર્ણ જેવો હતો. ઇકોતેર લાખ પૂર્વે જેટલો કાળ ગૃહસ્થજીવન ભોગવ્યા પછી તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો." તે પ્રસંગે તેમણે સુપ્પભા(૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે સૌપ્રથમ ભિક્ષા બંભદત્ત(૨) પાસેથી ગ્રહણ કરી. બાર વર્ષ પછી તેમને કેવલજ્ઞાન થયું.° તેમનું પવિત્ર વૃક્ષ સપ્તપર્ણ હતું. તેમને શ્રમણોના નેવું ગણો હતા અને તેમની આજ્ઞામાં નેવું ગણધરો હતા. તેમનું સંપૂર્ણ ૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ તીર્થો. ર ૩ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આયુષ્ય બોંતેર લાખ પૂર્વો હતું (૧૮ કુમાર તરીકે, પ૩ રાજા તરીકે અને ૧ કેવલી તરીકે), આયુ પૂર્ણ થતાં તે મોક્ષ પામ્યા. અજિયના સમયમાં તેજસ્કાય જીવોની તેમજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા હતી. તેમની સૌપ્રથમ શિષ્યા ફગ્ગ હતી અને સૌપ્રથમ શિષ્ય સહસણ(૬) હતો. તેમને એક લાખ સાધુઓ હતા અને ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ હતી. અજિય પોતાના પૂર્વભવમાં વિમલ(૪) હતા. 14 ૧. આવ.પૃ.૪, નન્દિ.ગાથા ૧૮, ૭. આવમ. પૃ. ૨૦૫-૨૦૭. ૮. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. ૨.સમ.૧૫૭,આવનિ. ૩૨૩, ૩૮૫, ૯. સમ,૯૦, તીર્થો.૪૪૩,આવનિ. ૨૬૬ ૩૮૭, તીર્થો. ૪૬૪. મુજબ સંખ્યા ૯૫ છે. ૩. સમ.૧૦૭, આવનિ. ૩૭૮, ૧૦. આવનિ. ૨૭૨.૨૭૮,૩૦૩. તીર્થો. ૩૬૧. ૧૧. વિશેષાકો.પૃ. ૨૧૩,આવયૂ.૧.પૃ. ૩૯, ૪. આવનિ.૩૭૬, તીર્થો. ૩૩૬. ૪૮૭. ૫. સમી.૭૧, વિશેષાકો.પૃ.૭૮૫, ૧૨. સમ.૧૫૭,તીર્થો.૪૪૩,૪૫૭. આવનિ. ૨૨૪, તીર્થો. ૩૯૧. { ૧૩. આવનિ. ૨૫૬,૨૬૦. ૬. સમ.૧૫૭, આવનિ. ૩૨૭. T૧૪. સમ. ૧પ૭. અજિયસામિ (અજિતસ્વામિન) આ અને અજિય એક જ છે.' ૧. આવચૂ.૧.પૃ.૩૯,૪૮૭. ૧. અજિયસણ(અજિતસેન) સાવત્થી ગયેલા એક ગુરુ જેમના શિષ્ય ખુડગકુમાર હતા.' ૧. આવનિ. ૧૨૮૩, આવયૂ.૨. પૃ. ૧૯૧, આવહ. પૃ.૭૦૧. ૨. અજિયસેણ કોસંબીના રાજા. ધારિણી(૧૩) તેમની રાણી હતી. તેમને પોતાનો પુત્ર ન હતો, તેથી તેમણે ધારિણી (૨૬)નો પુત્ર દત્તક લીધો હતો. કથા આ પ્રમાણે છે. ઉજ્જણીના રાજા પોતાને બે દીકરા હતા – પાલા(૨) અને ગોપાલઅ. પાલઅને પણ બે પુત્રો હતા – અવંતિવદ્વણ અને રજ્જવદ્ધણ. રજ્જવદ્ધણની પત્નીનું નામ હતું ધારિણી(૨૬) અને તેમનો પુત્ર હતો અવંતિએણ. રાજા અવંતિવદ્ધણ પોતાના નાના ભાઈ રજ્જવદ્ધણની પત્ની ધારિણીના મોહક રૂપથી મોહિત થયો અને તેણે ધારિણીને વશ કરવા રજ્જવદ્વણને મારી નાખ્યો. પોતાના શીલની રક્ષા કરવા ધારિણી ભાગીને કોસંબી ગઈ અને સાધ્વી બની ગઈ. તે વખતે તે ગર્ભવતી હતી એ હકીકત કોઈની આગળ પ્રગટ કરવામાં આવી ન હતી. વખત જતાં તેણે પુત્રને જન્મ આપી નિર્જન સ્થાનમાં ત્યજી દીધો. જેને પુત્ર ન હતો તે રાજા અજિયસેણે બાળકને ત્યાં રહેલું જોયું, તેને ઉપાડી લીધું અને તે તેને પોતાના મહેલે લઈ ગયા. તેણે તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઈ લીધું. તેનું નામ મણિપ્રભ(૧) Page #60 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩ રાખવામાં આવ્યું. વખત જતાં મણિપ્પભ કોસંબીના રાજા થયા અને અવંતિસણ ઉજેણીના રાજા થયા. રાજા બન્યા પછી કેટલોક કાળ વીત્યે અવંતિસેણે મણિપ્પભ ઉપર લશ્કરી આક્રમણ કર્યું, અને બન્ને વચ્ચે યુદ્ધ થયું. તે વખતે તે બન્નેની માતા સાધ્વી ધારિણીએ તેમની આગળ સત્ય પ્રગટ કર્યું કે તે બન્ને સગા ભાઈઓ છે. પરિણામે તે બન્નેએ યુદ્ધ બંધ કરી સુલેહ કરી લીધી. ૧. આવચૂ.૨.પૃ.૧૮૯-૯૦, આવહ. પૃ. ૬૯૯. ૩. અજિયસેણ વસંતપુર(૩)નો રાજા. ગુણચન્દ્ર અને બાલચન્દ્ર તેના સેવકો હતા. એકવાર રાતે રાજા સાથે બહાર ગયા હતા ત્યારે રસ્તામાં તેમની તલવારો ખોવાઈ ગઈ. તેમણે પૂરેપૂરી શોધ કરી પરંતુ તલવારોનો પત્તો લાગ્યો નહિ. આ પરિસ્થિતિમાં, ગુણચન્દ્ર તલવાર ઉપરના પોતાના માલિકીહક્ક ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી. બાલચન્દ્ર તો પ્રશ્ન યા સમસ્યા એમની એમ રહેવા દીધી. થોડાક દિવસો પછી તલવારો પાછી મળી અને રાજા સમક્ષ રજૂ કરવામાં આવી. રાજાએ બન્ને સેવકોને બોલાવ્યા અને તેમને પોતપોતાની તલવાર પાછી લઈ લેવા જણાવ્યું. બાલચન્દ્ર તો પોતાની તલવાર લઈ લીધી જ્યારે ગુણચન્દ્ર તેને પાછી સ્વીકારવા પોતાની અશક્તિ જાહેર કરી. તેણે રાજાને કહ્યું, “તલવારના ઉપયોગના પરિણામે જન્મતા પાપથી છૂટકારો મેળવવા માટે મેં તેને પાછી પ્રાપ્ત કરવાના મારા હક્કને ત્યજી દીધા છે. આ તલવારની માલિકી હવે મારી નથી.” આ સાંભળી રાજા પ્રસન્ન થયા. - ૧. પ્રજ્ઞામ.પૃ.૪૪૧, પ્રશાહ, પૃ. ૧૨૭. ૪. અંજિયસેણ જંબૂદીવના એરવ (૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા ચોવીસ તિર્થંકરોમાંના નવમા તિર્થંકર.' અજિયસેણના બદલે સયાઉ(૩)નો પણ ઉલ્લેખ છે. ૧. સ. ૧૫૯ ૨. તીર્થો.૩૨૨, સમઅ. પૃ. ૧૫૯. ૫. અજિયસેણ જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રમાં અતીત ઓસપ્પિણીમાં થયેલા ત્રીજા કુલગર. અમિતભેણ તેમનું બીજું નામ જણાય છે. સ્પષ્ટતા માટે કુલગર જુઓ. ૧. સ.૧૫૭. ૨. સ્થા. ૭૬૭. અજિયા(અજિતા) જુઓ અજિઆ(૨). ૧. સ. ૧૫૭, તીર્થો. ૪૫૭. અજ્જ (આઈ) શ્રમણશાખાઓનાં અને ગુરુઓ-આચાર્યોનાં નામની પહેલાં જોડવામાં આવતો વિશેષણરૂપ શબ્દ. આવાં કેટલાંક નામો નીચે જણાવેલાં છે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અજજઇસિવાલિયા (આર્યષિપાલિતા) અજજઇસિવાલિયથી નીકળેલી શ્રમણ શાખા. આ શાખા અને ઈસિવાલિયા એક જ છે. ૧. કલ્પ.પૃ.૨૬૧. ૨. કલ્પ(થરાવલી). અર્જકુબેરી (આર્યકુબેરી) કુબેર(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા." આ અને કુબેરી એક જ છે. ૧. કલ્પ. પૃ. ૨૬૨. ૨. કલ્પ(થરાવલી)૭. અજ્જજયંતી (આર્યજયન્તી) રહથી શરૂ થયેલી શ્રમણ શાખા." ૧. કલ્પ.પૃ.૨૬૪. અજ્જર્ણદિલખમણ (આર્યનક્ટિલક્ષ્મણ) આ અને સંદિલ એક જ છે.' ૧. નદિ. ગાથા ૨૯. અજ્જણાઇલા (આર્યનાગિલા) અજણાઈલથી શરૂ થયેલી શ્રમણશાખા. આ શાખા કેવળ હાઈલા નામથી પણ ઓળખાય છે.' ૧. કલ્પ.પૃ. ૨૫૫. અજ્જણાઇલી (આર્યનાગિલી) વઈરસેણ(૩) આચાર્યથી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા કેવળ હાઈલી નામથી પણ ઓળખાય છે. ૧. કલ્પ.પૃ.૨૬૩. અર્જાતાવસી (આર્યતાપસી) તાવસી(૩)થી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા અને તાવસી(૨) એક જ છે.' ૧. કલ્પ. પૃ. ૨૫૫. અજ્જપઉમા (આર્યપદ્મા) પઉમ(૨)થી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા કેવળ પઉમા(૭) નામે પણ ઓળખાય છે.' ૧. કલ્પ. પૃ. ૨૬૪. અજમ (આર્યમ) ઉત્તરાફગુણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૧૫૭,૧૭૧. અજ્જવજતિ (આર્યવજિ) એક શ્રમણ. વિરનિર્વાણ સંવત ૧૩૫૦માં તેમના મરણ પછી ઠાણનો ઉચ્છેદ થશે.' જુઓ વઈર(૨) અને અજવયરી પણ. ૧. તીર્થો. ૮૧૫. અજ્જવયરી (આર્યવજી) વઈરી નામની શ્રમણ શાખા અને આ શ્રમણ શાખા એક જ છે.' જુઓ અજવજતિ. ૧. કલ્પ.પૃ.૨૬૩. Page #62 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫ અજ્જા (આય) સૌમ્ય રૂપવાળી દુગ્ગાનું બીજું નામ." ૧. અનુ.૨૦, અનુ. પૃ. ૨૬. અજ્જિયા (અજિતા) આ અને અજિઆ(૨) એક જ છે. ૧. તીર્થો. ૪૫૭. ૧. અજુણ(અર્જુન) રાયગિહનો માળી. તે અજુણા, અજુણઅમાલાગાર અને અજુણમાલાર નામે પણ જાણીતો હતો. બંધુમતી(૨) તેની પત્ની હતી. તે મુગ્ગરપાણિ નામના યક્ષની મૂર્તિની પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે તે પૂજા કરવામાં લાગેલો હતો ત્યારે પરસ્પરના મિત્રો એવા છે પુરુષોની ટોળકીએ તેની રૂપવતી પત્નીને પકડી લીધી. તેમણે અર્જુણને દોરડા વડે બાંધીને પછી તેની પત્ની ઉપર બળાત્કાર કર્યો. અજજુણ અસહાય બનીને તે ગંદુ દશ્ય જોતો રહ્યો. તે તે ઘટના ઉપર વિચાર કરવા લાગ્યો અને તેને લાગ્યું કે આ પ્રદેશમાં ખરેખર યક્ષ જેવું કંઈ છે જ નહિ; જો ખરેખર યક્ષ હોત તો આ ઘટના બની જ ન હોત. અજુણનો ભાવ જાણીને યક્ષ તેના શરીરમાં પ્રવેશ્યો અને એકાએક દોરડાના ટુકડેટુકડા થઈ ગયા. તેણે મૂર્તિના હાથમાંથી મુગર લઈને બંધુમતી સહિત સાતે જણને મારી નાખ્યા. હવે તો દરરોજ એક સ્ત્રી સહિત સાત જણને મારી નાખવાની તેને આદત પડી ગઈ. લોકોએ તે માર્ગેથી પસાર થવાનું બંધ કરી દીધું. એક વાર મહાવીર રાયગિહ નગરની બહાર આવી ચડ્યા. મહાવીરના દર્શન કરવા જનારને અજુણે રોકેલા રસ્તેથી જ જવું પડે તેમ હતું. ચારે તરફથી તે રસ્તે ન જવાની વિનંતીઓ અને પ્રતિબંધોને ગણકાર્યા વિના મહાવીરના ચુસ્ત ભક્ત સુદંસણ(૮) તો મહાવીરના દર્શન કરવા નીકળી પડ્યા. અજુણે સુદંસણને મારવા માટે મુગર ઉગામ્યું તો ખરું પણ તે અદ્ધર જ રહ્યું, નીચે આવી શક્યું નહિ. આક્રમણ નિષ્ફળ થયું કેમ કે યક્ષે અજુણનું શરીર છોડી દીધું હતું. સુદંસણથી અત્યંત પ્રભાવિત થયેલો અજુણ પણ સુદંસણની સાથે મહાવીર પાસે ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળી તેણે સંસાર છોડ્યો અને છેવટે મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧. ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં ખંદસિરી(૨) નામ છે. જુઓ ઉત્તરાશા. પૂ.૧૧૨. ૨. અન્ત.૧૩, ઉત્તરાશા. પૃ.૧૧૨-૧૩, ઉત્તરાર્.પૃ.૭૦, મર. ૪૯૪. ૨. અજુણ હસ્થિણાઉરના અંડરાયનો પુત્ર. તે કહ(૧)ની બહેન રત્તસુભદાને પરણ્યો હતો. અભિમન્યુ તેમનો પુત્ર હતો. પંડવ પણ જુઓ. ૧. જ્ઞાતા.૧૧૭, નિશીયૂ.પૃ.૯૩. ૨. પ્રશ્નઅ. . ૮૯. ૩. અજુણ સુઘોસ(પ) નગરનો રાજા. તત્તવતી તેની રાણી હતી. ભદણંદી(૪) ' Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમનો પુત્ર હતો.' - ૧. વિપા.૩૪. ૪. અજુણ રૂપસૌન્દર્યના રાગને કારણે જીવ ગુમાવનાર ચોર. ૧. આચાર્.પૃ.૧૦૬, આચાશી પૃ.૧૫૪, વ્યવભા. ૬.૨૧૩. ૫. અજુણ તિર્થીયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ જે પાછળથી ગોસાલનો શિષ્ય બન્યો. તેનું પૂરું નામ છે અર્જુણ ગોમાયુપુત્ત.' ૧. ભગ.૫૩૯. ૬. અલ્લુણ છઠ્ઠ મૃત શરીર જેમાં ગોસાલના આત્માએ પ્રવેશ કર્યો હતો તે આ અજુણનું હતું. આ અજુણનું પૂરું નામ અજુણ ગોયમપુર હતું.' ૧. ભગ. ૫૫૦. અજુણા(અર્જુનક) આ અને અજુણ(૧) એક જ છે.' ૧. ઉત્તરાર્. પૃ. ૭૦, અન્ત.૧૩. અજુણઅમાલાગાર (અર્જનકમાલાકાર) આ અને અર્જુણ(૧) એક જ છે. " ૧. અત.૧૩. અજુણગ (અર્જુનક) જુઓ અજુણ(૧).' ૧. ઉત્તરાનિ.પૂ.૧૧૨. અજ્જણગ ગોયમપુર (અર્જુનક ગૌતમપુત્ર) આ અને અજુણ(૬) એક છે.' ૧. ભગ. ૫૫૦. અજુણ ગોમાયુપુર (અર્જુન ગોમાયુપુત્ર) અર્જુણ(પ)નું પૂરું નામ.' ૧. ભગ. પ૩૯. અજ્ણ ગોયમપુર (અર્જુન ગૌતમપુત્ર) અજુણ(૬)નું પૂરું નામ.' ૧. ભગ. ૫૫૦. અજુણમાલાગાર (અર્જુનમાલાકાર) આ અને અજુણ(૧) એક જ છે." ૧. અત્ત.૧૩. અજ્ણય અર્જુનક) આ અને અજુણ(૪) એક જ છે.' ૧. આચાર્પૃ.૧૦૬. અજ્ણયચોર (અર્જુનકચૌર) આ અને અર્જુણ(૪) એક જ છે." ૧. આચાર્ચ, પૃ.૧૦૬. જુણ (અર્જુન) આ અને અજુણ(૫) એક જ છે.' ૧. ભગ.૫૩૯. Page #64 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭ અજુણગોમાયુપુર (અર્જુનગોમાયુપુત્ર) આ અને અજુણ(૫) એક જ છે." ૧. ભગ. પ૩૯. અજુણરાયા (અર્જુનરાજા) આ અને અજુણ(૩) એક જ છે.' ૧. વિપા. ૩૪. અઝલ એક અણારિય(અનાર્ય) દેશ. જલ્લ નામે પણ તેનો ઉલ્લેખ છે. ૧. પ્રજ્ઞા. ૩૭. ૨, પ્રશ્ન.૪. અટ્ટણ ઉજ્જણીનો મલ્લ. સોપારગના રાજા સીહગિરિ(૨) દર વર્ષે મલ્લકુસ્તીની સ્પર્ધા યોજતા હતા. જીતનારને વિજયધ્વજ સાથે મોટો ધનરાશિ મળતો. અટ્ટણ દર વર્ષે સ્પર્ધામાં ભાગ લેતો અને દર વર્ષે જીતતો અને ઈનામ મેળવતો. આને સીહગિરિએ પોતાનો માનભંગ ગણ્યો. તેને અપમાન લાગ્યું. દરેક વર્ષે પોતાના રાજ્યની બહારની વ્યક્તિ જીતીને ઈનામ લઈ જાય તે તેને ગમ્યું નહિ. અટ્ટણના હરીફ તરીકે તેણે પોતાનો મલ્લ તૈયાર કર્યો. પછીના વર્ષે જ્યારે સ્પર્ધા થઈ ત્યારે અટ્ટણ હાર્યો. તેનો બદલો લેવા, સીહગિરિ રાજાના મલ્લને હરાવવા માટે અટ્ટણે બીજા મલ્લને તૈયાર કરવાની યોજના બનાવી. સોપારગથી સુરટ્ટ જતાં ભરુચ્છ પાસે એક હાથે હળ ચલાવતા અને બીજા હાથે કપાસ વીણતા ફલિહમલ નામના ખેડૂતને તેણે જોયો. તેનાથી તે ખૂબ પ્રભાવિત થયો. તે તેને ઉજેણી લઈ ગયો. ત્યાં તેણે તેને મલ્લકુસ્તીની કળા શીખવી તાલીમ આપી. પછીના વર્ષે અટ્ટણના શિષ્ય બનેલા નવા મલે રાજા સીહગિરિના મલ્લને હરાવ્યો. ૧. આવનિ. ૧૨૭૪,આવયૂ.૨.૫.૧૫૨,ઉત્તરાયૂ.પૂ.૧૦૯, ઉત્તરાશા.૫.૧૯૨, આવહ.પૃ.૬૬૫. અટ્ટણમલ્લ આ અને અટ્ટણ એક જ છે. ૧. આવચૂ.૨, પૃ. ૧૫ર. અવિહા-ગણિસંપયા (અષ્ટવિધા-ગણિસમ્પદા) આયાદસાનું ચોથું અધ્યયન." ૧. સ્થા.૭૫૫. અટ્ટાવા (અષ્ટાપદ) જુઓ અટ્ટાવાય.' ૧. અવનિ૩૩૮, જબૂ.૭૦. અટ્ટાવય(અષ્ટાપદ) એક પવિત્ર પર્વત જ્યાં તિર્થીયર ઉસહ(૧) ગયા હતા અને મોક્ષ પામ્યા હતા. ભરહે(૧) ત્યા મંદિર નિર્માણ કર્યું હતું અને તે પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. ઉસહ, તેમના ગણધરો અને બીજા શ્રમણોનાં મૃત શરીરના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા સક્રે(૩) કરી હતી અને તેણે ત્યાં ત્રણ સ્તૂપો ઊભા કર્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતા.૫ ગોયમ(૧) ઈદભૂઇ મંદિરને વંદન કરવા ત્યાં ગયા હતા. તે દર્શનશુદ્ધિ પામવામાં સહાય કરે છે. કૈલાશ પર્વત સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૩૩૮,૪૩૪,આવચૂ.૧. ૩. આવચૂ.૧.પૃ.૨૨૩,ઉત્તરાક. પૃ. ૩૧૬. પૃ. ૨૨૯, સૂત્રનિ.૩૯,બુભા. ૪. જબૂ. ૭૦. ૪૭૭૯-૮૬, વિશેષા.૧૭૧૮. | ૫. કલ્પવિ. પૃ.૨૪૪. ૨. કલ્પ.૨૨૭,જબૂ.૩૩,આવનિ. ૬. ભગઅ.પૃ.૬૪૭,ઉત્તરાશા.પૃ.૩૨૫ ૩૦૭, ૪૩૫, આવયૂ.૧. ૭. આચાનિ. પૃ.૩૧૨, ૪૧૮. પૃ. ૨૨૩,૨૨૮, તીર્થો. ૫૫૧, ૮. જિઓડિ. પૃ. ૮૩. વિશેષા.૧૭૦૨, ૧૭૯૮-૯૯ અટ્રિઅન્ગ્રામ (અસ્થિકગ્રામ) આ અને અયિગામ એક જ છે.' ૧. આવનિ.૪૬૪. અઢિયગામ (અસ્થિકગ્રામ) જ્યાં યક્ષ સૂલપાણિ(૨)ના ચૈત્યમાં તિત્થર મહાવીરે પ્રથમ વર્ષાવાસ કર્યો હતો તે સ્થળ. ઈદસન્મ આ યક્ષનો ભક્ત હતો. મૂળે આ સ્થળ લદ્ધમાણ(૨) નામે પ્રસિદ્ધ હતું પરંતુ પછીથી સૂલપાણિ યક્ષે મારી નાખેલા ત્યાંના રહેવાસી માણસોના હાડકાંના ઢગલાઓ ઉપરથી તેનું નામ અઢિયગામ પડી ગયું. ચૈત્ય નિર્માણ કરી યક્ષને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોતાની સમતા અને શાન્ત સહિષ્ણુતા દ્વારા મહાવીરે યક્ષે કરેલા સઘળા ઉપદ્રવોને શમાવી નિષ્ફળ બનાવી દીધા અને પછી તેમને દસ મહાન શુભસૂચક સ્વપ્નો આવ્યાં. આ સ્થળ વેગવઈ નદીના કિનારે આવેલું હતું. રાજા જિયસતુ(૩)એ મહાવીર અને ગોસાલને લોહગ્ગલ(૨)માં કેદમાં રાખેલા, તે કેદમાંથી તેમને મુક્ત કરાવવામાં સહાય કરનાર ઉપ્પલ(૨) અઢિયગામનો હતો. અઢિયગામ મોરાગથી બહુ થોડા અંતરે આવેલું જણાય છે. પાલિ ગ્રન્થોમાં ઉલ્લેખાયેલું હWિગામ અને આ અઢિયેગામ એક જ લાગે છે. બિહારમાં આવેલા વર્તમાન હથવાની આઠ માઈલ પશ્ચિમે જે શિવપુર કોઠી છે તેની પાસે આવેલ સ્થળ હાથીખાલ સાથે અઢિયગામની એકતા સ્થાપવામાં આવી છે.” ૧. ભગ.૫૪૧, કલ્પ.૧૨૨, આવનિ. | આવહ. પૃ. ૧૮૯, આવમ. પૃ. ૨૬૮. ૪૬૪, આવમ.ર૬૮, ૨૮૪, સ્થાઅ. ૪. સ્થાઅ.પૃ.૫૦૧, સમઅ.પૃ.૧૮, પૂ.પ૦૧. કલ્પવિ. પૃ.૧૬૦. ૨. આવનિ.૨૬૪,આવયૂ. ૧.પૃ. ૨૭૨, ૫. આવનિ. ૪૬૪. વિશેષા.૧૯૧૪. દિ. આવચૂ.૧.પૃ.૨૯૪, કલ્પધ.પૂ.૧૦૭. ૩. આવચૂ.૧. પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪,૭. કલ્પવિ. પૃ. ૧૬૦. કલ્પવિ. પૃ. ૧૬૦, કલ્પશા. પૃ.૧૩૮, ૮. સંનિ.પ્રસ્તાવના, પૃ. ૭. Page #66 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અક્રિયગ્ગામ (અસ્થિકગ્રામ) આ અને અક્રિયગામ એક જ છે.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૯૪, વિશેષા. ૧૯૧૪. ક્રિસેણ (અસ્થિસેન) વ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા.૧ ૧. સ્થા. ૫૫૧. ૧ અડંબ (અદમ્બ) તિત્શયર ઉસહ(૧) જ્યાં ગયા હતા તે દેશ. ૧. આવનિ.૩૩૬, વિશેષા. ૧૭૧૬. અડંબર (અડમ્બર) આ અને આડંબર એક જ છે. ' ૧. આચૂ.૨. પૃ. ૨૨૭. અડોલિયા (અડોલિકા) ઉજ્જૈણીના રાજા ગદ્દભ(૧)ની બહેન અને જવ(૧)ની દીકરી. તેના અજોડ રૂપલાવણ્યથી આકર્ષાઈને ગદ્દમ તેની સાથે કામચેષ્ટાઓ ક૨તો હતો. ૧ ૧. બૃભા. ૧૧૫૫, બૃસે. ૩૫૯-૩૬૦. ૧. અણંગ(અનગ) આણંદપુરના રાજા જિંતારિ(૧) અને તેની રાણી વીસત્થાનો પુત્ર. બાળપણમાં તે નેત્રકંટકથી પીડાતો હતો. તેની પીડા શમાવવા તેની માતા તેને પોતાના ખુલ્લા સાથળો વચ્ચે હળવેકથી દબાવતી. આ ક્રિયામાં તેમનાં જનનાંગો એકબીજાને સ્પર્શતાં અને સંયોગ પામતાં, અશંગને આમાંથી આનંદ મળતો અને છાનો રહેતો. આ વૃત્તિ વધતી ગઈ, તે એટલી હદે વધી ગઈ કે જિતારિના મૃત્યુ પછી તે બન્ને અર્થાત્ દીકરો અને માતા પતિ-પત્ની તરીકે જીવ્યા. આ તીવ્ર કામેચ્છાનું ઉદાહરણ છે.૧ ૧. બૃભા.૫૨૧૮-૫૨૨૦, નિશીયૂ. ૩. પૃ. ૨૬૮, ગચ્છાવા,પૃ.૨૬. ૩૯ ૨. અણંગ આ અને અણંગપવિટ્ટ એક જ છે. ૧ ૧. અનુ. ૩-૪, આવચૂ. ૧.પૃ.૮, વિશેષા. ૫૩૦. ૩. અણંગસેણ (અનસેન) ચંપાનો સોની કે જે કુમા૨ણંદી તરીકે પણ ઓળખાતો હતો. તે રૂપાળી કન્યાઓનો શોખીન હતો. ગમે તેટલો મોટો ધનરાશિ આપવો પડે તો તે આપીને પણ તેમને પરણતો. આમ તેણે પાંચ સો કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. એક વાર પંચસેલ દ્વીપના યક્ષ વિજ્જુમાલિની બે વિધવાઓ હાસા(૨) અને પહાસાને તેણે જોઈ. તેમના ઉપર મોહિત થયેલો તે પંચસેલ દ્વીપે ગયો જ્યાં તે મૃત્યુ પામ્યો અને પુનર્જન્મમાં તે હાસા અને પહાસાનો પતિ બન્યો. ' ૧. નિશીચૂ.૩. પૃ. ૧૪૦-૪૧,૨૬૯, બૃભા.૫૨૨૫, આવચૂ.૧.પૃ.૩૯૭થી આગળ, બૃક્ષે. ૭૦૬. Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અણંગસેણા (અનઙ્ગસેના) વાસુદેવ(૨) કણ્ડ(૧)ના સમયમાં બારવઈની પ્રમુખ ગણિકા. ૪૦ ૧. શાતા.૫૨, અન્ન.૧, આવચૂ.૧. પૃ.૩૫૬, નિર.૫૨૧. અણંત(અનન્ત) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચૌદમા તિર્થંકર. તે અણંતઇ નામે પણ જાણીતા હતા. અઓબ્ઝા(૨)ના રાજા સીહસેણ(૫) તેમના પિતા હતા અને સુજસા(૧) તેમની માતા હતી. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૫ એક હજાર પુરુષો સાથે તેમણે સંસારનો ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે પંચવણા પાલખીનો ઉપયોગ કર્યો. વક્રમાણ(૨) નગરના વિજયે(૧૦) તેમને સૌપ્રથમ ભિક્ષા આપી. તેમની આજ્ઞામાં શ્રમણોના ચોપ્પન ગણો હતા અને દરેક ગણને પોતાનો એક ગણધર હતો. આમ તેમના ચોપ્પન ગણધરો હતા.॰ આ ગણધરોની નીચે કુલ છાસઠ હજા૨ શ્રમણો હતા અને કુલ એક લાખ આઠ સો શ્રમણીઓ હતી. જસ(૧) તેમના પ્રથમ ગણધર હતા અને પઉમા(૨) તેમની પ્રમુખ શિષ્યા હતી. અશ્વત્થ તેમનું પવિત્ર વૃક્ષ હતું.' તેમનું કુલ આયુષ્ય ત્રીસ લાખ વર્ષનું હતું. તેમાંથી સાત લાખ પચાસ હજાર વર્ષ તે કુમાર તરીકે જીવ્યા અને પંદર લાખ વર્ષ તે રાજા તરીકે જીવ્યા. ૧૨ અણંત તેમના પૂર્વભવમાં માહિંદર હતા.૧૩ ૮ ૧૦ ૧.સમ.૧૫૭,નન્દિ.ગાથા ૧૯, આવ. પૃ.૪, વિશેષા.૧૭૫૮, તીર્થો.૩૨૭, સ્થા. ૪૧૧. ૨. તીર્થો.૪૭૭, આનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯. ૩.સમ.૧૫૭,આવનિ.૩૮૬,૩૮૮, તીર્થો. ૪૭૭. ૪.સમ.૫૦,આવિન.૩૭૯, તીર્થો. ૩૬૩. ૫. આનિ.૩૦૭, તીર્થો.૩૪૫. અણંતઇ (અનન્તજિત્) અણંતનું બીજું નામ. ૧. આવનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯, તીર્થો. ૪૭૭. ૬. સમ.૧૫૭,આવનિ.૨૨૫, તીર્થો.૩૯૨. ૭. સમ.૫૪,તીર્થો.૪૫૦ અને આનિ.૨૬૮ તેમની સંખ્યા પચાસ આપે છે. ૮. આનિ.૨૫૬થી આગળ. ૯. સમ.૧૫૭, તીર્થો. ૪૫૦. ૧૦. તીર્થો.૪૬૦, સમ.૧૫૭. ૧૧. સમ.૧૫૭. ૧૨. આવિન ૨૭૨-૩૦૫. ૧૩. સમ. ૧૫૭. અણંતપાસિ (અનન્તદર્શિન) જુઓ અણંતવિજય(૨).૧ ૧. તીર્થો.૧૧૨૦. અણંતય (અનન્તક) જમ્મૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા ચૌદમા તિર્થંકર. ટીકાકાર અભયદેવ પ્રમાણે તેમનું બીજું નામ સિંહસેન છે. ર ૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિત્વોગાલી અનુસાર તેમનું નામ સંજમ(૨) તેમ જ અસંજલ' છે. ૨.સમઅ.પૃ.૧૫૯. ૩.તીર્થો.૩૨૭. ૪. તીર્થો. ૩૫૧. ૧. સમ.૧૫૯. અણંતર(અનન્તર) વિયાહપણત્તિના તેરમા શતકનું ત્રીજું ઉદ્દેશક. ૧. ભગ.૪૭૦. ૧. અણંતવિજય(અનન્તવિજય) ભરહ(૨) ક્ષેત્રના ભાવી ચોવીસમા તિર્થંકર. ૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૧૪. ૨. અણંતવિજય જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના ભાવી વીસમા તિર્થંકર.૧ તિોગાલીમાં તેમનું નામ અણંતપાસિ આપ્યું છે. ૧, સમ. ૧૫૯. ૨. તીર્થો.૧૧૨૦. ૪૧ અણંતવીરિય (અનન્તવીર્ય) હત્થિણાપુરના રાજા કત્તવીરિય(૧)ના પિતા. તે મિગકોર્ટંગના રાજા જિયસત્તુ(૨૯)ના જમાઈ હતા. પોતાની સાળી રેણુગા, જે જમદગ્નિની પત્ની અને પરસુરામની માતા હતી તેની સાથે અણંતવીરિયે સંભોગ કર્યો હતો. આનાથી ક્રુદ્ધ થઈને પરસુરામે રેણુગા અને અણંતવીરિય બન્નેને હણી આવઇ.પૃ.૩૯૨. ૧. અણંતસેણ(અનન્તસેન) અંતગડદસાના ત્રીજા વર્ગનું બીજું અધ્યયન. નાખ્યા.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૨૦,આચાચૂ.પૃ.૪૯,સૂત્રશી.પૃ.૧૭૦,આચાશી.પૃ.૧૦૦, ૧ ૧. અન્ન.૪. ૧ ૨. અણંતસેણ ભદ્દિલપુરના નાગ(૫) પિતા અને સુલસા(૧) માતાનો પુત્ર. બાકીનું બધું અણીયસ(૨) પ્રમાણે. ૧. અન્ન.૪. ૩. અણંતસેણ ભરહ(૨)માં અતીત ઓસપ્પિણીમાં થયેલા ચોથા કુલગર. અતીત ઉસ્સપ્પિણીના ત્રીજા કુલગર તરીકે પણ તેમનો ઉલ્લેખ થયો છે. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧, સમ,૧૫૭. ૨. સ્થા.૭૬૭. અણંધ (અનન્ય) અંધપુરનો રાજા. તે તે નગરના અંધજનો પ્રત્યે બહુ સહાનુભૂતિ ધરાવતો હતો. તે તેમને બધી જાતની મદદ કરતો અને બધા પ્રકારની સગવડો કરી આપતો. પરિણામે તે અંધજનો સમૃદ્ધ બની ગયા. એક શઠને આ વાતની જાણ થઈ. તે તે નગરના અંધજનોને મળ્યો અને તેણે તેમને કહ્યું, “હું તે પ્રદેશનો છુ જ્યાંના લોકો અને રાજા સુદ્ધાં અંધજનોના ચાહકો છે. તમારે ત્યાં જવું હોય તો હું તમને Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બધાને ત્યાં લઈ જઈશ.” અંધજનો આ જાણી ખુશ થયા. પેલા શઠના નેતૃત્વમાં તેમણે મુસાફરી શરૂ કરી. નિર્જન માર્ગેથી પસાર થતી વખતે શઠે તેમને તેમની પાસે જે કીમતી ચીજો હોય તે તેને સાચવવા આપી દેવા જણાવ્યું જેથી ચોરો તેમને લૂંટી ન લે. અંધજનોએ પોતાની કીમતી ચીજો તેને આપી દીધી. પછી શઠ તે બધી ચીજો લઈ પલાયન કરી ગયો. ૧. નિશીયૂ.૩.પૃ.૨૬૯, બૂચૂ.પૃ.૧૩૮૯. અણક્ક એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.' ૧. પ્રશ્ન-૪, પ્રશ્નઅ.પૃ.૧૫. અણગાર (અનગાર) વિયાહપષ્ણત્તિના અઢારમા શતકનું આઠમું ઉદ્દેશક.' ૧. ભગ. ૬૧૬. અણગારજઝયણ (અનગારાધ્યયન) ઉત્તરસૂઝયણનું પાંત્રીસમું અધ્યયન.' ૧. ઉત્તરા. ૩૫. અણગારમગ્ન (અનગારમાર્ગ) ઉત્તરસૂઝયણનું પાંત્રીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. અણગારસુય (અનગારદ્યુત) સૂયગડનું એકવીસમું અધ્યયન.' ૧. સમ.૨૩. અણપણ (અણપણ) આ અને અણવણિય એક જ છે.' ૧. સ્થા. ૯૪. અણલગિરિ (અનલગિરિ) પક્ઝત રાજાનો હાથી. તે ણલગિરિ નામે પણ જાણીતો હતો. ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫. ૨.આવચૂ.૧.પૃ.૪૦૦. અણવ(ઋણવત) ત્રીસ મુહુરમાંનું એક મહત્ત." તવ તેનું બીજું નામ છે. ૧. જબૂ. ૧૫૨, સૂર્ય.૪૭. ૨. સમ.૩૦. અણવર્ણ (અણપણે) આ અને અણવણિય એક જ છે.' ૧. પ્રજ્ઞા. ૪૯. અણવણિય (અણપર્ણિક) વાણમંતર વર્ગના દેવોનો પટાભેદ. સામાણ(૨) અને સણિહિય એ તેમના બે ઈન્દ્રો છે.' ૧. પ્રશ્ન.૧૫, પ્રજ્ઞા.૪૭,૪૯,સ્થા. ૯૪,પ્રશ્નઅ.પૃ.૨૯, ભગ.૪૦૦. ૧. અણાઢિય(અનાદત) બે સાગરોપમ વર્ષનું આયુષ્ય ધરાવતો દેવ. તે તેના Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂર્વભવમાં કાકંદી નગરીનો ગૃહસ્થ હતો. ત્યારે પણ તેનું નામ આ જ હતું.' ૧. નિર. ૩.૧૦. ૨. અણાઢિય જંબૂદીવનો અધિષ્ઠાતા દેવ.' તે જંબુસુદંસણા વૃક્ષમાં વાસ કરે છે. ૧. જીવા.૧૫૨,૧૭૩. ૨. સ્થા.૭૬૪, ઉત્તરાશા.પૃ.૩૫૨. ૩. અણાઢિય પુફિયાનું દસમું અધ્યયન.' ૧. નિર. ૩.૧. અણાઢિયા (અનાદતા) અણાઢિય(૨)ની રાજધાની. તે મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલી છે. ૧. જબૂ. ૯૦, જીવા. ૧૫૨. ૧. અણાદિદ્ધિ (અનાદષ્ટિ) અંતગડદસાના ત્રીજા વર્ગનું તેરમું અધ્યયન.' ૧. અત્ત.૪. ૨. અણાદિક્ટ્રિ બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે તિર્થીયર અરિટ્ટનેમિનો શિષ્ય બન્યો અને સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' ૧. અન્ત.૭. અણાધિક્ટિ (અનાદષ્ટિ) આ અને અણાદિ(િ૨) એક જ છે.' ૧. અન્ત. ૭. અણારિય(અનાર્ય) આર્યનું અને અન્-આર્યનું એ બે મનુષ્યજાતિઓમાંની એક.' અણારિયા એ અનાર્ય લોકો છે. તેમને મિલિખુ પણ કહેવામાં આવે છે. ક્રૂર સ્વભાવવાળા, પાપી વૃત્તિવાળા અને હિંસક વર્તણૂકવાળા તરીકે તેમનો ઉલ્લેખ છે. તેઓ મિથ્યાષ્ટિ, અસંસ્કારી અને આરિય(આર્ય) ભાષાઓ ન જાણનારા છે. મિલિફખુ લોકોના ઘરોમાં પ્રવેશવાનો શ્રમણોને નિષેધ છે. દીક્ષા લેવામાંથી તેમને રોકવામાં આવે છે, તેમને દીક્ષા લેવાનો પ્રતિબંધ છે. અક્ષારિય દેશોની નીચે યાદી આપવામાં આવી છે, જેમાંથી ઘણા અણારિય દેશોની કન્યાઓને રાજાઓના અન્ત પુરોમાં લાવી દાસીઓ તરીકે રાખવામાં આવતી : અંગલોઅ, અંદ -- અંધ, અંબડ(૧), અકબાગ, અજઝલ – જલ્લ, અણક્ક, અરોસ – હારોસ, અલસંડ, આભાસિઅ, આરબ – આલવ, ઇસિણ – ઈસિગિણ – ઈસણ – ઈસિગણ, ઉટ્ટ - ઉડૂડ– ઉદ—ઉદુ, કણવીર, કાય(૨) – ગાય, કાલમુહ, કિરાય - ચિલાય(૧), કુલમુખ, કુહણ, કેકય – કક્કેય, કોંકણ, કોંચ, કોંબોય, ખરમુખ, ખસ, ખાસિય, ગંધહાર – ગંધાહાર, ગયણ, ગયમુહ, ગાય – કાય(૨), ગોંડ – ગોડ ગોણ, ગોધ, ચંચય – ગુંચય – બંધુય, ચિલાય(૧) – કિરાય, ચિલ્લલ – બિલ્લલ, ચણ, Page #71 -------------------------------------------------------------------------- ________________ ४४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચૂલિય- સૂયલિ, જલ્લ – અઝલ, કવણ, જોણા - જોહ, ડોંબિલ – ડોબિલદુવિલ, ડોબ – દોબ, શિણગ(૨), Pદૂર – મેહુર, તિત્તિય, તુરગમુહ, થારુકિણ - થારુગિણ – ધોરાગિણ, દમિલ(૨) – કમીલ – દવિલ, દુવિલ – ડોંબિલ, દોબ – ડોબ, ધોગિણ - થારુકિણ, પીસ–પયાઉસ – પાઉસ- બઉસ, પઓસ, પક્કણ – પખલ, પહવ – પલ્લવ – પલ્લવ, પરિસણ – પારસ, પહલિય – બહલી, પાસ(૨) – માસ, પિફખુર, પુખલ-પક્કર, પુલંદ-પુલિંદ, પોક્કણ – વોકાણ, બઉસ – પઉસ, બંધુય – ચંચય, બબ્બર, બલાયાલોબહલી – બહલીય – પહલિય, બિલ્લલ, ચિલ્લલ, બોક્કસ(૧), ભડગ, ભમર, ભરુ – ૨૬, ભિલ્લ, મગર – મહુર(૧), મરહટ, મરુગ – મરુય, મલય(૨), માલય – માલવ, માસ – પાસ(૨), મુકિઅ, મુરંડ – મુરુંડ(૧), મૂઢ – મોંઢ, મેઢગમુહ, મેત – મેય, ૨૨ – ભરુ, રુય (૨), રોમ, રોમક- રોમગ– રોમસ, લઉસ, લઓસ-લવોસ, લાસ – લાસિય – હાસિય, વાસગણ – વાસિદણ, વોકાણ – પોક્કણ, સક – સગ, સબર, સિંઘલ – સિંહલ – સિહલ – સીહલ, સૂયલિ – ચૂલિય, હકણ, હયમુહ, હારોસ – અરોસ, હુણ, લાઢ, તંકણ અને ડોંબ.૧૧ ૧. સૂત્રશી. પૃ. ૧૨૩. ૧૦. પ્રશ્ન.૪,પ્રશ્નઅ.પૃ.૧૫,પ્રજ્ઞા.૩૭, સૂત્રશી. ૨.પ્રજ્ઞા. ૩૭. પૃ. ૧૨૩,ભગ.૩૮૦, ભગઅ.પૃ. ૪૬૦, ૩. પ્રશ્ન. ૪. જ્ઞાતા. ૧૮, જ્ઞાતાઅ.પૃ.૪૧,ઔપ.૩૩, ૪. ઉત્તરા.૧૮. ૨૭. જબૂ. ૪૩,પર,જબૂશા. પૃ.૧૯૧, ૫. એજન, ૧૨.૪. ૨૨૦, નિશીભા.૫૭ર૭, પ૭૩૧, ૬. સૂત્રશી. પૃ.૩૪. નિશીયૂ. ૨.પૃ.૪૭૦,૪,પૃ.૧૨૪-૧૨૬, ૭. ઓઘનિ.૪૪૦. આવયૂ.૧.પૃ. ૧૯૧. ૮. મનિ.પૃ.૧૩૦. ૧૧. આવયૂ.૧.પૃ. ૨૯૬,નિશી. ૧૪.૨૬, ૯. ભગ.૩૮૧. આવયૂ. ૧. પૃ.૧૯૩, ભગ.૧૪૩, નિશીયૂ.૨,પૃ.૨૪૩, વ્યવભા. ૩.૯૨. અણારિય-વેદ(અનાર્ય-વેદ) સુલતા(૪), યાજ્ઞવલ્કય વગેરેએ રચેલા કૃત્રિમ ખોટા વેદ. ૧. આવયૂ.૧. પૃ. ૨૧૫. અણાહ૫વજા (અનાથપ્રવ્ર જયા) ઉત્તરાયણનું વીસમું અધ્યયન.' ઉત્તરસૂઝયણણિજુત્તિમાં તેનું નામ ણિયંઠિજ આપ્યું છે.' ૧. સમ.૩૬. ૨. ઉત્તરાનિ. પૃ.૯. ૧. અહિંદિઓ અથવા અહિંદિયા (અનિન્દિતા) અધોલોકમાં વસતી આઠ પ્રમુખ દિસાકુમારીઓમાંની એક દિસાકુમારી.' ૧. જમ્બુ ૧૧૨, તીર્થ. ૧૪૪, આવહ. પૃ. ૧૨૧. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અહિંદિઆ ઊર્ધ્વલોકની આઠ પ્રમુખ દિસાકુમારીઓમાંની એક દિસાકુમારી.' ૧. સ્થા.૬૪૩. ૧. અણિય (અનિય) વણિહરસાનું બીજું અધ્યયન. ૧. નિર. ૫.૧. ૨. અણિય બારવઈના બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર.' ૧. નિર. ૫.૨. અણિયટ્ટ (અનિવૃત્ત) આ અને અણિયઢિ(૨) એક જ છે.' ૧. સ્થા.૯૦. ૧. અહિયષ્ટિ (અનિવર્તિ) ભરત(૨) ક્ષેત્રના ભાવી ઉસ્સપ્પિણીમાં થનારા વીસમા તિર્થંકર અને દીવાયણનો ભાવી જન્મ. ૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૧૪. ૨. અણિયટ્ટિ (અનિવૃત્તિ) અયાસી ગહોમાંનો એક ગહ જે અણિયટ્ટ નામે પણ ઓળખાય છે.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૦, જબૂ.૧૭૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯દ, સ્થાઅ. પૃ.૭૯-૮૦, જબૂશા. પૃ. ૫૩૪-૫૩૫. અણિયવફિ(અનિવર્તિ) આ અને અણિયટ્ટિ(૧) એક જ છે.' ૧. તીર્થો. ૧૧૧૪. અણિયસ આ અને અણીયસ(૨) એક જ છે.' ૧. અન્ત. ૪. અણિયાઉત્ત (અર્ણિકાપુત્ર) એક સન્માનનીય વ્યક્તિ. જુઓ અપ્શિયાપુર પણ. ૧. આવ. પૃ. ૨૭. અણિયોગદાર(અનુયોગદ્વાર) આ ન અણુઓગદાર એક છે.' ૧. આવૂચ.૧.પૃ.૭૯. ૧. અવિરુદ્ધ અંતગડદસાના ચોથા વર્ગનું આઠમું અધ્યયન." ૧. અન્ત. ૮. ૨. અનિરુદ્ધ બારવઈના પજુણ(૧) અને વેદભીનો પુત્ર. તેણે તિર્થીયર અરિહેમિ પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ શ્રમણજીવનની સાધના કરીને સેજ પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો." ૧. અત્ત.૮. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४६ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અણિલ વિયાહપષ્ણત્તિના પાંચમા શતકનું બીજું ઉદ્દેશક.' ૧. ભગ. ૧૭૬. ૨. અણિલ ઉજેણીના રાજા જવ(૧)ના પિતા.' ૧. બૃ. ૩૫૯. અણિલા (અનિલા) જુઓ અમલા(૧).૧ ૧. તીર્થો. ૪૬૧ ૧. અહિય(અનિહત) અંતગડદાસાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન.' ૧. અન્ત.૪. ૨. અણિહય ભદિલપુરના સાગ(૫) અને સુલતા(૧)નો પુત્ર. બાકી બધું અણીયસ(૨)ના સમાન. ૧. અન્ત.૪. અણીયજસ (અનીયશસ) જુઓ અણીયસ(૨).' ૧. અત્ત. ૪. ૧. અણીયસ (અનીયસ) અંતગડદસાના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન. ૧. અત્ત. ૪. ૨. અણીયસ તે અણીયજસ નામે પણ ઓળખાતો. તે વસુદેવ અને દેવીનો પુત્ર હતો પણ તેને ભક્િલપુરના ણાગ(૫) અને સુલસા(૧)એ ઉછેર્યો હતો. તે સંસાર ત્યાગી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો અને સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' ૧. અન્ત. ૪. અણુઓગ (અનુયોગ) દિઢિવાયના એક મહત્ત્વના વિભાગનું નામ અણુઓગ હોવાથી દિક્ટિવાયનું બીજું નામ અણુઓગ થઈ ગયું. ૧. સ. ૧૪૭, સ્થા. ૨૬૨ ૨. સ્થા. ૭૪૨. અણુઓગદાર (અનુયોગદ્વાર) એક ઉક્કાલિય આગમગ્રન્થ.તે આવર્સીગની ટિકારૂપ છે. તેનો ક્રમ યાદીમાં બારમો છે. તે નય, નિક્ષેપ, પ્રમાણ, પ્રામાણ્ય વગેરેનું નિરૂપણ કરે છે. તેના વિષયો વિપુલ છે. તે જૈનેતર મતવાદીઓની કૃતિઓનાં નામનો ઉલ્લેખ કરે છે, જેમ કે ભાર(૨), રામાયણ, ભીમાસુરુક્ક, કોડિલ્લય, ઘોડયમુહ વગેરે.નીતિશાસ્ત્ર, જ્ઞાનોત્પત્તિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને બીજા અનેક વિષયોના અગત્યનાં પાસાંઓનો વિચાર કરતો સર્વસંગ્રહરૂપ ગ્રન્થ તે છે. તેથી કંઈક કઠિન છે. તિર્થીયર મહાવીરના નિર્વાણ પછી એકવીસ હજાર વર્ષ પછી તેનો ઉચ્છેદ થશે. તેનો અણિયોગદાર નામે પણ ઉલ્લેખ થયો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. દૅિ.૪૪. ૨. અનુ. ૫. ૩. પાક્ષિ. પૃ. ૪૩ ૪. ભગ.૧૯૩,આચાચૂ.પૃ.૧૦૪, ૩૪૬, આવચૂ. ૧, પૃ. ૭૯-૮૦, ૫. અનુ. ૪૧. ૬. તીર્થો. ૮૬૬. ૭. આવચૂ.૧. પૃ. ૭૯. અણુઓગદારચણ્ણિ (અનુયોગદ્વારચૂર્ણિ) જિણદાસગણિમહત્તરે રચેલી અણુઓગદાર ઉપરની ચૂર્ણિપ્રકારની ટીકા. ૧. અનુસૂ. પૃ.૯૧. જુઓ હિકે. પૃ. ૧૯૧. અણુઓગદ્દાર (અનુયોગદ્વાર) આ અને અણુઓગદાર એક જ છે. ૧ ૧. અનુચ્. પૃ. ૧, આવચૂ. ૧.પૃ.૪૧૧. ૧ અણુજ્જા (અનવદ્યા) તિત્શયર મહાવીરની દીકરી પિયર્દેસણાનું બીજું નામ. તે જમાલિ(૨)ની પત્ની અને જસવતી(૨)ની માતા હતી. આ જસવતી સેસવતી(૧) નામે પણ જાણીતી હતી. અણુજ્જા અણોજ્જગા નામે પણ ઓળખાતી હતી.૪ ૩ ૨. આવભા. ૧૨૬. ૧. આચા.૨.૧૭૭,આવવ્યૂ.૧. પૃ.૨૪૫, આવહ.પૃ.૩૧૩, કલ્પ.૧૦૯,કલ્પવિ.પૃ.૧૪૩. અણુત્તર (અનુત્તર) જુઓ અણુત્તરવિમાણ. ૧. ઉત્તરા. ૩૬.૨૧૦. ૪૭ ૩. આવયૂ. ૧. પૃ.૨૪૫ ૪. આયૂ. ૧. પૃ. ૨૪૫ અણુત્તરમહાણિરય (અનુત્તર-મહાનરક) અધોલોકમાં છેલ્લા પાંચ નારકોનાં વાસસ્થાનો. તે પાંચે બહુ જ ભયંકર છે અને સાતમી નરકભૂમિ તમતમભામાં આવેલાં છે. તેમનાં નામ છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુય, મહારોરુય અને અપ્પતિકાણ.૧ ૧. સ્થા.૪૫૧, સ્થાઅ. પૃ. ૩૪૧. -- ર અણુત્તરવિમાણ (અનુત્તરવિમાન) અણુત્તરનો શબ્દાર્થ છે શ્રેષ્ઠતમ, ઉચ્ચતમ. નીચે જણાવેલાં ઉચ્ચતમ અર્થાત્ શ્રેષ્ઠતમ (અનુત્તર) સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) છે - વિજય(૨૧), વૈજયંત(૧), જયંત(૪), અપરાજિય(૬) અને સમ્રુસિદ્ધ(૧).૧ આ વિમાનો ગેવિજ્જગ વિમાનોની ઉપર અને ઈસિપ્પભારા(૨)ની નીચે આવેલાં છે. તેમની ઊંચાઈ ૧૧૦૦ યોજન છે. ત્યાં વસતા દેવોનું આયુષ્ય ૩૧ થી ૩૩ સાગરોપમ વર્ષનું હોય છે. બીજી વિગતો અનેક ગ્રંથોમાં આપવામાં આવી છે. અહીં વસતા દેવોમાં જેમનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે તેઓ પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મ લઈ તે જ મનુષ્યભવમાં મોક્ષ પામે છે. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૧. અનુહે.પૃ.૯૨, અનુચૂ.પૃ.૩૬. ૨. ભગ.૨૪૪,પ્રજ્ઞા. ૩૮,૫૩, અનુ.૧૨૨, સમ.૩૩, દેવે. ૨૨૧થી આગળ. ૩. સમ. ૧૧૪ પ્રજ્ઞા.૧૦૨. ૫. આનિ. ૫૭૦-૫૭૩, અનુ.૧૩૩, દેવે. ૧૯૩,૨૩૬,અનુચૂ.પૃ. ૩૬. ૬. વ્યવભા.૫.૧૩૧. અણુત્તરોવવાઇય (અનુત્તરૌપપાતિક) પાંચ અણુત્તરવિમાણમાં જન્મેલા દેવોનો વર્ગ. તે દેવોમાં ઉચ્ચનીચપણું હોતું નથી, બધાની સમાન પ્રતિષ્ઠા હોય છે. તેમના ઇન્દ્ર હોતા નથી.૧ તેઓ શ્રેષ્ઠતમ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ વગેરેનો ભોગ કરે છે. તેમને કામસુખ માટે શારીરિક સંભોગની આવશ્યકતા નથી.૨ ૧. પ્રજ્ઞા.૩૮, ૫૩, સ્થા.૫૪, ભગ. ૫૨૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. સમ.૩૧-૩૩,ઉત્તરા.૩૬.૨૧૦, ર ૨. દૈવે. ૨૨૧-૨૨૩. અણુત્તરોવવાઇયદસા(અનુત્તરૌપપાતિકદશા) નવમો અંગ(૩) ગ્રન્થ.' તે ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. આમ આ અંગ ગ્રન્થમાં કુલ તેત્રીસ અધ્યયનો છે. જે વ્યક્તિઓએ મૃત્યુ પછી અણુત્તર સ્વર્ગીય સ્થાનોમાં અર્થાત્ અણુત્તરવિમાણોમાં જન્મ (ઉપપાત) લીધો છે તેમની દશાઓનું (અવસ્થાઓનું) નિરૂપણ તે કરે છે. ઠાણ અનુસાર આ અંગ ગ્રન્થમાં નીચેનાં દસ અધ્યયનો છે – (૧) ઇસિદાસ(૧), (૨) ધણ(૯), (૩) સુણક્ષત્ત(૧), (૪) કાતિય, (૫) સમ્રાણ, (૬) સાલિભદ્દ(૩), (૭) આણંદ(૧૦), (૮) તેતલિ(૨), (૯) દસણભદ્દ(૨) અને (૧૦) અતિમુત્ત(૪).૪ ૧. પાક્ષિ.પૃ.૪૬,નન્દિ.૪૫,પ્રશ્નઅ.પૃ.૨. ૨. અનુત્ત. ૧-૩. ૩. નન્દ્રિ.૫૪,સમ.૧૪૪,નન્દિરૂ. પૃ. ૬૯, અનુત્તઅ.પૃ.૧, નહિ. પૃ. ૮૩, નન્દ્રિય. પૃ.૨૩૩ ૪. સ્થા.૭૫૫, અણુદ્ધરી(અનુદ્ધરી) આ અને અણુધરી એક જ છે. ૧. આવિને.૧૩૦૩, આવહ. પૃ. ૭૧૪. અણુધરી (અનુધરી) ખારવઈના અરમિત્ત(૨)ની પત્ની અને જિણદેવ(૨)ની માતા.૧. ૧. આનિ.૧૩૦૩, આવયૂ.૧.પૃ.૨૦૨, આવહ.પૃ.૭૧૪. અણુપ્પવાદ (અનુપ્રવાદ) ચૌદમાંથી દસમો પુળ્વગ્રન્થ. તે અને વિજાણુપ્પવાય એક જ છે.૨ ૧. આવચૂ.૧.પૃ.૪૨૨, સ્થાઅ.પૃ.૪૫૨. ૨.સમ.૧૪. અણુમતિયા (અનુમતિકા) ઉજ્જૈણીના રાજા દેવલાસુયની દાસી. રાજાની સાથે તે પણ આશ્રમવાસી બની ગઈ.૧ ૧. આવચૂ.૨. પૃ. ૨૦૩. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અણુયોગદાર (અનુયોગદ્વાર) આ અને અણુઓગદાર એક જ છે.' ૧. આવયૂ. ૨. પૃ.૨૨૪. અણુરત્તલોયણા (અનુરક્તલોચના) ઉજેણીના રાજા દેવલાસુયની રાણી.' અસંકાસા તેની દીકરી હતી. ૧. આવનિ. ૧૩૦૪ ૨. આવચૂ.ર.પૃ.૨૦૩, આવક, પૃ. ૭૧૪. અણુરાધા અથવા અણુરાહા (અનુરાધા) એક નક્ષત્રનું નામ. ગોલવાયણ તેનું ગોત્રનામ છે. મિત્ત(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે.' ૧. સૂર્ય.૩૬,૪૧,૫૦,જબૂ.૧૫૭,૧૫૯,૧૬૦,સમ.૪,૭,સ્થા.૯૦,૭૮૦, જબૂશા. પૃ. ૫૩૫. અણુવાલા (અનુપાલક) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.' ૧. ભગ. ૩૩૦. અણવેલંધર (અનુવેલન્જર) જંબુદીવને ઘેરીને આવેલા લવણ સમુદ્રના ચાર ઉપદિશાઓ સામે આવેલા કિનારાનું રક્ષણ કરતા ણાગકુમાર દેવોનો એક પ્રકાર. ૧. જીવા. ૧૬૦, ભગ. ૧૬૭. સ. ૧૭, સ્થા.૩૦૫. અણુવલંધરણાગરાય (અનુવેલન્ડરનાગરાજ) આ અને અણુવલંધરરાય એક જ ૧. જીવા.૧૬૦. અણુવલંધરરાય (અનુવેલન્વરરાજનું) અણુવેલંધર દેવોનો ઈન્દ્ર. આવા ચાર ઇન્દ્ર છે - કક્કોડા, કદ્દમ, કઇલાસ(૧) અને અરુણપ્પભ(૧). તેઓ લવણ સમુદ્રમાં ચાર ઉપદિશાઓમાં આવેલા તેમના પોતાના પર્વતો ઉપર વાસ કરે છે.' ૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫, સમ.૧૭. અણોજગા (અનવદ્યકા) આ અને અણુજ્જા એક જ છે.' ૧. આવયૂ.૧. પૃ.૨૪૫. અણો (અનવઘા) આ અણુજ્જાથી અભિન્ન છે." ૧. આવભા.૧૨૬, આવહ.પૃ.૩૧૩, કલ્પ.૧૦૯. અણઉસ્થિ (અન્યમૂર્થિક) વિયાહપણત્તિના (૧) છઠ્ઠા શતકનો દસમો ઉદ્દેશક તેમજ (૨) સાતમા શતકનો દસમો ઉદ્દેશક. ૧. ભગ.૨૨૯. ૨. ભગ.૨૬૦. અણઉન્થિય (અન્યયુથિક) આ અને અણઉસ્થિ એક જ છે.' JE Education International Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગઇ. પૃ. ૨૮૭. અણજંeગ (અન્નક્નક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.' ૧. ભગ. ૩૦૫. અણવાલા (અન્યપાલક) પાખંડી મત ધરાવનાર એક વ્યક્તિ જે પછીથી તિર્થીયર મહાવીરની શિષ્ય બની ગઈ.' ૧. ભગ.૩૦૫. અણિઆઉત્ત(અર્ણિકાપુત્ર, જુઓ અણિયાપુત્ત." ૧. સસ્તા. ૨૬-૫૭. અણિણકા(અર્ણિકા) આ અને અણિયા એક જ છે.' ૧. આવચૂ.૨..૧૭૭. અણિકાપુa (અર્ણિકાપુત્ર) આ અને અણિયાપુત્ત એક જ છે." ૧. આવચૂ. ૨. પૃ. ૧૭૭. અણિયપુત્ત (અર્ણિકપુત્ર) આ અને અણિયાપુર એક જ છે.' ૧.આવનિ. ૧૧૯૦-૯૧, આવહ પૃ.૪૨૯, આવચૂ.૨.પૃ.૩૬, આવચૂ. ૧. પૃ.૫૫૯. અણિયા(અર્ણિકા) અર્ણિયાપુત્તની માતા અને દક્ષિણ મહુરા(૨)ના વેપારીની પુત્રી. ૧. આવચૂ.૨..૧૭૭, આવહ.પૃ.૬૮૮. અણિયાપુર (અર્ણિકાપુત્ર) દક્ષિણ મહુરા(૨)ના વેપારીની દીકરી અણિયાનો પુત્રતેનો પિતા ઉત્તર મહુરા(૧)નો હતો. તેણે નાની ઉંમરમાં સંસાર છોડ્યો હતો. પુષ્કભદના રાજા પુણ્ડકેતુ(૨)નો પુત્ર પુષ્કચૂલ(૧) તેનો શિષ્ય હતો. હોડી દ્વારા ગંગા નદી પાર કરતાં અણિયાપુરને કેવળજ્ઞાન થયું. પૂજય વ્યક્તિ તરીકે તેમને યાદ કરવામાં આવે છે. ૧. આવનિ.૧૧૯૦-૯૧, આવચૂ. ૨. | ૨. પૃ.૩૬,આવહ.પૃ.૪૨૯-૩૦. પૃ. ૧૭૭, સંસ્તા. ૫૬-૫૭, ૨, આવ, પૃ.૨૭, નિશીયૂ. ૨, પૃ. ૨૩૧, આવયૂ | અતિકાય જુઓ અકાય. ૧. ભગ. ૧૨૯. અતિપાસ જુઓ આઈપાસ.' ૧. સ. ૧૫૯. Page #78 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧ અતિબલ જુઓ અઇબલ.' ૧. સ્થા.૬૧૬, આવયૂ.૧.પૃ. ૧૬૫, આવમ.પૃ. ૨૧૯. અતિમુત્ત (અતિમુક્ત) જુઓ અઈમુત્ત.' ૧. સૂત્રચૂ.પૂ.૩૨૫, આવયૂ.૧.પૃ.૩૫૭, અત્ત. ૬, સ્થા.૭૫૫. અતિજસ (અતિયશસ) આ અને અઇજસ એક છે." - ૧. વિશેષા. ૧૭૫૦. અતિવાલગવાયગ(અજાપાલકવાચક) જુઓ અયાવાલગવાયગ અને તેના ઉપરનું ટિપ્પણ. ૧. બૃભા. ૪૫૩૫. અત્તેય (આત્રેય) જ્યાં સુધી પહેલાં ખાધેલો ખોરાક પચ્યો ન હોય ત્યાં સુધી નવો ખોરાક ખાવો ન જોઈએ એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર ઋષિ.' ૧. આવનિ. ૮૬૬, આવયૂ.૧.પૃ.૪૯૮. અલ્ય (અર્થ) અચ્છનું પાઠાન્તર.' ૧. સમ.૧૬, ભગ. ૫૫૪. ૧. અસ્થસિદ્ધ (અર્થસિદ્ધ) જુઓ ધમ્મન્ઝય." ૧. તીર્થો. ૧૧૧૮. ૨. અત્યસિદ્ધ પખવાડિયાનો દસમો દિવસ અર્થાત્ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની દસમ.' ૧. જમ્મુ.૧૫૨, સૂર્ય.૪૮. અસ્થિણસ્થિપ્પવાદ અથવા અસ્થિણOિખવાય (અસ્તિનાસ્તિપ્રવાદ) ચોથો પુત્ર ગ્રન્થ. તેમાં અઢાર અધ્યયનો અને દસ પેટા અધ્યયનો હતાં. તે અત્યારે ઉપલબ્ધ નથી, તેનો વિચ્છેદ થઈ ગયો છે. ૧. નન્દિ.૫૭, સ્થા.૭૩ર, સમ.૧૮, ૧૪૭, નન્દિમ.પૃ.૨૪૧, નદિ ૫.૭૫. અથવૂણ(અથર્વન) ચાર વેદોમાંનો છેલ્લો વેદ." તે અથર્વવેદ નામે પ્રસિદ્ધ છે. ૧. વિપા.૨૪, સૂત્રશી પૃ.૧૬૯, ભગઅ.પૂ.૩૪૫, ઔપ.૩૮, ભગ.૯૦,૩૮૦, શાતા.૧૦૬, આવયૂ.૧, પૃ.૨૩૭. અથવણવેય (અથર્વવેદ) આ અને અથવણ એક જ છે.' ૧. શાતા. ૫૫, વિપા.૨૪. અદત્ત વિયાહપણત્તિના આઠમા શતકનો સાતમો ઉદ્દેશક.' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૧. ભગ. ૩૦૯, અદિતિ જુઓ અઇઇ. ૧. જમ્મૂ ૧૫૭,૧૭૧. ૧. અદીણસત્તુ (અદીનશત્રુ) હત્થિણાઉરનો રાજા. મિહિલાના રાજા કુંભ(૪)ની પુત્રી મલ્લિ(૧) તરફ ખૂબ જ આકર્ષાયેલા રાજકુમારોમાંનો એક. તે મલ્લિની સાથે લગ્ન કરવા માગતો હતો. રાજા કુંભે તેનો લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. તેથી અદીણસત્તુએ મિહિલા ઉપર લશ્કરી આક્રમણ કર્યું. મલ્લિ રાજકુમારીએ તેને સાચો માર્ગ દર્શાવ્યો. મલ્લિ અને બીજાઓ સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો અને તે મોક્ષે ગયો.૧ ૧. શાતા.૬૫,૭૩, સ્થા.૫૬૪. ૨. અદીણસત્તુ ધારિણી(૧૪)નો પતિ અને હસ્થિસીસ નગરના રાજકુમાર સુબાહુ(૧)નો પિતા. ૧. વિપા.૩૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. અદીણસત્તુ ચંપાના રાજા જિયસત્તુ(૧)નો પુત્ર.૧ ૧. શાતા.૯૧. ૪. અદીણસત્તુ એકવીસમા તિત્શયર ણમિ(૧)નો પૂર્વભવ. ૧. સૂનિ.૧૮૭, સૂત્રચૂ.પૃ.૪૧૩-૪૧૭. અદ્દ (આર્દ્ર) અદ્દપુરનો રાજા. તે અદ્દઅ(૨)નો પિતા હતો.૧ ૧. સમ,૧૫૭. ૧. અ (આર્દ્રક) આ અને અદ્દ એક જ છે. ૧. સૂત્રચૂ. પૃ.૪૧૫. ૨. અદ્દન અદ્દપુરના રાજા અદ્દનો પુત્ર. અભયે(૧) મોકલેલી તિત્થયર ઉસહ(૧)ની પ્રતિમાને જોતાં જ તેને પોતાની પત્ની સાથે રહેતા વસંતપુરના રહેવાસી સામઇઅ તરીકેના પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. સામઇઅ અને તેની પત્ની બન્નેએ સંસારનો ત્યાગ કર્યો. પછી બન્ને જુદા જુદા વિચરતાં હતાં. એક વાર સામઇઅ ભિક્ષા માટે ભ્રમણ કરતો હતો ત્યારે તેણે તેની પત્નીને દેખી. તેને તેની તરફ પુનઃ આસક્તિ જન્મી. પરંતુ તેની પત્ની દૃઢ રહી અને ચલિત ન થઈ. મૃત્યુ પછી સામઇઅ દેવ તરીકે અને તેની પત્ની દેવી તરીકે જન્મ પામ્યાં. દેવદેવી તરીકેનું આયુષ્ય પૂરું થતાં સામઇઅ અદ્દઅ તરીકે જન્મ્યો અને તેની પત્ની વસંતપુરના એક ગૃહસ્થની પુત્રી તરીકે જન્મી. અદ્દઅ પોતાના પૂર્વભવને ૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પ૩ જાતિસ્મરણથી જાણ્યા પછી સંસારથી વૈરાગ્ય પામ્યો અને તેણે સંસાર ત્યાગ્યો. એક વાર વસંતપુરમાં એકાન્તમાં ધ્યાન કરતા અઅને પેલી કન્યાએ જોયો અને તેણે અઅને પરણવાનો નિશ્ચય કરી લીધો. અઅ તેની માગણીને તાબે થયો. થોડાક વર્ષો ગૃહસ્થજીવન ભોગવી અદા રાયગિહ ગયો. ત્યાં ગોસાલ સાથે અને બીજ પંથોના અનુયાયીઓ સાથે તેણે ચર્ચાઓ કરી. પછી તે રાજા સેણિય(૧)ને મળ્યો અને બુદ્ધ(૧) તેમજ હત્યિતાવાસ સાથે તેણે ચર્ચાઓ કરી. ત્યાર પછી પુનઃ સંસારનો ત્યાગ કરી તે તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો અને મોક્ષ પામ્યો.' તે અદાકુમાર નામે પણ પ્રસિદ્ધ છે. ૧. સૂત્રનિ.૧૮૭-૨૦,સાચું. વ્યવમ.૧, પૃ.૨૪, સૂત્ર.૨.૬. ૫.૪૧૩-૧૭, ૪૪૩-૪૪, સૂત્રશી. ૨. આવ. પૃ. ૨૭. પૃ.૩૮૭-૮૮, દશ-પૃ.૪૪, ૩. અદમ અજૈન ઋષિ જે તિત્યયર પાસ(૧)ના તીર્થમાં પયબુદ્ધ તરીકે સ્વીકારાયા છે.' ૧.પિ.૨૮, ઋષિ(સંગ્રહણી) અદઈજ્જ (આદ્રીય) સૂયગડનું બાવીસમું અધ્યયન.' ૧. સમ.૨૩, સૂત્રનિ.૧૮૭. અદકુમાર (આદ્રકુમાર) એક પૂજ્ય વ્યક્તિ. તે અદઅ(૨)થી અભિન્ન વ્યક્તિ છે. ૧. આવ.પૃ.૨૭. ૨. સુત્રચુ. પૃ.૪૧૫. અદગ (આર્તક) આ અને અદ તેમજ અદઅ(૨) એક જ છે. ૧. સૂત્ર. પૃ.૪૧૫, સૂત્રનિ.૧૯૯, સરયૂ.પૃ.૪૧૭. અગવંસ (આર્તકવંશ) અદનો વંશ.' ૧. સૂત્ર. પૃ.૪૧૫. અદપુર (આદ્રપુર) જયાં અદઅ(૨) જન્મ્યા હતા તે નગર. ૧. સત્રનિ. ૧૮૭થી આગળ. અદય (આર્ટિક) જુઓ અદઅ.' - ૧. સૂત્ર.પૃ.૪૪૬, સપિ. ૨૮ અદરાયપુર (આર્ટરાજપુત્ર, જુઓ અદા(૨)" ૧. સૂત્રચૂ. પૃ. ૪૪૬. અદા (આદ્ર) અઠ્યાવીસ ફખા(૧)માંનું એક નક્ષત્ર. તેનું ગોત્રનામ લોહિચ્ચાય છે. તેનો અધિષ્ઠાતા દેવ રુદ્ધ(૪) છે.' ૧. સ્થા.૯૦, જબૂ.૧૫૫,૧૫૭,૧૫૯,૧૭૧, સમ.૧, સૂર્ય.૫૦. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અદાકુમાર (આર્દ્રકુમાર) આ અદ્દઅ(૨)નું બીજું નામ છે.૧ ૧. આવ.પૃ.૨૭. અદ્દાગપસિણ (આર્દ્રકપ્રશ્ન) પછ્હાવાગરણદસાનું આઠમુ અધ્યયન. તે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયું છે. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૭૫૫. અભયદેવસૂરિ (સ્થાઅ.પૃ.૫૧૨) પ્રાકૃત અદ્દાગનું સંસ્કૃત આદર્શ આપે છે. અદ્દાલય (અદ્દાલક) પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા અજૈન ઋષિ.૧ તિર્થંકર પાસ(૧)ના તીર્થના સમયમાં તે હતા. ૧. ઋષિ.૩૫. ૨. ઋષિ(સંગ્રહણી). અદ્ધમાગહ (અર્ધમાગધ) આ અને અદ્ધમાગહી એક જ છે. ૧. આવચૂ.૧.પૃ.૧૧૦. અદ્ધમાગહા (અર્ધમાગધી) આ અને અદ્ધમાગહી એક જ છે. ૧. ભગ.૧૯૧, પ્રજ્ઞા.૩૭,આવચૂ.પૃ.૨૫૫,ઔપ.૩૪, આવચૂ.૧.પૃ.૩૨૯. ૨ અદ્ધમાગહી (અર્ધમાગધી) અંશતઃ માગધ ભાષાનાં અને અંશતઃ પ્રાકૃત ભાષાનાં લક્ષણો ધરાવતી ભાષા. તે દેવોની ભાષા છે. તિત્શયર મહાવીર તેમ જ બીજા તિસ્થયોએ તેમાં ઉપદેશ આપ્યો હતો. તેને ભિન્ન ભિન્ન પ્રકારના લોકો પોતપોતાની ભાષામાં સમજી શકતા હતા.૪ સુત્ત(૧) મહદંશે આ ભાષામાં રચાયું છે.પ ૧.ભગત.પૃ.૨૨૧. ૨.ભગ.૧૯૧, ૪. ઔપ.૩૪, સમ.૩૪. ૫.બૃસે.૧૩૭૯,આવનિ(દીપિકા),પૃ.૭૦. ૩.આવચૂ.૧.પૃ.૩૨૯,નન્ક્રિમ.પૃ.૮૪. અદ્ધસંકાસા (અર્ધસકાશા) ઉજ્જૈણીના રાજા દેવલાસુઅ અને તેની રાણી અણુરત્તલોયણાની પુત્રી જેનો જન્મ માતાપિતાએ સંસારનો ત્યાગ કર્યો ત્યાર પછી થયો હતો. પુત્રીને જન્મ આપીને માતા તરત જ મૃત્યુ પામી એટલે બીજી સાધ્વીઓએ તેને ઉછેરી. એકવાર સાધુ દેવલાસુઅ અદ્ધસંકાસાને તેની ભરયુવાનીમાં દેખે છે અને તેના રૂપથી આકર્ષાય છે. પરંતુ તેને તેની ભૂલ સમજાઈ જાય છે અને છેવટે તે મોક્ષ પામે છે. અદ્ધસંકાસા પણ સંસારનો ત્યાગ કરે છે અને મોક્ષ પામે છે. ૧. આવિને.૧૩૦૪,આવચૂ.૨.પૃ.૨૦૩,આવહ.પૃ.૭૧૫. અપઇટ્ટાણ (અપ્રતિષ્ઠાન) આ અને અપ્પઇઢાણ એક જ છે. ૧ ૧. સ્થા.૩૨૮. અપચ્ચક્ખાણકરઆ (અપ્રત્યાખ્યાનક્રિયા) સૂયગડનું વીસમું અધ્યયન. ૧ ૧. સમ.૨૩. Page #82 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અપરાઇઅ (અપરાજિત) જુઓ અપરાઇય.૧ ૧. જીવા.૧૪૪, સમ.૧૫૯. ૧. અપરાઇય (અપરાજિત) જંબુદ્દીવનાં, કહો કે લવણ સમુદ્રનાં, ચાર પ્રવેશદ્વા૨ોમાંનું એક. તે મંદર પર્વતની ઉત્તરે ૪૫૦૦૦ યોજન દૂર, લવણસમુદ્રના ઉત્તરાર્ધના દક્ષિણ કિનારે આવેલું છે. તે ચાર યોજન પહોળું, ચાર યોજન જાડું અને આઠ યોજન ઊંચું છે. જંબુદીવનાં બે સૌથી નજીકના પ્રવેશદ્વારો વચ્ચેનું અંતર ૭૯,૦૦૦ યોજન છે. તેના અધિષ્ઠાતા અપરાઇય(૫) છે. 3 ૧. જમ્મૂ.૮, સ્થા. ૩૦૩. ૪. સંમ.૭૯. ૨.જીવા.૧૪૪. પ. સ્થા.૩૦૫, જીવા.૧૪૪. ૩.સ્થા.૬૫૭. ૨. અપરાઇય રુયગ(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી હિરી(૧) છે. ૧. સ્થા.૬૪૩. ૩. અપરાઇય અઢારમા તિર્થંકર અરને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ.૧ ૧. આનિ.૩૨૯, સમ.૧૫૭, આવમ. પૃ.૨૭૭, ૪. અપરાઇય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પવિ.પૃ.૨૩૬, કલ્પધ.પૃ.૧૫૨. ૫૫ ૫. અપરાઇય અપરાઇય(૧) પ્રવેશદ્વારના અધિષ્ઠાતા દેવ જેમની રાજધાની અપરાઇયા(૧) છે. ૧. જીવા.૧૪૪, સ્થા.૩૦૫, જમ્મૂ.૮. ૬. અપરાઇય પાંચ અણુત્તર વિમાનોમાંનું એક. તેમના પૂર્વભવમાં પંડવો અહીં જન્મ્યા હતા. ત્યાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકત્રીસ અને તેત્રીસ સાગરોપમ વર્ષનું છે.ર ૧. મર. ૪૫૬-૫૭. ૨. સમ.૩૧-૩૩, ઉત્તરા. ૩૬.૨૧૦. ૭. અપરઇય અઠ્યાસી ગહોમાંનો એક ગહ.૧ સુરિયષણત્તિ અને જંબુદ્દીવપણત્તિમાં તેનો ઉલ્લેખ નથી. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૮. અપરાઇય આઠમા બલદેવ(૨) ૫ઉમ(૬)નો પૂર્વભવ. તેમણે સમુદ્દ(૨) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬-૭; નામોમાં ગોટાળો જણાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. અપરાઇય ભરત૨) ક્ષેત્રમાં ભાવી ઉસ્સપ્પિણીના છઠ્ઠા પડિસેતુ' - ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૬. ૧૦. અપરાઇય અલપુરનાં રાજ જિયg(૩૯)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી રાહાયરિયનો શિષ્ય બન્યો. શ્રમણવિરોધી ઉજેણીના રાજકુમારને તેણે પાઠ ભણાવ્યો હતો.' ૧. ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાને પૃ.૨૫-૨૬, ઉત્તરાક.પૃ.૩૯. ૧. અપરાઇ (અપરાજિતા) અપરાઇય(પ)ની રાજધાની. તે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની પેલે પાર આવેલા અન્ય જંબુદ્દીવમાં આવેલી છે. તેનો કિલ્લો ૩૭ યોજન ઊંચો છે. ૧. જબૂ.૮. ૨. જીવા.૧૪૪, જબૂશા.પૃ.૬૪. ૩. સમ.૩૭. ૨. અપરાઇયા મહાવિદેહમાં સંખ(૧૫) પ્રદેશની રાજધાની.' ૧. જમ્બુ ૧૦૨, સ્થા.૯૨,૬૩૭. ૩. અપરાઇયા મહાવિદેહમાં વપ્પાવઈ(૧) પ્રદેશની રાજધાની." ૧. જળ્યુ ૧૦૨, સ્થા.૯૨, ૬૩૭. ૪. અપરાઇયા મહાવિદેહમાં મહાવચ્છ પ્રદેશની રાજધાની.' ૧. જબૂ.૯૬, સ્થા.૯૨, ૬૩૭. ૫. અપરાયા બંદીસરવર દ્વીપમાં આવેલા અંગ(૧) પર્વતના ઉત્તર ભાગની ઉત્તરે આવેલી પુષ્કરિણી.' ૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૬. અપરાઇયા રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગના આંજણપુલય(૨) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી." ૧. જબૂ. ૧૧૪. તીર્થો.૧૫૩, સ્થા.૨૪૩. ૭. અપરાઇયા રુયગ(૧) પર્વતના મધ્ય પ્રદેશની ઉપદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી. બાકીની ત્રણ ઉપદિશાઓમાં વસતી ત્રણ દિસાકુમારીઓ છે– વિજયા(૧૧), જયંતી(૪) અને જયંતી(૧૩). તાજા જન્મેલા તિર્થીયરની નાળ કાપવાનું કામ તેઓ કરે છે. અન્ય ગ્રન્થોમાં આ કામ રુઆ(૧), રુઆસિઆ વગેરેને સોંપવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ દિસાકુમારી. ૧. તીર્થો. ૧૬૫. ૮. અપરાઇયા હંગાલા ગહની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' દરેક ગહ, સખત્ત(૧) અને તારા(૩)ને ચાર ચાર મુખ્ય પત્નીઓ હોય છે. તેમનાં નામો Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૭ એકસરખાં છે. ૧. ભગ.૪ ૬. ૨. જબૂ.૧૭૦, સ્થા.૨૭૨. ૯. અપરાઈયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમા વર્ગનું અયાવીસમું અધ્યયન." ૧. શાતા. ૧૫૩. ૧૦. અપરાઇયા પખવાડિયાના દસમા દિવસની રાત્રિ.' ૧. જમ્મુ ૧૫૨, સૂર્ય.૪૮. ૧૧. અપરાયા ણાગપુરના ગૃહસ્થની દીકરી. તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની. મરીને તે વંતર દેવોના ઇન્દ્ર અકાયની પટરાણી તરીકે જન્મી." તે કુડા નામે પણ જાણીતી છે. ૧. શાતા ૧૫૩. ૨. સ્થા.૨૭૩, ભાગ. ૪૦૬. ૧૨. અપરાઇયા સંસારનો ત્યાગ કરતી વખતે આઠમા તિસ્થંકર ચંદખતે ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સમ. ૧૫૭. ૧૩. અપરાયા દસરહ(૧)ની મુખ્ય પત્ની અને આઠમા બલદેવ(૨) પઉમ(૯)ની માતા.' ટીકાકારો નોંધે છે કે તેનું બીજુ નામ કૌશલ્યા હતું. ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૪,આવનિ.૪૧૦. ૨. આવનિ.દીપિકા) પૃ.૮૦. અપરાજિઅ/અપરાજિત) આ અને અપરાઈય એક જ છે.' ૧. સ્થા.૩૦૩, જબૂ.૮, સમ.૩૧,૩૩,૬૪૩, આવનિ.૩૨૯,સ્થાઅ.પૃ. ૭૯. અપરાજિઆ (અપરાજિતા) જુઓ અપરાઈયા.' ૧. સ્થા.૩૦૭, જબૂ.૧૧૪,૧૫૨,૧૭૦. અપરાજિત જુઓ અપરાઈય(૭). ૧. સ્થા. ૯૦. અપરાજિય (અપરાજિત) જુઓ અપરાય.' ૧. સમ.૩૨,૧૫૭, તીર્થો.૧૧૪૬, મર.૪૫૬. અપરાજિયા (અપરાજિતા) આ અને અપરાઇયા એક જ છે.' ૧. સમ.૩૭, ૧૫૭, ૧૫૮, સ્થા.૯૨, ૨૭૨, ૬૪૩,સૂર્ય,૪૮, જીવા.૧૮૩, તીર્થો.૧૬૫,૬૦૪, ભગ. ૪૦૬. અપ્પાઈઢાણ (અપ્રતિષ્ઠાન) તમતમા નરકભૂમિમાં પાંચ વિશાલ નારકાવાસોમાંનો એક. તે સૌથી વિશાલ છે. તેનો વિસ્તાર એક લાખ યોજન છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આચા.૧૭૦, જીવામ.પૃ.૧૦૫, સ્થા.૧૪૮. ૨. સમ.૧, સ્થા.૩૨૮. અપ્પડિહઅ (અપ્રતિહત) સોગંધિયા નગરીનો રાજા. સુકણા તેની પત્ની હતી. તેનો પૌત્ર જિણદાસ(૭) તિર્થીયર મહાવીરનો શિષ્ય હતો.' ૧. વિપા.૩૪. અપ્રતિઢાણ (અપ્રતિષ્ઠાનો જુઓ અપ્પટ્ટાણ.' ૧. આવહ. પૃ. ૩૪૮. અપ્પમાય(અપ્રમાદ) ઉત્તરઝયણનું ઓગણત્રીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ. પૃ. ૯. અપ્પરાજિય (અપરાજિત) જુઓ અપરાઇય(૬). ૧. ઉત્તરા. ૩૬.૨૧૩. અબદ્ધિગદિદિ (અબદ્ધિકદષ્ટિ) આ અને અબદ્રિય એક જ છે." ૧. આવયૂ.૧. પૃ.૪ર૬. અબદ્ધિ (અબદ્ધિક) કર્મ આત્માને કેવળ સ્પર્શ જ કરે છે એવો મત ધરાવનાર ગોટ્ટામાહિલે વીર નિર્વાણ સંવત ૧૮૪માં ઉપદેશેલો સિદ્ધાન્ત. તેના સિદ્ધાન્ત પ્રમાણે કર્મ આત્મા સાથે બંધાય છે એમ માનવું ખોટું છે.' ૧. આવનિ.૭૭૯-૭૮૧, નિશીભા.૫૬૧૯, ઉત્તરાશા.પૃ. ૧૭૪,ઔપ. ૪૧, ઔપઅ. પૃ. ૧૦૬, આવ.૧.પૃ.૪૨૬. અબ્બય(અબ્દ) એક પર્વત જ્યાં યાત્રાળુઓ સંખડિ(ઉજાણી) કરતા હતા.' રાજસ્થાનના સિરોહિ જિલ્લામાં આવેલા હાલના આબુ પર્વત સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૨ ૧. બૃભા.૩૧૫૦, વૃક્ષ.૮૮૪. - ૨. જુઓ જિઓડિ. પૃ.૧૦. અલ્મ (અબ્ર) વિવાહપણતિના એકવીસમા શતકનો સાતમો ઉદ્દેશક. તે દસ અધ્યયનોમાં વિભક્ત છે.' ૧. ભગ.૬૮૮. અભિતર-પુફખરદ્ધ (અભ્યત્તર-પુષ્કરા) પુફખરવર દ્વિીપનો અંદરનો અડધો ભાગ. વિગતો માટે જુઓ પુખરવર. ૧. જીવા.૧૭૬. અભઅ (અભય) રાયગિહના રાજા સેણિઅ(૧)નો નંદા(૧)થી બેણાતડમાં જન્મેલો પુત્ર. જૈન આગમ સાહિત્યનું બહુ જ પ્રસિદ્ધ પાત્ર છે. સર્વસામાન્યપણે બુદ્ધિના અને વિશેષણપણે તર્કશક્તિના દષ્ટાન્ત તરીકે વારંવાર તેનો ઉલ્લેખ આવે Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૯ છે. જ્યારે પહેલવહેલી વાર તે પોતાની માતા સાથે રાયગિહ ગયો ત્યારે તેણે પોતાની તર્કશક્તિને દેખાડી. સેણિઅ તેની મૌલિક બુદ્ધિ અને તર્કશક્તિથી એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે તેને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. તેની મૌલિક બુદ્ધિનાં (ઔત્પત્તિકબુદ્ધિનાં) ઉદાહરણો નીચે પ્રમાણે છે— ‘એક વાર રાજાની વીંટી પાણી વિનાના ખાલી કૂવામાં પડી ગઈ. ઢંઢેરો પીટવામાં આવ્યો કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના કૂવામાંથી પોતાના હાથ વડે વીંટી કાઢી આપશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. અભઅ સિવાય આ કામ કોઈ કરી શક્યું નહિ. તેણે તાજું ગાયનું છાણ વીંટી ઉપર નાખ્યું. બેત્રણ દિવસ પછી જ્યારે છાણ સાવ સૂકાઈ ગયું ત્યારે કૂવાને પાણીથી ભરી દેવામાં આવ્યો. પરિણામે પોતાની અંદર વીટીં ધરાવતું છાણું પાણીની સપાટી ઉપર આવ્યું. અભએ પોતાના હાથ વડે તે લઈ લીધું અને તેમાંથી વીંટી કાઢી રાજાને આપી.’૫ અભઅ બધાં શાસ્ત્રોમાં અને રાજનીતિમાં નિપુણ હતો. તે રાજાની ફરજો ઉપર પણ ધ્યાન આપતો.* સેણિઅ રાજાની બહેન સેણા(૩)ની પુત્રીને પરણ્યો હતો. તેણે એક વિદ્યાધરને મદદ કરી હતી અને તેના બદલામાં વિદ્યાધર પાસેથી તેને કેટલીક વિદ્યાઓ શીખવા મળી હતી. તેણે દેવને પ્રાર્થનાપૂર્વક આવાહન કર્યું અને ઓરમાન માતા ધારિણી(૧)નો દોહદ પૂરો કર્યો. વેસાલીમાંથી ચેલ્લણાને ભગાડી જવામાં પોતાના પિતા સેણિઅને તેણે મદદ કરી હતી.॰ ચેલ્લણાનો દોહદ પણ તેણે બુદ્ધિચાતુરીથી પૂરો કર્યો.૧૧ અદ્દઅ(૨) સાથે મિત્રતા વધારવા તેણે તિત્થયર ઉસહ(૧)ની પ્રતિમા ભેટ મોકલી.૧૨ સુલસ તેનો મિત્ર હતો.૧૩ અભએ પોતાની પારિણામિકિબુદ્ધિના બળે રાજા પજ્જોયને ભુલાવામાં નાખ્યો અને તેને રાયગિહમાંથી પીછેહઠ કરવા ફરજ પાડી.૪ ગણિકાની મદદથી અભઅને ગિરફતાર કરીને ૫જ્જોયે તેનો બદલો લીધો. તેને ઉજ્જૈણી લઈ જવામાં આવ્યો. પરંતુ તેના બુદ્ધિબળ અને કિંમતી સૂચનોના કારણે પાયે તેને તરત જ મુક્ત કરી દીધો અને તે બન્ને મિત્ર બની ગયા. પોય અભઅથી ખૂબ પ્રસન્ન હતા કારણ કે અભએ પોયને ખાતરી કરાવી આપી કે લોહજંઘ જે મોદક લાવ્યો છે તેમાં ઝેર છે, તેણે ગાંડા હાથી ણગિરિને વશ કરવાનો ઉપાય સૂચવ્યો, તેણે વિનાશક આગને ઓલવી નાખવાની યોજના બતાવી અને છેલ્લે દેવે કરેલા ઉપદ્રવને નિષ્ફળ બનાવવાનો ઉપાય સૂચવ્યો. અભઅ ગિરફતારીમાંથી મુક્ત થયા પછી શાંત બેસી ન રહ્યો. ધોળા દિવસે પોયનું અપહરણ કરવાની યોજના તેણે પુનઃ વિચારી. તે ૧૬ ૧૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એક વૈદ્યનું કપટ રમ્યો અને બનાવટી ગાંડા રાજની યુક્તિ દ્વારા તે પોયને રાયગિહ ઉપાડી ગયો. આ તેની પારિણામિનિબુદ્ધિનું દૃષ્ટાન્ત છે. જ્યારે કાલરિય પોતાની મરણપથારીમાં અત્યંત પીડાતો હતો ત્યારે અભએ તેને શાંતિથી મરવામાં મદદ કરી હતી.૧૮ સેણિએ તેના ઉપર એટલો પ્રસન્ન થઈ ગયો કે તેણે અભઅને રાજમુકુટ સ્વીકારવા કહ્યું પરંતુ અભએ તેનો સ્વીકાર ન કર્યો અને તે તો તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો.૨૦ તે અણુત્તરવિભાણ વિજય(૨૧)માં દેવ તરીકે જન્મ લેશે અને મહાવિદેહ(1)માં મોક્ષ પામશે.' કેટલીક પ્રસંગકથાઓ અભઆ સાથે જોડાયેલી છે. તે નીચે પ્રમાણે છે–દેવ પાસે એકદંડિયા મહેલનું નિર્માણ કરાવરાવવું; રાજમહેલના બગીચામાંથી આમ્રફળો ચોરી જનાર ચોરને શોધી કાઢવો; મગરના મુખમાંથી સેયણયને મુક્ત કરવો; સેણિઅ તરફથી હકમ હોવા છતાં પણ ચેલ્લણાના મહેલને આગ ન લગાડીને ચેલાણાની જિંદગી બચાવવી; ખરા ધાર્મિક લોકો કોણ છે અને ધાર્મિક ન હોવા છતાં ધાર્મિક હોવાનો ઢોંગ કરતા લોકો કોણ છે તે શોધી કાઢવું; અભએ ધોવા આપેલાં કપડાંને પહેરનાર ધોબીને રંગેહાથ પકડી પાડવો; સંસારનો જેણે ત્યાગ કરી દીધો હતો તે કઠિયારાની નિંદા કરતા અને તેને ભાંડતા લોકોને તેમ કરતાં રોકવા,૨૮ અને રોહિણિય ચોરને પકડી પાડવાનો તેનો પ્રયત્ન.૨૯ ૧. શાતા.૭,અનુત્ત.૧,નિર.૧.૧, | ૯. જ્ઞાતા.૧૬. નિરયૂ. ૧.૧, પૃ.૫. ૧૦. આવયૂ.૨.૫.૧૫,આવહ.પૃ.૬૭૮. ૨. આવયૂ.૧.૫.૫૪૬,આવડ્યું. ૨. ૧૧. નિર.૧.૧, આવહ.પૃ.૬૭૮. પૃ.૧૫૯, આવહ.પૃ.૪૧૮,૬૭૧, ૧૨. સૂત્ર-પૃ.૪૧૫,સૂત્રશી.પૃ.૩૮૭. નિશીયૂ.૨.પૃ. ૨૩૧, નમિ . [૧૩. સૂત્ર,પૃ.૨૧૯. પૃ. ૧૫૧. ૧૪. આવયૂ.૧,પૃ.૫૫૭,આવયૂ.૨,પૃ.૧પ૯, ૩. સ્થાઅ.પૃ.૨૮૩, ૫૧૬, બૂલે. આવહ.પૃ.૪૨૮, ૬૭૧. ૩પ૧, કલ્પવિ.પૂ.૮. | ૧૫. આવયૂ.૧.પૃ.૫૫૮,આવહ.પૃ.૪૨૮, ૪. આવચૂ.૧.૫.૫૪૭,આવયૂ.૨. ૬૭૨, દશ, પૃ.૫૩,સૂત્રચૂ.૫.૩૬૨, પૃ.૧૫૯, આવહ પૃ.૪૧૮,નદિમ સત્રશી.પૃ.૧૦૩. પૃ.૧૫૧. ૧૬. આવયૂ.૧.૫.૫૫૮, આવહ.પૃ.૪૨૮, ૫. એજન. ૬૭૩-૭૫, નદિમ.પૃ. ૧૬૬, આવયૂ.૨. ૬. જ્ઞાતા.૭. પૃ.૧૬૧-૧૬૨. ૭. આવયૂ.૨,પૃ.૧૬૦, આવહ. T૧૭. આવનિ.૯૪૩,આવનિ.(દીપિકા). ૫.૬૭૩. પૃ.૧૮૨, દશ.... પૃ.૫૩, આવયૂ. ૮. અનુહ.પૃ.૧૦,અનુછે.પૃ.૧૭, ૧. પૃ.૫૫૮,આવયૂ.૨,પૃ.૧૬૨, વિશેષાકો. પૃ. ૨૭૫. આવહ. પૃ.૪૨૮, સ્થાઅ.પૃ. ૨૫૯, નદિમ. પૃ. ૧૬૬. Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮. આવહ. પૃ.૬૮૧,આવયૂ.૨. ૨૪.આવયૂ.૧,પૃ.૪૬૮, આવહ.પૃ.૩૫૫. પૃ. ૧૭૦. ૨૫. આવચૂ.૧,પૃ.૧૧૪,આવહ.પૃ.૯૫, ૧૯. આવયૂ.૨.પૃ. ૧૭૧,આવહ. આવમ.પૃ.૧૩૮,વિશેષાકો પૃ.૪૧૪, પૃ.૬૮૨. બૂમ.પૃ.૫૮. ૨૦.એન. અનુત્ત.૧. ૨૬. સૂત્રચૂ-પૃ.૭૮. ૨૧.અનુત્ત.૧. ૨૭. આવયૂ.૨.પૃ.૬૧,આવહ.પૃ.૬૭૧. ૨૨.દશમૂ.પૃ.૪૪. ૨૮. દશન્યૂ.પૃ.૮૩-૮૪. ૨૩.દશચૂ.પૃ.૪૫, સ્થાઅ.પૃ.૨૫૬. | ૨૯. વ્યવમ.૪. પૃ. ૬૭. અભ...(અભગ્ન) વિવારસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.' તેમાં અભગ્નસણ(ર)ની કથા છે. ૧. વિપા.૨. ૨. એજન.૧૫-૨૦. ૧. અભગ્નસણ (અભગ્નસેન) વારાપુરનો રાજા. તેનો મંત્રી વારzગ(૩) હતો. આ અભગ્નસણ અભયસેણ નામે પણ જાણીતો હતો. ૧. આવયૂ.૨પૃ.૧૯૯, નિશીયૂ.૪,પૃ.૧૫૮. ૨. આવનિ.૧૨૯૮. ૨. અભગ્નસેણ મહબ્બલ(૮)થી શાસિત પુરિમતાલ નગરની પાસે આવેલા એક સ્થાનમાં વસતો પાંચસો ચોરોનો જે સરદાર વિજય(૧૬) હતો તેનો પુત્ર. એક ઉત્સવ પ્રસંગે છળકપટ કરીને રાજાએ તેને ગિરફતાર કર્યો. તેના ઉપર વિવિધ ત્રાસ ગુજારવામાં આવ્યા. તેના પોતાના સ્વજનોનું માંસ, લોહી વગેરે તેને બળજબરીથી ખવડાવવામાં આવ્યાં. તિર્થીયર મહાવીરે સમજાવ્યું કે આ બધો ત્રાસ તેને સહન કરવો પડ્યો કારણ કે ઈંડાના સમૃદ્ધ વેપારી ણિણય(૧) તરીકે તેણે પોતાના પૂર્વભવમાં જે પાપો કરેલાં તેનું તે પરિણામ હતું.' ૧. વિપા.૧૫-૨૦, સ્થાઅ પૃ.૫૦૭. ૧. અભય જુઓ અભઅ. ૧. સૂત્રચૂ.પૃ.૪૧૪, આવચૂ.૧.પૃ.૫૪૭. ૨. અભય અણુત્તરોવવાયદસાના પ્રથમ વર્ગનું દસમું અધ્યયન યા ઉદ્દેશક. ૧. અનુત્ત.૧. અભયકર(અભયરા) સંસારનો ત્યાગ કરતી વખતે સત્તરમા તિર્થંકર કંથ(૧) એ ઉપયોગમાં લીધેલી પાલખીનું નામ." ૧. સ.૧૫૭. અભયકુમાર આ અને અભઅ(૧) એક જ છે. તેને પૂજય સ્મરણીય વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ૨ ૧. સૂત્રચૂ.પૃ.૪૧૫, અનુ.પૃ.૧૭. ૨. આવ.પૃ.૨૭. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અભયઘોસ (અભયઘોષ) પથંકરા(૪)નગરીના શ્રેષ્ઠીનો પુત્ર જે તેના પૂર્વભવમાં સિર્જસ(૩) હતો. ૧. આવયૂ.૧,પૃ.૧૭૯. અભયસેણ(અભયસેન) અગ્નિસણ(૧)નું બીજું નામ.૧ ૧. આવનિ.૧૨૯૮,બૂલે.૧૧૧૦, આવાં.પૃ.૭૧૧,પિંડનિમ.પૃ.૧૬૯, અભયા ચંપાની રાણી. દધિવાહન રાજાની પત્ની તરીકે તેનો ઉલ્લેખ આવે છે. ૨ જુઓ સુદંસણ(૯). ૧. આવયૂ.પૃ.૩૧૫, ઉત્તરાક.પૃ.૪૨૨. ૨. ઉત્તરાક પૃ.૪૨૨. અભિઈ(અભિજિત) અઠ્યાવીસ ફખર૧)માંનું એક. બહદેવયા તેની અધિષ્ઠાત્રી દેવતા છે. આ ખત્તનું ગોત્રનામ મોગ્યલાયણ(૧) છે. ૧. જબૂ. ૧૫૫, ૧૫૭, ૧૫૯, ૧૬૫, ૧૭૧, સૂર્ય. ૩૮,૫૦,સમ.૩,સ્થા.૯૦, - દેવે.૯૭,૧૫૩. ૧. અભિચંદ (અભિચન્દ્ર) ભરત(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા સાત કુલગરમાંના ચોથા કુલગર. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેમની પત્ની પડિરૂવા હતી. તે ચંદાભ(૨) નામે પણ જાણીતા છે.* ૧.સમ.૧૫૭, સ્થા.૫૫૬,આવનિ. તે પ્રમાણે તેની ઊંચાઈ ૬૫૦ ધનુષ્ય હતી. ૧૫૫, વિશેષા.૧૫૬૮, તીર્થો ૭૫. ૩. સ્થા. પ૫૬. ૨. સમ.૧૦૯,સ્થા.૫૧૮.આવનિ.૧૫૬/૪. જબૂ.૨૮. ૨. અભિચંદ અંતગડદસાના બીજા વર્ગનું આઠમું અધ્યયન.' ૧. અન્ત.૩. ૩. અભિંચદ રાજા વહિ(૧) અને તેની રાણી ધારિણી (પ)નો પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષ સુધી શ્રમણનાં વ્રતોનું પાલન કરીને પછી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.' ૧. અન્ત.૩. ૪. અભિચંદ વીયસોગાના રાજા મહબ્બલ(૨)નો ઘનિષ્ઠ મિત્ર.' ૧. જ્ઞાતા.૬૪. ૫. અભિચંદ દિન-રાતનાં ત્રીસ મુહુરમાંનું એક.' ૧. જમ્બુ ૧૫૨, સૂર્ય,૪૭, સમ.૩૦. અભિજયંત માણવગણ(૨)નું એક કુલ. ૧. કલ્પ.પૃ.૨૬૦. અભિજાઅ (અભિજાત) પખવાડિયાનો અગિયારમો દિવસ અર્થાત્ શુક્લ પક્ષ અને Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કૃષ્ણ પક્ષની અગિયારસ.૧ ૧. જમ્મૂ ૧૫૨, સૂર્ય ૪૮. અભિણંદ(અભિનન્દ) આ અને અભિશંદિઞ એક જ છે. ૧. સૂર્ય ૫૩. : અભિણંદણ (અભિનન્દન) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચોથા તિર્થંકર.૧ વિણીઆ નગરીના રાજા સંવર(૧) અને તેની રાણી સિદ્ધત્થા(૧)નો પુત્ર. ત્રીજા તિર્થંકર સંભવના મૃત્યુ પછી દસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પૂરાં થતાં તેમનો જન્મ થયો હતો. તેમની ઊંચાઈ ૩૫૦ ધનુષ હતી. તમસુવર્ણ જેવો તેમનો વર્ણ હતો.' તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે સુપસિદ્ધા પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમને સાધુઓના ૧૧૬ ગણો હતા અને દરેક ગણનો એક નેતા(ગણધર) હતો. તે પચાસ લાખ પૂર્વ વર્ષો જીવ્યા (સાડાબાર રાજકુમાર તરીકે, સાડી છત્રીસ રાજા તરીકે અને એક લાખ પૂર્વ શ્રમણ તરીકે) અને પછી સમ્મેય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના પ્રમુખ શિષ્ય વજ્જણાભ હતા અને તેમની પ્રમુખ શિષ્યા અજિઆ(૨) હતી. તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર ઇંદદત્ત હતા.૧ તેમનું પવિત્ર વૃક્ષ પ્રિયક હતું.૧૨ તેમના શિષ્યો ત્રણ લાખ હતા અને શિષ્યાઓ છ લાખ ત્રીસ હજાર હતી.૧૩ તેમનો પૂર્વભવ ધમ્મસીહ(૩) તરીકેનો હતો. ૧૪ ૧.આવ.પૃ.૪. ૨. આવનિ.૩૮૨થી આગળ, સમ. ૧૫૭, તીર્થો.૪૬૭. ૩.સ્થા.૭૩૦. ૪.સમ,૧૦૫ ૫. આત્તિ.૩૭૬, તીર્થો.૩૩૬. ૬. આવનિ.૨૨૫, તીર્થો.૩૯૧. ૭.સમ.૧૫૭. R ૮. આવનિ.૨૬૬; તીર્થો.૪૪૪ અનુસાર ગણધરોની સંખ્યા ૧૦૩ છે. ૯. આનિ.૨૮૦, ૩૦૩. ૧૦. એજન. ૩૦૭. ૧૧. સમ,૧૫૭, તીર્થો .૪૪૫,૪૫૭, આનિ.૩૨૭. અભિશંદિઞ (અભિનન્દિત) શ્રાવણ મહિનાનું અસામાન્ય નામ. ૧. જમ્મૂ ૧૫૨, સૂર્ય ૫૩. અભિવૃદ્ધિ (અભિવૃદ્ધિ) આ અને અહિઢું એક જ છે. ૧૨. સમ.૧૫૭,તીર્થો.૪૦૫. ૧૩. આવનિ.૨૫૬, ૨૬૦. ૧૪. સમ.૧૫૭. ૧. જમ્બુ ૧૫૭. અભીઇ (અભિજિત) જુઓ અભિઇ. ૧ ૧. સમ.૩. અભીજિ (અભિજિત્) આ અને અભિઇ એક છે. ૧ ૧. સમ.૯. ૬૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અભીતિ સિંધુસોવીર દેશમાં આવેલા વીતિભય નગરના રાજા ઉદાયણ(૧) અને તેની રાણી પભાવતી(૩)નો પુત્ર. સંસારનો ત્યાગ કરતી વખતે ઉદાયણે રાજગાદી પોતાના પુત્રને ન સોંપતાં પોતાની બહેનના દીકરા કેસિ(૨)ને સોંપી. પોતાના પિતાના પોતાને પ્રતિકૂળ કાર્ય અને નિર્ણયથી અભીતિ દુઃખી થઈને ચંપા જતો રહ્યો અને રાજા કુણિએ સાથે રહ્યો.' ૧. ભગ.૪૯૧-૯૨, સ્થાઅ.પૃ.૪૩૧. અભીયિ (અભીતિ) આ અને અભીતિ તથા અભિઈ એક છે. ૧. ભગ.૪૯૨. ૨. સૂર્ય.૬૨,૯૩. અભીયિકુમાર (અભીતિકુમાર) આ અને અભીતિ એક જ છે.' ૧.ભગ.૪૯૧. ૧. અમમ રાત-દિનનાં ત્રીસ મુહુરમાંનું એક "સમવાયમાં તેનો આવત(૫) નામે નિર્દેશ છે. ૧. જમ્બુ ૧૫૨, સૂર્ય.૪૭. ૨. સમ.૩૦. ૨. અમમ ભરહ(૨)માં ભાવી ઉસ્સપ્પિણીમાં થનારા બારમા ભાવી તિર્થંકર. વાસદેવ(૨) કણહ(૧)નો આત્મા જે અત્યારે નરકમાં છે તે જ ભારતમાં સયદુવાર નગરમાં આ અમમ તરીકે જન્મ લેશે. સમવાય અનુસાર તે બારમા નહિ પણ તેરમા ભાવી તિર્થંકર છે. ૧. અન્ત.૯, સ્થા.૬૯૨, સ્થાઅ.પૃ.૪૩૪, તીર્થો.૧૧૧૩. ૨. સમ.૧૫૯. અમયઘોસ (અમૃતઘોષ) કાઈદી નગરીનો રાજા. તેણે સંસારત્યાગ કર્યો. ચંડવેગે તેને ત્રાસ આપી મારી નાખ્યો. તે મોક્ષ પામ્યો.' ૧. સંસ્તા.૭૬-૭૮. અમરકંકા આ અને અવરકંકા(૧) એક જ છે. ૧. જ્ઞાતા. ૧૨૪ અમરવઈ (અમરપતિ) જ્ઞાતૃવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી તિર્થંકર મલ્લિ(૧)નો શિષ્ય બન્યો હતો. ૧. જ્ઞાતા.૭૭. અમરણ (અમરસેન) જ્ઞાતૃવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી અમરવઈની જેમ જ તિર્થંકર મલ્લિ(૧)નો શિષ્ય બન્યો હતો.' ૧. જ્ઞાતા.૭૭. અમલ ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક પુત્ર.' ૧. કલ્પવિ.પૃ. ૨૩૬, કલ્પધ.પૃ.૧૫૧. Page #92 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬૫ ૧. અમલા એકવીસમા તિર્થંકર ણમિ(૧)ની પ્રમુખ શિષ્યા. તેનો અણિલા નામે પણ ઉલ્લેખ થયો છે. અમિલા એ અમલાનું પાઠાન્તર લાગે છે. ૧. સમ.૧૫૭. ૨. તીર્થો.૪૬૧ ૩. સમ.૧૫૭. ૨. અમલા સક્ક(૩)ની આઠ પટરાણીઓમાંની એક.' તે અચલા(૨) નામે પણ જાણીતી હતી. ૧. ભગ.૪૦૬,સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧પ૭. અમિતભેણ (અમૃતસેન) જુઓ અજિયસણ(૫).૧ ૧. સ્થાઅ. ૭૬૭. અમિયગઈ (અમિતગતિ) દક્ષિણના દિસાકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને છ પટરાણીઓ છે જેમનાં નામો ધરણ(૧)ની પટરાણીઓનાં નામોથી જુદાં નથી. તેના ચાર લોગપાલ છે – તુરિયગઇ, ખિપ્પગઇ, સહગઈ અને સીહવિક્કમગઈ. ૧. ભગ.૧૬૯,સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૬. ૩. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૨. ભગ.૪૦૬, સ્થા. ૫૦૮. અમિયતેય (અમિતતેજસ) એક ચરણ સાધુ.' ૧. આવચૂ.૧,પૃ.૧૭૧. અમિયવાહણ (અમિતવાહન) ઉત્તરના દિસાકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને છ પટરાણીઓ છે જેમનાં નામો ભૂયાણંદ(૧)ની પટરાણીઓનાં નામોને મળતાં છે. તેને ચાર લોગપાલ છે જેવા અમિયગઈ છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૬. | ૩. ભગ.૧૬૯,સ્થા.૨૫૬. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. અમિલા જુઓ અમલા(૧).૧ ૧. સ.૧૫૭. ૧. અમોહ(અમોઘ) સાતમું ગેલિજ્જગ વિમાન.' ૧. સ્થા. ૬૮૫. ૨. અમોહ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી સુરદેવી(૨) છે.' ૧. સ્થા. ૬૪૩. ૩. અમોહ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના હાથ નીચેનો દેવ.' ૧. ભગ.૧૬૮. ૪. ‘અમોહ એક જખ જેનું ચૈત્ય સાહંજણી નગરીના દેવરમણ ઉદ્યાનમાં આવેલું 5 Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે.' ૧. વિપા.૨૧. અમહદંસણ (અમોઘદર્શન) પુરિમતાલની ઉત્તરપૂર્વમાં આવેલું ઉઘાન. તેમાં જબ અમોહદંસિનું ચૈત્ય આવેલું હતું.' ૧. વિપા.૧૫. અમોહદંસિ (અમોઘદર્શિન) એક જખ દેવ જેનું ચૈત્ય પુરિમતાલી પાસેના અમોહદંસણ ઉદ્યાનમાં આવેલું હતું.' ૧. વિપા.૧૫. અમોતરહ (અમોઘરથ) ઉજેણીના રાજ જિયg(૩૬)નો સારથિ. જસમતી તેની પત્ની હતી અને અગડદત તેનો પુત્ર હતો.' ૧. ઉત્તરાશા. પૃ. ૨૧૩. ૧. અમોહા (અમોઘા) ગંદીસર દ્વીપમાં આવેલા અંજણગ પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલી પુષ્કરિણી.' ૧. સ્થા.૩૦૭, જીવા. ૧૮૩. ૨. અમોહા જંબુસુદેસાણાનું બીજું નામ.' ૧. જખૂ. ૯૦. ૧. અમ્મડ (અમ્બડ) તિર્થીયર મહાવીરનો સમકાલીન એક બ્રાહ્મણ પરિવ્રાજક તેને સાતસો શિષ્યો હતા. તેને મહાવીરના ઉપદેશોમાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે તે અને તેના શિષ્યો કંપિલ્લપુરથી પુરિમતાલ જઈ રહ્યા હતા ત્યારે તે બધા મૃત્યુ પામ્યા કારણ કે તેમણે લીધેલા વ્રત મુજબ તેમને પાણી દેનાર કોઈ હતું નહિ. મરીને તે બધાએ બંભલોગમાં જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં મહાવિદેહમાં તેઓ મોક્ષ પામશે. ૧. ઔપ.૩૮,૩૯,ભગ.પર૯,૫૩૦, ભગઅ.પૂ.૬૫૩, ૬૯૬. ૨. ઔપ.૪૦. ૨. અમ્મડ તિવૈયર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સુલસા(૨)ને મળ્યો અને મહાવીર વતી ખબરઅંતર પૂછ્યા. તેણે સુલતાની શ્રદ્ધાની દઢતા જાણવા તેની અનેક પરીક્ષા કરી. અને તેની શ્રદ્ધાની દઢતા જાણીને તેણે તેની પ્રશંસા કરી. આ અમ્મડ આવતા ઉત્સર્પિણી કાલમાં ભરહ(૨) ક્ષેત્રમાં તેવીસમા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૨ ૧. સ્થાઅ.પૃ.૪૫૭,પ્રણામ પૃ.૬૧,નિશીયૂ. દશહ. પૃ.૧૦૨.. ૧.પૃ.૩૨,આચા.પૃ.૧૩,દશમૂ.પૃ.૯૬, ૨. સ્થા. ૬૯૨, સમ. ૧૫૯. ૩. અમૂડ તિર્થીયર પાસ૧)ના તીર્થમાં થયેલો એક પરિવ્રાજક જેનો પત્તેયબુદ્ધ Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તરીકે સ્વીકાર થયો છે. તેને જોગંધરાયણ(૨) સાથે ચર્ચા થઈ હતી. ૧. ઋષિ.૨૫, ઋષિ(સંગ્રહણી). ' અમ્મયા(અમૃતા) પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહની માતા, ૧. સમ.૧૫૮, તીર્થો ૬૦૩, આવનિ.૪૦૯. અય (અજ) પુવ્વાભદવયા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૧. અયંપુલ (અયમ્પુલ) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના કુટુંબનો સભ્ય. ૧ ૧. ભગ. ૧૬૭. ૨. અયંપુલ ગોસાલનો ઉપાસક. તે સાવત્થીનો હતો. એક વાર હલ્લા(એક જાતનું જંતુ)ના આકાર અંગે પૂછવા તે કુતૂહલવશ ગોસાલ પાસે ગયો. તેણે ગોસાલને વિચિત્ર સ્થિતિમાં - નાચતા, ગાતા અને મદ્યપાન કરતા - જોયા. તેથી તે શરમિંદો બની પાછો ફરવા માગતો હતો. ગોસાલના શિષ્યોને આનો ખ્યાલ આવી જતાં તેમણે તેને નિર્વાણ(મોક્ષ) પામવાની પૂર્વ સંધ્યાએ આચરવામાં આવતી આઠ બાબતો (ચરમો) સમજાવી. આ સમજૂતીથી સંતુષ્ટ થયેલો તે ગોસાલ પાસે ગયો અને પોતાની શંકાનું સમાધાન પામ્યો. ૧. ભગ.૫૫૪. અયકર (અજક૨) આ અને અયકરઅ એક જ છે. ૧. સૂર્યમ.પૃ.૨૯૫. અયકરઅ (અજકરક) અઠ્યાસી ગહમાંનો એક ગહ.૧ ૧. જમ્મૂ.૧૭૦,સૂર્ય ૧૦૭,સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫. અયકરગ(અજકરક) આ અને અયકરઅ એક જ છે.૧ ૧. સ્થા.૯૦, અયલ (અયલ) આ અને અચલ' તથા અયલભાયા એક છે. ૧. દશચૂ.૧૦૫, જ્ઞાતા,૬૪,અન્ત.૧,૨,સાવચૂ.૧.પૃ.૧૭૭, વિશેષા.૧૭૬૬. ૨.આનિ.૬૪૫. ૬૭ અચલગ્ગામ (અચલગ્રામ) આ તે ગામ છે જે ગામના સુરઇય, સયદેવ, સમણય અને સુભદ્ર(૪) હતા. અહીં તેમણે એક તાપસ સાથે જસહ૨(૧) પાસે દીક્ષા લીધી હતી. આ ગામ મગહામાં આવેલું હતું. ર ૧. મર.૪૪૯-૪૫૧, ૨. ઉત્તરાક.પૃ.૩૨૮, ઉત્તરાનિ.પૃ.૨૪૩. અયલપુર (અચલપુર) આભીર(૧) દેશમાં કણ્વા(૬) અને બિણા(૨) નદીઓના Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સંગમ પાસે આવેલું નગર.' તે રાજા જિયસત્ત(૩૯)ની રાજધાની હતું. રેવણકુખત્ત નામના આચાર્યના શિષ્ય સીહ(૩)એ અહીં દીક્ષા લીધી હતી. તેની બેરાર(Berar)માં આવેલા એલ્લિચપુર(Ellichpur) સાથે સ્થાપવામાં આવેલી એકતા શંકાસ્પદ છે. જુઓ બેણા. ૧. કલ્પ.પૃ.૧૭૧, કલ્પવિ.પૃ.૨૬ ૩, | ઉત્તરાશા.પૃ.૧૦૦. પિડનિમ.પૃ.૫૪૪. ૩. ન૮િ. ગાથા ૩૨, નહિ .પૃ.૧૩. ૨. ઉત્તરાનિ.પૃ.૧૦૦,ઉત્તરાચૂપૃ.દર, 1 ૪. જુઓ લાઈ.પૃ.૨૬૩. અલભદ્દા (અચલભદ્રા) જુઓ વેસમણપભ.' ૧. ભગઅ.પૃ.૨૦૩-૪. અલભાયા (અચલબ્રા) તિવૈયર મહાવીરના નવમા ગણહર. કોસલાના વસુ(પ) અને નંદા(પ)ના પુત્ર. તે શુભ અને અશુભ કર્મમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. મહાવીરે આ જાણ્યું અને તેમણે તેમની આ શંકા દૂર કરી. મહાવીરની દલીલો તેમના ગળે ઊતરી ગઈ અને તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. બોતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા.' તે અયલ નામે પણ પ્રસિદ્ધ હતા. તે અને અંકપિય બન્ને એક જ ગણનો હવાલો સંભાળતા હતા. તે ગૃહસ્થ તરીકે ૪૬ વર્ષ, શ્રમણ સાધુ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૪ વર્ષ જીવ્યા. ૧. નદિ. ગાથા ૨૧,આવનિ.૫૯૫, ૬૩૧, ૩. કલ્પવિ. પૃ. ૨૪૮. ૬૪૫,સમ,૭૨,વિશેષા.૧૩૮૪, ૨૦૧૩,૪. વિશેષા. ૨૫૧૧-૨૫૧૮, કલ્પવિ. પૃ.૧૭૯. આવનિ.૬૫૨-૬૫૬, સમઅ.પૃ.૮૩. ૨. આવનિ.૬૪૫. અયસી (અતસી) વિયાહપણત્તિના એકવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૬૮૮. અયાવાલગવાયગ (અજાપાલકવાચક) એક વૃદ્ધ શ્રમણ જે પોતે લીધેલાં વ્રતોમાંથી પતન પામ્યો. પછી તે બકરીઓનો પાલક બન્યો.' * ૧. ભા.૪પ૩૫-૩૮, “અતિવાલગવાયગ'પાઠ ખોટો લાગે છે. ટીકાકાર આ વાત સ્વીકાર છે અને તેનું સંસ્કૃત “અજાપાલકવાચક આપે છે. - જુઓ બૂલે. ૧૨૨૫. અયોજઝા (અયોધ્યા) જુઓ અઓજા(૨)." ૧. આવયૂ.૧.પૃ.૩૩૭, આવમ.પૃ.૨૨૭. અયોમુહ (અયોમુખ) એક અંતરદીવ.' ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬,જીવા.૧૦૮, નદિમ.પૃ.૧૦૩. અર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા અઢારમા તિર્થંકર.' તે Page #96 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬૯ સાતમા ચક્રવટ્ટિ પણ હતા. તે ગયપુરના રાજા સુદંસણ(૧) અને તેમની રાણી દેવી(ર)ના પુત્ર હતા. સુરસિરી તેમની પટરાણી હતી. તેમની ઊંચાઈ ત્રીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.' ૪૨OO૦ વર્ષની ઉંમરે તે ચક્રવટ્ટિ બન્યા અને ૬૩૦૦૦ વર્ષની ઉંમરે તેમણે એક હજાર પુરષો સાથે સંસારનો ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે ફિલ્વઈકરા પાલખી ઉપયોગમાં લીધી. અપરાય(૩) તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર હતા. ત્રણ વર્ષ પછી તે કેવળજ્ઞાન પામ્યા. તેમનું પવિત્ર વૃક્ષ આમ્રવૃક્ષ હતું. તેમની આજ્ઞામાં સાધુઓના તેત્રીસ ગણો હતા અને તેત્રીસ ગણનેતાઓ(ગણધર) હતા. તેમના શિષ્યો પચાસ હજાર હતા અને શિષ્યાઓ સાઠ હજાર હતી.૧૨ ૮૪,૦૦૦ વર્ષની ઉમરે૧: સમ્મય પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. તેમનો સૌપ્રથમ શિષ્ય કુંભ(૩) હતો અને સૌપ્રથમ શિષ્યા રખિયા હતી.૧૫ એરવય(૧)માં તેમના સમકાલીન તિર્થીયર અUપાસ હતા. પોતાના પૂર્વભવમાં અર સુદંસણ(૬) હતા.19 ૧. સ.૧૫૭,સ્થા.૪૧૧,આવ.પૃ.૪, I ૬, આવનિ. ૩૭૭, તીર્થો ૩૪૧. નન્દિ.ગાથા ૧૯,વિશેષા. ૧૭૫૯,. | ૭. સમ.૧૫૭, આવનિ. ૨૨૫, આવનિ ૩૭૧,૪૧૮,૪૨૧, ૧૦૯૫, ૨૭૨-૩૦૫, તીર્થો.૩૯૩. તીર્થો ૩૩૦. ૮. આવનિ.૩૨૮, સમ.૧૫૭. ૨. આવનિ.૨૨:૩,૩૭૫,૪૧૮,સમ. ૯. આવનિ.૨૨૪, ૨૩૮. ૧૫૮, વિશેષા ૧૭૭૦, તીર્થો. ૧૦. સમ. ૧૫૭, તીર્થો. ૪0૬. ૫૫૯, સ્થા. ૭૧૮,ઉત્તરા.૧૮.૪૦. ૧૧. આવનિ. ૨૬૮, તીર્થો.૪૫ર. ૩. આવનિ.૩૮૩,૩૯૮-૯૯, સમ. ૧૨. આવનિ.૨૫૮થી આગળ. ૧૫૭, ૧૫૮, તીર્થો.૪૮૧,જુઓ ૧૩. આવનિ.૨૫૮-૩૦૫, કલ્પ. ૧૮૭. આવમ. પૃ.૨૩૭-૨૪૩. ૧૪. આવનિ. ૩૦૭. ૪. સમ. ૧૫૮. | ૧૫.સ. ૧૫૭, તીર્થો. ૪પર, ૪૬૧. ૫. સમ.૩૦, આવનિ.૩૮૦,૩૯૩, ૧૬. તીર્થો.૩૩૧. તીર્થો ૩૬૩. ૧૭. સમ.૧૫૭. ૧. અરઅ (અરજસ) અયાસી ગહમાંનો એક ગહ.' ૧. જબૂ. ૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫ ૨૯૬, સ્થાએ. પૃ.૭૯-૮૦. ૨. અરઅ બંભલોગના છ થરોમાંનું એક થર.' ૧. સ્થા.૫૧૬, સ્થાઅ.પૃ. ૩૬૭, અરફખુરિતા (અરયુરિકા) જુઓ અરફખરી.' ૧. આવયૂ.૨. પૃ. ૧૯૮. અરફખુરી (અરશુરી) ચંડઝય રાજાની રાજધાની. સૂર(૧)ની મુખ્ય પત્ની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨.જ્ઞાતા.૧૫૫. ૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સૂરપ્પભા(૧) પોતાના પૂર્વભવમાં અહીં જન્મી હતી. તિર્થીયર પાસ(૧) અહીં આવ્યા હતા. ૧. આવનિ.૧૨૯૭,આવયૂ.૨.૫.૧૯૮,આવહ.પૃ.૭૧૦. અરખુરી (અરશુરી) જુઓ અરખિરી.' ૧. આવયૂ.૨પૃ.૧૯૮. અરજા મહાવિદેહના કય(૧) પ્રદેશની રાજધાની. તે મંદર(૩) પર્વતની દક્ષિણપશ્ચિમે આવેલી છે. ઠાણમાં અરજાના બદલે અસોગા(૧)નો ઉલ્લેખ છે. ૧. જબૂ૧૦૨. ૨. સ્થા.૬૩૭, સ્થાઅ.પૃ.૪૩૮. અરણવડિંસગ (અરણ્યાવર્તસક) આરણ કલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાન, જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે. ૧. સમ.૨૧. અરય(અરજસે) આ અને અર(૧) એક જ છે. ૧. સ્થા.૯૦. અરહણ (અન્ન) આ અને અરહણઅ(૨) એક જ છે.' ૧. આવયૂ.૨.પૃ.૯૩. ૧. અરહણઅ (અન્નક) ચંપાનો સાગરખેડ વેપારી. તે પોતાની ધર્મશ્રદ્ધામાં દઢ હતો. એક વાર લવણ સમુદ્રમાં એક દેવે તેને ખૂબ ત્રાસ આપ્યો. તે દેવે તેને તેનાં વ્રતો છોડી દેવા ધમકી આપી કે જો તે તેમ નહિ કરે તો તેનું વહાણ તે ડૂબાડી દેશે. પરંતુ તે જરાપણ વિચલિત ન થયો. તે તેના વ્રતપાલનમાં અડગ રહ્યો. તેથી દેવ તેના ઉપર પ્રસન્ન થયો અને તેને કુંડળોની એક જોડ ભેટ આપી. તે વેપારીએ પોતાના તરફથી તે જોડ મિહિલાની રાજકુમારી મલ્લિ(૧)ને ભેટ આપી." ૧. જ્ઞાતા.૨૯-૭૦,૭૯, સ્થાઅ.પૃ.૪૦૧. ૨. અરહષ્ણએ તગરાના દત્ત(૫) અને ભદ્દા(૧)નો પુત્ર. તે પોતાના માતાપિતા સાથે સંસાર ત્યાગી ગુરુ અરમિત્ત(૩)નો શિષ્ય બન્યો. પોતાના પિતાના અવસાન પછી તેને ભિક્ષા માટે જવું પડતું. સૂર્યનો તાપ તેનાથી સહન થતો ન હોવાથી તેણે શ્રમણોનાં વ્રતો ત્યાગી દીધો અને એક સ્ત્રી સાથે તે રહેવા લાગ્યો. આનાથી ખૂબ જ દુઃખી થયેલી તેની માતા ગાંડી બની ગઈ. તેને માતાની દયા આવી અને તેથી તે પુનઃ શ્રમણ બન્યો અને સૂર્યતાપ વગેરેથી થતી પીડા તેણે સહન કરી.' ૧. ઉત્તરાનિ.પૂ.૯૦,ઉત્તરાયૂ.૫.૫૮, ઉત્તરાશા.પૃ.૯૦, મર.૪૭૭,૪૮૯, આવયૂ.૨. પૃ.૯૩,કલ્પસ. પૂ.૨૭૦, પાક્ષિય પૃ. ૨૪, જીતભા. ૮૧૮, વ્યવભા.૩.૩૫૦. Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭૧ ૩. અરહણઅ ખિતિપતિક્રિયના અરમિત્ત(૧)નો મોટો ભાઈ. પોતાના નાના ભાઈમાં આસક્ત પોતાની પત્નીએ જ તેને મારી નાખ્યો. જુઓ અરમિત્ત(૧).૧ ૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવહ,પૃ.૩૮૮. અરહણગ (અર્હન્નક) આ અને અરહણઅ(૧) એક છે. ૧. શાતા.૭૯. અરહદત્ત (અર્હદત્ત) આ અને અરહણઅ(૨) એક છે.૧ ૧. વિશેષા. ૩૫૭૫. અરહદત્તા (અર્હદ્દત્તા) સોગંધિયાના અપ્પડિહય અને સુકણ્ણાના પુત્ર મહચંદ(૧)ની પત્ની. ૧. વિપા.૩૪. ૧. અરહમિત્ત (અર્હન્મિત્ર) ખિતિપતિક્રિયના અરહણઅ(૩)નો નાનો ભાઈ. તેનામાં અરહણઅની પત્ની આસક્ત હતી. તેથી તેણે અરહિંમત્તને વશ કરવા પ્રયત્ન કર્યા પણ અરહમિત્ત તેની ઇચ્છાને તાબે ન થયો. અરહિંમત્તને ખુશ કરવા તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પતિને મારી નાખ્યો. આ દુ:ખદ ઘટનાથી ખિન્ન બની ગયેલા અરમિત્તે સંસાર ત્યાગ્યો અને તે શ્રમણ બન્યો. બીજી બાજુ અરહણઅની પત્ની મીને કૂતરી થઈ અને અરહિંમત્તને ત્રાસ આપવા લાગી. ત્યાર પછી મરીને તે મધમાખી બની, ઇત્યાદી. ૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવહ.પૃ.૩૮૮, ગચ્છાવા.પૃ.૨૬. ૨. અરમિત્ત બારમતીનો વેપારી. અણુધરી તેની પત્ની હતી અને જિણદેવ(૨) તેમનો પુત્ર હતો. ૧. આવચૂ.૨.પૃ.૨૦૨, આવહ.પૃ.૭૧૪. ૩. અરહમિત્ત શ્રમણ ગુરુ જેમણે અરહÇઅ(૨)ને તગરામાં દીક્ષા આપી હતી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૯૦, ઉત્તરાચૂ.પૃ.૫૮, પાક્ષિય.પૃ.૨૪. અજિઅ (અરિગ્ઝય) તિત્શયર ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક પુત્ર. ૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨. ૧. અરિટ્ટ (અરિષ્ટ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા. ૧ ૧. સ્થા. ૫૫૧. ૨. અરિટ્ટ પંદરમા તિર્થંકર ધમ્મ(૩)નો સૌપ્રથમ શિષ્ય.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૫૧. અરિટ્ટણેમિ (અરિષ્ટનેમિ) વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા બાવીસમા તિર્થંકર જે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ 3 ૭ ૯ ણેમિ નામે પણ પ્રસિદ્ધ હતા.` તે હરિવંસ(૧)ના હતા. તે સોરિયપુર(૧)ના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)ના પુત્ર હતા. રહણેમિ વગેરે તેમના ભાઈઓ હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી. તેમનો વર્ણ શ્યામ હતો.પ ઉગ્ગસેણ રાજાની કુંવરી રાઇમઇ સાથે તેમનું સગપણ નક્કી થયું હતું." તેને પરણવા જતી વખતે માર્ગમાં તેમણે ભયભીત અને દુઃખાર્ત પશુઓને વાડાઓમાં અને પાંજરામાં પુરાયેલાં જોયાં. તેમને જોઈને તેમણે સારથિને પૂછ્યું, “સુખ અને મુક્તપણે હ૨વાફરવા ઇચ્છતા આ પશુઓને શા માટે પાંજરામાં અને વાડાઓમાં પૂરી રાખ્યાં છે ?” સારથિએ કહ્યું, “આ પશુઓ નસીબદાર છે કારણ કે આપના લગ્નપ્રસંગે તેઓ ઘણા લોકોને મિષ્ટ ભોજન પૂરું પાડશે. તેમને મારી તેમના માંસની અનેક વાનગીઓ બનાવવામાં આવશે.” આ જાતની કતલની વાત અરિઢણેમિ સહન કરી શક્યા નહિ. તે તરત જ પાછા વળી ગયા, પોતાનો બધો પરિગ્રહ ત્યાગી દીધો અને સંસાર છોડી દીધો. ઉત્તરકુરા પાલખીનો ઉપયોગ તેમણે આ પ્રસંગે કર્યો હતો. તેમની સાથે એક હજાર પુરુષોએ પણ સંસારત્યાગ કર્યો હતો. તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર વરદત્ત(૪) હતા. ચોપ્પન દિવસ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ વેતસ હતું.॰ તેમના સંઘમાં સાધુઓના અઢાર ગણો હતા, અઢાર ગણનાયકો(ગણધરો) હતા, અઢાર હજાર સાધુઓ હતા, ચાલીસ હજાર સાધ્વીઓ હતી, એક સો ઓગણસિત્તેર હજાર શ્રાવકો હતા અને ત્રણસો છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી, ઇત્યાદિ. એક હજાર વર્ષનું પૂર્ણ આયુષ્ય (જેમાં રાજકુમાર તરીકેના ૩૦૦ વર્ષ સમાવિષ્ટ છે) ભોગવી તે ઉજ્જિત શૈલના શિખર ઉપર મોક્ષ પામ્યા. આ પર્વતનો સંબંધ તેમનાં બીજાં કલ્યાણકો સાથે પણ છે.૧૨ જખિણી તેમની પ્રધાન શિષ્યા હતી,૧૩ વ૨દત્ત(૪) તેમનો સૌપ્રથમ શિષ્ય હતો,૧૪ નંદ(૧૦) તેમનો પ્રધાન શ્રાવક હતો અને મહાસુવ્વયા તેમની સૌપ્રથમ શ્રાવિકા હતી. એરવય(૧)માં અગ્નિસેણ(૨) તેમના સમકાલીન તિત્શયર હતા. અરિઢણેમિએ વાસુદેવ(૨) કણ્ડ(૧)ની પઉમાવઈ(૧૪) આદિ આઠ રાણીઓને દીક્ષા આપી હતી. તે તેમના પૂર્વભવમાં સંખ(૫) હતા.૧૮ ૧. સમ. ૧૫૭,ઉત્તરાનિ.પૃ.૪૯૬,નન્દિ.| ગાથા ૧૯,આનિ.૧૦૯૭, તીર્થો. ૩૩૪, ૫૧૧, આવમ.પૃ.૧૩૭, આવહ.પૃ.૨૭૩. 91 ૧૬ ૧૧ ૨. ઉત્તરા.૨૨. ૩-૪, કલ્પ.૨, ૧૭૧, આચાશી.પૃ.૩૨૭, સમ.૧૫૭, આનિ. ૩૮૬થી આગળ, તીર્થો. ૪૬૪થી આગળ. ૩. દશચૂ.પૃ.૮૭, ઉત્તરાનિ.પૃ.૪૯૬, અન્ન.૮. ૪. સમ.૧૦, સ્થા.૭૩૫,તીર્થો.૩૬૪, નિર.૫.૧, આવનિ.૩૮૦. ૫. આવિના.૩૭૭, તીર્થો,૩૫૨. ૬. ઉત્તરા.૨૨.૬થી આગળ, કલ્પધ. Page #100 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આગમગ પૃ.૧૩૯, કલ્પવિ.પૃ. ૨૧૩ તીર્થો ૪૫૪, આવનિ. ૨૫૯થી આગળ, ૭. સમ.૧૫૭. ૨૭૨-૩૦૫. આવનિ. ૨૬૯ અનુસાર ૮. ઉત્તરા. ૨૨.૧૪-૨૪,આવનિ. તેમને અગિયાર ગણો હતા. ૨૨૫, તીર્થો.૩૯૩. ૧૨.આવનિ.દીપિકા), પૃ.૧૬૦, ૯. સમ.૧૫૭, આવનિ.૩૨૯. તીર્થો.૪૭૦. ૧૦. સ.૧૫૭, તીર્થો. ૪૦૭. ૧૩.અત્ત.૯, સમ.૧૫૭, તીર્થો.૪૬૧. ૧૧. કલ્પ.૧૭૪-૧૮૩, જ્ઞાતા. ૫૩, ૧૪.સમ.૧૫૭, તીર્થો.૪૫૪. ૧૨૯, સમ.૧૮,૪૦,૫૪,૧૦૪, ૫ ૧૫.આવયૂ.૧,પૃ.૧પ૯. ૧૧૦, ૧૧૩,સ્થા.૩૮૧,૬૫૧, ૧૬.તીર્થો.૩૩૩. ૭૩૫,વિશેષા.૧૭૦૨., આચાચૂ. |૧૭. સ્થા.૬૨૬. પૃ. ૨૨૦, આવમ.પૃ.૨૦૮-૨૧૪, ૧૮. સમ.૧૫૭. અરિઢપુરા (અરિષ્ટપુરી) મહાવિદેહમાં આવેલા કચ્છગાવઈ (૨) પ્રદેશની રાજધાની.' ૧. જખૂ. ૯૫, સ્થા.૬૩૭. અરિટ્ટા (અરિષ્ટા) મહાવિદેહમાં આવેલા મહાકચ્છ(૨) પ્રદેશની રાજધાની. આ અને રિટ્ટા(૨) એક જ છે. ૨ ૧. સ્થા.૬૩૭, જબૂ.૯૫. અરિટ્ટાવઈ (અરિષ્ટાવતી) આ અને અરિપુરા એક જ છે." ૧. સ્થાઅ.પૃ.૪૩૮. અરિદમણ (અરિદમન) તિર્થીયર ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક પુત્ર.૧ ૧. કલ્પ.પૂ.૧૫ર. અરિહદત્ત (અદત્ત) સુઢિયસુપ્પડિબુદ્ધ આચાર્યના પાંચ શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ. (થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૧-૨૬૨. અરિહદિષ્ણ (અહંદત્ત) સીહગિરિ(૩) આચાર્યનો ચોથો શિષ્ય. ૧. કલ્પ અને કલ્પવિ. પૃ. ૨૬૧. અરિહમિત્ત (અહન્મિત્ર) આ અને અરહમિત્ત(૩) એક જ છે.' ૧. ઉત્તરાયૂ.પૃ.૫૮, ઉત્તરાશા. પૃ.૯૦. ૧. અરુણ અયાસી ગહમાંનો એક ગહ. ૧ સૂર્ય. ૧૦૭, જખૂ. ૧૭૦, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, જખૂશા. પૃ. ૫૩૪ ૩૫, સ્થાઅ. પૃ.૭૯-૮૦. ૨. અરુણ વિયડાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જખૂ.૮૨, જમ્બશા.પૃ.૩૦૨નન્દિચૂપૃ.૫૯. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૩. અરુણ ગંધાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. સ્થા. ૮૭, ૩૦૨. ૪. અરુણ નંદીસરોદ સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ જે ખુદ અરુણોદ(૨) સમુદ્ર વડે ચારેબાજુથી ઘેરાયેલો છે. અસોગ(૩) અને વીતસોગ(૧) તેના અધિષ્ઠાતા દેવો છે.' અરુણને અરુણોદ(૧) પણ કહેવામાં આવે છે. ૨. સૂર્ય. ૧૦૧. ૧. જીવા.૧૮૫. ૫. અરુણ મહાસાલ(૨)ના પુત્ર અને તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ૧. ઋષિ.૩૩, ઋષિ(સંગ્રહણી). આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરુણકંત (અરુણકાન્ત) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ઉપા. ૩૧. અરુણકીલ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. ઉપા. ૫૬. અરુણગવ સોહમ્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ઉપા. ૫૫. અરુણઝઅ(અરુણધ્વજ) સોહમ્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ઉપા.૩૮. ૧. અરુણપ્પભ (અરુણપ્રભ) લવણ સમુદ્રમાં આવેલો પર્વત. તે અણુવેલંધર દેવોના અરુણપ્પભ રાજાનું વાસસ્થાન છે. તેમની રાજધાનીનું નામ પણ અરુણપ્પભ છે. જુઓ અણુવેલંધરણાગરાય. ૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫. ૨. અરુણપ્પભ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન ૧. ઉ૫ા.૨૯. અરુણપ્પભા (અરુણપ્રભા) પોતાના સંસારત્યાગના પ્રસંગે નવમા તિર્થંકર સુવિહિ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી. ૧. સમ.૧૫૭. અરુણભઅ(અરુણભૂત) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. ઉ૫ા.૪૫. Page #102 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરુણમહાવર જુઓ અરુણવરોદ. ૧. જીવા, ૧૮૫. ૧ ૧. અરુણવર અરુણોદ(૨) અથવા અરુણોદગ સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ.' અરુણવરભદ્દ અને અરુણવરમહાભદ્દ તેના અધિષ્ઠાતા દેવો છે. આ દ્વીપ ચારે બાજુ અરણવરોદ સમુદ્રથી ઘેરાયેલો છે. ૧. સૂર્ય.૧૦૧,જીવા.૧૮૫. ૩. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૫. ૨. જીવા.૧૮૫. ૧ ૨. અરુણવર આ અને અરુણવરોદ એક જ છે. ૧. જીવા.૧૬૬. ૩. અરુણવર એક દેવ.૧ જુઓ અરુણવરોદ. ૧ ૧. જીવા.૧૮૫. અરુણવરભદ્દ (અરુણવરભદ્ર) અરુણવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા. ૧૮૫. ૭૫ અરુણવરમહાભદ્દ (અરુણવરમહાભદ્ર) અરુણવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા.૧૮૫. ૧. અરુણવરાવભાસ અરુણવરોદ સમુદ્રને ઘેરી આવેલો વલયાકાર દ્વીપ. અરુણવરાવભાસભદ્દ અને અરુણવરાવભાસમહાભદ્દ તેના અધિષ્ઠાતા દેવો છે. આ દ્વીપની ચારેબાજુ અરુણવરાવભાસ(૨) સમુદ્ર આવેલો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. અરુણવરાવભાસ અરુણવરાવભાસ(૧) દ્વીપને ચારે બાજુ ઘેરીને આવેલો સમુદ્ર. અણવરાવભાસવર અને અરુણવરાવભાસમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે. આ સમુદ્રની ચારે બાજુ વલયાકાર કુંડલ(૧) દ્વીપ આવેલો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય ૧૦૧. અરુણવરાવભાસભદ્દ (અરુણવરાવભાસભદ્ર) અરુણવરાવભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. અરુણવરાવભાસમહાભદ્દ (અરુણવરાવભાસમહાભદ્ર) અરુણવરાવભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા. ૧૮૫. અરુણવરાવભાસમહાવર જુઓ અરુણવરાવભાસ(૨).૧ ૧. જીવા.૧૮૫. Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરુણવરાવભાસવર જુઓ અરુણવરાવભાસ(૨). ૧. જીવા.૧૮૫. અરુણવરોદ અરુણવર(૧) દીપને ચારે તરફથી ઘેરીને આવેલો સમુદ્ર. અરુણવર(૩) અને અરુણમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે. આ સમુદ્રની ચારે બાજુ અરુણવરાવભાસ(૧) દીપ આવેલો છે. અરુણવરોદ અરુણવર(૨) નામે પણ જાણીતો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. જીવા.૧૬૬. અરુણવરોભાસ (અરુણવરાવભાસ) આ અને અરુણહરાવભાસ એક જ છે. ૧. સૂર્ય.૧૦૧. અરુણવિમાણ (અરુણવિમાન) સોહમ્મ(૧) કલ્પ(દેવલોક)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ઉપા.૧૭. અરુણસિક્ર (અરુણશિષ્ટ) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. ઉપા.૩૪. ૧. અરુણાભ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. આ સ્થાન બરાબર અચ્ચિ સમાન છે.' ૧. સમ.૮. ૨. અરુણાભ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું વાસસ્થાન. ૧. ઉપા.૨૬, ભગ.૩૦૪,૪૩૫. અરુણુત્તરવહિંસગ(અરુણોત્તરાવતંસક) અરુણાભ(૧) જેવું સ્વર્ગીય વાસસ્થાન. આ સ્થાન બરાબર અગ્ઝિ સમાન છે.' ૧. સમ.૮. ૧. અરુણોદ નંદિસ્સર(૩)સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે ચારે બાજુથી અરુણોદ(૨) સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને અરુણ(૪) એક જ છે. ૧. સૂર્ય.૧૦૧. ૨. અરુણોદ અરુણ(૪)ની બધી બાજુ ઘેરી વળેલો સમુદ્ર. આ સમુદ્ર પોતે બધી બાજુથી અરુણવર(૧) દ્વીપથી ઘેરાયેલો છે. સુભદ્ર(૫) અને સુમણભદ(૪) દેવો તેના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા. ૧૮૫, સૂર્ય.૧૦૧. અરુણોદ (અરુણોદક) આ અને અરુણોદ(૨) એક જ છે.' ૧. જીવા. ૧૮૫. Page #104 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અરુણોવવાય(અરુણપપાત) અરુણ દેવના જન્મ આદિનું વિગતવાર વર્ણન ધરાવતો કાલિએ આગમગ્રન્થજે વિચ્છેદ ગયો છે. બાર વર્ષ સાધુજીવનના પૂરા કરનાર સાધુને જ તે ભણવાની પરવાનગી હતી. ૧. નન્દ.૪૪, નચૂિ .પૂ.પ૯ ૨. નન્દિમપૂ. ૨૦૬, નન્દિહ, પૃ. ૭૩, પાક્ષિય પૂ.૪૫, ૬ ૮, વ્યવ. ૧૦. ૨૭, આવયૂ.૧.પૃ.૩૫. ૨. અરુણોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન.' આ અને અરુણોવવાય(૧) અભિન્ન જણાય છે. ૧. સ્થા.૭૫૫. અરુણોવાઅ (અરુણાવપાત) અરુણ(૪) પછી આવેલો વલયાકાર દ્વીપ. તે અને અરુણવર(૧) દીપ એક જ લાગે છે. ૧. સ્થાઅ. પૃ.૧૬૭. અરોસ(અરોષ) એક અણારિય(અનાર્ય) દેશ અને જેની પ્રજા. જેમને હારોસ પણ કહેવામાં આવે છે. ૧. પ્રશ્ન-૪, પ્રશ્નઅ.પૃ.૧૫. ૨. પ્રજ્ઞા.૩૭. અલંબુસા (અલખુષા) રુયગ(૧) પર્વતના ઉત્તરભાગમાં આવેલા રયણ(૨) શિખર ઉપર રહેતી પ્રધાન દિસાકુમારી.' ૧. જમ્બુ ૧૧૪, તીર્થો.૧૫૯, સ્થા. ૬૪૩, આવહ. પૃ.૧૨૨. ૧. અલખ (અલક્ષ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું સોળમું અધ્યયન.' ૧. અત્ત. ૧૨. ૨. અલખ વાણારસીનો એક રાજા જે સંસાર ત્યાગી તિવૈયર મહાવીરનો શિષ્ય બની ગયો હતો અને જે વિપુલ (૧) પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો." ૧. અત્ત.૧૫. અલયાપુરી (અલકાપુરી) વેસણ(૯)ની રાજધાની.' બારવઈ, વિણીઆર વગેરે નગરોના વર્ણનમાં સામાન્ય રીતે ઉપમાન તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ૧. જ્ઞાતાઅ.પુ.૧૦૦, અત્તઅ.પૃ.૧. ૨. જ્ઞાતા.૫૨,અન્ત.૧. ૩. જખૂ.૪૧. અલફંડ (અલસ%) સિંધુ(૧) નદીની પેલે પાર આવેલું એક અણારિય(અનાર્ય) નગર. ચક્રવટ્ટિ ભરહ(૧)ની સેનાના સેનાપતિ સુલેણ (૧) વડે તે જીતાયું હતું.' કાબુલ નજીક એલેકઝાન્ડરે સ્થાપેલા નગર એલેકઝાન્ડ્રિયા સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૧. જબ્બે. પર, આવચૂ. ૧.પૃ. ૧૯૧. ૨. જિઓડિ. પૃ.૩. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અવઇણગ (અવકીર્ણક) આ અને અકિષ્ણપુત્ત એક જ છે.૧ ૧. આવહ. પૃ.૭૧૮. અવંઝ (અવન્ધ્ય) જુઓ અવંઝપ્પવાય. ૧. નચૂિ.પૃ.૭૬. અવંઝપ્પવાય (અવન્ધ્યપ્રવાદ) શુભ અને અશુભ કર્મોનાં ફળોનું નિરૂપણ કરતું અગિયારમું પુળ્વ. ૧. સમ.૧૪,૧૪૭, નન્દિ.૫૭, નન્દ્રિચૂ.પૃ.૭૬. ૧. અવંતિ ભરહ(૨) ક્ષેત્રનું એક જનપદ. તેનું મુખ્યનગર ઉજ્જૈણી હતું. પોય અને સંપઇ૪ રાજાઓએ ત્યાં રાજ્ય કર્યું હતું. સાધુઓને વિહાર કરવા માટે જે દેશોની ભલામણ કરવામાં આવી છે તેમાંનો એક દેશ.૫ અવંતિવદ્ધણ અને પાલગ(૨) પણ તેના રાજાઓ હતા. મલ્લ અટ્ટણ આ દેશનો હતો. તુંબવણ વસાહત યા વસતિ આ દેશમાં હતી. મધ્યપ્રદેશના હાલના માલવા, નિમર અને આજુબાજુના ભાગો સાથે આ દેશની એકતા સ્થાપવામાં આવી છે. ઉજ્જૈણી અને માહિષ્મતિ એ અનુક્રમે તેના ઉત્તર અને દક્ષિણ ભાગોની રાજધાનીઓ હતી.૧૦ ૧. મનિ.પૃ.૨૦૯, આવહ.પૃ.૨૮૯. ૬. ઉત્તરાક.પૃ.૭૩, આવચૂ.૨.પૃ.૧૮૯-૯૦. ૨.નિશી.૧૯, નિશીયૂ.૧.પૃ.૧૩, ૭. તીર્થો.૬૨૦-૨૧, આવચૂ.૨. પૃ.૧૮૯. આવચૂ.૧.પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૪૯. ૮. આવચૂ.૨.પૃ.૧૫૨,ઉત્તરાક.પૃ.૧૨૧. ૩. બૃસે.૧૧૪૫, ઉત્તરાક.પૃ.૧૮૮. ૪. બૃભા.૩૨૮૩, બૃસે.પૃ.૯૧૯, નિશીયૂ. ૪. પૃ.૧૨૯-૧૩૦. ૫. આચાશી. પૃ.૨૫૫. ૯. આવર્ષ. ૨૮૯. ૧૦. Bhandarkar:Charmichael Lectures, 1918, p.54. ૨. અવંતિ ઉજ્જેણીનું બીજું નામ.' ચંડરુદ્દ આચાર્ય અહીં આવ્યા હતા. તેની ઉત્તરે જિજ્જાણ ઉદ્યાન આવેલું હતું.૩ ૩. નિશીયૂ. ૧. પૃ.૧૦૨. ૧. બૃભા.૬૧૦૨,નિશીયૂ.૧.પૃ.૧૦૨ ૨. બૃભા.૬૧૦૨-૩, ઉત્તરાક.પૃ.૧૦. અવંતિવદ્ધણ (અવન્તિવર્ધ્વન) ઉજ્જૈણીના રાજા પાલઅ(૨)નો પુત્ર.` વધુ વિગત માટે જુઓ અજિયસેણ(૨). ૧. આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ.૧૮૯-૧૯૦, ઉત્તરાક.પૃ.૭૩, આવહ.પૃ.૬૯૯. અવંતિસુકુમાલ (અવન્તિસુકુમાર) ઉજેણીની ભદ્દા(૩૫) સાર્થવાહીનો પુત્ર. તેને બત્રીસ પત્નીઓ હતી. તે સંસાર ત્યાગી સુહત્યિ(૧)નો શિષ્ય બન્યો, તરત જ તેણે (પાણી સહિત) બધી જ જાતના આહારનો ત્યાગ કર્યો અને ચિન્તન તથા ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેમના સાથળનું માંસ શિયાળવી ખાઈ ગઈ છતાં તે ધ્યાનમાં સ્થિર Page #106 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રહ્યા અને શાંત ચિત્તે મરણ પામ્યા. જ્યાં તે મરણ પામ્યા ત્યાં તેમની સ્મૃતિમાં મહાકાલ(૩) નામે ઓળખાતું મંદિર બાંધવામાં આવ્યું." ૧. આવયૂ. ૨.પૂ. ૧૫૭, આવ.પૃ. ૨૭, જીતભા. ૫૩૬, આચાર્.૫ ૨૯૦, ભક્ત.૧૬૦, મર. ૪૩૮, આવહ.પૃ.૬૭૦, વ્યવભા.૧૦.૫૯૭, સંસ્તા.૬૫-૬૬, આચાશી.પૃ.૨૯૧. અવંતિસણ (અવન્તિસેન) ઉજેણીના રજવદ્ધણનો પુત્ર.૧ જુઓ અજિયસણ(૨). ૧. આવનિ.૧૨૮૨, આવચૂ. ૨.પૂ.૧૯૦,નિશીયૂ. ૨.પૂ.૯૦, ખૂ. ૧૦૬૩, આવહ.પૃ.૬૯૯, મર. ૪૭૪-૭૬. અવંતિસોમાલ (અવન્તિસુકુમાર) આ અને અવંતિસુકમાલ એક જ છે.' ૧, નિશીયૂ. ૨. પૃ. ૯૦. અવંતી (અવન્તી) આ અને અવંતિ એક જ છે.' ૧. આવ૨.૧,.૫૪૪, નિશી. ૧. પૃ.૧૦૨. અવકિણપુર (અવકર્ણપુત્ર) કરકંડુનું બીજું નામ.' ૧. આવયૂ.૨.પૃ. ૨૦૪-૨૦૭, આવહ.પૃ.૭૧૮. અવઝા (અવધ્યા) મહાવિદેહના ગંધિલ(૧) પ્રદેશની રાજધાની.' ૧. સ્થા.૬૩૭, જખૂ. ૧૦૨. અવતંસ મંદર(૩)પર્વતનાં સોળ નામોમાંનું એક નામ. વડિસ(૨) અને વહેંસ આ બે તેના જ રૂપો છે.' ૧. સૂર્ય.૨૬, સૂર્યમ.પૃ.૭૭. અવય(અવક) વિયાહપષ્ણતિના તેવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ.૬૯૨. ૧. અવરકંકા (અપરકકા) પૂર્વીય ધાયઈસંડમાં આવેલા ભરત(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધની રાજધાની. તેના રાજા પઉમણામે(૩) દોવઈનું અપહરણ કર્યું હતું. વાસુદેવ(૨) કહ(૧) તેને પાછી લઈ આવ્યા હતા. તે નગરી અમરકંકા પણ કહેવાતી હતી. ૧. સ્થા.૭૭૭, જ્ઞાતા.૧૨૩,સ્થાઅ. | ૨. જ્ઞાતા.૧૨૪, પ્રશ્નઅ.પૃ.૮૭, પ્રશ્નજ્ઞા. પૃ.૫૪. કલ્પધ.પૃ.૩૪, કલ્પવિ. | પૃ.૮૭, કલ્પશા.પૃ.૩૭. પૃ. ૧૯,૩૮. ૨. અવર કા યાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સોળમું અધ્યયન.' ૧. સ.૧૯, જ્ઞાતા.૫, જ્ઞાતાઅ. પૃ.૧૦. ૧. અવવિદેહ (અપરવિદેહ) જંબુદ્દીવમાં મહાવિદેહના ચાર ઉપક્ષેત્રોમાંનું એક છે Page #107 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલું છે. અવરવિદેહની વચ્ચે થઈને સીઓયા નદી પશ્ચિમ તરફ વહે છે અને તે અવરવિદેહના બે સરખા ભાગ કરે છે. અવરવિદેહને આઠ પ્રદેશો છે— વપ્પ(૧), પમ્હ(૧) વગેરે. કેટલાક તિર્થંકરો અને કુલગરો પોતાના પૂર્વભવોમાં અહીં જન્મ્યા હતા. જુઓ મહાવિદેહ(૧). B ૧.સ્થા. ૮૬, ૩૦૨. ૨. જમ્મૂ. ૮૪-૮૫, જીવા.૧૪૧. ૩.સ્થા. ૬૩૭. ૪. આવચૂ.૧.પૃ.૧૭૬, સ્થાઅ. પૃ.૪૦૧. સમ.૩૪, સ્થા, ૬૩૭, ૨. અવરવિદેહ ણિસઢ(૨) પર્વતનું શિખ૨.૧ ૧. જમ્મૂ. ૮૪, સ્થા.૬૮૯. ૩. અવરવિદેહ ણીલવંત(૧) પર્વતનું શિખ૨.૧ ८० જમ્મૂ.૧૦૨. ૫. આવ.પૃ.૨૬. ૬. આત્તિ.૧૫૩, આવભા.૧, આવચૂ.૧. પૃ.૧૩૧,૨૩૫, વિશેષા.૧૫૫૮,૧૫૬૬. ૧. જમ્બુ.૧૧૦, સ્થા.૬૮૯. અવરા (અપરા) મહાવિદેહના લિણ(૪) પ્રદેશની રાજધાની. જુઓ ણલિણ(૪), ૧. સ્થાઅ. પૃ. ૪૩૮. અવરાઇઆ (અપરાજિતા) જુઓ અપરાઇયા. ૧. જીવા.૧૪૪, જમ્મૂ.૯૬,૧૦૨. અવરાઇય (અપરાજિત) જુઓ અપરાઇય.૧ ૧. તીર્થો.૬૦૬. ૧ અવરાઇયા (અપરાજિતા) જુઓ અપરાઇયા(૬).૧ ૧. તીર્થો. ૧૫૩. અવરાજિઅ(અપરાજિત) જુઓ અપરાઇય(૪).૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨. અવિહ (અવિધ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. ૧. ભગ.૩૩૦. અવાહ તિત્શયર મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક.૧ ૧. ભગ.૫૫૪. અવિયત્ત-જંભગ (અવ્યક્ત-કૃમ્ભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર. ૧. ભગ. ૫૩૩, અવત્ત (અવ્યક્ત) કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી એવો સિદ્ધાન્ત. Page #108 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૧ આસાઢ(૧) આચાર્યના મૃત્યુ પછી તેમના શિષ્યોએ આ સિદ્ધાન્ત રજૂ કર્યો હતો.' જુઓ આસાઢ(૧). " ૧. ઉત્તરાશા.પૃ.૧૬૦, વિશેષા.૨૮૫૮, આવનિ.૭૮૦,સ્થાઅ.પૃ.૪૧૨, અવત્તય (અવ્યક્તક) આ અને અવ્યક્ત એક જ છે.' ૧. વિશેષા. ૨૮૫૮. અવ્વત્તિય (અવ્યક્તિક) અબૂત સિદ્ધાન્તને અનુસરનાર.' ૧. ઔપ.૪૧, ઔપઅ. પૃ.૧૦૬ . અવ્યાબાહ (અવ્યાબાધ) લોગંતિય દેવોનો એક વર્ગ ૧. ભગ.૫૩૧, સ્થા.૬૮૪. અસંખય (અસખ્ય) ઉત્તરઝયણનું ચોથું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ પૃ.૯. અસંગ (અસ૬) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના તાબામાં રહેલો એક દેવ.૧ ૧. ભગ.૧૬૮. અસંજલ (અસભ્યલ) જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા તેરમા તિસ્થંકર.૧ તિત્વોગાલી તેરમા સ્થાને સીહસેણ(૪)નો ઉલ્લેખ કરે છે અને અસંજલને ચૌદમા જણાવે છે. ૧. સ. ૧૫૯. ૨. તીર્થો. ૩૨૫. ૩. તીર્થો.૩૫૧. અસવુડ (અસંવૃત) વિયાહપત્તિના સાતમા શતકનો નવમો ઉદ્દેશક ૧. ભગ. ૨૬૦. અસગડા (અશકટા) રૂપાળી આભીર ગ્રામકન્યાને લોકોએ આપેલું નામ. એક વાર આ કન્યા બળદગાડું હાંકતી હતી. કેટલાક યુવાનો તેના રૂપથી અંજાઈ ગયા. તે કન્યાના ગાડાની સમાંતર તેઓ પણ પોતાનાં ગાડાં દોડાવવા લાગ્યા. આ સ્પર્ધાના કારણે દોડ એટલી તો જલદ અને ઉત્તેજક બની ગઈ કે બધા યુવાનોનાં ગાડાં ભાંગી ગયાં, તે બધા ગાડાં વિનાના(અસગડ) થઈ ગયા. પેલી કન્યા તેમને ગાડાં વિનાના બનવામાં કારણભૂત હતી એટલે બધા તેને અસગડા કહેવા લાગ્યા.' ૧. દશમૂ.પૃ.૧૦૦, વ્યવસ.૧.પૃ.૨૬, ઉત્તરા.પૃ.૮૫, નિશીભા.૧૫, ઉત્તરાશા. પૃ.૧૩૦, મર.૫૦૨. અસણી(અશની) બલિ(૪)ના લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૪). ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. અસાડભૂઈ' કે અસાઢભૂતિ (આયાતિ) જુઓ આસાઢશૂઈ. Jag Education International Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પિંડનિ. ૪૧૪-૪૮૦. ૨. જીતભા. ૧૩૯૮. અસિ પરમાહમ્પિય દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગનો દેવ પોતાની તલવારથી નરકના જીવોને જખમો કરે છે. તે દેવ અને અસિપત્ત એક જ છે. વિયાહપણત્તિમાં ધણ(૨)ના સ્થાને તેનો ઉલ્લેખ છે. ૧. સૂત્રનિ.૭૬. ૨. ભગ.૧૬૬. અસિઅ દેવલ (અસિત દેવલ) આ અને અસિત દવિલ એક જ છે.' ૧. ઋષિ.૩. અસિતિગિરિ જુઓ અસિયગિરિ.૧ ૧. આવચૂ.૨પૃ.૨૦૩. અસિપત્ત (અસિપત્ર) પરમાહમિય દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવો નરકના જીવોના પોતાની તલવારથી ટુકડેટુકડા કરી નાખે છે.' ૧. ભગ.૧૬૬, સૂત્રચું. પૃ. ૧૫૪. અસિત દવિલ અરિટ્રણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પાઠાન્તર અસિઅ દેવલ મળે છે.' ૧. ઋષિ.૩, ઋષિ(સંગ્રહણી). અસિયગિરિ (અસિતગિરિ) એક પર્વત. ઉજેણીને દેવલાસુય રાજા આ પર્વત ઉપર આવેલા આશ્રમે આવ્યા હતા.' ૧. આવનિ.૧૩૦૪, આવયૂ.૨. પૃ.૨૦૩, આવહ.પૃ.૭૧૪. અસિલેસા (અશ્લેષા) અઠ્યાવીસ ફખત્ત(૧)માંનું એક.' તેનું ગોત્રનામ મંડવાયણ છે. સપ્ત તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. સમ.૬,સ્થા.૯૦, સૂર્ય૩૬,જબૂ. ૧૫૫. ૨. જખૂ.૧૫૯, સૂર્ય.૫૦. ૩. જખૂ. ૧૫૭, ૧૭૧. અસિવુવસમણી (અશિવોપશમની) જુઓ અસિવોવસમણી.' ૧. આવહ.પૃ.૯૭. અસિવોવદુય (અશિવોપદ્ધત) ત્રણ ભૂતવાદિકોના દષ્ટાન્તમાં ઉલ્લેખાયેલું નગર.૧ ૧. ઉત્તરાશા.પૃ.૫૧. અસિવોવસમણી કે અસિવોવસમી (અશિવોપશમની) વાસુદેવ(ર) કહ(૧)ની ભેરી. તે ગોશીર્ષની બનાવવામાં આવી હતી. જે કોઈ ધ્વનિ સાંભળતો તે છે મહિનામાં જ રોગમુક્ત થઈ જતો. વાસુદેવ(૨) કહ(૧) હમેશાં ગુણોની પ્રશંસા કરે છે અને કદી અનુચિત અને અસભ્ય યુદ્ધમાં પડતા નથી એવું એકવાર સક્રે(૩) Page #110 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એક દેવને કહ્યું. દેવ તે માનવા તૈયાર ન હતા. એટલે આની ખાતરી કરવા દુર્ગધ મારતા મરેલા કૂતરાનું રૂપ ધારણ કરી તે દેવ રસ્તામાં પડ્યો હતો. તે રસ્તેથી પસાર થતા કહે પેલી દુર્ગધની ધૃણા કે જુગુપ્સા ન કરી પરંતુ કૂતરાના ચમકતા દાંતની પ્રશંસા કરી. એટલે દેવે વાસુદેવ કહનો પહેલો ગુણ તો સ્વીકારવો પડ્યો. પછી બીજા ગુણની પરીક્ષા કરવા દેવે કણહનો ઘોડો ચોરી લીધો. ઘોડો પાછો મેળવવા કહના પુત્રો દેવ સાથે યુદ્ધમાં ઊતર્યા પરંતુ તેઓ હારી ગયા. તેથી દેવે કણહ સાથે યુદ્ધ કરવા પ્રસ્તાવ મૂક્યો. કહે તે પડકાર ઝીલી લીધો પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે દેવ અનુચિત અને અસભ્ય યુદ્ધ કરવા ચાહે છે ત્યારે તરત જ તેમણે ઘોડો ગુમાવવાની ચિંતા કર્યા વિના યુદ્ધ કરવાનો ઈનકાર કરી દીધો. આથી દેવ અત્યન્ત પ્રસન્ન થયો. તેણે કહના બીજા ગુણને પણ સ્વીકાર્યો અને કહને અસિવોવસમણી ભેરી ભેટ આપી. ૧. બૃભા.૩૫,આવહ..૯૮. ૨. બૂમ.પૃ.૧૦૬,આવહ પૃ.૯૮. અસુગુજાણ (અશોક-ઉદ્યાન) તોસલિ(૧)નું ઉદ્યાન.' ૧. આવ....૧.પૃ. ૩૧૨. ૧. અસુર અંજણગ પર્વત ઉપર આવેલા સિદ્ધાયતનનું પ્રવેશદ્વાર." ૧. સ્થા.૩૦૭. ૨. અસુર વિયાહપણત્તિના અઢરામા શતકનો પાંચમો ઉદેશક.૧ ૧. ભગ.૬૧૬. ૩. અસુર આ અને અસુરકુમાર એક જ છે. ' ૧. જબૂ.૧૧૯, સૂત્રચૂ.પૃ.૫૭, વિશેષા.૧૮૯૯, આવયૂ.૧,પૃ.૧૪૬,પ્રજ્ઞા.૪૬ . અસુરકુમાર ભવણવ દેવોનો એક વર્ગ." તેમના ચોસઠ લાખ વાસસ્થાનો છે.” ચમર(૧) અને બલિ(૪) તેમના ઈન્દ્રો છે. અસુરકુમારો જમ(ર)ની આજ્ઞાઓ પાળે છે. તેમનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક હજાર વર્ષ અને એક સાગરોપમ વર્ષ છે. વધુ વિગતો માટે અન્ય ગ્રંથો જોવા ભલામણ છે.* ૧. પ્રજ્ઞા.૩૮, અનુયૂ.૫.૫૫. ૫. સ્થા.૭૫૭, સમ.૧. ૨. સમ.૬૪. ૬. ભગ. ૧૫, ૨૬, ૧૩૫, ૧૬૯, ૬૨૬, ૩. ભગ.૧૨૬, ૪૦૬. ૬૨૯, સમ. ૧૦૩, ૧૫૦, પ્રજ્ઞા.૪૬, ૪. ભગ.૧૬૬. ૧૦૫, ૧૧૨, સૂર્ય. ૧૦૬, અનુ.૧૩૩, ૧૩૯, ૧૪૨. અસુરકુમારી આ દેવીઓ જમ(૨)ની આજ્ઞામાં છે.' ૧ભગ. ૧૬૬. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અસોઅ(અશોક) જુઓ અસોગ(૪).૧ ૧. જીવા.૧૩૬. ૧. અસોગ(અશોક) ચંદ્રગુપ્તનો પૌત્ર, બિંદુસાર(૨)નો પુત્ર અને કુણાલ(૧)નો પિતા. તે પાડલિપુત્તનો રાજા હતો. ૧ ૧. નિશીયૂ.૨.પૃ.૩૬૧,વૃભા.ર૯૨-૨૯૪,૩૨૭૬, કલ્પ.પૂ.૧૬૪, વિશેષા. ૮૬૫, અનુહ.પૃ.૧૦, બૂમ.પૃ. ૮૮. ૨. અસોગ અદ્યાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૯-૮૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. ૩. સોગ અરુણ(૪) દ્વીપનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૫. ૪. અસોગ વિજય(૯) રાજધાનીની ચારે બાજુ આવેલા વનમાં વસતો દેવ.' ૧. જીવા. ૧૩૬, ૫. અસોગ જુઓ અસોગજબ.' ૧. વિપા.૩૪. ૬. અસોગ જુઓ અસોગલલિએ અને તેનું ટિપ્પણ. ૧. સ.૧૫૮. અસોગચંદ (અશોકચન્દ્ર) સેણિય(૧)ના પુત્ર કુણિયનું બીજું નામ.' ૧. આવયૂ. ૨,પૃ.૧૬૭, આવયૂ.૧.પૃ.૫૬૭, આવહ.પૃ.૬૭૯. અસોગચંદા (અશોકચન્દ્રક) જુઓ અસોગચંદ. ૧. આવચૂ.ર.પૃ.૧૭૪,આવાહ.પૃ.૪૩૭, ૬૮૫. અસોગજખ (અશોકપક્ષ) વિજયપુર નગરના નંદણવણ(૩) નામના ઉદ્યાનમાં વસતો યક્ષ.' ૧. વિપા.૩૪, અસોગદત્ત (અશોકદર) સાગેયનો વેપારી. સમુદ્રદત્ત(૩) અને સાગરદર(૩) તેના પુત્રો હતા.' ૧. આવયૂ.૧.પૃ.૫ર૭, આવહ.પૃ.૩૯૪. અસોગલલિઅ (અશોકલલિત). ચોથા બલદેવ(૨) સુપ્રભ(૧)નો પૂર્વભવ.' સેક્વંસ(૪) પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. જુઓ અસોગ(૬) અને લલિય. ૧. સમ,૧૫૮, તીર્થો.૬૦૫-૬૦૭. નવ બલદેવ(૨)ના પૂર્વભવની નવની સંખ્યા પૂરી તો જ થાય જ અસોગ(૬) અને લલિઅને બે જુદી વ્યક્તિઓનાં જુદાં નામો ગણવામાં આવે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૫ અસોગડિસઅ (અશોકાવાંસક) સોહમ્મ(૧)ની પૂર્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. પ્રશા.પર, ભગ.૪૦૭. અસોગવšસઅ (અશોકાવાંસક) જુઓ અસોગવડિસઅ.' ૧. ભગ.૪૦૭. અસોગવણ(અશોકવન)(૧) અશોક વૃક્ષોથી ભરપૂર વન. તે જમિગા(૧)ની પૂર્વમાં આવેલું છે. (૨) આ નામનું વન સુસમારપુરની પાસે પણ હતું. ૧. અનુ.૧૩૧, અનુ.પૃ.૧૪૩. ૨.જબૂ. ૮૮. ૩. ભગ.૧૪૪ ૧. અસોગવણિયા(અશોકવનિકા) મિહિલાનું ઉદ્યાન. પોતાના ઉપર મોહ પામીને પોતાને પરણવા માટે એકબીજાની સ્પર્ધા કરતા રાજકુમારોને સમ્યફ માર્ગ શિખવવા માટે રાજકુમારી મલ્લિ(૧)એ તેમાં મોહણઘરનું નિર્માણ કરાવ્યું હતું.' ૧. જમ્બુ ૧૦ર. ૨. અસોગવણિયા રાયગિહનું ઉદ્યાન. રાણી ચેલ્લણાએ પોતાના નવજાત પુત્ર Fણિઅને આ ઉદ્યાનમાં ત્યજી દીધો હતો.' ૧. નિર.૧.૧. અસોગસિરિ(અશોકગ્રી) અસોગ(૧)થી અભિન્ન છે.' ૧. વિશેષા.૮૬૫, બુભા.૩૨૭૬. ૧. અસોગા(અશોકા) મહાવિદેહમાં આવેલા ણલિણ(૪) પ્રદેશની રાજધાની. કુમુદ(૧) પ્રદેશની રાજધાની તરીકે પણ અસોગાનો ઉલ્લેખ થયો છે. ૨ જુઓ લિણ(૪). ૧. સ્થા.૬૩૭, જબૂ.૧૦૨ ૨. સ્થાઅ.પૃ.૪૩૮. . ૨. અસોગા ધાયઈસંડના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમાર્ધમાં ણલિણ પ્રદેશની રાજધાની.' ૧. સ્થા.૯૨. ૩. અસોગા ધરણ(૧)ના લોગપાલ કાલવાલ(૧)ની મુખ્ય પત્ની." ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. અસોચ્ચા (અશ્રુત્વા) વિયાહપણત્તિના નવમા શતકનો એકત્રીસમો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૩૬૨. અસોયવડિસય (અશોકાવતસંક) જુઓ અસોગવહિંસા.' ૧. ભગ.૧૬૫. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અસોયા (અશોકા) રક્ષક દેવી.૧ ૧. આવ. પૃ. ૧૯. અસ્સ (અશ્વ) અસ્સિણી(૧) ણક્ષત્ત(૧)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. સૂર્ય.૪૬, સ્થા ૯૦, જમ્મૂ.૧૫૭,૧૭૧. અસ્સગ્ગીવ (અશ્વગ્રીવ) જુઓ આસગ્ગીવ. ૧. સમ.૧૫૮. અસ્સપુર (અશ્વપુર) પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહ જે નગરના હતા તે નગર. મઝિમનિકાય અનુસાર અસ્સપુર એ અંગ રાજ્યમાં આવેલું નગર હતું. ૧. આનિ.૪૦૮ ૨. ડિપા.૧.પૃ.૨૨૭. અસ્સપુરા (અશ્વપુરા) ૧. જમ્મૂ ૧૦૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કો આ અને આસપુરા એક જ છે.૧ અસ્સસેણ(અશ્વસેન) આ અને આસસેણ(૨) એક જ છે.૧ ૧. તીર્થો. ૪૮૬, આનિ. ૩૮૯, ૩૯૯. અસ્સાયણ (અશ્વાયન) અસ્મિણી ણત્ત(૧)નું ગોત્રનામ.૧ ૧. જમ્મૂ.૧૫૯, સૂર્યમ.પૃ.૧૫૧, સૂર્ય ૫૦. અસ્સાદણ (અશ્વાદન) જુઓ અસ્સાયણ.' ૧. સૂર્ય ૫૦. ૧ અસ્સાસણ (અશ્વાસન) અઠ્યાસી ગહમાંનો એક. જંબુદ્દીવપત્તિમાં પાઠાન્તર આસણેય છે. ૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦,સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.પૃ.૭૯-૮૦, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫. ૨. જમ્મૂ. ૧૭૦, ૧. અસ્સિણી (અશ્વિની) અઠ્યાવીસ ણક્ષત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અસ્સ છે. તેનું ગોત્રનામ અસ્સાયણ છે. 3 ૧.સમ.૩,જમ્બુ.૧૫૫,સૂર્ય ૩૬, સ્થા.૯૦, આવહ.પૃ.૬૩૪. ૨. સૂર્ય.૪૬. ૩. સૂર્ય ૫૦, જમ્મૂ.૧૫૯. ૨. અસ્તિણી સંદિણીપિય(૧) જે તિત્શયર મહાવીરનો ઉપાસક હતો તેની પત્ની. ૧. ઉપા.૫૫. અસ્સેસા (અશ્લેષા) આ અને અસિલેસા એક જ છે. ૧. સૂત્રચૂ પૃ.૨૧, સૂર્ય.૩૬, જમ્મૂ.૧૫૫, આવહ.પૃ.૬૩૫. Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અસ્સોઈ(અશ્વયુજી) આશ્વિન માસનો પૂર્ણિમાનો તેમ જ પડવોનો દિવસ.૧ ૧. જમ્મૂ. ૧૬૧, સૂર્ય,૩૯, અહરદત્ત (અર્હદત્ત) વંતરીએ સાથળ ફાડી ખાવાના કારણે થયેલ આત્મવિરાધનાના દૃષ્ટાંત તરીકે જેમનું નામ ઉલ્લેખાયું છે તે સાધુ. ટીકાકાર તેમનો ઉલ્લેખ અર્હન્નક નામે કરે છે.૨ ૧ ૧. આચાચૂ.પૃ.૧૮૧. ૨. આચાશી.પૃ.૨૧૪. અહત્વણ (અથર્વન્) ચાર વેદોમાંનો એક વેદ (અથર્વવેદ).૧ ૧. ભગ.૯૦, શાતા.૫૫,ઔપ.૩૮. અહિગરણી (અધિકરણી) વિયાહપત્તિના સોળમા શતકનો પહેલો ઉદ્દેશક. ૧. ભગ.૫૬૧. અહિચ્છત્તા (અહિચ્છત્રા) જંગલ દેશની રાજધાની. તે ચંપાની ઉત્તર-પૂર્વમાં આવેલી હતી. કણગકેઉ(૧) રાજા ત્યાં રાજ કરતો હતો. ચંપાના ધણ(૮) વેપારીએ તેની મુલાકાત લીધી હતી. જિણદેવ(૩) અહિચ્છત્તા જતા હતા ત્યારે માર્ગમાં પુલિંદોએ તેમને લૂંટી લીધા હતા.પ ચક્કટ્ટ બંભદત્તે(૧) પણ તેની મુલાકાત લીધી હતી. ધરણિદે તિત્શયર પાસ(૧)ની અહીં પૂજા કરી હતી. વર્તમાનમાં બરેલી જિલ્લામાં આવેલ રામનગર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૮ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. જ્ઞાતા. ૧૦૫. ૩. એજન. ૪. એજન. ૫. આનિ.૧૩૧૪,આવચૂ.૨. પૃ.૨૧૧, આવહ.પૃ.૭૨૩. અહિછત્તા (અહિચ્છત્રા) જુઓ અહિચ્છત્તા.૧ ૮૭ ૬. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૭. આચાશી.પૃ.૪૧૮. ૮. સ્ટજિઓ.પૃ.૯૨, જિઓડિ.પૃ.૨, ણાયાધમ્મકહાઓ તેને ચંપાની ઉત્તર-પૂર્વે આવેલું જણાવે છે. ૧. પ્રજ્ઞા.૩૭, આનિ.૧૩૧૪, આવચૂ.૨.પૃ.૨૧૧. અહિલ્લિયા (અહિશિકા) એક સ્ત્રી જેના માટે યુદ્ધ ખેલાયું હતું. આથી વિશેષ માહિતી તેના અંગે નથી.૧ ટીકાકારો તેનો ઉલ્લેખ અહિન્નિકા નામે કરે છે. ૧. પ્રશ્ન.૧૬. ૨. પ્રશ્નઅ.પૃ.૮૭, પ્રશ્નજ્ઞા.પૃ.૮૯. અહિવઇ (અધિપતિ) વિયાહપત્તિના ત્રીજા શતકનો આઠમો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૧૨૬. અહિવદ્ઘિ (અભિવૃદ્ધિ) ઉત્તરાભદ્દવયા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. આ અને વિવિદુિ ૧ તથા વુદ્ઘિ એક જ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જખૂ. ૧૫૭, સૂર્ય.૪૬. ૨. સ્થા.૯૦. ૩. જખૂ. ૧૭૧ અહોકંડૂયગ (અધઃકડૂયક, વાનપ્રસ્થ વેરાગીઓનો એક વર્ગ,' જેના અનુયાયીઓ નાભિ નીચેના શરીરને વલૂરે છે. ૧. ભગ. ૪૧૭. ૨ ભગઇ. પૃ. ૧૧૯. આ આઇ (આદિત્ય) અશ્ચિમાલિમાં વસતા લોગતિય દેવોનો એક વર્ગ, ૧. આવનિ. ૨૧૪, સ્થા.૬૮૪,ભગ.૨૪૩,વિશેષા.૧૮૪,આવયૂ.૧,પૃ.૨૫૧. ૧. આઈચ્છજસ (આદિત્યયશ) વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ ચક્રવટ્ટિ ભરહ(૧)નો પુત્ર. ભરત પછી જે આઠ મહાપુરુષો મોક્ષ પામ્યા તેમાંનો પ્રથમ. મહાજસ(૧) તેનો પુત્ર હતો.* ૧. આવચૂ.૧.પૃ.૨૨૮, સ્થા.૬૧૬, સ્થાઅ.પૃ.૧૮૫, ૪૩૦, ૫૧૬, વિશેષા.૧૭૫૦, આવનિ. ૩૬૩, આવમ.પૃ. ૨૩, નદિમ.પૃ. ૨૪૨. ૨. આઈચ્ચજસ એક ચારણ સાધુ. ૧. આવચૂ.૧,પૃ.૧૭૧, આવ.૫ ૨૨૨. ૧. આઈણ (આકીર્ણ) ણાયાધમ્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સત્તરમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતા.પૃ.૧૦. ૨. આઈણ (આશીર્ણ) આયારનું બીજું નામ. ૧. આચાનિ.૭, ૧. આG (અપ) પુલ્વાસાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જખૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૨. આઉ (આયુષ) વિયાહપષ્ણત્તિના સાતમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.' ૧. ભગ. ૨૬૦. આઉરપચ્ચકખાણ (આતુરપ્રત્યાખ્યાન) અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. તે મહદંશે ગાથામાં છે. તે વિવિધ પ્રકારના મરણનું, તે મરણપ્રકારો દ્વારા પ્રાપ્ત ભૂમિકાઓ યા દશાઓનું અને તે ભૂમિકાઓ યા દશાઓ પ્રાપ્ત કરાવનાર સાધનોનું નિરૂપણ કરે છે. જુઓ પઇષ્ણગ.૧ ૧. નન્ટિ.૪૪, નચૂિપૃ.૫૮, નદિમ.પૃ. ૨૦૬, નર્દિક પૃ.૭૨, મર.૬૬૨. આગર (આકર) આયારનું બીજું નામ.' ૧. આચાનિ. ૭. Page #116 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૯ આગમ આયારમાં આવતા આગમ શબ્દને સમજાવતાં તેના ટીકાકારે તેને કેવલજ્ઞાનીના ઉપદેશ તરીકે સમજાવ્યો છે. બીજા ગ્રન્થોમાં પણ તેનો તે જ અર્થમાં પ્રયોગ થયો છે. ભગવતીમાં વ્યવહારની વ્યાખ્યા કરતી વખતે આગમનો સુયથી ભેદ કર્યો છે. તેના ટીકાકાર અનુસાર આગમ એટલે કે કેવલીનું તેમ જ મન:પર્યાયજ્ઞાનીનું, અવધિજ્ઞાનીનું તથા ચતુર્દશપૂર્વધર, દશપૂર્વધર કે નવપૂર્વધરનું જ્ઞાન જ્યારે સુય(શ્રુત) એટલે આચારપ્રકલ્પ, વગેરે અર્થાત્ બાકીના શાસ્ત્રો' (આગમમાં સમાવેશ પામતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રો.) આગમને ચારમાંનું એક પ્રમાણ કહેવામાં આવ્યું છે, બાકીનાં ત્રણ પ્રમાણો છે– પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન.* આગમ ત્રણ પ્રકારનું છે– (૧) આત્માગમ એટલે આત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાન અર્થાત્ તિર્થંકરનું જ્ઞાન, (૨) અનન્તરાગમ એટલે કે તિર્થંકર પાસેથી સાક્ષાત્ પ્રાપ્ત કરેલું આગમ અર્થાત્ ગણહરનું જ્ઞાન અને(૩) પરંપરાગમ એટલે કે પરંપરા દ્વારા પ્રાપ્ત આગમ અર્થાત્ ગણતરીના શિષ્યોનું જ્ઞાન. આગમનું અનેક રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક રીતે આગમના ત્રણ વિભાગ કરવામાં આવ્યા–સુરાગમ(સૂત્રાગમ), અત્યાગમ(અર્થાગમ) અને ઉભયાગમ.બીજી રીતે આગમના બે વિભાગો કરવામાં આવ્યા– લૌકિક અને લોકોત્તર. જેનો ઉપદેશ મિથ્યાદર્શી પુરુષોએ આપ્યો છે તે લૌકિક, જેમ કે ભારહ(૨), રામાયણ વગેરે. જેનો ઉપદેશ કેવલજ્ઞાની અરિહંતે આપ્યો છે તે લોકોત્તર જે દુવાલસંગ ગણિપિડગ અને ચૌદ પુલ્વથી ઘટિત છે.' વિશાળ અર્થમાં આગમથી બધા જ પવિત્ર શાસ્ત્રોનો સમગ્ર રાશિ સમજવામાં આવે છે. આગમ નિત્ય કહેવાયું છે. આગમ માટે વપરાતાં અન્ય નામો છે– સુય, સુત્ત(૧) વગેરે.૧૪ જુઓ સુય, સુત્ત અને પવયણ. ૧.આચા.૧.૧૮,૧૯૩ (નિયિદ્દેિ ૬િ, ભગ.૧૯૩, સ્થા.૩૩૮,અનુ. વીર મા સયા છે). | ૧૪૭, નિશીયૂ.૧.પૃ.૪, વિશેષા. ૨. આચાશી પૃ. ૨૨૯, ૨૫૪, ૨૧૭૮, ૨૮૫૪,આવ. ૧,પૃ.૨૮, ૩. વ્યવભા.૧૦.૩૩૪,આવચૂ.૧. | ૭. ભગ.૧૯૩, અનુ.૧૪૭, ઉત્તરાર્. પૃ.૨૮, દશહ. પૃ. ૧૩૯, અનુ. | પૃ.૧૧,આવયૂ.૧. પૃ.૮૩, નિશીયૂ. પૃ.૩૮, અનુહ. પૃ. ૨૨. ૧.પૃ.૪., અનુહ. પૃ.૧૦૨, અનુe. ૪. ભગ.૩૪૦, જીતભા.૮, ૬૭૮, પૃ. ૨૧૯, ભગઇ. પૃ. ૨૨૩. વિભા. ૧૦, ૫૩, ૨૦૦, ૭૦૧, |૮. અનુ. ૧૪૭, ભગ. ૧૨૩. ૭૦૫, ગચ્છાવા.પૃ. ૫ (પંવિદ ૮, અનુ. ૧૪૭, ઉત્તરાયૂ. પૃ. ૧૧. વિવારે પum, i નહીં માને સુi | ૧૦. અનુ. ૧૪૭, અનુહે.પૃ.૨૧૯, અનુ. ૩પ ધાર નીu –ભગ ૩૪૦.). પૃ. ૧૦૨, પ્રજ્ઞાહ, પૃ.૧. ૫. ભગઇ. પૃ. ૩૮૪. ૧૧. આવયૂ.૧.પૃ.૫૪૩. Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨.જીતભા. ૧૩૯, ૧૪૦, વિશેષા. ૧૩. પ્રજ્ઞાહ.પૃ.૧, નદિમ. પૃ.૨૫. ૨૦૩૧-૩૨, ગચ્છાવા.પૃ.૨૫, ૧૪. અનુ.૪૩, બૃભા.૧૭૪, વિશેષા.૫૬૧, પ્રજ્ઞામ. પૃ. ૩૦૫, સૂત્રશી. પ૬૨. પૃ. ૯૬, સ્થાઅ. પૃ. ૧૫૦. આગાલ આયારનું બીજું નામ. ૧. આચાનિ ૭. આગાસ(આકાશ) વિવાહપપ્પત્તિના વીસમા શતકનો બીજો ઉદ્દેશક. ૧. ભગ. ૬૬૨. આચાલ(આચાર) આયારનું બીજું નામ." ૧. આચાનિ.૭. આજાઈ (આજાતિ) આયારનું બીજું નામ. ૧. આચાનિ. ૭. આજાદઢાણ (આજાતિસ્થાન) આયારસાનું દસમું અધ્યયન.' ૧. સ્થા. ૭૫૫. ૧. આજીવ વિવાહપણત્તિના આઠમા શતકનો પાંચમો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૩૦૯. ૨. આજીવ આ અને આજીવિય એક જ છે.' ૧. પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૃ.૯૪, બૃભા. ૪૪૨૦, જીતભા. ૧૩૬૬. આજીવગ (આજીવક) આ અને આજીવિય એક જ છે. ૧. સૂત્ર.૧.૧.૧૩.૧૫, આચૂપૃ.૧૭૩, નિશીયૂ.૩. પૃ. ૪૧૪. આજીવિક જુઓ આજીવિય. ૧. ઔપ. ૪૧. આજીવિગ (આજીવિક) જુઓ આજીવિય. ૧. વચૂ.૧.પૃ.૫૦૩. આજીવિય (આજીવિક) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક. તેની સ્થાપના ગોસાલે કરી હતી. ૨ આજીવિકા ખાતર જે શ્રમણજીવનને અનુસરે છે તે આજીવિય એવી સમજૂતી આજીવિયની આપવામાં આવી છે. આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્યવી કીર્તિ, માનસન્માન, અલૌકિક શક્તિઓ મેળવવા તપ કરતા અને તે બધા દ્વારા તેઓ પોતાની આજીવિકા ચલાવતા.ભવિષ્ય ભાખવા માટે તેઓ અષ્ટાંગ મહાનિમિત્તની વિદ્યાનો ઉપયોગ કરતા." Page #118 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૧ તેમને પોતાનું પવિત્ર ધાર્મિક મૂળ સાહિત્ય આજીવિયસુત્ત હતું. દિફિવાયના એક વિભાગ પરિકમ્મમાં તેમનું શ્રુતાપ્યુતશ્રેણિકાપરિકમ સમાવિષ્ટ છે. નિયતિવાદી આ પંથના મુખ્ય સિદ્ધાન્તો નીચે મુજબ છે– એ પ્રસ્થાપિત સત્ય છે કે જીવો અસ્તિત્વ ધરાવે છે અર્થાત્ વૈયક્તિક આત્માઓનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેઓ સુખ-દુ:ખ અનુભવે છે અને મૃત્યુથી તેમની વર્તમાન જીવનરૂપ દશાનો અંત આવે છે. પરંતુ સુખો અને દુઃખોને ન તો જીવોએ પોતે પેદા કર્યા છે કે ન તો અન્યોએ પેદા કર્યા છે. એ તો નિયતિના કારણે તેમને ભોગવવા પડે છે. સુખ-દુઃખ પૂર્વનિયત છે. જીવોનાં પોતાનાં કર્મો તેમનું કારણ નથી. શુદ્ધ આત્મા અશુભ કર્મોથી મુક્ત થાય છે પરંતુ તે દશામાં તે વળી પાછો સુખરાગ અને દુઃખષથી મલિન બને છે. સ્વચ્છ પાણી, જે મલથી મુક્ત છે તે, જયારે હલાવવામાં આવે છે ત્યારે ફરી પાછું મલિન બની જાય છે, તેવી જ રીતે શુદ્ધ આત્મા પુન: મલિન બની જાય છે. સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેવું કંઈ છે જ નહિ, બધું જ પૂર્વનિયત. ગોસાલનો મુખ્ય ઉપદેશ આ હતોઃ “સ્થિ ડટ્ટા વાગ્યે રૂ વા વત્તે ફુવા વાર્િ વા પુરસ્કાર પક્ષને રૂ વા નિયથા સત્ર માવા "નિયતક્રમે નિયતકાળે જીવો મુક્ત થવાના જ. અર્થાત અનન્ત સંયૂથ, સાત દેવસંયુથ, સાત સંજ્ઞિગર્ભ અને સાત પ્રવૃત્તપરિહારમાં થઈને પરિભ્રમણ કર્યા પછી જીવ ચાર્યાશી લાખ મહાકલ્પના અંતે મુક્તિ પામે જ છે. ત્રણ માનસ, ત્રણ માનુષોત્તર અને એક બ્રહ્મલોક એમ સાત દિવ્યસંયૂથ છે. આ લાંબી કાલાવધિમાં પદ૦૬૦૩ કર્મો નાશ પામી જાય છે. ૧૧ ગોસાલે આઠ ચરમોનો અને ચાર પાનક તથા ચાર અપાનકનો ઉપદેશ આપ્યો. આઠ ચરમો આ છે – ૬ વરવું– વરિHTTI, વરિય, વરિHUટ્ટ, રિમચંગનWH, चरिमपोक्खलसंवट्टअ महामेह, चरिमसेयण्ण गंधहत्थि, चरिममहाशिलाकंटअसंगाम ।१२ અયંપુલ(૨)ની કથા દર્શાવે છે કે આજીવિય શ્રમણો બીજાના મનના વિચારો જાણી શકતા હતા. આ સંપ્રદાયના આચાર અંગે કહેવામાં આવ્યું છે કે આજીવિય શ્રમણો પોતાની પાસે કેટલીક ચીજો રાખતા હતા અને તેઓ નગ્ન રહેતા, "તેઓ સ્નાન ન કરતા, તેમના માટે બનાવાયેલી ભિક્ષા લેતા, તેમને સ્વાદ ઉપર સંયમ ન હતો, તેઓ સજીવથી દૂષિત ભિક્ષા યા આહાર લેતા. તેઓ કષાયો, મન, વચન અને કાયા ઉપર સંયમ રાખતા નહિ. જેમ જૈનો સાવધાની-જાગરૂકતા તેમ જ ધ્યાનની સાધના કરતા તેમ તેઓ સાવધાની-જાગરૂકતા તેમ જ ધ્યાનની સાધના કરતા નહિ. ૧૭ તેઓ દરેક ઘરેથી અને કેટલીકવાર એકને છોડી પછીના ઘરેથી કે બે ઘર છોડી ત્રીજા ઘરેથી કે છ ઘરો છોડી સાતમા ઘરેથી ભિક્ષા લેતા. તેઓ કમલનાળો સ્વીકારતા. વીજળી થતી હોય ત્યારે તેઓ ભિક્ષાટન કરતા નહિ. માટીની મૂંડીમાં બેસીને તેઓ તપ કરતા. તેઓ મોટે ભાગે મરીને અય દેવલોકમાં પુનર્જન્મ પામતા.૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આ સંપ્રદાયના બાર પ્રમુખ ઉપાસકોના ઉલ્લેખો મળે છે. તે ઉપાસકો જૈન ઉપાસકોની જેમ કામચલાઉ સામાયિક કરતા નથી. તેઓ માંસ પણ લેતા.૨૧ હાલાહલા આ સંપ્રદાયનીની ચુસ્ત ઉપાસિકા અને સમર્થક-ઉત્તેજક હતી. ૨ ૨ સાવત્થી અને પોલાસપુર આ સંપ્રદાયના સબળ, સમૃદ્ધ અને ઊભરતાં કેન્દ્રો હતાં. વિયાહપષ્ણત્તિ અનુસાર ઘણા આજીવિય શ્રમણો ગોસાલનું નાયકપણું છોડી તિવૈયર મહાવીરના સંઘમાં જોડાઈ ગયા હતા. આજીવિયને તેરાસિય પણ કહેવામાં આવે છે કારણ કે તે જીવોની બદ્ધ અને મુક્ત બે અવસ્થાઓ ઉપરાંત ત્રીજી મુક્ત-થઈ-પુનઃ–બદ્ધ થવાની અવસ્થાને સ્વીકારે છે. ૨૫ આજીવિયને પંડરભિમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧.પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૂ.૯૪,આચાશી. તે પહેલાં ગોસાલ પાસે સાડિયા, પાડિયા, પૃ. ૩૧૪, ૩૧૫. (અન્તરીય અને ઉત્તરીય વસ્ત્ર), કુંડિયા ૨. ભગ.પ૩૯, ૫૪રથી આગળ, પ્રજ્ઞામ. (કૂંડી), વાહણા(પગરખાં) અને પૃ.૪૦૬, ઉપાઅ.પૃ.૩૯,પિંડનિમ. ચિત્તલગ(ચિત્રફલક હતાં.આ સૂચવે છે પૃ.૧૩૦, નિશીયૂ.૩.પૃ.૪૧૪. કે આજીવિય શ્રમણો અમુક ચીજો ૩. સૂત્રશી. પૃ. ૨૩૭. રાખતા. ભગ, ૫૪૧. ૪. ભગઅ.પૃ.૫૦, પ્રજ્ઞામ.પૃ.૪૦૬, ૧૫. ભગઅ.પૃ.૫૦. પ્રજ્ઞાહ. પૃ. ૧૨૦-૧૨૧. ૧૬. આચાશી, પૃ. ૪૭. ૫. ભગ.પ૩૯. ૧૭, આચાચૂ. પૃ. ૧૭૩. ૬. સમ.૨૨, સમઅ.પૂ.૪૨. ૧૮. ઓપ.૪૧, ઔપ.પૃ.૧૦૬. ૭. સમ.૧૪૭, સમઅ.પૃ.૧૩૦. ૧૯. જુઓ ગોસાલ. ભગ.૩૩૦, ૫૫૪, ૮. સૂત્ર.૧.૧.૨.૧-૩, સૂત્રશી.પૃ.૨૦. ૨૦. ભગ. ૩૨૯. ૯. સૂત્ર.૧.૧.૩.૧૧-૧૨, સૂત્રશી. ૨૧. એજન, ૩૩૦. પૃ.૪૫-૪૬. ૨૨. એજન. પ૩૯. ૧૦. ઉપા.૩૬, ભગ.૩૪,૩૫, ૨૩. એજન. ૫૩૯,૫૫૪, ઉપા. ર૯. ભગઅ.પૃ.૫૭. ૨૪. ભગ. ૫૫૩. ૧૧. ભગ ૫૫૦. ૨૫. નન્ટિયૂ.પૃ.૭૩, નન્ટિમ.પૃ.૨૩૯, ૧૨. એજન.પપ૪. નન્દિહ પૃ.૮૭, સમઅ.પૃ.૧૩૦, ૧૩. એજન.૫૫૪. ર૬. નિશીયૂ.૩.પૃ.૪૧૪. ૧૪. ઉપ.૪૪; મહાવીરનો શિષ્ય બન્યો આજીવિયસુત્ત (આજીવિકહ્યુત) આજીવિય સંપ્રદાયનો ઉપદેશ અને મૂળ ધર્મગ્રન્થ.૧ ૧. સમ. ૨૨, સમઅપૃ.૪૨. આડંબર (આડમ્બર) માતંગ કોમ વડે પૂજાતો જકુખ દેવ. તે હિરિમ તરીકે પણ જાણીતો છે. તેની જોડણી કદાચ ડંબર તરીકે થવી જોઈએ. ૧. આવનિ.(દીપિકા)પૃ.૧૨૯, આવભા.૨૨૫, આવયૂ.૨,પૃ.૨૨૭, આવહ પૃ.૭૪૩, Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૩ ૧.આણંદ(આનન્દ) ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા નવ બલદેવ(૨)માંના છઠ્ઠા. ચક્કપુરના રાજા મહસિવ અને તેમની રાણી વેજયંતી(૧)નો પુત્ર. તે વાસુદેવ(૧) પુરિસપુંડરીઅના ભાઈ હતા. તે પોતાના પૂર્વભવમાં વરાહ(૩) હતા. તે ૨૯ ધનુષ ઊંચા હતા. તે ૮૫ હજાર વર્ષ જીવ્યા અને મોક્ષ પામ્યા.' તિલોયપણત્તિ અનુસાર છઠ્ઠા બલદેવનું નામ નન્દી છે. ૧. સમ.૧૫૮, તીર્થો. ૫૭૭, ૬૦૨-૧૬,૧૧૪૪, આવનિ. ૪૦૩, ૪૧૪, વિશેષા. ૧૭૬૬, આવમ. પૃ.૨૩૭-૨૪૦, આવભા.૪૧, સ્થા. ૬૭૨. ૨. ૪.૫૧૭. ૨. આણંદ ભરહ(૨) ક્ષેત્રના ભાવી ઉસ્સપ્પિણીમાં થનાર છઠ્ઠા બલદેવ(૨).૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૪. ૩. આણંદ જેના ઘરે તિત્થર મહાવીરે બીજા મા ખમણના પારણા કર્યા હતા તે રાયગિહનો ગૃહસ્થ. ૧. ભગ.૫૪૧, આવનિ.૪૭૪, ૪૯૭, આવચૂ.૧પૃ.૨૮૨, ૩૦૦, આવમ.પૃ.૨૭૬. ૪. આણંદ ઉવાસગાસાનું પહેલું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫, ઉપાઅ. પૃ.૧. ૫. આણંદ કષ્પવયંસિયાનું નવમું અધ્યયન." ૧. નિર.૨.૧. ૬. આણંદ સેણિઅ(૧) રાજાનો પૌત્ર. ૧. નિર.૨.૯. ૭. આણંદ વર્તમાન ઓસપ્પિણીના દસમા તિર્થંકર સીઅલના પ્રથમ ગણધર.' તે સંદ(૧૫) નામે પણ જાણીતા હતા. ૧. સ.૧૫૭. ૨. તીર્થો. ૪૪૮. ૮. આણંદ તિત્થર મહાવીરનો શિષ્ય જેણે મહાવીરને ગોસાલની અસામાન્ય શક્તિ વિશે જણાવ્યું હતું. ગોસાલે પોતે પોતાની અસામાન્ય શક્તિનો આણંદને ખ્યાલ આપવા માટે જંગલમાં રહેતા એક અત્યંત ઝેરી સાપનું દૃષ્ટાન્ન આપ્યું હતું, જે સાપે કેટલાક લોભી વેપારીઓને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા.' ૧. ભગ.૫૪૭-૫૪૮, સ્થાઅ.પૃ.૫૨૨, કલ્પવિ.પૃ.૩૭. ૯. આણંદ ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે રથદળનો નાયક હતો.' ૧. સ્થા. ૪૦૪. ૧૦. આણંદ અણુત્તરોવવાઇયદાનું સાતમું અધ્યયન.'તે હાલ નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ ८४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧. આણંદ વાણિયજ્ઞામનો કરોડપતિ ગૃહસ્થ, સિવાણંદા તેની પત્ની હતી. તે ચાર મોટા ઢોરવાસનો માલિક હતો. દરેક ઢોરવાસમાં દસ હજાર ગાયો હતી. તેણે ઉપાસકના બાર વ્રતો લીધાં હતાં. તે તિત્થર મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો સૌપ્રથમ ઉપાસક હતો.' મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઇએ મહાવીરને પૂછ્યું કે શું આણંદ વર્તમાન જન્મમાં શ્રમણ બનશે? મહાવીરે નકારમાં ઉત્તર આપ્યો અને કહ્યું કે આણંદ વીસ વર્ષ ઉપાસકનું જીવન જીવશે અને પછી મરીને સોહમ્મ(૧) દેવલોકમાં જન્મ લેશે, ત્યારબાદ તે મહાવિદેહ(૧)માં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે. જ્યારે આણંદે ઉપાસક જીવનના ચૌદ વર્ષ પૂરા કરી પંદરમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઘરમાં અનેક વિક્ષેપો હોવાથી બાકીનું ઉપસાક જીવન પૌષધશાલામાં ઉપાસકની અગિયાર પ્રતિમા ધારણ કરી વીતાવવાનો નિર્ણય કર્યો. તેથી તેણે જમણવાર રાખ્યો, મિત્રો અને સગાસંબંધીઓને નિમંત્ર્યા, અને તેમની હાજરીમાં કુટુંબની સઘળી જવાબદારીઓ મોટા પુત્રને સોંપી દીધી, પછી ઘર છોડી પૌષધશાલામાં પ્રવેશ કર્યો. અંતકાળે તેણે બધી જાતનો આહાર, પાણી સહિત, ત્યાગી દીધો. આ રીતે સંપૂર્ણ ત્યાગ-સંયમપૂર્વક જીવતાં તેમને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ૫૦૦ યોજનની અવધિવાળું અને ઉત્તરમાં ચલહિમવંત સુધીની અવધિવાળું અવધિજ્ઞાન થયું. તેમનું આ અવધિજ્ઞાન ઊર્ધ્વ દિશામાં સોહમ્મ દેવલોક સુધી અને અધો દિશામાં લોલુયચુય નરકાવાસ સુધી પહોંચતું હતું. આણંદે ઇંદભૂઇને પૂછયું કે શું ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે? ઇંદભૂઇએ કહ્યું કે હા, થઈ શકે. એટલે આણંદે પોતાના અવધિજ્ઞાનની અવધિઓ તેમને જણાવી. ઇંદભૂઈએ વિચાર્યું કે આટલા મોટા વિસ્તારનું અવધિજ્ઞાન ગૃહસ્થને ન હોઈ શકે, એટલે તેમણે આણંદને ખોટું બોલવા માટે પ્રાયશ્ચિત્ત કરવા કહ્યું. આણંદે તે જ આક્ષેપ ઇંદભૂઈ ઉપર કર્યો. પછી આ બાબતનો નિર્ણય કરવાનું મહાવીર ઉપર છોડવામાં આવ્યું. ઇંદભૂઇએ મહાવીરને પૂછ્યું કે આણંદ ખોટું બોલે છે કે હું? મહાવીરે કહ્યું કે આણંદ સાચા છે અને તેથી ઇંદભૂઇએ પોતાનો દોષ કબૂલી પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, વધુમાં મહાવીરે ઇંદભઇને આણંદની માફી માગવા જણાવ્યું.' ૧.ઉપા. ૩-૭, સ્થાઅ.પૃ.૨૪૪, ૩. એજન. ૧૧-૧૩. આવયૂ. ૧. પૃ.૪૫ર. ૪. એજન. ૧૪-૧૭, સૂર્યમ.પૃ.૯, વિશેષા. ૨. ઉપા. ૧૦-૧૭ - ૧૯૫૧. ૧૨. આણંદ વાણિયગામનો શ્રમણોપાસક. તિર્થીયર મહાવીર કેવલજ્ઞાન પામ્યા તેની પહેલાં આણંદે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે મહાવીર થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. આ આણંદ આણંદ(૧૧)થી ભિન્ન છે કારણ Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૫ કે આણંદ(૧૧) તો મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પછી અવધિજ્ઞાન પામ્યા હતા. ૧. આવચૂ.૧.પૃ.૩૦૦, આવનિ. ૪૯૬. ૧૩. આણંદ સાણુલ િગામનો વેપારી. બહુલિયા તેની નોકરાણી હતી.' ૧. આવયૂ.૧.પૃ.૩૦૦. ૧૪. આણંદ આણંદમૂડ ઉપર વસતો દેવ.' ૧. જળૂ. ૮૬. ૧૫. આણંદ રાત-દિનના ત્રીસ મુહુરમાંનું એક.' ૧. જખૂ. ૧૫૨, સૂર્ય,૪૭, સમ.૩૦. ૧૬. આણંદ તિર્થીયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પ.પૂ.૧૫ર. ૧૭. આણંદ બે હજાર બૌદ્ધ સાધુઓને માંસ, ગોળ અને દાડમની ભિક્ષા આપનારી વ્યક્તિ .' ૧. સૂત્રચૂ.પૂ.૪૨૯. આણંદમૂડ (આનન્દફૂટ) ગંધમાયણ પર્વતનું સાતમું શિખર. તે લોહિયખ(૨)ની ઉત્તરે આવેલું છે. આ શિખરનો અધિષ્ઠાતા દેવ આણંદ(૪) છે. આ અને આણંદણકૂડ એક જ છે. ૧. જબૂ. ૮૬, સ્થા.૫૯૦. આણંદણ (આનન્દન) તિર્થીયર ઉસહ(૧)ના એકસો પુત્રોમાંનો એક પુત્ર. આ અને આણંદ (૧૬) એક લાગે છે. ૧. કલ્પધ. પૃ.૧૫૨. આણંદણકૂડ (આનન્દનકૂટ) જુઓ આણંદમૂડ. ૧. સ્થા. ૫૯૦. આણંદપુર (આનન્દપુર) એક નગર અને વેપારી સાર્થવાહો દ્વારા જ્યાં માલ લવાતો તથા લઈ જવાતો હોય તેવું સ્થળમાર્ગ ઉપરનું વેપારનું કેન્દ્ર. તેનો દુર્ગ ઇટોનો બનેલો હતો. સાધુઓ અહીં આવતા અને મુકામ કરતા.“ધ્રુવસેન રાજાના પુત્રના મરણના દુઃખદ પ્રસંગે ધ્રુવસેન રાજાને સાંત્વન આપવા માટે રાજસભામાં જાહેરમાં પોસવણાકપ્પનું પઠન કરવામાં આવ્યું હતું. જિતારિ(૧) રાજા પણ અહીં રાજ કરતા હતા. શરદઋતુમાં આણંદપુરના નગરજનો સંખડિ(ઉજાણી) માણતા. તે પુષ્પશણગાર બનાવવા માટે પ્રખ્યાત હતું. યક્ષો અને સિદ્ધોનાં આયતનોથી તે ભરપૂર હતું. બળાત્કારના કિસ્સાઓમાં આ નગરને શિક્ષાનું વિશિષ્ટ ધોરણ હતું. ૧૧ આ નગરના એક બ્રાહ્મણને પોતાની પુત્રવધૂ સાથે આડો સંબંધ હતો. કેટલાક જનો Page #123 -------------------------------------------------------------------------- ________________ ** ૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અહીંથી કચ્છ(૬) અને મહુરા(૧) મુસાફરી કરી જતા હતા. આણંદપુરમાં ભૂલિસ્સરનું મંદિર હતું.૧૫ સાધુઓના મૃત શરીરનો અંતિમ સંસ્કાર નગરના ઉત્તર ભાગમાં થતો હતો.” તે વિન્ગ્યુ વનક્ષેત્રની નજીક આવેલું હતું એમ કહેવામાં આવ્યું છે.૧૩ કેટલાક મરુય પણ ત્યાં વસતા હતા. તે અક્કન્થલી નામે પણ જાણીતું હતું. ૧૯ તે ઉત્તર ગુજરાતમાં આવેલું હાલનું વડનગર છે. ૨૦ ૧૮ ૧.નિશીયૂ. ૩.પૃ.૨૬૮. ૨. એજન. પૃ.૩૨૮, બૃસે. ૧૦૯૦. ૩. ક્ષે. ૩૫૧. ૪. નિશીયૂ.૨.પૃ.૪૩૪, સૂત્રચૂ.પૃ.૨૫૩, વ્યવમ.૩.પૃ.૮૬. ૫. કલ્પવિ.પૃ.૧,૯,૨૦૧, કલ્પધ.પૃ. ૯, ૧૩૦. ૬. નિશીચૂ. ૩. પૃ.૧૫૮. ૭. નિશીયૂ.૩. પૃ. ૨૬૮,બૃસે.૧૩૮૭, ગચ્છાવા. પૃ. ૨૬. ૮. બૃક્ષે. ૮૮૩-૮૪. ૯.નિશીયૂ.૩.પૃ.૩૪૯,આવચૂ.પૃ.૬, આણંદરખિય (આનન્દરક્ષિત) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ. કોઈ પણ વ્યક્તિ કેવી રીતે દેવ તરીકે જન્મ લઈ શકે છે એ તે સમજાવે છે. દશરૢ. પૃ.૭૬. ૧૦. આચારૂ. પૃ.૩૩૧. ૧૧. વ્યવમ.૧.પૃ. ૫-૬. ૧૨. આવમ.પૃ.૫૮૫. ૧૩. આવયૂ.૨.પૃ.૨૯૧. ૧૪. વ્યવમ. ૩.પૃ.૮૬. ૧૫. આવયુ ૨.પૃ.૨૯૧. ૧૬. અવમા૭.૪૨૨ ઉપર વ્યવમ. ૧૭. પિંડનિમ. પૃ.૩૧. ૧. ભગ.૧૧૦, ભગઅ.પૃ.૧૩૮. ૧. આણંદા (આનન્દા) ણંદીસર દ્વીપમાં આવેલા અંજણગ પર્વતના પૂર્વ ભાગ ઉપર આવેલી પુષ્પકરિણી. ૧, સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૧ ૧૮. આવચૂ.૧,પૃ.૬૧૬,આવહ.પૃ.૪૮૬ ૧૯. નિશીયૂ. ૩. પૃ. ૧૯૨. ૨૦. કલ્પેશા.પૃ.૯, જિઓડિ. પૃ. ૬. ૧ ૨. આણંદા રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગના કંચણ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી, ૧, જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૩. આણત (આનત) આણયકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું હોય છે. જુઓ આણય. ૧. સમ.૧૯. ૧ આણય (આનત) નવમું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં નવ સો યોજન ઊંચાઈવાળા ચાર સો વાસસ્થાનો (પાણય ક્ષેત્રના વાસસ્થાનો આમાં સમાવિષ્ટ છે) છે. ત્યાં વાસ કરતા દેવોનું જધન્ય આયુ અઢાર સાગરોપમ વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ Page #124 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩ સાગરોપમ વર્ષનું છે. ૧.પ્રજ્ઞા.૫૩, વિશેષા. ૬૯૯. ૨.સમ.૧૦૬, ૧૧૨, ભગ. ૪૩. આણયકલ્પ (આનતકલ્પ) આ અને આણય એક જ છે.૧ ૩. સમ. ૧૮-૧૯. ૧. સમ. ૧૯. આતંસમુહ (આદર્શમુખ) જુઓ આયંસમુહ. ૧. જીવા. ૧૧૨. આતવ (આતપ) દિવસ અને રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જમ્મૂ.૧૫૨. આતવા (આતપા) જુઓ આયવા.૧ ૧. સૂર્ય.૯૭. આદુંલિવિ (આદર્શલિપિ)આ અને આર્યસલિવિ એક જ છે. ૧. સમ. ૧૮. આદિચ્ચજસ (આદિત્યયશસ્) જુઓ આઇચ્ચજસ.૧ ૧. સ્થા. ૬૧૬, સ્થાઅ.પૃ.૪૩૦, આવચૂ.૧.પૃ.૧૭૧. આદી પાંચ મોટી નદીઓમાંની એક અને ગંગાને મળતી નદી. તેને આવી પણ કહેવામાં આવે છે. આ બંને નામો કદાચ એરવઈ(૧), અઈરવઈ કે અચિરવતી માટે છે.ર ૯૭ ૧. સ્થા. ૪૭૦, ૭૧૭. ૧. આણંકર (આભડ્કર) અન્નવાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ. ૫૩૪-૫૩૫. ૧. સમ.૩. આભરણ સમકેન્દ્ર વલયાકાર દ્વીપ.૧ ૨. ઇડિબુ.પૃ.૬, જઇહિ. પૃ. ૧૩, જિઓડિ.પૃ.૧. ૨. આભંકર જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૩. Jan Education International આભંકરપભંકર (આભડ્કરપ્રભટ્કર) જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સણંકુમાર(૧) અને માહિંદ(૩) એ બેમાંથી દરેકમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુસૂ. પૃ. ૩૬. આભાસિય (આભાસિક) (૧) એક અંતરદીવ તેમ જ(૨) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો. ૯૮ ૧. સ્થા.૩૦૪,જીવા.૧૦૮,૧૧૧. ૨. પ્રશ્નઅ.પૃ.૧૫, નન્દ્રિય. પૃ. ૧૦૨-૧૦૩. પ્રજ્ઞા.૩૬-૩૭. અભિઓગ (આભિયોગ) સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના તાબામાં રહેલા દેવોનો એક પ્રકા૨.૧ ૧. ભગ.૧૬૬, જમ્મૂ.૧૨. આભિઓગસેઢિ (આભિયોગશ્રેણિ) વેયઢ(૨)ની બે પર્વતમાળા જ્યાં આભિઓગ દેવો વસે છે.૧ ૧. જમ્મૂ.૧૨, ભગ.૧૬૬. આભિઓગિય (આભિયોગિક) પરિવ્રાજકોનો એક વર્ગ જેઓ મંત્ર, તંત્ર, જ્યોતિષ, કથાવાર્તા આદિ દ્વારા પોતાની આજીવિકા રળતા હતા.૧ ૧. ભગ.૨૫, ભગઅ.પૃ.૫૦. ૧. આભીર એક દેશ. તેમાં કણ્વા(૬) અને બેગ્ણા(૨) નદીઓ વહેતી હતી. બંભદીવ આ બે નદીઓની વચ્ચે આવેલો હતો.૧ઉસહે(૧) પોતાના પુત્ર સાગર(૨)ને આભીર રાજ્યના રાજા તરીકે સ્થાપ્યો હતો. વઇરસામિ ત્યાં ગયા હતા. આભીરોના ક્ષેત્રમાં તાપ્તિથી દક્ષિણ કોંકણ તથા નાસિકથી વિરારના પશ્ચિમ ભાગ સુધીનો પ્રદેશ આવતો હતો. આ ભૂમિભાગ એક વખત આભીર સરદારોની હકૂમત હેઠળ હતો.૪ ૧.જીતભા.૧૪૬૦,૧૪૬૧,નિશીયૂ.૩. ૨. કલ્પવિ.પૃ.૨૩૬, કલ્પ.પૃ.૧૫૨. ૩. આચૂ.૧.પૃ.૩૯૭. ૪. સ્ટજિઓ. પૃ. ૯૧, જિઓડિ.પૃ.૧. પૃ.૪૨૫, આવચૂ. ૧.પૃ.૫૪૩, કલ્પધ. પૃ.૧૭૧, કલ્પવિ.પૃ.૨૬૩, કલ્પસ.પૃ. ૨૩૪. ૨. આભીર ‘આભીર' નામે જાણીતી એક જાતિ. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં આ જાતિ પ્રસિદ્ધ છે. આ જાતિએ ઉત્તરમાંથી દક્ષિણમાં સ્થળાંતર કર્યું હતું. તેણે એક સ્વતન્ત્ર રાજ્ય ઊભું કરી ત્યાં વસવાટ કર્યો અને દેશમાં કેટલાંય કેન્દ્રો ઊભા કર્યાં. આ અભીર જાતિમાંથી ઊતરી આવેલા આહીરો આજે પણ ઉત્તર ભારતમાં ગોપાલો અને ખેડૂતો તરીકે જીવન જીવે છે. ૧. દશચૂ.પૃ.૧૦૦, ઉત્તરાચૂ.પૃ.૮૫,૧૧૨, ૧૧૩, આવચૂ.૧.પૃ.૪૭૫, વિશેષા. ૩૨૯૦, બૃભા.૨૧૯૯, સૂત્રશી.પૃ.૧૧, કલ્પવિ.પૃ.૧૬૩, આવહ. પૃ.૪૧૨, ન.િ ગાથા ૪૪. ૨. જુઓ ટ્રાઇ.નું પંદરમું પ્રકરણ. Page #126 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૯ આભીરગવિસય (આભીરકવિષય) જુઓ આભીર(૧).૧ ૧. જીતભા. ૧૪૬૦. આમલકપ્પા (આમલકલ્પા) ભારહવાસનું નગર.રાયપાસેણિયમાં તેનું વિસ્તૃત વર્ણન છે. તે નગરની ઉત્તરપૂર્વમાં અંબસાલવણ નામનું વન હતું. જિયસતુ(૪) રાજાનું રાજ હતું ત્યારે તિર્થીયર પાસ(૧) આ નગરમાં આવ્યા હતા અને તે જ સમયે કાલી(૩)એ સંસારત્યાગ કર્યો હતો. સેય(૧) રાજા રાજ કરતા હતા ત્યારે મહાવીર આ નગરમાં આવ્યા હતા. સંઘભેદક તીસગુપ્ત રાયગિહથી અહીં આવ્યા હતા. અહીં મિત્તસિરીએ તેમને ખાતરી કરાવી કે તેમનો સિદ્ધાન્ત ખોટો છે. આ આમલકપ્પા અને બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લિખિત અલ્લકપ્પ એક છે. આરાની પશ્ચિમે છ માઈલ દૂર આલા મસાર ગામથી વૈશાલી જતા માર્ગમાં આવતા વેઠદીપથી આમલકપ્પા નગર બહુ દૂર ન હતું. બીજા મત પ્રમાણે તેની એકતા નેપાળની દક્ષિણે અને ગોરખપુરની પૂર્વે આવેલા વર્તમાન બેઠીઆ (Bethia) સાથે સ્થાપવામાં આવે છે. ૧. જ્ઞાતા.૧૪૮. | આવયૂ.૨. પૃ.૪૨૦, સ્થાઅ પૃ.૪૧૧, ૨. રાજ.૧, જ્ઞાતા.૧૪૮ ઉત્તરાશા. પૃ.૧૫૯. ૩. રાજ.૨. ૭. જુઓ હૃભમ. પૃ. ૩૫૪. ૪. જ્ઞાતા.૧૪૮-૧૪૯, ૧૯૬. ૮. જુઓ જઈહિ ગ્રંથ ૫૧ ભાગ ૧ પૃ.૧૪, ૫. રાજ. પ થી આગળ, સ્થાઅ.પૂ.૪૩૧, ડિપા. ભાગ ૧ પૃ. ૧૯૧, ઇડિબુ, પૃ.૫૭, આવનિ.૧૨૯૪, આવયૂ.૨.પૃ.૧૯૬ જિઓડિ. પૃ. ૩૦. ૬. સ્થા.૫૮૭, નિશીભા.૫૫૯૮, ૯. જુઓ જિઓડી.પૃ.૩૦. આવભા. ૧૨૮, વિશેષા.૨૮૩૪, I આમોખ (આમોક્ષ) આયારનું બીજું નામ. ૧. આચાનિ. ૭. આર્યસમુહ (આદર્શમુખ) એક અંતરદીવ. આ અને આતંસમુહ એક જ છે.' ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા ૩૬, જીવા.૧૦૮,૧૧૨, નન્દિમ.પૃ.૧૦૩. આયંસલિવિ (આદર્શલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. આયતિઢાણ (આયતિસ્થાન) દસાસુયબંધના દસમા અધ્યયનનો નવમો ઉદ્દેશક.' ૧. દશા. ૧૦.૯. આયઢિ (આત્મદ્ધિ) વિવાહપત્તિના દસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ.૩૯૪. આયપ્પવાય (આત્મપ્રવાદ) સાતમું પુવ. તેમાં જીવોના ભેદો, વગેરેનું પ્રતિપાદન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કરતાં સોળ અધ્યયનો હતાં.' ૧. નદિ.૫૭, નદિચૂ.પૃ.૭૬, નદિમ.પૃ. ૨૪૧, સમ.૧૬, ૧૪૭, વિશેષા.૨૮૩૫, આવયૂ.૧.પૃ.૪૨૦. આયરિયભાસિય (આચાર્યભાષિત) પહાવાગરણદસાનું ચોથું અધ્યયન. તે નાશ પામ્યું છે. ૧. સ્થા. ૭૫૫. ૨. સ્થાઅ.પૃ.૫૧૨. આયરિયવિપ્પડિવત્તિ (આચાર્યવિપ્રતિપત્તિ) બંધદસાનું પાંચમું અધ્યયન.' ૧. સ્થા. ૭૫૫. આયરિયાયણ જુઓ આરિયાયણ.' ૧. ઋષિ.૧૯. આયરિસ (આદર્શ) આયારનું બીજું નામ.' ૧. આચાનિ. ૭. આયવ (આપ) જુઓ આતવ.૧ ૧. સૂર્ય. ૪૭. ૧. આયવા (આતપા) ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું બીજું અધ્યયન. ૧. જ્ઞાતા. ૧૫૫. ૨. આયવા સૂર(૧)ની ચાર પટરાણીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે અરફખુરીના ગૃહસ્થની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. ઠાણમાં તેનો ઉલ્લેખ દોસિણાભા(૨) નામે થયો છે. ૧. જ્ઞાતા.૧૫૫, ૧૭૦, સૂર્ય.૯૭, ભગ.૪૦૬, ૨. જ્ઞાતા.૧૫૫ ૩. સ્થા.૨૭૩. આયવાભા (આતપાભા) આ અને આયવા (૨) એક છે." ૧. ભગ. ૪0૬. આયરિસોહિ (આત્મવિશોધિ) એક ઉકાલિય આગમગ્રન્થ. તે નાશ પામી ગયો છે. ૧. નર્દિ.૪૪, નદિચૂ.પૃ.૫૮, નદિમ.પૃ.૨૦૫, પાલિ.પૃ.૪૩. આયા (આત્મ) વિયાહપણત્તિના બારમા શતકનો દસમો ઉદ્દેશક.' ૧. ભગ. ૪૩૭. આયાણિજ્જ (આદાનીય) સૂયગડનું પંદરમું અધ્યયન. જમઈયનું બીજું નામ. ૧. સૂત્રચૂ.પૃ. ૨૯૭. ૨. સમ.૧૬. Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૧ આયાર (આચાર) બાર અંગ(૩) આગમગ્રંથોમાંનો પ્રથમ તેના બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમમાં વર્તમાનમાં આઠ અધ્યયનો છે (પહેલાં નવ અધ્યયનો હતા) અને બીજામાં સોળ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કન્ધનાં નવ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે – (૧) સત્યપરિણા, (ર) લોગવિજય, (૩) સીઓસણિજ્જ, (૪) સમ્મત્ત, (પ) લોગસાર, (૬) ધુઆ, (૭) મહાપરિણા, (૮) વિમોખ અને (૯) ઉવહાણસુય. આ નવમાંનું સાતમું અધ્યયન મહાપરિણા નાશ પામ્યું છે. આ નવમાંનું દરેક અધ્યયન બંભચેર તરીકે પ્રસિદ્ધ છે. બીજા શ્રુતસ્કન્ધમાં પાંચ ચૂલાઓ છે જે આયારગ્સ તરીકે જાણીતી છે. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧) જાવોન્ગહપડિમા, (૨) સરિક્રમા, (૩) ભાવણા, (૪) વિમુક્તિ અને (૫) આયારપકપ્પ. પાંચમી ચૂલા આયારપકપ્પ ણિસીહ નામે પણ જાણીતી છે. પહેલી ચૂલામાં સાત અધ્યયનો છે. બીજીમાં પણ સાત અધ્યયનો છે. ત્રીજી અને ચોથી ચૂલામાં એક એક અધ્યયન જ છે. પાંચમી ચૂલા હિસીહને આયારથી અલગ કરવામાં આવી છે અને તે સ્વતંત્ર ગ્રન્થનો દરજ્જો પામી છે. આમ બીજા શ્રુતસ્કન્ધમાં વર્તમાનમાં સોળ અધ્યયનો છે. નીચે જણાવેલાં કારણોના આધારે બીજા શ્રુતસ્કન્ધને પાછળથી પ્રથમ શ્રુતસ્કન્ધ સાથે જોડી દેવામાં આવેલો ગણવામાં આવે છે– (૧) આયારણિજ્જુત્તિ(ગાથા ૨૮૭)માં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, આયાર અર્થાત્ પાંચ ચૂલાઓ જેઓ શ્રુતકેવલી હતા તે વિરોની રચના છે. તેમણે તે પાંચ ચૂલાઓને પ્રથમ શ્રુતસ્કંધમાંથી તારવી તેમનો યથોચિત વિસ્તાર કર્યો છે. (૨) પાંચ ચૂલાઓના સ્રોતો આધારણિજુત્તિ (ગાથા ૨૮૮-૨૯૧)માં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. (૩) ટીકાકાર શીલાંકરિએ દર્શાવ્યું છે કે ત્રણ મંગલો – આદિમ, મધ્યમ અને અન્તિમ - પ્રથમ શ્રુતસ્કન્દમાંથી જ લેવામાં આવ્યાં છે (બીજો શ્રુતસ્કન્ધ તેનો ભાગ હોવા છતાં).૧૨ (૪) શૈલી અને વિષયનિરૂપણપદ્ધતિની દષ્ટિએ બન્ને શ્રુતસ્કન્ધો એકબીજાથી સ્પષ્ટપણે તદ્દન ભિન્ન છે.૧૩ આયારનાં અન્ય નામો નીચે મુજબ છે – આઈણ(૨), આગર, આગાલ, આચાલ, આજાઇ, આમોખ, આયરિસ, આયારકપ્પ(૧), આયારસુયજઝયણ અને આસાસ.*વિહુ(૭)ના મૃત્યુ પછી આયાર નષ્ટ થઈ જશે."" ૧. નદિ, ૪૫, સમ. ૧૩૬. ૬. આચાર્. પૃ.૩૨૦ (ગાથા ૧૬). ૨. આચાનિ. ૩૨. ૭. આચાનિ. ૩૪૭. ૩. આચાનિ. ૩૧-૩૨. ૮. સમ. ૨૫, ૮૫, ૧૩૬. ૪. સમ. ૯. ૯. આચાનિ. ૩૪૭. ૫. આચાનિ. ૩૨, નિશીયૂ.૧,પૃ.૨. | ૧૦.જુઓ હિકે. પૃ. ૧૧૩-૧૧૪. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૧૧.આચાશી. પૃ.૨૮૨. ૧૨.જુઓ Sacred Books of the East,Vol. XXII ની પ્રસ્તાવના પૃ. xvii. આયારંગ (આચારાંગ) આ અને આયાર એક છે. તેને વેદ કહ્યો છે. ૨. આચાનિ.૧૧. ૧. તીર્થો. ૮૨૦, આચાનિ.પૃ.૩૧૯, વ્યવભા.૪.૩૪૦. ૧. આયારકપ્પ (આચારકલ્પ) આયારનું બીજું નામ. ૧. આવચૂ.૨.પૃ.૧૪૯, પાક્ષિય.પૃ.૭૧, સૂત્રચૂ.પૃ.૫. ૨. આયારકલ્પ ણિસીહનું બીજું નામ. ૧. વ્યવ.૩.૧૦, ૫.૧૭-૧૮. આયારન્ગ (આચારાગ્ર) જુઓ આયા૨.૧ ૧. આચાનિ.૩૨, સ્થાઅ. પૃ.૪૩૪. છે. આયારણિજ્જુત્તિ (આચારનિર્યુક્તિ) આયાર ઉપરની ગાથાબદ્ધ ટીકા. ૧. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, આચાનિ.૧, આચાશી. પૃ. ૮૪. આયારદસા (આચારદશા) આ અને દસાસુયખૂંધ એક જ છે, કારણ કે આયારદસાનાં જે દસ અધ્યયનો કહેવામાં આવે છે તે જ દસાસુયમ્બંધનો વિષયાનુક્રમ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩.એજન.પૃ. xvii ૧૪.સંદર્ભો માટે જુઓ આ શબ્દો. ૧૫.તીર્થો. ૮૨૦. ૧ ૧. સ્થા.૭૫૫, સ્થાઅ. પૃ. ૫૧૧. આયાર૫કલ્પ (આચારપ્રકલ્પ) ણિસીહનું બીજું નામ. તે આયારના બીજા શ્રુતસ્કન્ધની પાંચમી ચૂલા છે. ત્રણ વર્ષનું સાધુજીવન જેણે પૂરું કર્યું હોય તેવા સાધુ તેનું અધ્યયન કરવા માટે અધિકારી છે. તેને નવમાં પુત્વમાંથી અલગ કરી સારરૂપે લેવામાં આવેલ છે.૪ ૧.નિશીયૂ.૪.પૃ.૭૩, સમ.૨૮, સ્થાઅ.| ૩. વ્યવભા. ૧૦.૨૧. પૃ.૨, સ્થા.૪૩૩, આચાનિ. ૩૪૭. ૪. વ્યવભા. ૩.૧૭૧. ૨. આચાચૂ. પૃ. ૩૨૦, ગાથા.૧૬. આયારપગપ્પ (આચારપ્રકલ્પ) આ અને આયારપકલ્પ એક છે.૧ ૧. નિશીચૂ. ૪.પૃ.૭૩. આયારપ્પણિહિ (આચારપ્રણિધિ) દસવૈયાલિયનું આઠમું અધ્યયન. ૧. ૬૧. ૮.૧. આયારવત્યુ (આચારવસ્તુ) નવમા પુષ્વનું ત્રીજું અધ્યયન.૧ ૧. નિશીચૂ.૩.પૃ.૬૩, વ્યવભા.૩.પૃ.૯૪. Page #130 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આયારસુયજ્ઞયણ (આચારશ્રુતાધ્યયન) આ અને આયાર એક છે. ૧. સૂત્રનિ. ૧૮૨-૧૮૩. આયુ (આયુષુ) વિયાહપણત્તિના પાંચમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૧૭૬. આર ચોથી નરકભૂમિ પંકપ્પભાના છ મહાણિરય (ભયંકર વિકરાળ) વાસસ્થાનોમાંનું એક.૧ ૧. સ્થા. ૫૧૫. આરણ અગિયારમું કલ્પ(સ્વર્ગ). તેમાં ૯૦૦ યોજન ઊંચાઈવાળાં ૧૫૦ વિમાનો (સ્વર્ગીય વાસસ્થાનો) આવેલાં છે. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે જ્યારે ધન્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. પ્રજ્ઞા.૫૩, અનુ.૧૩૯, સમ.૨૦-૨૧, ૧૦૧, ૧૧૨. ૩ આરબ એક અણારિય(અનાર્ય) જાતિ અને તે જાતિનો પ્રદેશ જે ચક્કવિટ્ટ ભરહ(૧)એ જીત્યો હતો. તે પ્રદેશ સિંધુ(૧) નદીની પેલે પાર પશ્ચિમ તરફ આવેલો હતો. તે પ્રદેશની કન્યાઓ અન્તઃપુરમાં દાસીઓ તરીકે કામ કરતી. તેની એકતા અરેબીઓફ્ (Arabios) નદી ઉપર આવેલા અરબિઇ (Arabii)ના વસવાટના પ્રદેશ – જે કરાંચીથી ૫૦ માઈલના અંતરે આવેલો વર્તમાન પોરલી (Porali) છે – સાથે અથવા પદ્મપુરાણમાં ઉલ્લિખિત ઉત્તર-પશ્ચિમી સરહદી વિસ્તારના લોકો સાથે સ્થાપી શકાય. ૧.પ્રશ્ન.૪, પ્રશ્નઅ. પૃ.૧૫. ૨.જમ્બુ.૫૨, આવચૂ.૧.પૃ.૧૯. ૩. શાતા.૧૮. આરબક આ અને આરબ એક છે. ૧. જમ્બુ.૫૨, આવચૂ.૧. પૃ.૧૯૧. ૧૦૩ આરબી આરબ મૂળની દાસી. ૧ ૪. જુઓ એજિઇ. પૃ. ૩૦૪-૩૦૫, જિઓમ. પૃ.૫૧. ૫. જુઓ જિઓડિ. પૃ. ૧૦,૨૨. ૧. શાતા.૧૭, શાતાઅ.પૃ.૩૭, જમ્મૂ. ૪૩. આરાહણપઇણ (આરાધનાપ્રકીર્ણક) આઠ પ્રકીર્ણકોના વર્ગનો એક આગમિક ગ્રન્થ જેનો આધાર મરણસમાહિ છે.૧ ૧. મર. ૬૬૨. આરાહણા (આરાધના) વિયાહપણત્તિના આઠમા શતકનો દસમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૩૦૯. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આરિય (આર્ય) આર્યનું અને અનાર્યનું લોકોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. મિલિફખુઓ અનાર્યનું અર્થાત્ અણારિય હતા. ખેત્ત(ક્ષેત્ર), જાતિ, કુલ, ભાસા(ભાષા) વગેરેના આધારે આરિયોના અનેક વર્ગો પાડવામાં આવ્યા હતા. ખેત્તારિયો (આર્યનું દેશો)ની સંખ્યા સાડી પચ્ચીસ કહેવાય છે. તે આ મુજબ છે–અંગ, કલિંગ, કાસી, કુણાલ, કુરુ, કુસટ્ટ, કેકયુદ્ધ (કકય દેશનો અડધો ભાગ), કોસલ, ચેદિ, જંગલ, દમણ, પંચાલ, પુરિવટ્ટ, ભંગી, મગહ, મચ્છ, મલય(૧), લાટ અથવા લાઢ, વંડ, વચ્છ, અચ્છ અથવા અચ્છા, વિદેહ, સંડિલ્ય અથવા સંદિલ્મ, સિંધુ-સોવીર, સૂરસણ અને સુરઢ અથવા સોરઠ્ઠ.જાતિઆરિયો (આર્યનું જાતિઓ) આ પ્રમાણે છેઅંબટ્ટ, કલિંદ, ચંચણ, વિદેહ, વેંદગ અને હરિય. કુલઆરિયો (આર્યનું કુલો) આ પ્રમાણે છે– ઇકબાગ, ઉષ્ણ, કવિ,ણાય, ભોગ અને રાઇણ.ભાસાઆરિયો એ તે લોકો છે જેઓ અર્ધમાગધી ભાષા બોલે છે અને અઢાર ગંભી(૨) લિપિઓમાંથી કોઈપણ લિપિનો ઉપયોગ કરે છે. - ૧. પ્રજ્ઞા. ૩૭. નિશીયૂ. ૪. પૃ. ૧૨૪-૧૨૬. ૨. સૂત્રશી. પૃ. ૧૨૩. ૪. પ્રજ્ઞા.૩૭. ૩. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી. પૃ.૧૨૩, વૃક્ષે. | ૫. એજન. ૯૧૩, નિશીભા.૫૭૨૭, પ૭૩૨, ૩૬. એજન. ૨. આરિય આ અને આરિયાયણ એક છે. ૧. ઋષિ (સંગ્રહણી). આરિયવેદ (આર્યવેદ) ભરહ(૧) અને બીજાઓએ રચેલો ખરો વેદ. તેમાં તિસ્થયરોની સ્તુતિઓ, શ્રમણાચારના તથા શ્રાવકાચારના નિયમો અને સંતિકર્મો (શાન્તિકર્મ) હતાં. ૧. આવચૂ.૧,પૃ.૨૧૫. આરિયાયણ અરિસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ. ૧૯, ઋષિ(સંગ્રહણી). આલંભિય (આલમ્બિક) વિયાહપષ્ણત્તિના અગિયારમા શતકનો બારમો ઉદ્દેશક. ૧. ભગ. ૪૦૯. આલંબિયા (આલમ્બિકા) આ અને આલભિયા એક છે." ૧. ભગ. ૪૩૩, ૪૩૬. આલંભી આ અને આલભિયા એક છે.' ૧. આવમ. પૃ. ૨૮૩. Page #132 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૫ આલબિયા (આલભિકા) જ્યાં જિયસતુ(૮) રાજા રાજ કરતો હતો તે નગર. તિવૈયર મહાવીરે તેમનો સાતમો વર્ષાવાસ અહીં કર્યો હતો. હરિ(૪) તેમને અહીં વંદન કરવા આવ્યા હતા અને તેમની સુખસાતા પૂછી હતી. આ નગરની પાસે આવેલા સંખવણ ઉદ્યાનમાં એક ચૈત્ય હતું. ઇસિદ્દિપુર વગેરેએ મહાવીરને દેવોના આયુષ્ય વિશે પૂછ્યું હતું. અહીં પોગ્ગલ મહાવીરનો શિષ્ય બન્યો અને ચુલસયય(૨) તેમનો ઉપાસક બન્યો. અહીં પત્તકાલગય ચૈત્યમાં ગોસાલે સેહના શરીરને છોડીને ભારદાઈની કાયામાં પ્રવેશ કર્યો હતો. કેટલાક વિદ્વાનો આ આલભિયા અને બૌદ્ધ સાહિત્યમાં ઉલિખિત આળવીને એક માને છે. પરંતુ મહાવીરના વિહારમાર્ગની દૃષ્ટિએ આ તેમની માન્યતા યોગ્ય જણાતી નથી. અયોધ્યા અને પ્રયાગની પૂર્વમાં ક્યાંક આલભિયા આવી હોવી જોઈએ.’ ૧. ઉપા. ૩૨. || ૪. ઉપા.૩૨, ભગ.૪૩૩, ૪૩૬. ૨.કલ્પ.૧૨૨, આવનિ.૪૮૯, ! ૫. ભગ.૪૩૩, ૪૩૬. આવયૂ.૧. પૃ.૨૯૩, વિશેષા. | ૬. ભગ. ૪૩૬. ૧૯૪૩, કલ્પશા. પૃ.૧૩૦. ૭. ઉપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૯. ૩. આવનિ.૫૧૫, આવયૂ.૧.પૃ.૩૧૫, ૮, ભગ.૫૫૦. વિશેષા. ૧૯૭૧,કલ્પ.પૂ.૧૦૯, ૯. જિઓડિ.પૂ.૩. કલ્પવિ. પૃ. ૧૬૯. ૧. આલા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે ઈલા નામે પણ જાણીતી છે ? જુઓ ઇલા(૧). ૧. સ્થા. પ૦૧. ૨. આલા એક વિજુકુમારિમહત્તરિયા દેવી.' ૧. સ્થા. ૫૦૭. આલય (આલુક) વિયાહપણત્તિના તેવીસમા શતકનો પહેલો ઉદ્દેશક. તેના દસ પેટાવિભાગો છે.' ૧. ભગ. ૬૯૨. આવંતિ (આવત્તિ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. આ અને લોગસાર એક જ છે. ૧. સમ. ૯. ૨. આચાનિ.૩૧. ૧. આવા (આવર્ત) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રનો સીઆ નદીની ઉત્તરબાજુએ આવેલો પ્રદેશ. તે ખીલવંત પર્વતની દક્ષિણે, ણલિણમૂડ ડુંગરની પશ્ચિમે અને દહાવઈ(૨) નદીની પૂર્વે આવેલો છે. આ પ્રદેશની રાજધાની ખમ્મી છે. આ જ નામ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધરાવતા બે પ્રદેશો ધાયઈસંડમાં આવેલા છે. જે - ૧. સ્થા.૬૩૭, જબૂ.૯૫. ૨. સ્થા.૯૨. ૨. આવા આવત(૧) પ્રદેશમાં આવેલા દીહવેયડૂઢ પર્વતનું શિખર. ૧ ૧. સ્થા. ૬૮૯. ૩. આવા મહાવિદેહમાં આવેલા ણલિવૂડ ડુંગરનું શિખર. તે પાંચ સો યોજન ઊંચું ૧. જખૂ.૯૫. ૪. આવા બલદેવઘર(૧)માં જ્યાં મહાવીર રોકાયા હતા તે ગામ. ત્યાં ગોસાલની અનુચિત વર્તણૂકના કારણે મહાવીરને ત્રાસ (ઉવસગ્ગ) સહન કરવો પડ્યો હતો.' સાવત્થીથી લાઢ દેશ જતા માર્ગ ઉપર તે આવેલું હતું. તેને કોસલ દેશનું ગામ ગણવામાં આવે છે. ૧.વિશેષા.૧૯૩૫,આવનિ.૪૮૧, | ૧૬૬, કલ્પશા.પૃ. ૧૨૮. આવયૂ. ૧. પૃ.૨૮૯,આવમ.પૃ. 1 ૨. શ્રભમ. પૃ. ૩પ૬. ૧OO, કલ્પધ. પૃ. ૧૦૬, કલ્પવિ.પૃ. I ૫. આવ7 ત્રીસ મુહુત્તમાંનું એક અમમ(૧) નામથી સૂરિપષ્ણત્તિ અને જંબૂદીવપણત્તિમાં તેનો નિર્દેશ છે. ૧. સમ.૩૦. ૨. સૂર્ય.૪૭, જબૂ.૧૫ર. ૬. આવા મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે. ૧. સમ.૧૬. ૭. આવા ઘોસ(૮) અને મહાઘોસ(૪)ના જે ચાર ચાર લોગપાલ છે તેમાંનો એક. આ ઘોસ અને મહાઘોસ ચણિયકુમાર દેવોના ઈન્દ્રો છે. ૧. ભગ. ૧૬૯, સ્થા. ૨૫૬, ૨૭૩. . આવસ્ય' અથવા આવસ્યગર (આવશ્યક) જુઓ આવસ્મય. ૧. દશચુ. પૃ.૩૫૦. ૨. અનુ. ૫, અનુપૂ.પૃ.૩, આવનિ.૮૪. આવસ્મગણિ (આવશ્યકચૂર્ણિ) આવર્સીગ (નિયુક્તિ સાથે) ઉપરની એક પ્રકારની ટીકા. તેના કર્તા જિણદાસગણિને ગણવામાં આવે છે. તે પ્રકાશિત છે. ૧. દશચૂ.પૃ.૯,૭૧,૯૨, ૨૦૪, ૨૦૬, ૨૩૪, ૨. જુઓ હિકે. પૃ. ૧૯૨. આવસ્મય (આવશ્યક) અંગબાહિર ગ્રંથોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. શ્રમણોએ અને શ્રાવકોએ દરરોજ બે વાર સવારે અને સાંજે) ચૂક્યા વિના કરવાની ધાર્મિક Page #134 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૭ ૨ ક્રિયાઓ આવસય છે. આવસય ગ્રન્થમાં છ અધ્યાયો છે. તે આ છે- (૧) સામાઇય, (૨) ચઉવીસત્યઅ, (૩) વંદણ, (૪) પડિક્કમણ, (૫) કાઉસ્સગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. દરેક અધ્યાય પેટાવિભાગોમાં વિભક્ત છે.૪ ૩ આવનિ.(દીપિકા)૨.પૃ.૧૮૩,પાક્ષિય. ૧. નન્દિ.૪૪, સ્થા.૭૧, નન્દિમ. પૃ. ૨૦૪, પ્રજ્ઞામ. પૃ. ૫૮. ૨. અનુહે. પૃ.૭. ૩.નન્દિય.પૃ.૨૦૪, આવચૂ.૧.પૃ.૩, પૃ.૪૧. ૪. આવચૂ.૨.૫.૪૫,૨૧૪, ૨૪૪-૪૫, ૨૫૦, ૨૫૭, ૨૬૨,૨૭૧,૨૭૪, ૨૮૧, આવિન. ૧૦૨૧,૧૨૪૮. ૧ આવસ્સયસુણ્ણિ (આવશ્યકચૂર્ણિ) જુઓ આવસ્સગચુણ્ણિ. ૧. દશચૂ.પૃ.૨૦૪, આવચૂ.૧.પૃ.૭૯. આવસ્સયણિજ્યુત્તિ (આવશ્યકનિર્યુક્તિ) આવસ્સય ઉપર ભદ્દબાહુ(૨)એ લખેલી એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' આવસ્સયણિજ્જુત્તિ ઉ૫૨ નીચેની ટીકાઓ છે – આવસયભાસ, આવસ્સયચુણ્ણિ અને હરિભદ્ર, મલયગિરિ તથા માણિક્યશેખરે રચેલી સંસ્કૃત ટીકાઓ(વૃત્તિઓ). ૧. આનિ.૮૪, આચાશી.પૃ.૮૪. ૨. ઉત્તરાશા.પૃ.૨, આવભા.૧૩૯,દશચૂ.પૃ.૨૦૪. આવસ્સયભાસ (આવશ્યકભાષ્ય) આવસ્સયણિજ્જુત્તિ ઉ૫૨ની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.` આવસય ઉપર ત્રણ ભાષ્ય છે. તેમાંનું એક મૂલભાષ્ય તરીકે જાણીતું છે અને બાકીનાં બે ભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્ય તરીકે જાણીતાં છે. છેલ્લું અર્થાત્ વિશેષાવશ્યકભાષ્ય આવસ્સયના કેવળ પ્રથમ અધ્યાય સામાઇય ઉપરની નિર્યુક્તિરૂપ ટીકા ઉપર છે. આ વિશેષાવશ્યકભાષ્યના કર્તા જિનભદ્ર છે. જિનભદ્રે પોતે જ તેના ઉપર સ્વોપક્ષ ટીકા રચી છે· જે અપૂર્ણ રહી છે. તે અપૂર્ણ ટીકાને કોટ્ટાયે પૂર્ણ કરી છે. બીજી બે ટીકાઓ કોટ્યાચાર્ય અને મલધારી હેમચન્દ્ર લખી છે. ૩. વિશેષા. ૪૩૪૬. ૪. લા.૬.વિદ્યામંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત. ૧. વ્યવમ.૧. પૃ. ૨, ઉત્તરાશા. પૃ.૨, આવભા. ૧૩૯થી આગળ. ૨. જુઓ હિકે. પૃ. ૧૮૭. આવસ્સયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત) અંગબાહિરના બે ભેદોમાંનો એક ભેદ. તેના વળી પેટાભેદો કાલિય અને ઉકાલિય છે.૧ ૧. નન્દિ.૪૪, સ્થા.૭૧, અનુહે. પૃ.૭. નન્દ્રિય, પૃ.૨૦૪. આવાડ (આપાત) સિંધુ(૧)ની પૂર્વે ઉત્તર ભરહ(૨)માં વસતી ચિલાય જાતિ. ચક્કટ્ટિ ભરહ(૧)ની સેનાને આ જાતિ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ભરહ(૧) સામેના યુદ્ધમાં મેઘમુખ નાગકુમાર દેવોની સહાય મેળવવા માટે આવાડ ચિલાય જાતિના Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ લોકોએ તે દેવોની આરાધના કરી હતી. ૧ ૧. જમ્મૂ .૫૬-૬૧, આવચૂ. ૧. પૃ. ૧૯૪-૧૯૫. આવી જુઓ આદી. ૧. સ્થા. ૭૧૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આસ (અશ્વ) જુઓ અસ્સ.૧ ૧. જમ્મૂ. ૧૫૭, ૧૭૧. આસકણ (અશ્વકર્ણ) એક અંતરદીવ.૧ ૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા. ૩૬, જીવા. ૧૦૮, નન્દ્રિય.પૃ.૧૦૩. આસગ્ગીવ (અશ્વગ્રીવ) ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ પડિસસ્તુ. તે ઘોડગગીવ નામે પણ જાણીતા છે. તે જ કાલચક્રમાં થયેલા પ્રથમ વાસુદેવ(૧) તિવિટ્ટ(૧) વડે તે હણાયા હતા.૧ ૧. વિશેષા.૧૭૬૭, આવચૂ.૧.પૃ.૨૩૨-૩૪, સમ.૧૫૮, સૂત્રચૂ.પૃ.૩૪૧, તીર્થો.૬૧૦. આસણેય (અશ્વનેય) અઠ્યાસી ગહમાંનો એક. આ અને અસ્સાસણ એક છે. ૨. સૂર્ય ૧૦૭. ૧. જમ્મૂ. ૧૭૦. આસત્થામ (અશ્વસ્થામન્) જેણે દોવઈના સ્વયંવરમાં ભાગ લીધો હતો તે હત્થિણાઉરનો રાજકુમાર.' ૧. જમ્મૂ. ૧૧૭. આસપુરા (અશ્વપુરા) જંબુદ્દીવ અને ધાયઈસંડ એ બેમાંથી દરેકના મહાવિદેહમાં વહેતી સીઓઆ નદીની દક્ષિણે આવેલા પમ્પ નામના વિજય(૨૩)ની રાજધાની. ૧. સ્થા. ૬૩૭, જમ્મૂ.૧૦૨. ૨. જમ્મૂ. ૯૨. આસમિત્ત (અશ્વમિત્ર) સાત ણિણ્ડવમાંનો એક. તેણે સમુશ્કેયનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો. આ સિદ્ધાન્ત મુજબ દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ પ્રતિ ક્ષણે નાશ પામે છે. આસમિત્ત કોડિણ(૧)નો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય હતો. એક વાર અણુપ્પયવાદ પુત્વનું અધ્યયન કરતાં તેના જોવામાં આવાં વાક્યો આવ્યાં— ‘વર્તમાન ક્ષણના નારકીઓ નાશ પામશે, વર્તમાન ક્ષણના દેવો નાશ પામશે, વગેરે. તેવી જ રીતે બીજી ક્ષણના, ત્રીજી ક્ષણના વગેરે ક્ષણના નારકીઓ તેમ જ દેવો નાશ પામશે.’ તેથી તે વિચારવા પ્રેરાયો કે દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ ઉત્પન્ન થતાં વેંત નાશ પામી જાય છે. તિત્શયર મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે આ ઘટના બની. પછી છેવટે આમિત્તને પોતાનો સિદ્ધાન્ત મિથ્યા હોવાનું ભાન થયું અને તેણે તે સિદ્ધાન્ત છોડી દીધો.૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૯ ૧.સ્થા. ૫૮૭, આવયૂ.૧.પૃ.૪૨૨, | પૃ.૧પ૩, ૧૬૨ આવભા. ૧૩૨, વિશેષા.૨૮૯૦-૯૧ર. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૧૬૨-૧૬૫, નિશીભા. ૫૬૦૦, ઉત્તરાનિ. | આવચૂ.૧. પૃ.૪૨૨. આસમુહ (અશ્વમુખ) એક અંતરદીવ." ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, જીવા. ૧૦૮, નન્દિમ. પૃ. ૧૦૩. ૧. આસસેણ (અશ્વસેન) ચક્કવષ્ટિ સર્ણકુમારના પિતા.' ૧. સમ.૧૫૮, ઉત્તરાક. પૃ. ૩૨૦. ૨. આસસણ વાણારસીના રાજા. તેવીસમાં તિર્થંકર પાસ(૧)ના તે પિતા હતા. વામા(૧) તેમની રાણી હતી. તે અસ્સલેણ તરીકે પણ જાણીતા હતા. ૧. કલ્પ.૧૫૦, સમ.૧૫૭. ૨. તીર્થો. ૪૮૬, આવનિ. ૩૮૨. આસા (આશા) ઉત્તર રુયગ(૧) પર્વતના વિજય(૨૦) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.' ૧. સ્થા.૬૪૩, જબૂ.૧૧૪. આસાગર (આશાકર) ણંદણ(૧)ના ધર્મગુરુ. તેમના પૂર્વભવમાં તે બન્ને અનુક્રમે સાતમા બલદેવ(૨) અને સાતમા વાસુદેવ(૧) દત્ત(૨) હતા. જુઓ લલિમિત્ત અને સાગર(૩) પણ. ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૬. ૧.આસાઢ (આષાઢ) એક આચાર્ય અને ત્રીજા ણિહવતેમના પછી તેમના શિષ્યોએ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ પછી રાયગિહમાં બલભદ્ર(૪) રાજાના સમયમાં અવતનો સિદ્ધાન્ત અર્થાત્ જ્ઞાનની અનિશ્ચયાત્મકતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો.'સેયવિયા શહેરના પોલાસ(૧) ઉદ્યાનમાં રહેતા હતા ત્યારે ગુરુ આસાઢનું એકાએક મૃત્યુ થયું અને તે ણલિણિગુમ્મ(૪)માં દેવ તરીકે જન્મ્યા. પોતે પોતાની પાછળ છોડેલા પોતાના શિષ્યો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી પ્રેરાઈને ગુરુ આસાઢે પોતાના શબમાં પુનઃ પ્રવેશ કર્યો અને પોતાના શિષ્યોને પહેલાંની જેમ જ ઉપદેશ આપવાનું અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. પોતાનું કાર્ય પૂરું કર્યા પછી તેમણે તેમને સાચી વાત કહી. (હવે પોતે ગુરુ તો શું સામાન્ય સાધુ પણ રહ્યા નથી અને છતાં, તેમણે તેમના વંદન સ્વીકાર્યા તે પોતે ખાટું કર્યું એનું પોતાને દુઃખ છે એમ તેમણે શિષ્યોને જણાવ્યું અને પછી પોતાના સ્વર્ગમાં જતા રહ્યા. આથી શિષ્યોમાં ખળભળાટ મચી ગયો. તેઓ દરેક જણની સચ્ચાઈ કે પ્રામાણિકતામાં સંદેહકરવા લાગ્યા. પરિણામે તેમણે એવો સિદ્ધાન્ત સ્થાપ્યો કે કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. આ સિદ્ધાન્તને સંશયવાદ કહી શકાય છે અશેયવાદમાં પરિણમે છે. બલભદ(૪) રાજાએ અબત્તના સિદ્ધાન્તમાં રહેલા દોષોની Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તેમને પ્રતીતિ કરાવી. ૧. આવભા.૧૨૯-૧૩૦,આવચૂ.૧. પૃ.૪૨૧, વિશેષા. ૨૮૫૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. આવનિ.૭૮૦, ઉત્તરાશા.પૃ.૧૬૦, સ્થા.૫૮૦, આવહ.પૃ.૩૧૫. ૩. ઉત્તરાનિ અને ઉત્તરાશા. પૃ. ૧૬૦-૧૬૨. ૨. આસાઢ સ્વર્ગમાં ગયા પછી પોતાની પાસે પાછા આવવાનું વચન પોતાના દરેક મરતા શિષ્ય પાસેથી લેનાર આચાર્ય. તેમના ઘણા શિષ્યો મરી ગયા પણ તેમાંનો કોઈ તેમની પાસે પાછો આવ્યો નહિ. આ વસ્તુએ તેમના મનમાં સ્વર્ગ અને નરકના અસ્તિત્વ અંગે શંકા પેદા કરી. પરિણામે તે સમૂહમાં રહેવાનું છોડી સાવ એકલા રહેવા લાગ્યા. ગુરુની આવી દશા જોઈ તેમનો એક મરી ગયેલો શિષ્ય જે સ્વર્ગમાં મરીને દેવ બન્યો હતો તે પૃથ્વી ઉપર આવ્યો અને એક નાટક ભજવ્યું. આસાઢે મહિનાઓ સુધી સતત આ નાટક જોયું, તે નાટક જોવામાં એટલા તલ્લીન થઈ જતા કે ભૂખ-તરસ બધું ભૂલી જતા. પછી દેવે નાટક ભજવવું બંધ કર્યું. એટલે આસાઢ બીજે સ્થળે જવા નીકળ્યા. દેવે એક પછી એક સુંદર અલંકારો વગેરેથી શોભતાં છ બાળકોનાં રૂપ ધારણ કર્યાં અને માર્ગમાં તે બાળકો આસાઢને મળ્યા. આસાઢે બધાં બાળકોને મારી નાખ્યાં અને તેમના અલંકારો વગેરે લઈ લીધા. પછી દેવે રાજાનું રૂપ ધારણ કર્યું અને આસાઢ ગુરુને ભિક્ષા સ્વીકારવા વિનંતી કરી. આસાઢે ભિક્ષા સ્વીકારવાની ના પાડી કારણ કે તેના પાત્રો ઘરેણાંથી ભરેલાં હતાં, જે વસ્તુ રાજા આગળ પ્રગટ કરવા આસાઢ ઇચ્છતા ન હતા. પરંતુ આસાઢને તેમનાં પાત્રો રાજા સમક્ષ રજૂ કરવા ફરજ પાડવામાં આવી. હવે આસાઢની સ્થિતિ વિચિત્ર થઈ. રાજા ઘણો ક્રોધે ભરાયો. આસાઢ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ક૨વા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. દેવે પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું અને આખા ઘટનાપ્રસંગને ખુલ્લો કર્યો. આસાઢ પોતાના મૂળ સ્થાને ગયા, સાધુસમૂહમાં જોડાઈ ગયા અને પોતાના ધર્મમાં પુનઃ શ્રદ્ધાને પામ્યા. ' ૧. નિશીચૂ.૧.પૃ.૨૦, સમઅ.પૃ.૧૧૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૧૩૩, ઉત્તરાયૂ. પૃ. ૮૭, દેશચૂ.પૃ. ૯૬-૧૦૩. આસાઢભૂઇ (આષાઢભૂતિ) ધમ્મરુ(૨)ના શિષ્ય. એકવાર તે રાજનટવિશ્વકર્મના ઘરે ભિક્ષા માટે ગયા. ત્યાંથી તેમને ભિક્ષામાં એક લાડુ મળ્યો. વિશ્વકર્મના ઘરમાંથી નીકળતી વખતે તેમને વિચાર આવ્યો કે લાડુ તો ગુરુ લઈ લેશે અને પોતાને જરા પણ નહિ મળે. એટલે તે રૂપ બદલી વળી પાછા વિશ્વકર્મના ઘરે ગયા. વળી પાછો એક લાડુ તેમને મળ્યો. ગુરુ બીજો લાડુ પણ લઈ લેશે એવું વિચારી તેમણે પાછું રૂપ બદલ્યું અને વિશ્વકર્મન્ના ધરે ત્રીજીવાર ગયા. તેમને વારંવાર જુદા જુદા રૂપમાં આવતા જોઈન વિશ્વકર્માએ પોતાની બે રૂપવતી દીકરીઓને કહ્યું કે જો આ માણસને મોહમાં . Page #138 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૧ પાડી પોતાનો કરી લેવામાં આવે તો તે આપણને ખૂબ જ ઉપયોગી થશે. દીકરીઓ તેને મોહમાં પાડવામાં સફળ થઈ. આસાઢભૂઇએ સાધુપણું છોડી દીધું, તે કન્યાઓને પરણી ગયો અને તેણે નટવેશ ધારણ કરી લીધો. નટવિદ્યામાં નિપુણતા સિદ્ધ કરી તે નટોનો સરદાર બની ગયો. રાજાઓને પ્રસન્ન કરી તે ખૂબ ધન કમાવા લાગ્યો. તેને મદ્યપાન ગમતું નહિ એટલે તેની પત્નીઓએ પણ મદ્યપાન છોડી દીધું. એકવાર એક રાજાએ હુકમ કર્યો કે રાજસભામાં કેવળ નટોએ જ, કોઈપણ નટી વિના જ નાટક ભજવવું જોઈએ. આસાઢભૂધની બે પત્નીઓએ વિચાર્યું કે આજ રાતે આસાઢશૂઈ ઘરમાં નહિ હોય, એટલે તેઓ બન્ને મદ્યપાન કરી શકશે. તે મુજબ રાતે મદ્યપાન કરી તે બન્ને મેડી ઉપર જઈ તદ્દન નગ્ન અવસ્થામાં સૂઈ ગઈ. કોઈક કારણસર રાજાએ નાટકની ભજવણી મુલતવી રાખી. રાજસભામાંથી આસાઢભૂઈ ઘરે આવ્યો. તેણે દારૂના નશામાં પડેલી પોતાની પત્નીઓની દશા જોઈ, તેનો સંસારનો મોહ ઊતરી ગયો અને તેણે સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. જ્યારે વિશ્વકર્મનને આની જાણ થઈ ત્યારે તેણે પોતાની દીકરીઓને ઠપકો આપ્યો અને દીકરીઓને તેને મનાવી પાછો લાવવા મોકલી. તે આસાઢશૂઈ પાસે ગઈ અને તેને વિનંતી કરી કે કાં તો તે સંસારનો ત્યાગ ન કરે કાં તો તે તેમના ભરણપોષણની વ્યવસ્થા કરે. રાયગિહના રાજા સિંહરથ આગળ આસાઢભૂઈએ પાંચ સો રાજકુમારો સાથે નાટક ભજવ્યું. આસાઢભૂઇએ પોતે ચક્રવટિ ભરહ(૧)નું પાત્ર ભજવ્યું અને પાંચ સો રાજકુમારોએ તેના ખંડિયા રાજાઓનું. ચૌદ રત્નો, અરીસામહેલ, વગેરેનાં તાદશ દશ્યો બતાવવામાં આવ્યાં. છેવટે અરીસા મહેલમાં પાંચસો રાજકુમારો સાથે આસાઢભૂઈએ સંસારનો ત્યાગ કર્યો અને ભરણપોષણ માટે બધા અલંકારો પોતાની બે પત્નીઓને આપી દીધા. ૧. પિંડનિ. ૪૧૪-૪૮૦, વ્યવભા. ૪.૧૧૭, સૂત્ર, પૃ. ૩૬૩. સૂત્રશી. પૃ. ૭૨. પિંડનિમ. પૃ. ૧૩૭-૩૮, જીતભા. ૧૩૯૮-૧૪૧૧. આસાસ (આશ્વાસ) આયારનું બીજું નામ.' ૧. આચાનિ. ૭. આસાસણ (આશ્વાસન) અલ્યાસી ગહમાંનો એક. આ અને અસ્સાસણ એક છે. ૧. સ્થા. ૯૦. આસિલ એકસાધુ જે બાહ્ય રીતે જૈન જણાતો ન હતો. તે ઉકાળ્યા વિનાનું પાણી, બીજ અને લીલાં શાકભાજી ખાવાપીવામાં ઉપયોગમાં લેતો હતો. પરંતુ તેને પોતાની ઇન્દ્રિયો વશમાં હતી અને તે મોક્ષ પામ્યો હતો.' ૧. સૂત્ર. ૧.૩.૪.૩., સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી. પૃ. ૫. ૧. આસીવિસ (આશીવિષ) વિયાહપણત્તિના આઠમા શતકનો બીજો ઉદ્દેશક.૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૩૦૯. ૨. આસીવિસ મહાવિદેહમાં સંખ(૧૫) નામના વિજય(૨૩)માં સીઓદા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો વકખાર પર્વત. ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. જબૂ. ૧૦૨. આસીવિસભાવણા (આશીવિષભાવના) નાશ પામી ગયેલો અંગબાહિર કાલિયા ગ્રન્થ. ૧. વ્યવ.૧૦.૩૦. આસુરી કવિલ(૩)નો શિષ્ય. સક્રિાંત (ષત્રિ ) કવિલે પોતે દેવ તરીકે જન્મ લીધા પછી આસુરીને ઉપદેશ્ય હતું. ૧. આવયૂ.૧, પૃ. ૨૨૯. આસુરુક્ક (આસુરોક્ત) આ અને ભીમાસુર એક છે. ૧. વ્યવભા. ૩. પૃ. ૧૩૨, અનુ.૪૧, નદિ.૪૨. આહરહિએ (યથાતથ્ય) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું તેરમું અધ્યયન. ૧. સમ. ૧૬, ૨૩. આહયધિય (માથાતધ્ય) આ અને આહરહિએ એક છે.' ૧. સૂત્રચૂ. પૃ. ૨૭૧. આહાતહિએ (યથાતથ્ય) આ અને આહરહિએ એક છે. ૧. સમ.૧૬. ૧. આહાર વિયાહપણત્તિમાં આ નામના ત્રણ ઉદ્દેશકો છે– (૧) છઠ્ઠા શતકનો બીજો ઉદ્દેશક(૨) સાતમા શતકનો પહેલો ઉદ્દેશક અને (૩) તેરમા શતકનો પાંચમો ઉદ્દેશક ૧. ભગ. ૨૨૯. ૨. એજન. ૨૬૦ ૩. એજન.૪૭૦. ૨. આહાર પચ્છવણાનું અઠ્યાવીસમું પદ (પ્રકરણ).1 ૧. ભગઇ. પૃ. ૧૦૯. આહારપરિણા (આહારપરિક્ષા) સૂયગડનું ઓગણીસમું અધ્યયન અર્થાત બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. ૧. સમ. ૨૩. આહાસિય (આભાસિક) જુઓ આભાસિય.' ૧. પ્રજ્ઞા. ૩૬. આહીર (આભીર) જુઓ આભીર. Page #140 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૩ ૧. આવનિ. ૮૪૭. આહુણિઅ (આધૂર્ણિક) અયાસી ગહમાંનો એક.' ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જશા પૃ.૫૩૪, ૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ..૭૮-૭૯. (કેટલાક ગ્રન્થોમાં) લિપિદોષના કારણે આનું સંસ્કૃત રૂપ “આધુનિક મળે છે. આહુણિય (આચૂર્ણિક) આ અને આહુણિએ એક છે." ૧. સ્થા. ૯૦. ઈગાલ (અકાર) આ અને બંગાલમાં એક છે.' ૧. ભગ. ૪૦૬, ઈગાલા (અનારક) અઠ્ઠયાસી ગહમાંનો એક. તે સક્ક(૩)ના સોમ(૧) નામના લોગપાલના કુટુંબનો સભ્ય છે. એ અને અંગારગ એક જ છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – અપરાઇયા(૮), વિજયા(૧૩), જયંતી(૮) અને જયંતી(પ). બીજા ગહોને, ખત્તો(૧)ને અને તારા(૭)ઓને પણ આ જ નામો ધરાવતી ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. ઈગાલવડિંસ ઈંગાલઅનું મુખ્ય વાસસ્થાન છે." ૧.જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, ૩. સૂર્ય. ૧૦૭. જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ. પૃ. ૪. ભગ. ૪૦૬. ૨૯૫-૯૬, સ્થાઅ. પૃ. ૭૮-૭૯. | ૫. જખૂ.૧૭૦, સ્થા. ૨૭૩. ૨.ભગ. ૧૬૫. ૬. ભગ. ૪૦૬. ઈગાલગ (અનારક) આ અને ઈગાલઅ એક છે.' ૧. સ્થા. ૯૦. હંગાલમગ (અબારમર્દિક) મોક્ષ પામવા અસમર્થ ગુરુ.' ૧. મનિ. પૃ. ૧૩૪, સ્થાઅ. પૃ. ૪૪. ઈગાલવહિંસા (અકારાવાંસક) ઈગાલાની રાજધાની અથવા મુખ્ય વાસસ્થાન.' ૧. ભગ. ૪૦૬. ૧. ઇદ (ઇ) દેવોના અધિપતિ. તે તિર્થંકરોનાં જન્મ આદિ ઉજવે છે. દેવોના જુદા જુદા વર્ગોને જુદા જુદા ઇંદ હોય છે.' ૧. જ્ઞાતા. ૧૯, આચાર્. પૃ.૧૧૬, સૂત્ર.૧.૬.૭. સ્થા.૧૧૯, ભગ.૧૬૯, જબ્બે. ૧૪૧, નિશીયૂ. ૨. પૃ. ૨૩૯, ૩.પૃ.૧૨૩, ૪,પૃ.૨૨૬, કલ્પલ.પૃ.૧૯-૨૦, આવયૂ.૧. પૃ.૧૪૫, કલ્પશા. પૃ. ૯૭. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ઇદ આણયકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં રહેતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સ.૧૯. ૩. ઈદ ઓગણીસમા તિર્થંકર મલ્લિ(૧)નો પ્રથમ શિષ્ય. ૧. સમ. ૧૫૭. ૪. ઈદ જેઠ્ઠા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૧૫૭, ૧૭૧, સ્થા. ૯૦. ૫. ઈદ સામાન્ય જનતાનો પ્રિય દેવ અર્થાત્ લોકદેવ. આ દેવે ઉડંકની પત્ની ઉપર બળાત્કાર કર્યો હતો. તેના માનમાં ઈદમહનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. ૧. નિશીચ. ૩. પૃ. ૩૪૦. ૨. રાજ.૨૮૪, વૃક્ષ. ૧૩૭૧. ઈદકંત (ઇન્દ્રકાન્ત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૯. ઈદકુંભ (ઇન્દ્રકુમ્ભ) વયસોગાની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' ૧. જ્ઞાતા.૬૪. ઈદકેઉ (ઇન્દ્રકેતુ) દ(૫)નો ઉત્સવ ઉજવવાના પ્રસંગે ધ્વજ સાથે રોપવામાં આવતો દંડ. ૧. બૃભા. ૧૩, આવચૂ. ૧. પૃ. ૨૧૩, આવચૂ. ૨. ૨૦૭. ૧. દિગ્નિ (ઇન્દ્રાગ્નિ) વિસાહા(૧) નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ. ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૨. ઈદગ્નિ અઠ્યાસી ગહમાંનો એક. ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.૭૮ ૭૯. ઈદજસા (ઇન્દ્રયશા) બંભ(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૭-૩૭૮. ઈદઝય (ઇન્દ્રધ્વજ) આ અને ઈદકેઉ એક છે. ૧. આવચૂ.૧.પૃ.૨૧૩. ઈદણાગ (ઇન્દ્રનાગ) જિણપુરનો રહેવાસી, બાલતપસ્વિન્ તરીકે તે પ્રસિદ્ધ હતો. તિર્થીયર મહાવીરના પ્રથમ ગણધર ગોયમ(૧) તેને મળ્યા હતા. સંભવતઃ આ તે જ છે જેને મહાવીરના તીર્થમાં પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. Page #142 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૫ ૧.આવનિ.૮૪૭,આવયૂ.૧.પૃ. ૪૬૬, | પૃ.૧૭૯. વિશેષા.૩૨૯૦,આચાર્.પૃ.૧૨,૧૩૪, ૨. ઋષિ.૪૧, ઋષિ (સંગ્રહણી). ૧૩૯, આવહ.પૃ.૩૪૭, આચાશી. | ૧. ઈદદ (ઇન્દ્રદત્ત) ચોથા તિર્થંકર અભિગંદણને સૌપ્રથમ ભિક્ષા આપનાર અઓઝા(૨)નો રાજા ૧. આવનિ. ૩૨૭, સમ.૧૫૭, આવમ.પૃ. ૨૨૭. ૨. ઈદદત્ત મણિપુરના ણાગદત્ત(૪) પાસેથી ભિક્ષા મેળવનાર સાધુ." ૧. વિપા.૩૪. ૩. ઈદદત્ત ઈદપુરનો રાજા. કદાચ આ અને ઈદદત્ત(૯) એક જ છે. ૧. વિપા. ૩૨. ૪. ઈદદત્ત બ્રાહ્મણ અધ્યાપક અને કવિલ(૪)ના પિતાનો મિત્ર.' ૧. ઉત્તરાય્. પૃ. ૧૬૯, ઉત્તરાશા. પૃ. ૨૮૭. ૫. ઈદદત્ત બારમા તિર્થંકર વાસુપુજનો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૭. ૬. ઈદદત્ત ગિરફુલ્લિગ નગરીનો શેઠ. ૧. નિશીભા. ૪૪૪૬-૪૪૫૨. ૭. ઈદદર રાજકુમારી સાથે લગ્ન કરનાર ધનિક વેપારીનો પુત્ર.૧ ૧. આચાચૂ.પૂ.૧૮૬, આચાણી. પૃ. ૨૧૯. ૮. ઈદદત જેનો પગ એક વેપારીએ કાપી નાખ્યો હતો તે મહુરા(૧)નો પુરોહિત. ૧. મર. ૫૦૧, ઉત્તરાયૂ. પૃ. ૮૨, ઉત્તરાશા. પૃ.૧૨૫-૧૨૬. ૯. ઈદદત્ત ઈદપુરનો રાજા. તેને પોતાની અનેક પત્નીઓ દ્વારા બાવીસ પુત્રો થયા હતા. તે પોતાના મંત્રીની દીકરીને પરણ્યો હતો જેનાથી તેને સુરિંદદર(૨) નામનો પુત્ર થયો હતો. મહુરા(૧)ના રાજા જિયસત્ત(Q)ની દીકરી સિલ્વતિ સાથે સુરિંદદત્તનું લગ્ન થયું હતું. આ ઇંદદર અને ઈદદ(૩) એક લાગે છે. ૧. આવ....૧.પૂ.૪૪૮, આવનિ.૧૨૮૬, ઉત્તરાશા.પૂ.૧૪૮-૧૫૦, વ્યવભા. ૬.૨૧૩, આવહ.પૃ.૩૪૪, ૪૦૪, ૭૦૨. ઈદદિણ (ઇન્દ્રદત્ત) સુફિય-સુપ્પડિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ (વેરાવલિ) ૬-૭, કલ્પવિ. પૃ. ૨૫૪. ઈદપદ અથવા ઈદપ (ઇન્દ્રપદ) ગય...પય અને આ એક જ પર્વત છે. તે તેની બધી બાજુઓ પર ગામોથી ભરપૂર છે.૧ ૧. નિશીભા. ૩૧૬૩, બુભા.૪૮૪૧, નિશીયૂ.૩.પૃ.૧૩૩, બૃ.૧૨૯૯. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઈદપુર (ઇન્દ્રપુર) ભારહવાસનું નગર. ચક્રવટ્ટિ બંભદત્ત(૧) બ્રાહ્મણ સિવદત્તની દીકરીને આ નગરમાં પરણયો હતો. રાજા ઈદદર(૯) અહીં રાજ કરતા હતા અને તેમનો પુત્ર સુરિંદદર(૨) મુહરા(૧)ની રાજકુંવરી સિવુઈને પરણ્યો હતો. પિયસણ અને ગણિકાપુઢવીસિરીઆ નગરનાં હતાં. બુલન્દશહર જિલ્લાના ઇન્દોર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે." ૧. વિપા. ૧૪,૩૨. _| પૃ.૧૦૩,આવહ પૃ.૩૪૪, ૪૦૪, ૭૦૨. ૨. ઉત્તરાનિ. પૃ. ૩૭૯, ૩૮૧. ૪. વિપા. ૧૪. ૩. આવનિ.૧૨૮૬-૮૭, આવયૂ.૧. ૫. વિપા. ૩૨, સ્થાઅ. પૃ. ૫૦૮. પૃ.૪૫૦, ઉત્તરાશા.પૃ.૧૪૮, ઉત્તરાક૬. લાઈ.પૃ.૨૮૯, જુઓ Select પૃ. ૯૮,વ્યવભા.૬.૨૧૩,વ્યવમ.૬.| Inscriptions (No.27) by D. C. Sircar. ઈદપુરગ (ઇન્દ્રપુરક) વેસવાડિયગણના ચાર કુળોમાંનું એક.' ૧. કલ્પ. પૃ. ૨૬૦. ઈદભૂ અથવા ઈદભૂતિ (ઇન્દ્રભૂતિ). ગોબૂરગામ(૧)ના વસુભૂઇ(૧) અને પુડવી(૩)નો પુત્ર. અગ્નિભૂઇ(૧) અને વાઉભૂઈ તેના ભાઈ હતા. તે ગોયમ(૨) ગોત્રના હતા, તેથી તે ગોયમ(૧) તરીકે જાણીતા હતા.તે મહાન પંડિત હતા. તેમને તિર્થીયર મહાવીરના પ્રથમ ગણહર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. એક વાર તે મઝિમા પાવાના ઉદ્યાનમાં મહાવીરને મળ્યા. ત્યાં તેમણે મહાવીર સાથે આત્માના અસ્તિત્વ અંગેની સમસ્યા ઉપર ચર્ચા કરી અને મહાવીરે આત્માના અસ્તિત્વની તરફેણમાં જે દલીલો કરી તે બધી તેમના ગળે ઊતરી ગઈ, તેમને આત્માના અસ્તિત્વની દઢ પ્રતીતિ થઈ. તેથી તે તેમના પાંચ સો શિષ્યો સાથે સંસારનો ત્યાગ કરી મહાવીરના પ્રથમ શિષ્ય બની ગયા. ઇંદભૂઈ અને મહાવીર વચ્ચે થયેલી આ ચર્ચાનો સાર નીચે પ્રમાણે છે – આત્માનું અસ્તિત્વ શંકાસ્પદ છે કારણ કે જેમ ઘટનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થાય છે તેમ આત્માનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થતું નથી. જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી થતું તે અસતુ હોય છે, જેમ કે આકાશકુસુમ. આત્માનું ગ્રહણ અનુમાનથી પણ થતું નથી. આત્મા અનુમાનનો વિષય બની શકતો નથી કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક થાય છે. જયારે કોઈ વસ્તુના અવિનાભાવ સંબંધનું ક્યાંક પ્રત્યક્ષ થાય અને તે સંબંધની પછી સ્મૃતિ થાય ત્યારે જ અનુમાનજન્ય જ્ઞાન થાય. પરંતુ આત્મા અને એના અવિનાભાવી લિંગનું કદી પ્રત્યક્ષ જ થતું નથી, તો પછી આવી પરિસ્થિતિમાં આત્મા અનુમાનનો વિષય કેવી રીતે બની શકે? આપણને આત્માના કોઈપણ એવા લિંગનું કદી પ્રત્યક્ષ થયું નથી કે જેને દેખીને આપણે આત્માનું અનુમાન કરી શકીએ. આગમપ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે જેનું પ્રત્યક્ષ Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૭ જ નથી તે આગમનો વિષય કેવી રીતે બની શકે? આગમપ્રમાણનો આધાર તો પ્રત્યક્ષ છે. કોઈ એવી વ્યક્તિ નથી જેને આત્માનું પ્રત્યક્ષ થયું હોય અને જેનાં વચનોને પ્રમાણ માનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. થોડા વખત માટે આગમપ્રમાણને માની પણ લઈએ તેમ છતાં પણ આગમથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમ કે આગમ પરસ્પર વિરોધી વાતો કહે છે. આમ કોઈપણ પ્રમાણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. આ વિરોધીનો મત છે. તેનું ખંડન કરી નીચે મુજબ આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવામાં આવી છે – અહંપ્રત્યયના રૂપમાં આત્માનું પ્રત્યક્ષ બધાંને થાય છે. આત્મા ન હોય તો અહંપ્રત્યય થાય જ નહિ. જે બધા સંશયોથી પર છે એવો સંશય કરનારો (આત્મા) જ ન હોય તો સંશય સ્વયં અશક્ય બની જાય. સુખ-દુ:ખ, જ્ઞાન વગેરે ગુણો જેમનો સૌને સાક્ષાત્ અનુભવ છે તેમના આધારરૂપ દ્રવ્ય તરીકે આત્માનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે. વળી, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, સંશય, નિર્ણય આદિ જેટલી પણ મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે તે કોઈ એક સ્થાયી ચેતન તત્ત્વના (આત્માના) અભાવમાં થઈ શકે નહિ. તે બધી ક્રિયાઓ કોઈ એક ચેતન તત્ત્વને આધાર બનાવીને જ ઘટાવી શકાય. જ્ઞાન, સંવેદના, ઇચ્છા કોઈ એક આત્મતત્ત્વ વિના સંભવતાં નથી. તે ત્રણે વિખરાયેલાં ઉપલબ્ધ થતાં નથી. પરંતુ વ્યવસ્થિત એકબીજા સાથે સમ્બદ્ધ ઉપલબ્ધ થાય છે. કોઈ એક અનુયૂત સામાન્ય તત્ત્વના અભાવમાં તેમનો પારસ્પરિક સંબંધ બની શકતો નથી અને તે તત્ત્વ જ આત્મા છે. ઉત્તરઝયણમાં ગોયમ અર્થાત્ ઇંદભૂઈ અને તિર્થીયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ કેસિ(૧) વચ્ચે થયેલો રસપ્રદ સંવાદ વર્ણવાયો છે. પાસના જૂના સંઘ અને મહાવીરના નવા સંઘ વચ્ચે મેળ અને એકતા કેવી રીતે કરવામાં આવ્યાં તેનો તે સંવાદ નિર્દેશ કરે છે. કેસિએ ગોયમને કહ્યું “હેપુણ્યપુરુષ! હું આપને કંઈક પૂછવા માગું છું.” ગોયમે કહ્યું, “આપને જે પૂછવું હોય તે પૂછો. કેસિએ પૂછ્યું, “પાસે ઉપદેશેલાં ચાર વ્રતો છે અને મહાવીરે પાંચ વ્રતોનો ઉપદેશ દીધો છે. આ બન્ને પ્રકારના નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. તો પછી બન્નેની વચ્ચે અંતર હોવાનું કારણ શું?' ગોયમે ઉત્તર આપ્યો, “પ્રથમ તિર્થીયરના સમયના સાધુઓ સરળ હતા પરંતુ મન્દબુદ્ધિ હતા, અંતિમ તિર્થીયરના સમયના સાધુઓ મન્દબુદ્ધિ હોવા સાથે વક્ર પણ હતા તથા બની વચ્ચે થયેલા સાધુ સરળ અને સમજદાર હતા. તેથી ધર્મનું બે રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ધર્મનાં બે રૂપો અસ્તિત્વમાં આવ્યાં છે.” કેસિએ બીજો પ્રશ્ન પૂછ્યો, મહાવીરે વસ્ત્રને ધારણ કરવાનો નિષેધ કર્યો છે પરંતુ પાસે એક અધોવસ્ત્ર અને ઉપરિવસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી છે. આ બન્ને નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કો માટે બનાવ્યા છે, તો પછી બેમાં અંતર કેમ છે?’ ગોયમે ઉત્તર આપ્યો, ‘વિભિન્ન બાદ ચિહ્નોનો ઉપયોગ એ છે કે લોકો તેમને જોઈ ભેદ કરી શકે, ઓળખી શકે. જુદાં જુદ બાહ્ય ચિહ્નો(લિંગો)નો પ્રયોગ સંયમવિષયક ઉપયોગિતા તથા વિશિષ્ટતાની દૃષ્ટિએ થાય છે. પરંતુ હકીકતમાં મોક્ષનાં સાધનો તો ત્રણ જ છે – સમ્યજ્ઞાન, સમ્યક્ દર્શ અને સમ્યક્ ચારિત્ર. બાહ્ય ચિહ્નો મોક્ષનાં સાધનો નથી.' એકવાર મહાવીરે ગોયમ ઉપાસક આણંદ(૧૧)ની આગળ પોતાનો દોષ કબૂલવા અને આણંદને ખોટું જણાવવ માટે તેની માફી માગવા સલાહ આપી હતી. વધારામાં, મહાવીરે ગોયમને તે માટે પ્રાયશ્ચિત્ત કરવા પણ જણાવ્યું. એક વાર મહાવીરે ઇંદભૂઇને સાંત્વન આપતાં ભાખ્યું, ‘હે ! ગોયમ, તું પણ મારી જેમ કેવલજ્ઞાનને પામીશ.'૯ આગમ સાહિત્યમાં ઇંદભૂઇનું નામ વારંવાર ઉલ્લિખિત છે. ત્યાં તે મહાવીરને પ્રશ્નો પૂછે છે અને મહાવીર ઉત્તરો આપે છે.૧૦ ગોયમને મહાવીર પ્રત્યે રાગ હતો, મહાવીર મોક્ષે ગયા પછી તરત જ ગોયમને કેવલજ્ઞાન થયું.૧૧ કુલ બાણુ વર્ષનું આયુષ્ય ભોગવી તે રાગિહમાં મોક્ષ પામ્યા. તાપસ કોડિષ્ણ(૫) પોતાના પાંચ સો શિષ્યો સાથે ઇંદભૂઇનો શિષ્ય થયો હતો.૧૩ ૧. આનિ. ૬૪૪થી આગળ, વિશેષા. ૨૫૦૪. ૧૨ ૨. એજન. ૩.આયૂ.૧.પૃ.૩૩૫. ૪. આવનિ.૫૯૪, વિશેષા.૨૦૧૨, ૯. આવયૂ. ૧. પૃ. ૩૯૦. ૧૦.ભગ.૭, વિપા.૪, જમ્મૂ.૨, સૂર્ય.૨. ૧૧.કલ્પ.૧૨૭, કલ્પવિ.પૃ.૧૯૧. ૧૨.સમ.૯૨, આનિ.૬૫૯. ૧૩.આવવ્યૂ. ૧. પૃ.૩૮૩. ઇંદમહ (ઇન્દ્રમહ) લોકોના પ્રિયદેવ અર્થાત્ લોકદેવ ઇંદ(પ)ના માનમાં ઉજવાતો ઉત્સવ.૧ સમ, ૧૫૭. ૫. વિશેષા. ૨૦૨૮-૨૦૮૩. ૬. એજન. ૭. ઉત્તરા. અધ્યયન. ૨૩. ૮. ઉપા. ૧૬. ૧. રાજ.૨૮૪, શાતા.૨૧, ઉત્તરાનિ.પૃ.૩૪૩, નિશીયૂ.૨.પૃ.૨૩૯, ૪૪૩,૩. પૃ.૧૨૩, ૨૪૩, ૪.પૃ.૨૨૬, બૃક્ષે.૧૩૭૧, આનિ.૧૩૩૨, ઉત્તરાયૂ. પૃ.૧૧૪, નિશીભા. ૬૦૬૫. ઇંદમુદ્ધાભિસિત્ત (ઇન્દ્રમૂર્ધાભિષિક્ત) પખવાડિયાનો સાતમો દિવસ(સાતમ).૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. ઇંદવાગરણ (ઇન્દ્રવ્યાકરણ) પોતાની શાળાના શિક્ષકને સક્કે(૩) પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે મહાવીરે અનુસરેલી વ્યાકરણની શાખા.૧ ૧. આવભા.૭૭, આવચૂ.૧.પૃ.૨૪૮. Page #146 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૯ ૧. ઈદસમ્સ (ઇન્દ્રશર્મન) અટ્ટિયગામનો બ્રાહ્મણ. તે જ ગામના યક્ષ સૂલપાણિ(૨)નો તે ઉપાસક અને ભક્ત હતો.' ૧. આવનિ.૨૬૪, આવયૂ.૧,પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪. ૨. ઈદસન્મ મોરાગ સન્નિવેશનો ગુહસ્થ.૧ ૧. આવનિ.૪૬૬. વિશેષા. ૧૯૨૦. ઈદસિરી (ઈન્દ્રશ્રી) બંભ(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા, પૃ. ૩૭૭-૩૭૮. ઈદસેરા (ઇન્દ્રસેના) એરવય(૧) ક્ષેત્રમાં વહેતી રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક. ૧ ૧. સ્થા. ૪૭૦. ૧. ઈદા (ઇન્દ્રા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કલ્પના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૧. ૨. ઈદા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે વાણારસીના વેપારીની પુત્રી હતી. ૧. ભગ. ૪૦૬, સ્થા.૫૦૮. ૨. જ્ઞાતા.૧૫૧. ૩. ઈદા જંબુદ્દીવમાં વહેતી રત્તવઈ(૧)નદીને મળતી પાંચ નદીઓમાંની એક.' ૧. સ્થા. ૪૭૦. ૪. ઈદા વિજુકુમારિમહત્તરિયા દેવી." ૧. સ્થા. ૫૦૭. ૧. ઈદિય (ઇન્દ્રિય) વિયાહપણત્તિમાં આ જ નામના બે ઉદ્દેશકો છે– (૧) ત્રીજા શતકનો નવમો ઉદ્દેશક અને(૨) બીજા શતકનો ચોથો ઉદ્દેશકાર ૧, ભગ, ૧૨૬. ૨. ભગ.૮૪. ૨. ઈદિય પણવણાનું પંદરમું પદ (પ્રકરણ).૧ ૧. ભગઇ. પૃ.૧૩૧. દુત્તરવહિંસગ (ઇન્દ્રોત્તરાવસક) આણયકથ્વમાં આવેલું દેવોનું વાસસ્થાન જયાં વસતા દેવો ઓગણીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે, ઓગણીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સ.૧૯. ઈદુવસુ (ઇન્દુવસુ) બંભ(૧)ની પત્ની." Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૭-૩૭૮. દુકત (ઇન્દ્રકાન્ત) આ અને ઈદકત એક જ છે.' ૧. સમ. ૧૯, ઈક્કાઈ (એકાદિ) મિયાપુર(૨)નો પૂર્વભવ. તે સયદુવાર નગર પાસે આવેલા સ્થાન વિજયવદ્ધમાણનો વહીવટદાર હતો. તે બહુ ક્રૂર હતો. મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો અને ત્યાર પછી તે કંગાળ મિયાપુત્ત તરીકે જન્મ્યો. ૧. વિપા. ૨-૭. ઇક્કાઈરસ્ટફૂડ (એકાદિરાષ્ટ્રકૂટ) આ અને વહીવટદાર ઇક્કાઈ એક છે.' ૧. વિપા. ૨-૭. ૧. ઈકબાગ (ઇક્વાકુ) એક જનપદ જે કોસલ(૧)થી ભિન્ન નથી. ત્યાં રાજા પડિબુદ્ધિ રાજ કરતો હતો. તિર્થીયર ઉસહ(૧) ઈખાગભૂમિમાં અર્થાત્ કોસલા અથવા અઓઝા(૨)માં જન્મ્યા હતા. ૧. જ્ઞાતા.૬૫, સ્થા.૫૬૪, જ્ઞાતાઅ.પૂ.૧૨૫. ૨. કલ્પ.૨૦૬, આવનિ.૩૮૨. ૨. ઇખાગ એક આર્યનું વંશ.૧ તિર્થીયર ઉસભ(૧)ના વંશજો આ વંશના હતા. ઉસભાના પ્રથમ પારણા વખતે સક્ક(૩) ઈસુ સાથે ઉપસ્થિત થયા અને ઉસભે સ્વીકારી એટલે ઉસભનો વંશ ઈફખાગુવંસ તરીકે ઓળખાયો. ૧. પ્રજ્ઞા.૩૭. આવનિ.૧૪૮-૪૯, આવયૂ.૧.પૃ.૧પર, ૨. બૃભા.૩૨૬૫, પર૫૭, સ્થા.૫૬૪ ૨૩૬, જીતભા.૧૪૦૯, કલ્પ.પૃ.૧૪૮, કલ્પ.૨,૧૮,ઉત્તરા.૧૮૩૯, કલ્પવિ.પૃ. ૨૩૧-૩૨, જ્ઞાતાઅ.પૃ.૧૨૫. વિશેષા.૧૫૬૧,૧૫૬૨, ૧૬૦૭, ૩. આવયૂ. ૧.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૧, ૧૬૨૫, ૧૮૦), ૧૮૦૭, ૧૮૪૭, | તીર્થો.૨૭૮, આવહ.પૃ.૧૨૫. ઈકબાગકુલ (ઇશ્વાકુકુલ) જુઓ ઈફખાગ(૨)." ૧. આચા.૨.૧૧, આવનિ.૧૪૮, આવચૂ.૧,પૃ.૨૩૬ . દેખાગભૂમિ (ઈક્વાકુભૂમિ) આ અને અઓઝા(૨) એક છે.' ૧. આવનિ.૩૮૨, કલ્પ. ૨૦૬, ઇફખાગવંસ (ઇક્વાકુવંશ) જુઓ ઈફખાગ(૨).૧ ૧. આવહ.પૃ.૧૨૫. ઇફખાગુવંસ (ઇક્વાકુવંશ) જુઓ ઇફખાગવંસ.' ૧, આવચૂ.૧,પૃ.૧૫૨. ઈખુ(ઈશુ) વિયાહપણત્તિના એકવીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ. ૬૮૮. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇકબુવરદીવ (ઈસુવરદ્વીપ) ઇફખવરસમુદ્રથી બધી બાજુએથી ઘેરાયેલો વલયાકાર દ્વિીપ જે ખુદ ઘયોદસમુદ્રને બધી બાજુથી ઘેરી વળ્યો છે. આ અને ખોદવર દ્વીપ એક જ છે. ૧. જીવા. ૧૬૬. ૨. સૂર્ય.૧૦૧. ઈખુવરસમુદ્ર (ઇકુવરસમુદ્ર) નંદિસર દ્વીપથી ઘેરાયેલો સમુદ્ર જે ખુદ ઈફખુવરદીવને ચારે બાજુથી ઘેરે છે. આ અને ખોયોદ સમુદ્ર એક છે.૨ ૧. જીવા. ૧૬૬. ૨. સૂર્ય. ૧૦૧. ઈચ્છા પખવાડિયાની અગિયારમી રાત અર્થાત્ અગિયારસની રાત." ૧. જબૂ. ૧૫ર, સૂર્ય.૪૮. ઇન્જી (સ્ત્રી) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પાંચમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૧૨૬. ઈન્દીપરિણા (સ્ત્રીપરિજ્ઞા) સૂયગડના (પ્રથમ શ્રુતસ્કલ્પના) સોળ અધ્યયનોમાંનું એક.' આ અને થપરિણા એક છે. ૧. સમ.૧૬, સૂત્ર,પૃ.૧૨૬ ૨. સમ.૨૩. ઈલ વાણારસીનો ગૃહસ્થ, ઇલસિરી તેની પત્ની હતી અને ઇલા(૧) તેની દીકરી. ૧. જ્ઞાતા. ૧૫૧. ઇલસિરી (ઇલશ્રી) વાણારસીના ગૃહસ્થ ઈલની પત્ની." ૧. જ્ઞાતા. ૧૫૧. ૧. ઈલા વાણારસીના ઇલ પિતા અને ઇલસિરી માતાની દીકરી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની ગઈ હતી. મૃત્યુ પછીના ભાવમાં તે ધરદિની મુખ્ય પત્ની બની. એક વાર તે પોતાના ઇલાવડસગ ભવનમાંથી નીચે ઊતરી આવી અને તેણે તિત્થર મહાવીર આગળ નાટક ભજવ્યું. તે ઇલાદેવી(૨) તરીકે પણ પ્રસિદ્ધ હતી. જુઓ આલા(૧). ૧. જ્ઞાતા.૧૫૧, ભગ.૪૦૬, નિર.૪.૭, આવચૂ.૧.પૃ.૪૮૪. ૨. ઇલાણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. શાતા. ૧૫૧. ઇલાઈપુર (ઇલાચિપુત્ર) આ અને ઇલાપુર એક છે.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧૧, આવ.પૃ.૨૭, આવનિ.૮૪૭. ૧. ઇલાદેવી રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગના શિખર સોન્થિય ઉપર વસતી મુખ્ય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિસાકુમારી. ૧. સ્થા. ૬૪૩, જબૂ.૧૧૪, આવયૂ.૧,પૃ.૧૩૮, તીર્થો.૧૫૭. ૨. ઈલાદેવી આ અને ઈલા(૧) એક છે.' ૧. શાતા.૧૫૧, નિર.૪.૭. ૩. ઇલાદેવીપુફચૂલાનું સાતમું અધ્યયન. ૧. નિર.૪.૧. ૪. ઇલાદેવી સિહરિ પર્વતનું શિખર.૧ ૧. જબૂ.૧૧૧. પ. ઇલાદેવી ચુલ્લ-હિમવંત પર્વતનું શિખર. તે જ નામની ત્યાં વસતી દેવીના નામ ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું છે.' ૧. જબૂ. ૭૫. ઇલાપુર (ઇલાપુત્ર) ઈલાવદ્ધણગરના વેપારીનો પુત્ર. તે એક નટીના પ્રેમમાં પડ્યો અને લાંબા સમય સુધી તેની સાથે રહ્યો. ત્યારબાદ તે બેણાતડ નગરમાં એક મુનિથી બહુ પ્રભાવિત થયો. તેને વાંસ ઉપર નાચતાં નાચતાં કેવળજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યો. તે ઇલાઇપુર તરીકે પણ પ્રસિદ્ધ છે. ૨ ૧. આવનિ.૮૪૭, ૮૬૬,૮૭૯,આવયૂ.૧.પૂ.૪૮૪,૪૯૮, વિશેષા.૩૨૯૦, ૩૩૩૨, ૩૩૪૮, મર. ૪૮૩, આવ.પૃ. ૨૭, સૂત્રશી. ૫.૧૭૨. સૂત્રચૂ.પૃ. ૨૧૧, આવહ. પૃ. ૩પ૯. ૨. સૂત્રચૂ-પૃ. ૨૧૧. ઇલાવડંસગ (ઇલાવતંસક) જ્યાં ઇલાદેવી(૨)નો વાસ છે તે સ્વર્ગીય સ્થાન.૧ ૧. જ્ઞાતા.૧૫૧. ઇલાવદ્ધણગર (ઇલાવર્ધનગર) જ્યાં ઇલાપુત્ત જન્મ્યો હતો તે નગર. તે બેષ્ણા(૧)ના તટ ઉપર આવેલું હતું.' ૧. આવયૂ.૧.પૃ.૪૮૪. ઇસ્લાતિત્થર ઉસભ(૧) જે દેશ ગયા હતા તે દેશ તેનો ઉલ્લેખ બહલી, અડંબ અને જોરણગ સાથે થયો છે. આ ઈલ્લા કદાચ પામિરની ઉત્તરપશ્ચિમે આવેલા અલઈ પર્વતોનો પ્રદેશ હોય. ૧. આવનિ.૩૩૬, વિશેષા.૧૭૧૬, આવમ પૃ.૨૨૮, આવહ પૃ.૧૪૭. ૨. જિઓમ. પૃ.૮૦. ઇસિ (ઋષિ) દક્ષિણના ઇસિવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર.૧ ૩૨૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૨૩ ૧. પ્રજ્ઞા. ૪૯, સ્થા.૯૪. ઇસિગિણ (ઇસિકિણ) આ અને ઇસિણ એક છે.' ૧. ઔપ. ૩૩. ઇસિગિરિ (ઋષિગિરિ) તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલો બ્રાહ્મણ પરિવ્રાજક જેને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.' ૧. ઋષિ.૩૪, ઋષિ(સંગ્રહણી). ઇસિગુત્ત (ઋષિગુપ્ત) વાસિટ્ટ ગોત્રના સુહત્યિ(૧)ના શિષ્ય. માણવગણ(૨) તેમનાથી શરૂ થયો. તે પોતે પણ વાસિષ્ઠ ગોત્રના હતા.' ૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ. પૃ. ૨૬૦. ઈસિગુત્તિઅ (ઋષિકુતીય) માણવગણ(૨)ની શાખા.' ૧. કલ્પ.પૃ. ૨૬૦. ઇસિણ એક અણારિય (અનાર્ય)દેશ જ્યાંની કન્યાઓને રાજાના અન્તઃપુરોમાં લાવવામાં આવતી અને દાસીઓ તરીકે રાખવામાં આવતી. ઈસિણ, ઈસિગણ અને ઇસિગિણ નામોથી પણ તેનો ઉલ્લેખ થયો છે.' ૧. જ્ઞાતા.૧૮,૪૩, ભગ. ૩૮૦, ઔપ.૩૩. ઇસિતલા (ઋષિતડાગ) તોસલિ(૧)માં ઇસિવાલ(૧) દ્વારા નિર્માણ કરાયેલું તળાવ.' લોકો અહીં દર વર્ષે અઢાડિયામહિમા (આઠ દિવસનો ધાર્મિક વિધિ) કરતા. તે સંભવતઃ કિરોએ વડે ઉલ્લેખ પામેલું ધૌલિડુંગર નજીક આવેલું કોન્સલગાંગ અથવા કોસલગંગા તળાવ છે.' ૧. બૃભા. ૪૨૨૩. ૨. બૃભા. ૩૧૪૯-૫૦. ૩. જુઓ જિઓડિ. પૃ.૨૦૫. ઇસિદત્ત (ઋષિદત્ત) સુફિયસુપ્પડિબુદ્ધ ગુરુના પાંચ શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ (થરાવલી). ૭, કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ઇસિદત્તિ (ઋષિદત્તીય) માણવગણ(૨)ની એક શાખા. ૧. કલ્પ. પૃ. ૨૬૦. ૧. ઇસિદાસ (ઋષિદાસ) અણુત્તરોવવાઇયદસાનું પહેલું અધ્યયન. વર્તમાનમાં તો તે તેના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન છે. ૨ - ૧. સ્થા. ૭૫૫. ૨. અનુત્ત.૩. ૨. ઈસિદાસ રાયગિહની સન્નારી ભદ્દા(૭)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરીને મહાવીરનો શિષ્ય બન્યો હતો.૧ ૧. અનુત્ત.૬. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇસિદિણ (ઋષિદત્ત) જંબૂદીવના એરવ(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્રિણીમાં થયેલા પાંચમા તિર્થંકર. ૧. સમ.૧૫૯, તીર્થો.૩૧૮. ઇસિપાલ (ઋષિપાલ) જુઓ ઇસિપાલિઅ. ૧. કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ઇસિપાલિઅ (ઋષિપાલિત) આ અને ઇસિવાલિઅ એક છે.' ૧. કલ્પવિ.પૃ.૨૬૧-૨૬૨. ઇસિભપુત્ત (ઋષિભદ્રપુત્ર) આલભિયાનગરનો મહાવીરનો ઉપાસક. મૃત્યુ પછી તે સોહમ્મકમ્પના અરુણાભ(૨) નામના સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યા. દેવાયુષ્ય પૂર્ણ થતાં તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.' ૧. ભગ. ૪૩૩-૪૩૫. ૧. ઈસિભાસિય (ઋષિભાષિત) અંગબાહિર કાલિય ગ્રન્થ. દેવ તરીકેનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અહીં જન્મેલા ચુંમાળીસ ઋષિઓ વડે કે વિશે લખાયેલાં ચુંવાળીસ અધ્યયનો આ ગ્રંથમાં છે. તેના ઉપર ભદ્રબાહુ(૨)એ નિર્યુક્તિ લખી હતી એમ કહેવાય છે. વર્તમાનમાં ઇસિભાસિયમાં પિસ્તાળીસ અધ્યયનો છે. જે ઋષિઓએ આ અધ્યયનો લખ્યાં છે તે અજૈન પંથોના હતા છતાં તેઓ પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા હતા. આ અધ્યયનોમાં જે ઉપદેશ સંગૃહીત છે તે સર્વસામાન્ય આધ્યાત્મિક્તા ઉપર છે. ૧. પાક્ષિ.પૃ.૪૪,નિશીયૂ.૪,પૃ.૨૫૩, | ૩. સમઅ. પૃ. ૬૮. સૂત્રચૂ.૫.૫,૭,નન્દિ.૪૪, વિશેષા. | ૪. આવનિ. ૭૫, વિશેષા.૧૦૮૦. ૨૭૯૪, આવચૂ.પૃ.૪૧૧, ૫. ઇસિભાસિયાઇ સુત્તાઈ, સુધર્મ જ્ઞાનમંદિર, ઉત્તરાયૂ. પૃ.૧. મુંબઈ, ૧૯૬૩. ૨. સમ. ૪૪. ૨. ઇસિભાસિયપહાવાગરણનું ત્રીજું અધ્યયન પરંતુ વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા આ ગ્રન્થમાં આ અધ્યયન ઉપલબ્ધ નથી. ૧. સ્થા. ૭૫૫. ઈસિમંડલ–ઉ (ઋષિમણ્ડલસ્તવ) ઋષિઓની સ્તુતિ કરતો ગ્રન્થ.૧ ૧. આવયૂ. પૃ. ૩૭૪. ઈસિવાઅ (ઋષિવાદ) આ અને ઇસિવાય એક છે.' ૧. સ્થા. ૯૪. ઇસિવાઈય (ઋષિરાદિક) વાણમંતર દેવોનો પટાભેદ. ઇસિ અને ઇસિવાલ(૧) Page #152 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમના બે ઇન્દ્રો છે.૧ ૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, દેવે.૩૦૫, પ્રશ્ન. ૧૫. ઇસિવાદિય (ઋષિવાદિક) આ અને ઇસિવાઇય એક છે. ૧. પ્રશ્ન.૧૫. ૧. ઇસિવાલ (ઋષિપાલ) ઉત્તરના ઇસિવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર.૧ ૧. પ્રજ્ઞા.૪૭, દેવે.૩૦૫, બૃભા.૪૨૧૯, ૪૨૨૩, સ્થા. ૯૪. ૨. ઇસિવાલ પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહ(૧)નો પૂર્વભવ. કણ્ડ(૪) તેમના ગુરુ હતા. તેમણે રાયગિહમાં નિદાન (સંકલ્પ, દૃઢ ઇચ્છા) કર્યું અને તેનું કારણ તેમનો પરાજય હતો.૧ ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૭, ૬૦૯. ૩. ઇસિવાલ આ અને ઇસિવાલિય(૧) એક છે. ૧. કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ૧. ઇસિવાલિય (ઋષિપાલિત) સંતિસેણિયનો શિષ્ય. તેમનાથી શરૂ થયેલી શ્રમણશાખા ઇસિવાલિયા તરીકે જાણીતી છે. ૧. કલ્પ (થેરાવલી). ૭, કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ૨. ઇસિવાલિય આ અને ઇસિવાઇય એક છે. ૧. દેવે.૩૦૫. ઇસિવાલિયા (ઋષિપાલિતા) ઇસિવાલિય(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા.આ અને અજ્જઇસિવાલિયા એક જ છે. ૧. કલ્પ (થેરાવલી). ૭. ૧૨૫ ૨. કલ્પ.પૃ.૨૬૧. ઇસિવુઢિ (ઋષિવૃદ્ધિ) ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ઇસુયાર (ઇયુકાર) જુઓ ઉસુયાર(૩).૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૯૬. ઈ ૧. ઈસર (ઈશ્વ૨) ઉત્તર દિશામાં લવણ સમુદ્રના કેન્દ્રમાં આવેલ મહાપાયાલકલસ (ભૂમિતળની નીચે ખૂબ ઊંડે આવેલી કલશના આકારની રચના).૧ ૧. સ્થા. ૩૦૫, સમ.૫૨, ૯૫, જીવા. ૧૫૬. ૨. ઈસર ભૂયવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા. ૯૪, પ્રજ્ઞા. ૪૯. ઈસરમત (ઈશ્વરમત) ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો પાખંડી મત." ૧. નિશીયૂ. ૩. પૃ. ૧૯૫. ઈસા (ઈશા) કેટલાક ઇન્દ્રો, તેમના લોગપાલો અને પત્નીઓ વગેરેની અભ્યત્તર સભા (અભ્યત્તર, મધ્યમ અને બાહ્ય ત્રણ સભાઓમાંની એક.) ૧. સ્થા.૧૫૪, સ્થાઅ.પૂ.૧૨૮. ૧. ઈસાણ (ઈશાન) મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલું બીજું સ્વર્ગ(કલ્પ). તેમાં અઠ્યાવીસ લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. દરેક વાસસ્થાન પાંચ સો યોજન ઊંચું અને બે હજાર સાતસો યોજન સુધી વિસ્તરેલું છે. આ વાસસ્થાનોમાં રહેતા દેવો શારીરિક સંભોગનો આનંદ મેળવે છે. ૧.સમ.૨૮,૧૫૦,ભગ.૧૭૨, અનુ. ૧-૩૩, ૬૨. પૃ.૯૨, જ્ઞાતા.૧પ૮,સ્થા.૧૧૪- | ૨. સમ. ૧૦૮. ૧૫, ૧૯૯, ૨૦૦, ૨૬૦, ૨૯૧, ૩. સમ. ૨૭. ૩૮૩, ૪૫, ૪૬૯; ૫૦૬, ૫૭૫, ૪. સ્થા. ૧૧૬. પ૭૯, ૬૪૪, ૬૮૩, ૭૬૯, સમ. ૨. ઈસાણ આ જ નામના બીજા સ્વર્ગ(કલ્પ)નો ઈન્દ્ર. તેને એંસી હજાર સામાનિકો (સમૃદ્ધિમાં ઈન્દ્ર સમાન પરંતુ ઈન્દ્રતવિહીન દેવો), તેત્રીસ (મંત્રીનું કામ કરતા) ત્રાયશ્ચિંશ દેવો, ચાર લોકપાલો, આઠ મુખ્ય પત્નીઓ, ત્રણ પરિષદો, સાત સેનાનાયકો અને ત્રણસો વીસ હજાર આત્મરક્ષકો હોય છે. તે લોકના ઉત્તરાર્ધનો અધિપતિ છે. અંકવર્ડસયતેનો મુખ્ય મહેલ છે. તેની મુખ્ય આઠ પત્નીઓ આ છેકહા(૨), કહરાઈ(૩), રામા(૨), રામરખિયા(૧), વસુ(૬), વસુગુરા(૧), વસુમિત્તા(૧) અને વસુંધરા (૪).* ૧. ભગ.૧૩૪, ૧૬૯, ૧૭૨,૪૦૬, | ૨. પ્રજ્ઞા.પ૩, ભગઅ.પૃ.૧૭૪, કલ્પવિ.. જબૂ.૩૩, ૧૧૮, ૧૨૨.સમ.૮૦, | ૨૫, સ્થા.૯૪, ૨૫૬,૨૭૩,૩૦૭,૪૦૪, આવનિ.૫૧૮, આવચૂ.૧.પૃ.૩૧૫, ૫૦૫,૫૭૪,૫૮૨-૮૩,૬૧૨, ૬૪૪, વિશેષા.૧૯૪૫, ૧૯૭૩, પ્રજ્ઞા.૫૩, ૬૮૨,૭૬૯. જ્ઞાતા.૧૪૮, ૧૫૮. ૩. ભગ. ૧૭૨. I૪. સ્થા.૬૧૨, ભગ.૪૦૬. ૩. ઈસાણ આ જ નામના સ્વર્ગમાં રહેતો કોઈ પણ દેવ. તેની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાત રત્ની છે. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષથી કંઈક વધારે છે. ૧. અનુ.૧૩૩. ૨. સમ.૧-૨, સ્થા.૧૧૩, અનુ.૧૩૯. Page #154 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. ઈસાણ વિયાહપત્તિના સત્તરમા શતકનો પાંચમો ઉદ્દેશક ૧ ૧. ભગ. ૫૯૦. ૫. ઈસાણ દિવસ અને રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. જમ્મૂ. ૧૫૨, સૂર્ય.૪૭, સમ.૩૦. ઈસાણકપ્પ (ઈશાનકલ્પ) આ અને ઈસાણ(૧) એક છે. ૧ ૧. ભગ. ૧૭૨, શાતા.૧૫૮. ઈસાણદેવિંદ (ઈશાનદેવેન્દ્ર) આ અને ઈસાણ(૨) એક છે.૧ ૧.સમ.૮૦, ભગ.૧૩૪, ૪૦૬, ૫૨૦, આવચૂ.૧.પૃ.૧૪૪. ઈસાણવડિસગ(ય) (ઈશાનાવતંસક) ઈસાણ(૧) નામના સ્વર્ગ (કપ્પ)નું સૌથી મોટું વાસસ્થાન. તે કેન્દ્રમાં આવેલું છે. તેની લંબાઈ અને પહોળાઈ બાર સો પચાસ હજાર યોજન છે. ૧ ૧ ૧. સમ.૧૩, ભગ.૧૩૪, ૧૭૨, ૬૦૩. ઈસાણવડેંસઅ (ઈશાનાવતંસક) જુઓ ઈસાણવડસંગ. ૧. ભગ. ૬૦૩. ઈસાણસ્સ અગ્ગમહિસી (ઈશાનસ્ય અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧. જ્ઞાતા. ૧૪૮. ઈસાણિંદ (ઈશાનેન્દ્ર) આ અને ઈસાણ(૨) એક છે. ૧ ૧. આવચૂ.૧. પૃ. ૨૯૫. ઈસિ (ઈષત) ઈસિપક્ભારાનું બીજું નામ. ૧. સમ.૧૨. ઈસિગણ જુઓ ઇસિણ.૧ ૧. સમ.૪૩. ૧૨૭ ઈસિપચ્છ્વારા (ઈષત્પ્રાક્ભારા) સિદ્ધોનું (મુક્ત આત્માઓનું) વાસસ્થાન. સટ્ટસિદ્ધ(૧) વિમાન (સ્વર્ગીય વાસસ્થાન)ની ઉપર બાર યોજન દૂર તે આવેલું છે. તે ઉઘાડેલી છત્રીના આકારનું છે. તે પિસ્તાળીસ લાખ યોજન લાંબું તેમ જ પહોળું છે અને તેનો પરિઘ તેનાથી ત્રણ ગણા કરતાં કંઈક વધારે છે. તેની જાડાઈ આઠ યોજન છે. વચ્ચે જાડાઈ સૌથી વધારે છે અને કિનાર તરફ જતાં ઘટતી જાય છે તે એટલે સુધી કે સાવ છેડે માંખીની પાંખ જેટલી જાડાઈ થઈ જાય છે. તેનાં બાર નામો છે – ઈસિ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઈસિપમ્ભારા, તPઈ, તણુતPઈ કે તPયતરી, સિદ્ધિ(૧), સિદ્ધાલય, મુનિ, મુત્તાલય, ખંભ(૭), બંભવડિય, લોકપડિપૂરણા અને લોગગ્ગચૂલિઆ. ૧. દેવે.૨૭૩, ૨૭૯, ઉત્તરા. ૩૬. ૫૮-૬૨, ઔપ.૪૩, પ્રજ્ઞા ૫૪, આવનિ.૯૫૪થી આગળ, સ્થા. ૧૪૮, ૬૪૮, સમ.૪૫, ભગ. ૪૩૬, ૬૪૫, તીર્થો.૧૨૨૫. ૨. સમ.૧૨, સ્થા. ૬૪૮. ઈસીપભારા (ઈષત્નાભારા) જુઓ ઈસિપમ્ભારા." ૧. પ્રજ્ઞા.૧૫૫, ઓઘનિ.૪૩. ૩ ઉઇઓદ (ઉદિતોદ) જુઓ ઉદિઓદઅ. ૧. આવનિ. ૧૫૪૫. ઉજાયણ (ઉજ્જાયન) વાસિટ્ટ ગોત્રની એક શાખા. ૧. સ્થા. પપ૧. ઉંબર (ઉદુમ્બર) વિવા-સુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું પ્રકરણ.' ૧. વિપા. ૨. ૧. ઉંબરદત્ત (ઉદુમ્બરદત્ત) પાડલસંડના સાગરદત્ત(૫) અને ગંગદત્તાનો પુત્ર. પાપકર્મના ઉદયના કારણે તે સોળ રોગોથી પીડાતો હતો. તેના પૂર્વભવમાં તે વિજયપુરના રાજા કણગર(૨)નો રાજવૈદ્ય હતો. ૧. વિપા. ૨૮. ૨. ઉંબરદત્ત પાડલસંડ નગરની બહાર આવેલા ઉદ્યાનમાંનો યક્ષ.૧ ૧. વિપા. ૨૮. ઉક્કરડ (ઉત્કરટ) જુઓ ઉક્રુડ.' ૧. આવચૂ.૧.પૃ.૬૦૧. ઉકલવાડિ (ઉત્કલવાદિનું) અરિદ્રણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમનો સ્વીકાર પત્તેયબુદ્ધ તરીકે થયો છે.' ૧. ઋષિ (સંગ્રહણી). જુઓ ઋષિ. ૨૦ પણ. ઉક્કામુહ (ઉલ્કામુખ) એક અંતરદીવ.૧ ૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૩. ઉકાલિઅ અથવા ઉકાલિય (ઉત્કાલિક) અંગબાહિર ગ્રન્થોના બે પ્રકારોમાંનો એક પ્રકાર.' આ પ્રકારના ગ્રન્થો કોઈપણ યોગ્ય સમયે વાંચી શકાય, અર્થાત્ તેમના Page #156 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨૯ અધ્યયન માટે કોઈ નિયત સમય નથી. કેટલાક આવા ગ્રન્થોની સૂચી નીચે પ્રમાણે (૧) દસઆલિય, (૨) કમ્પિયાકપ્રિય, (૩) ચુલ્લકમ્પસુય, (૪) મહાકપ્રસુય(૨), (૫) ઉવવાય, (૬) રાયપસેણિય,(૭) જીવાભિગમ, (૮) પણવણા, (૯) મહાપણવણા, (૧૦) પમાયપ્પમાય, (૧૧) નંદી(૧), (૧૨) અણુઓગદાર, (૧૩) દેવિંદન્ધવ, (૧૪) તંદુલવેયાલિય, (૧૫) ચંદાવિજૂછ્યું, (૧૬) સૂરપણત્તિ, (૧૭) પોરિસીમંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિજ્જાચરણવિણિચ્છય, (૨૦) ગણિવિજ્જા, (૨૧) ઝાણવિભક્તિ, (૨૨) મરણવિભક્તિ, (૨૩) આયવિસોહિ, (૨૪) વીરાગસુઅ, (૨૫) સંલેહણાસુઅ, (૨૬) વિહારકપ્પ, (૨૭) ચરણવિહિ, (૨૮) આઉરપચ્ચકખાણ, (૨૯) પહાપચ્ચખાણ. આવસ્મય પણ ઉક્કાલિય ગ્રન્થ છે.*જુઓ કાલિય. ૧. નન્ડિ.૪૪, સ્થા. ૭૧. ૩. ન.િ૪૪, નદિમ.પૃ.૨૦૨થી આગળ, ૨. નન્ટિયૂ.પૃ.૫૭, નદિમ.પૃ.૨૦૪, નદિહ પૃ.૭૦, પાક્ષિપૃ.૪૩, અનુચૂ. અનુચૂપૃ.૫, અનુછે.પૃ.૬, સ્થાઅ. પૃ.૨. પૃ.૫૨. ૪. અનુ. પૃ. ૬. ઉક્રુડ (ઉત્કટ) કુણાલા(૧) નગરીના અને સામેયમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક. આ શબ્દના બીજા રૂપાન્તરો પણ મળે છે– ઉક્કરડ, ઓકુરુડ, અને કુટુડ. ૧. આવચૂ.૧.પૃ.૬૦૧, આવહ.પૃ.૪૬૫, ઉત્તરાયૂ. પૃ.૧૦૮. ઉક્કોસિઅ (ઉત્કૌશિક) વઈરસણ(૩) આચાર્ય જે વંશના હતા તે વંશ.' ૧. કલ્પ. પૃ. ૨૫૫. ઉખિત્તણાઇ (ઉલ્લિતજ્ઞાત) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦, આવચૂ. ૧.પૃ.૧૩૧. ઉગ્ન (ઉગ્ર, લોકોના રક્ષણ માટે પ્રથમ તિર્થીયર ઉસમે(૧) રક્ષક તરીકે નિયુક્ત કરેલું ક્ષત્રિય કુળ.' તે એક આરિય(આર્ય) કુળ તરીકે જાણીતું છે. ૧. ભગ.૩૮૩,૬૮૨,સૂત્ર.૨.૧.૯., પૃ.૮૧,સ્થા.પૃ. ૨૧૦,ઉત્તરાશા.પૃ. ૪૧૮, જ્ઞાતા.૫૫, આચા.૨.૧૧, આચનિ. કલ્પવિ.પૃ.૨૩૨, કલ્પધ. પૃ.૧૪૯, ૨૨-૨૩, કલ્પ.૧૮, વિશેષા.૧૬૫૮, તીર્થો.૧૦૧૨. ૧૮૪૭, આવયૂ.૧.પૃ.૧૫૪, ૨. ૨. પ્રજ્ઞા ૩૭. ઉગવાઈ (ઉગ્રવતી) પખવાડિયાના પહેલા, છઠ્ઠા અને અગિયારમા દિવસોની રાત્રિઓ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય ૪૯. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉચ્ચસણ (ઉગ્રસેન) મહુરા(૧)નો રાજા. કંસ(૨) તેનો પુત્ર હતો અને ભલેણ તેનો પૌત્ર હતો. રાઈમઈ અને સચ્ચભામા તેની પુત્રીઓ હતી. વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્યમાં રહેલા સોળ હજાર રાજાઓમાં તે અગ્રેસર હતા.ણભલેણ અને તે ઉપરનું ટિપ્પણ જુઓ. ૧. જ્ઞાતા.પર, કલ્પસ.પૃ.૧૭૬. કલ્પસ.પૃ. ૧૭૬. ૨. કલ્પસ. પૃ.૧૭૩, વિશેષાકો. ૪. નિર.૫.૧, જ્ઞાતા.૧૧૭, અત્ત.૧. પૃ. ૪૧૨. દશચૂ.પૃ.૩૧૦, આવચૂ.૧.પૃ.૩૫૫. ૩. કલ્પવિ.પૃ.૨૧૩, કલ્પ.પૃ.૧૩૯, ઉચ્ચ બારમા ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના પાંચ મહેલોમાંનો એક.' ૧. ઉત્તરા. ૧૩.૧૩. ઉચ્ચત્તરિઆ (ઉચ્ચતરિકા) અઢાર પ્રકારની ગંભી(૨) લિપિઓમાંની એક. આ અને અંતફખરિયા એક હોવાનો સંભવ છે. ૧. સ.૧૮. ૨. પ્રજ્ઞા.૩૭. ઉચ્ચણાગરી (ઉચ્ચનાગરી) સંતિસેણિઅ આચાર્યથી શરૂ થયેલી શ્રમણશાખા. કોડિયગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ (થરાવલી) ૭, કલ્પવિ.પૃ.૨૬૧. ૨. કલ્પવિ.પૃ.૨૨૦. ઉશ્રુઘર (ઇશુગૃહ) જ્યાં આચાર્ય રખિય(૧) વર્ષાવાસના ચાર મહિના રહ્યા હતા તે દસપુરનું ઉદ્યાન.' ૧. વ્યવભા.૮.૨૨૨, આવભા.૧૪૨, આવહ.પૃ.૩૦૧. ઉજુવાલિયા (28જુપાલિકા) જંભિયગામ પાસે વહેતી નદી. તિર્થીયર મહાવીરને આ નદીના ઉત્તર કાંઠે કેવળજ્ઞાન થયું હતું.' ૧. આચા.૨.૧૭૯, કલ્પ.૧૨૦, આવનિ.૨૫૪, વિશેષા.૧૬૭૩, ૧૯૮૨, આવચૂ.૧.પૃ.૩૨૨, કલ્પવિ.પૃ.૧૭૭. ઉજ્જત (ઉજ્જયન્ત) જુઓ ઉજ્જિત. ૧. આવહ.પૃ.૭૦૯. ઉજ્જલિ (ઉજ્જવલિત) તાલુયપ્રભા નરકભૂમિમાં આવેલું નારકીઓનું એક વાસસ્થાન.' ૧. અત્ત. ૯. ઉર્જિત (ઉજ્જયન્ત) આ નામનો પર્વત. બાવીસમા તિર્થંકર અરિટ્રણેમિને આ પર્વતના શિખર ઉપર કેવળજ્ઞાન થયું હતું. ત્યાં જ તેઓ પાંચસો છત્રીસ શ્રમણો સાથે Page #158 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૧ મોક્ષ પામ્યા હતા. તેમના સંસારત્યાગનું સ્થળ પણ આ જ હતું." આ પર્વત અને રેવયગ એક છે. લોકમાં તે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. F ૧. કલ્પ. ૧૭૪, ઓધનિદ્રો, પૃ.૧૧૯. તીર્થો.૫૫૪. ૨. કલ્પ. ૧૮૨. ૩. કલ્પ.૧૮૨, શાતા.૧૨૯-૧૩૦, વિશેષા.૧૭૦૨, આનિ.૩૦૭, ઉજ્જુમઇ (ઋજુમતિ) સંભૂઇ(૪)ના બાર શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૬. ઉજ્જુવાલિયા (ઋજુપાલિકા) આ અને ઉજુવાલિયા એક છે.૧ ૧. આયા.૨.૧૯૭. ૧ ઉજ્જત (ઉજ્જયન્ત) જુઓ ઉજ્જિત. ૧. બૃહ્મા. ૩૧૯૨. ૨ ૧૦ ઉજ્જૈણી (ઉજ્જયિની) અવંતિ(૧) દેશનું (વર્તમાન માલવાનું) પાટનગર. તે સિંધુસોવીરના પાટનગર વીતિભયથી એંશી યોજનના અંતરે આવેલું હતું. આ પાટનગરમાં રાજ કરનાર કેટલાક રાજાઓ નીચે પ્રમાણે હતા— – ચંડપજ્જોઅ અથવા પજ્જોઅ', કુણાલ’, સંપઇપ, બલમિત્ત(૧), ગભિલ્લ° અને જિયસત્તુ(૨૩). પ્રસિદ્ધ મલ્લ અટ્ટણમલ્લ ઉજ્જૈણીનો હતો. આ નગરમાં પાંચ સો ઉપાશ્રયો હતા.૧ તેમાં મહાકાલ(૩) નામે પ્રસિદ્ધ મોટું મંદિર હતું.૧૧ નીચેના આચાર્યો આ નગરમાં આવ્યા હતા–વઇ૨(૨)૧૨, મહાગિરિ, સુહત્યિ(૧)૧૪, ચંડરુદ્દ૧૫, રખિય(૧)૧૬, ભદ્દગુત્ત°, કાલગ(૧)૧૮ અને આસાઢ(૨)૧૯. શ્રમણ અવંતિસુકુમાલ પણ આ નગરના હતા.૨૦ સગ(૨)ને આચાર્ય કાલગ(૧) અહીં બોલાવી લાવ્યા હતા. તેની એકતા વર્તમાન ઉજૈન સાથે સ્થાપવામાં આવી છે.૨૨ જુઓ અવંતિ(૨). ૧. ઉત્તરાયૂ.પૃ.૩૧, પ્રશ્નઅ.પૃ.૯૦, ઉત્તરાશા.પૃ.૪૯. ૨.નિશીયૂ.૩.પૃ.૧૪૫. ૩.ઉત્તરાનિ.પૃ.૯૬, આવચૂ.૨. પૃ.૧૫૯,સ્થાઅ.પૃ.૪૩૧. ૪. બૃક્ષે.૯૧૭, અનુહે.પૃ.૧૦. ૫. કલ્પ. પૃ.૧૬૪-૬૫, નિશીયૂ.પૃ. ૮. આવચૂ. પૃ.૨૨૫, ૯. આવિને.૧૨૭૪, ઉત્તરાયૂ.પૃ. ૧૦૯, આવયૂ.૨.પૃ.૧૧૨. ૧૦. આવચૂ.૨.પૃ.૧૯૬. ૧૧. આવચૂ.૨.પૃ. ૧૫૭. ૧૨. આવચૂ.૧.પૃ.૩૯૨. |૧૩. આવચૂ.૨.પૃ.૧૫૭. ૧૪. બૃક્ષે.૯૧૮. ૩૬૧-૩૬૨. ૧૫. આવચૂ.૨.પૃ.૭૭. ૧૬. મ૨.૪૮૯. ૬. દશાચૂ. પૃ.૫૫. ૭. નિશીચૂ. ૩. પૃ.૫૯. ૪. ઓનિદ્રો.પૃ.૧૧૯, આવ.પૃ.૮. ૫. ઉત્તરાશા. પૃ. ૪૯૨. ૬. જિઓડિ. પૃ.૨૧૧. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧૭.આયૂ.૧.પૃ.૩૯૪. ૧૮.ઉત્તરાનિ.પૃ.૧૨૭, ઉત્તરાયૂ. પૃ.૮૩, નિશીયૂ.૩.પૃ.૧૩૧. ૧૯. નિશીયૂ.૧.પૃ.૨૦, દશરૂ.પૃ.૯૬. ૨૦. સંસ્તા.૬૫,મર.૪૩૫,નિશીયૂ.૨. પૃ.૯૦, ઉત્તરાશા.પૃ.૮૫,૨૧૩, ૨૧૮, ઉત્તરાક. પૃ.૩૧,૩૮, આનિ.૭૬૭,૧૨૭૫-૭૮, ઉજ્જોતતરા (ઉદ્યોતતરા) તે નગર જ્યાં પોતાના હાથે બારવઈનો નાશ થવાની ભવિષ્યવાણીની અફવા દીવાયણે(૩) સાંભળી હતી. ૧. દશહ.પૃ.૩૬. ઉઝા (અયોધ્યા) જુઓ અઓઝા. ૧. આવિને.૩૮૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨૯૫,૧૩૦૪,‰ભા.૪૨૧૯-૨૨, ૫૧૧૫, આવયૂ. ૧.પૃ.૧૮૯, ૪૦૩, ૪૦૯, ૪૮૯, ૪૯૨,૫૪૦, ૨.પૃ. ૧૫૪, ૧૫૭, ૧૬૨,૧૬૪, ૨૦૨, ૨૮૩, ઓધનિભા.૨૬, ઉત્તરાયૂ. પૃ.૫૩, ૫૫, ૧૨૮, નન્દિમ.પૃ.૧૪૫. ૨૧. વ્યવભા. અને વ્યવમ.૧૨.પૃ.૯૪. ૨૨. જિઓડિ.પૃ. ૨૦૯. ૧ ૧. ઉઝિયઅ (ઉઝિતક) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ, ૧ ૧. વિપા.૨. ઉટ્ટ આ અને ઉડ્ડ એક છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. ઉઝિયઅ વાણિયગામના વિજયમિત્ત(૨) અને સુભદ્દા(૭)નો પુત્ર. તે તે જ ગામની ગણિકા કામઝયાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. રાજા મિત્તે(૩) કામઝયાને પોતાની સાથે રાજમહેલમાં રહેવા આવી જવા કહ્યું. કામઝયા ઉઝિયઅને છોડી રાજમહેલમાં રાજા સાથે રહેવા લાગી. ઉઝિયઅ આ વિયોગ સહન કરી શક્યો નહિ. એકવાર તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કામજ્જીયા સાથે સંભોગમાં લીન થઈ ગયો. રાજાએ તેને સંભોગ કરતો પકડ્યો અને સખત શિક્ષા કરી. ઉઝિયઅ તેના પૂર્વભવમાં ગોત્તાસ(૨) હતો.૧ ૧. વિપા.૯-૧૪, સ્થાઅ.પૃ.૫૦૭. ઉઝિયા (ઉઝિતા) ધણપાલ(૩)ની પત્ની.૧ ૧. શાતા. ૬૩. ૧ ઉદ્ઘાણસુઅ (ઉત્થાનશ્રુત) એક અંગબાહિર કાલિબ ગ્રન્થ. તે નષ્ટ થઈ ગયો છે. ૧. પાક્ષિ.પૃ.૪૫, વ્યવ.૧૦.૨૮, નન્દ્રિ૪૪, નન્દિહ.પૃ.૭૩, નન્દ્રિય.પૃ.૨૦૭, નન્દ્રિચૂ.પૃ.૬૦. ઉડંક એક ઋષિ જેની રૂપવતી પત્ની ઉપર લોકપ્રિય દેવ ઇંદે(૫) બળાત્કાર કર્યો Page #160 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૩ હતો. ૧. નિશીયૂ.૩.પૂ.૩૪૦, બૃ.૫૪૩. ઉડુવાડિયગણ (ઉડુવાટિકગણ) ભજસ(૨)થી શરૂ થયેલો નવ ગણોમાંનો એક. તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો નીચે મુજબ છે– ચંપિજિયા, ભદ્રિજિયા, કાકંદિયા, મેહલિજ્જિયા; ભજસિયા, ભદ્રગુત્તિઓ અને જસભ(૩). ૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯, સ્થા.૬૮૦. ઉરિમાણ (ઉડુવિમાન) સોહમ્મ(૧) સ્વર્ગના પ્રથમ સ્તરમાં આવેલું એક વાસસ્થાન(વિમાન). તેની લંબાઈ તેમ જ પહોળાઈ પિસ્તાળીસ લાખ યોજન છે. ૧. સ્થા.૩૨૮. ૨. સમ.૪૫. ઉગ્ડ (ઓ) તેનાં રૂપાન્તરો ઉટ્ટ અને ઉદુછે. તે એક અણારિય(અનાય) દેશ અને તેના લોકોનો વાચક શબ્દ છે. ઉડો કે ઓડોનો આ દેશ સ્વાત(Swat) માં અર્થાત્ પ્રાચીન ઉડિયાનમાં આવેલો છે. પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ભારતના વર્તમાન ઓડ લોકો સ્વાત દેશમાંથી આવી ત્યાં વસેલા હોય એ સંભવ છે. ૨ ઓડ ઓરિસ્સાનું પણ નામ રહ્યું છે. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪. ૨.જિઓમ.પૃ.૬૧-૬૩. ૩. ટ્રાઈ.પૃ.૩૩૩-૩૩૬. ઉડુવાડિયગણ (ઉડુવાટિકગણ) આ અને ઉડુવાડિયગણ એક છે.' ૧. સ્થા. ૬૮૦. ઉણાઅ અથવા ઉણાગ (ઉણાક) તિર્થીયર મહાવીર આ સ્થળે આવ્યા હતા.' ઉત્તરપ્રદેશમાં આવેલું ઉનઓ(Unao) કદાચ આ ઉણાઅ હોય. ૧. આવયૂ.૧.પૃ. ૨૯૫,આવનિ.૪૯૧,આવહ.પૃ. ૨૧૧,કલ્પવિ.પૃ.૧૬૭. ૨. શ્રભમ.પૃ.૩૫૭. ઉણાત (ઉજ્ઞાત) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું નગર.' ૧. નિર.૫.૧. ઉત્તમ મંદર(૩) પર્વતનું બીજું નામ સમવાય અનુસાર પાઠાન્તર ઉત્તર(૩) છે. ૨ ૧. જબૂ. ૧૦૯. ૨. સમ.૧૬. ૧. ઉત્તમા પખવાડિયાની પંદર રાત્રિઓમાંની પ્રથમ રાત્રિ.૧ ૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૮. ૨. ઉત્તમા જખદેવોના ઇન્દ્રપુણભદ(પ)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે એક Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વેપારીની પુત્રી હતી. માણિભદ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉત્તમા જ છે. - ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. ભગ.૧૬૯.સ્થા.૬૯૩. ૩. ઉત્તમા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધના પાંચમા વર્ગનું અગિયારમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૧. ઉત્તર આચાર્ય મહાગિરિના આઠ શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ (થરાવલી).૭. ૨. ઉત્તર જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનારા બાવીસમા તિર્થંકર. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૩. ઉત્તર મંદર(૩) પર્વતનું બીજું નામ.' તેનું પાઠાન્તર ઉત્તમ છે. ૧. સમ.૧૬. ૨. જબૂ.૧૦૯. ઉત્તરઅંતરદીવ (ઉત્તરઅન્તર્કંપ) વિયાહપષ્ણત્તિના દસમા શતકના સાતથી ચોત્રીસ ઉદ્દેશકો.૧ ૧. ભગ.૩૯૪. ૧. ઉત્તરકુરા (ઉત્તરકુર) રઇકરગ પર્વતની ઉત્તરપૂર્વમાં આવેલું સ્થાન. ઈસાણ(૨)ની આઠ પટરાણીઓમાંની એક રામા(૨)નું તે પાટનગર છે." ૧. સ્થા.૩૦૭. ૨. ઉત્તરકુરા સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર અરિમિએ ઉપયોગમાં લીધેલી પાલખી ૧. સ.૧૫૭. ૩. ઉત્તરકુરા આ અને ઉત્તરકુરુ(૧) એક છે.' ૧. સ્થા.૩૦૨, જીવા. ૧૪૮. ૧. ઉત્તરકુર મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલા પ્રદેશનો એક ભાગ. તે જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. તેનો આકાર બીજના ચન્દ્ર જેવો છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલો છે. તેની ઉત્તરથી દક્ષિણ પહોળાઈ ૧૧૮૪૨૨ યોજન છે. તેની ઉત્તર તરફની જીવા પૂર્વથી પશ્ચિમ તરફ પ૩૦૦૦ યોજનના માપની છે. તેની ધણુપિટ્ટ દક્ષિણમાં ૬૦૪૧૮૨ યોજનની છે. તેમાં(બે) જમગ(૧) પર્વતો, શીલવંત(૨) સરોવર, કંચણગપવ્યય પર્વતો, વગેરે છે. તેમાં જંબુસુદંસણાનું વૃક્ષ આવેલું છે. તેમાં વસનારા લોકો ઓગણપચાસ દિવસમાં જ પુર્ણ બની જાય છે અને સુસમસુસમા | WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામનો ઉત્તમોત્તમ કાળ ભોગવે છે.૫ ૧.જીવા.૧૪૭,જમ્મૂ.૮૫,૮૭,મર. ૬૦, સમ.પ૩.સ્થા.૧૯૭,૩૦૨, ૫૨૨, ૫૫૫. ૨.જીવા.૧૪૮-૧૫૨, જમ્મૂ.૮૮-૯૦, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫. ૨. ઉત્તરકુરુ ઉત્તરકુર(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ. ૯૧. ૩. ઉત્તરકુરુ ઉત્તરકુરુ(૧) પ્રદેશમાં આવેલું સરોવ૨.૧ ૧. જીવા.૧૫૦, જમ્મૂ.૮૯, સ્થા.૪૩૪. ૩. જમ્મૂ.૯૦, જીવા.૧૫૧, સ્થા. ૭૬૪ ૪. સમ. ૪૯. ૫. ભગત. પૃ. ૮૯૭. ૪. ઉત્તરકુરુ(૧) ગંધમાદણ પર્વતનું શિખર' અને (૨) માલવંત(૧) પર્વતનું શિખર. ૧. જમ્બુ. ૮૬, સ્થા.૫૯૦. ૨. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯. ૫. ઉત્તરકુરુ સાગેય નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં જક્ષ પામિયનું ચૈત્ય હતું. ૧. શાતા.૧૫૪, વિપા.૩૪. ઉત્તરકુરુદહ (ઉત્તરકુરુદ્રહ) આ અને ઉત્તરકુરુ(૩) એક છે. ૧. સ્થા.૪૩૪. ઉત્તરકૂલગ (ઉત્તરકૂલક) ગંગાના ઉત્તર તટમાં જ જેમણે પોતાનું આવવું-જવું મર્યાદિત કરી દીધું છે' (અર્થાત્ તે મર્યાદા બહાર જતા-આવતા નથી) તે વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૨ ૧૩૫ ૧. ભગત. પૃ.૫૧૯. ઉત્તરખત્તિયકુંડપુર (ઉત્તરક્ષત્રિયકુણ્ડપુર) જુઓ ખત્તિયકુંડપુર. ૧. આયા.૨.૧૭૬ ઉત્તરસ્યૂલિયા (ઉત્તરચૂલિકા) આગમગ્રંથ જે નાશ પામ્યો છે. ૧. આયૂ. ૨.પૃ.૧૫૭. ૩ ઉત્તરઝયણ (ઉત્તરાધ્યયન) એક અંગબાહિર કાલિય ગ્રન્થ. તેના કર્તા એક નથી પણ અનેક છે.૨ તેમાં નીચે જણાવેલાં છત્રીસ અધ્યયનો છે. (૧) વિણયસુય, (૨) પરીસહ, (૩) ચઉરંગિજ્જ, (૪) અસંખય, (૫) અકામમરણ, (૬) ણિમંઠિ, (૭) ઓરખ્મ, (૮) કાવિલિજ્જ, (૯) ણમિપવંજ્જા, (૧૦) દુમપત્તય, (૧૧) બહુસુયપુજ્જ, (૧૨) હરિએસ(૩), (૧૩) ચિત્તસંભૂઈ, (૧૪) ઉસુયારિજ્જ, (૧૫) ૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. ૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સભિક્ષુ(૨), (૧૬) સમાહિઠાણ, (૧૭) પાવસમણિજ્જ, (૧૮) સંજઇજ્જ, (૧૯) મિયચારિયા, (૨૦) જ઼િયંઠિજ્જ, (૨૧) સમુદ્દપાલિજ્જ, (૨૨) રહણેમિય, (૨૩) કેસિગોયમિજ્જ, (૨૪) સમિઇ, (૨૫) જણઇજ્જ, (૨૬) સામાયારી, (૨૭) ખલુંકિજ્જ, (૨૮) મુક્ખગઇ, (૨૯) અપ્પમાય, (૩૦) તવ, (૩૧) ચરણ, (૩૨) પમાયઠાણ, (૩૩) કમ્મપ્પયડિ(૨), (૩૪) લેસા(૨), (૩૫) અણગારમગ્ગ અને (૩૬) જીવાજીવવિત્તિ. સમવાયમાં જે અધ્યયનોનાં નામો જુદાં છે તે રૂપાન્તરો માત્ર છે જે નીચે પ્રમાણે છે.૪ – (૩) ચાઉરંગિજ્જ, (૫) અકામમરણિજ્જ, (૬) પુરિસવિજ્જા, (૭) ઉરભિજ્જ, (૮) કાવિલિય, (૧૧) બહુસુયપૂજા, (૧૨) હરિએસિજ્જ, (૧૩) ચિત્તસંભૂય, (૧૫) સભિગ, (૧૬) સમાહિઠાણા, (૨૦) અણાહપજ્જા, (૨૨) ૨હણેમિર્જા, (૨૩) ગોયમકેસિજ્જ, (૨૪) સમિતીઓ, (૨૮) મોક્ષમગ્ગગઇ, (૩૦) તોમર્ગી, (૩૧) ચરણવિહિ(૨), (૩૨) પમાયઠાણાઈ, (૩૩) કમ્મપડિ અને (૩૪) લેસયણ. ૧૩૬ ‘ઉત્તરયણ’ નામમાં રહેલો ‘ઉત્તર’ શબ્દ ત્રણ અર્થો આપે છે– (૧) અંતિમ, (૨) ઉત્તમ અને (૩) પછી. કેટલાક માને છે કે ઉત્તરયણગત ઉપદેશ મોક્ષ પ્રાપ્ત E કરતાં પહેલા મહાવીરે આપેલો અન્તિમ ઉપદેશ છે.પ કેટલાક ‘ઉત્તર’ શબ્દનો અર્થ ઉત્તમ કરે છે અને કહે છે કે ઉત્તરઝયણના અધ્યયનો (અર્થાત્ તદ્ગત ઉપદેશ) ઉત્તમ છે. બીજા કેટલાક જણાવે છે કે ‘ઉત્તરજ્ઞયણ' નામમાં ‘ઉત્તર’ શબ્દનો પ્રયોગ એ હકીકત જણાવવા માટે કરવામાં આવ્યો છે કે દસવેયાલિયની રચના પૂર્વેના કાળમાં ઉત્તરજ્જીયણનું પઠન આયારના પઠન પછી થતું હતું અને ઉત્તરકાળે દસવેયાલિયની રચના થઈ ગયા પછીના કાળમાં ઉત્તરયણનું પઠન દસવેયાલિયના પઠન પછી ક૨વામાં આવે છે.° મહાવીરના નિર્વાણ પછી ૨૦૫૦૦ વર્ષો પછી એટલે કે ૭ પુસ(૪)ના મૃત્યુ પછી ઉત્તરઝયણ નષ્ટ થઈ જશે. ૧.પાક્ષિ.પૃ.૪૪, નન્દ્રિ.૪૪. ૨. ઉત્તરાનિ.પૃ.૫. ઉત્તરાશા.પૃ.૫-૬. ૩. ઉત્તરાનિ. પૃ.૯. |૬. નન્દિમ.પૃ.૨૦૬. ૭. ઉત્તરાનિ.પૃ.૫, ઉત્તરાશા.પૃ.૫, વ્યવભા. ૩.૧૭૬. ૮. તીર્થો. ૮૨૬. ૪.સમ, ૩૬. ૫. ઉત્તરાનિ.પૃ.૩, ઉત્તરાશા.પૃ.૩,૭૧૨. ઉત્તરઝયણચણ્ણિ (ઉત્તરાધ્યયનચૂર્ણિ) ગોવાલિય-મહત્તરના શિષ્ય દ્વારા ઉત્તરણ ઉ૫૨ રચવામાં આવેલી ચૂર્ણિપ્રકારની ટીકા. તે શિષ્ય જિણદાસગણિમહત્તર ગણાય છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૮૩. ૨. જુઓ હિકે. પૃ. ૧૯૩. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉત્તરજગ્નયણણિજુત્તિ (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ) ભદ્રબાહુ(૨) દ્વારા ઉત્તરઝયણ ઉપર રચવામાં આવેલી ગાથાબદ્ધ નિર્યુક્તિપ્રકારની ટીકા.' ૧. આચાલી.પૃ.૮૪, આવનિ.૮૪, વિશેષા. ૧૦૭૯. ઉત્તરઢભરહ (ઉત્તરાર્ધભરત) જંબુદ્દીવમાં આવેલા ભરહ(૨) ક્ષેત્રનો ઉત્તરાર્ધ. તે વેયડૂઢ(૨) પર્વતની ઉત્તરે, ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ પૂર્વ-પશ્ચિમ છે અને તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ છે. તે આવાડ કોમનું પણ વસવાટનું સ્થાન રહ્યું છે. તેમાં ગંગા અને સિંધુ(૧) નદીઓ વહે છે. ૧. જખૂ. ૧૬. ૨.જબૂ.પ૬,૫૮, આવચૂ.૧,પૃ.૧૯૪ ૩. જબૂ.૧૬,૭૪. ઉત્તરઢભરતકૂડ (ઉત્તરાર્ધભરતકૂટ) જંબૂદીવમાં આવેલા ભરત(૨) ક્ષેત્રગત વેયડૂઢ(૨) પર્વતનું શિખર.૧ ૧. જમ્મુ ૧૨. ઉત્તરડૂઢમાણુસ્સખેર (ઉત્તરાર્ધમનુષ્યક્ષેત્ર) માણસખત્તનો (જયાં મનુષ્યો વસે છે)ઉત્તરાર્ધ. છાસઠ સૂર્યો અને છાસઠ ચન્દ્રો તેમાં ઊગે છે. ૧. સમ.૬૬. ઉત્તરદ્ધકચ્છ (ઉત્તરાર્ધકચ્છ) મહાવિદેહમાં આવેલા કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધ. કચ્છના વેઢ(૧) પર્વતની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, માલવંત(૧) પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ પર્વતની પશ્ચિમે તે આવેલો છે. સિંધુકુંડ તેમાં આવેલો છે." ૧. જબૂ.૯૩. ઉત્તરદ્ધભરહ (ઉત્તરાઈભરતી જુઓ ઉત્તરડૂઢભરહ. ૧. આવયૂ.૧,પૃ.૧૯૪, જબૂ. ૭૪. ઉત્તરપોટ્ટવયા (ઉત્તરપ્રૌષ્ઠપદા) એક નક્ષત્ર. આ અને ઉત્તરભદવયા એક છે.' ૧. સૂર્ય.૩૬. ૧. ઉત્તરબલિસ્સહગણ પિયર મહાવીરના નવ શ્રમણગણોમાંનો એક ૧. સ્થા.૬૮૦. ૨. ઉત્તરબલિસ્સહગણ મહાગિરિના બે શિષ્યો ઉત્તર અને બલિસ્સહ આચાર્યોથી શરૂ થયેલ શ્રમણગણ. તેની ચાર શાખાઓ હતી- કોલંબિયા, કોઠંબાણી, સુત્તિવત્તિયા અને ચંદણાગરી. ૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૭. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉત્તરભદ્રવદા અથવા ઉત્તરભાદ્વયા (ઉત્તરભાદ્રપદા) જુઓ ઉત્તરાભાદ્વયા.' * ૧. સૂર્ય. ૩૬. ઉત્તરમધુરા અથવા ઉત્તરમપુરા (ઉત્તરમથુરા) ઉત્તર મથુરા.જુઓ મહુરા(૧). ૧. આવહ.પૃ.૩૫૭,૬૮૮, વ્યવસ.૪.પૃ.૩૬. ઉત્તરવાચાલ સેવિયા પાસેનો પ્રદેશ. તેના જંગલમાં તિત્થર મહાવીરને ચંડકોસિય નાગ ડસ્યો હતો.પણાગસણ વેપારી અહીંનો હતો.જુઓ વાચાલ. ૧. આવનિ.૪૬૮, વિશેષા.૧૯૨૨-૨૩. ૨. આવચૂ.૧,પૃ.૨૭૯, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૩, કલ્પ.પૃ.૧૦૪, આવહ. પૃ.૧૫. ઉત્તરવેડૂઢ (ઉત્તરવૈતાઢ્ય) વેઢ(૨) પર્વતનો ઉત્તરાર્ધ." ૧. જબ્બે. પર. ઉત્તરા આચાર્ય સિવભૂઈ(૧)ની બેન. પોતાના ભાઈને અનુસરી તેણે પોતાના સઘળાં વસ્ત્રો તજી દીધાં અને નગ્ન સાધ્વી બની ગઈ. પછીથી શરીર ઢાંકવા એક વસ્ત્ર રાખવા તેને સમજાવી લેવાઈ. ૧. વિશેષા. ૩૦૫૩, ઉત્તરાશા.પૃ.૧૭૮-૧૮૦, ઉત્તરાનિ.પૃ. ૧૮૧. ઉત્તરાપહ (ઉત્તરાપથી જુઓ ઉત્તરાવહ.' ૧. દશ. પૃ. ૧૭. ઉત્તરાપોઢવયા (ઉર્જર પ્રૌઇપદા) ઉત્તરાભાદ્વયા નક્ષત્રનું બીજું નામ. તેનું ગોત્રનામ ધણંજય(૪) છે. ૧. સૂર્ય.૪૬. ૨. સૂર્ય,૫૦, જબૂ. ૧૫૯. ઉત્તરાફગુણી (ઉત્તરાફાલ્ગની) એક નક્ષત્ર. અક્કમ તેનો અધિષ્ઠાતા દેવ છે. ઉત્તરાફગુણીનું ગોત્રનામ કાસવ(૭) છે. ૧. સમ. ૨, સૂર્ય.૩૬, જબૂ.૧૫૫- | ર. જબૂ. ૧૭૧. ૧૬૧, સ્થા.૯૦, ૧૧૦, ૫૮૯. | ૩. સૂર્ય,૫૦, જખૂ. ૧૫૯. ઉત્તરાભદ્રવદા અથવા ઉત્તરાભદવયા (ઉત્તરાભાદ્રપદા). એક નક્ષત્ર જેનો અધિષ્ઠાતા દેવ અહિવઢિ છે.' ૧. સમ., જબૂ.૧૫૫-૧૬૧, સ્થા.૯૦, ૧૧૦, સૂર્ય. ૩૬, ૪૬. ઉત્તરાવહ (ઉત્તરાપથ) ભરહ(૨) ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલો દેશ કે પ્રદેશ. બારવઈના નાશની ભવિષ્યવાણી સાંભળીને દીવાયણે(૩) ઉત્તરાવહ તરફ પ્રયાણ કર્યું. વાઇરસામિ પણ ઉત્તરાવહ ગયા હતા. આ પ્રદેશમાં મામાની દીકરી સાથે લગ્ન Page #166 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૯ કરવાનો નિષેધ હતો. દખિણાવતની રૂઢિઓ વગેરે ઉત્તરાયણની રૂઢિઓ વગેરેથી ભિન્ન હતી.કુંભકારકડ નગર ઉત્તરાવમાં આવેલું હતું. થાણેશ્વરની પશ્ચિમે અને ઉત્તરપશ્ચિમ વિસ્તરેલા પ્રદેશ સાથે ઉત્તરાયણની એકતા સ્થાપી શકાય. ૧. દશહ.પૃ.૩૭, સ્થાઅ.પૃ.૨૫૫. | ૪. દશગૂ..૧૭, નિશીયૂ.૧.પૃ.પર, ૨.નિશીયૂ.૧,પૃ.૨૧. બૃભા.૩૮૯૧. ૩. દશન.પૂ.૧૭, દશહ.પૃ.૨૨. ૫. બૂલે.૯૧૫. || ૬. જિઓએ. ૧.પૃ.૪૩. ઉત્તરાસાઢા (ઉત્તરાષાઢા) એક નક્ષત્ર જેનું ગોત્રનામ વગુઘાવચ્ચ(૨) છે અને જેનો અધિષ્ઠાતા દેવ વિસ્સ(૨) છે.' ૧. સમ.૪,જબૂ.૩૧,૩૨,૧૫૫-૧૬૧,૧૭૧,સૂર્ય.૩૬,૩૮,૫૦, વિશેષા.૧૫૮૪, સ્થા.૯૦. ઉદ આ અને ઉડ એક છે.' ૧. પ્રશ્ન.૪. ૧. ઉદઅ (ઉદક) ગોસાલનો મુખ્ય ઉપાસક.' ૧. ભગ.૩૩૦. ૨. ઉદઅ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું બારમુ અધ્યયન.' ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૩. ઉદઅ પાસ(૧)ની પરંપરાના શ્રમણ. તેમણે ઈદભૂધ સાથે લાંબી ચર્ચા કરી અને તેમની દલીલો તેમના ગળે બરાબર ઊતરી ગઈ એટલે પછી તે મહાવીરને મળ્યા અને તેમણે દર્શાવેલો માર્ગ સ્વીકારી લીધો. તે પેઢાલપુત્ત(૨) નામે પણ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં તે તિર્થંકર થશે.' ૧. સૂત્ર.૨.૭.૪-૧૪, સ્થા.૬૯૨,સ્થાઅ.પૃ.૪૫૭, આવનિ.૧૧૬૮, સૂત્રચૂ.પૃ.૪૫૧, સમ. ૧૫૯. ૪. ઉદઅ પાંખડી મત ધરાવનાર રાયગિહનો ગૃહસ્થ. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.' ૧. ભગ.૩૦૫. પ. ઉદઅ ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા ત્રીજા તિર્થંકરનો પૂર્વભવ. આ અને ઉદઅ(૩) એક જણાય છે. ૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨. ૬. ઉદઅ ભરહ(૨) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનાર સાતમા તિર્થંકર અને સંખ(૧૦)નો ભાવી જન્મ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૧. સમ.૧૫૯, ઉદગ (ઉદક) જુઓ ઉદઅ. ૧. તીર્થો.૧૧૧૨. તીર્થો.૧૧૧૨. ઉદગણાઅ (ઉદકજ્ઞાત) આ અને ઉદઅ(૨) એક છે.૧ ૧. સમ,૧૯, આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉદગભાસ (ઉદકભાસ) લવણ સમુદ્રમાં જંબુદ્દીવની દક્ષિણે બેતાલીસ હજાર યોજનના અંતરે આવેલું વેલંધરણાગરાય દેવોનું પર્વત ઉપરનું વાસસ્થાન. સિવઅ દેવ ત્યાં વસે છે.૧ ૧. સ્થા.૩૦૫, સમ.૧૭, જીવા.૧૫૯. ઉદગસીમઅ (ઉદકસીમક). લવણ સમુદ્રમાં જંબુદ્દીવની ઉત્તરે બેતાલીસ હજા૨ યોજનના અંતરે આવેલો પર્વત. તે પણ વેલંધર દેવોનું વાસસ્થાન છે. મણોસિલય દેવ તેના ઉપર વસે છે.૧ જુઓ દગસીમ. ૧. જીવા.૧૫૯, સ્થા.૩૦૫, સમ.૧૭. ઉદઢ (ઉદ્દગ્ધ) રયણપ્પભા(૨)માં આવેલું મહાણિરય. આ અને ઉદ્દઢ એક છે. ૧ ૧. સ્થા.૫૧૫. ૨. સ્થાઅ.પૃ.૩૬૭. ઉદત્તાભ (ઉદાત્તાભ) ગોયમ(૨) ગોત્રની શાખા.૧ ૧. સ્થા.૫૫૧. ઉદય જુઓ ઉદ(૩).૧ ૧. સમ.૧૫૯. ઉદયણ (ઉદયન) જુઓ ઉદાયણ. ૧. આવચૂ.૧.પૃ.૬૧૫. ઉદય પેઢાલપુત્ત (ઉદક પેઢાલપુત્ર) જુઓ ઉદઅ(૩).૧ ૧. સૂત્ર.૨.૭૭, સ્થા.૬૯૨. ઉદયભાસ (ઉદકભાસ) જુઓ ઉદગભાસ.૧ ૧. સ્થા.૩૦૫. ઉદહિ (ઉદધિ) વિયાહપણત્તિના સોળમા શતકનો બારમો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૫૬૧, ઉહિકુમાર (ઉદધિકુમાર) ભવણવઇ દેવોનો એક વર્ગ. તેમના વાસસ્થાનો છોતેર લાખ છે. જલકંત(૧) અને જલપ્પભ(૧) તેમના ઇન્દ્રો છે. સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના ઉપરીપણા હેઠળ બધા ઉદહિકુમાર દેવો છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૧ ૧. સ. ૭૬, નિશી.૧૫૭૮. ૨. ભગ.૧૬૯. ૩. ભગ.૧૬૭. ૧. ઉદાઈ (ઉદાયિનું) જેનો આત્મા ગોસાલના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો તે કુંડિયાયણ વંશની વ્યક્તિ. આ તેનો સાતમો પટ્ટિપરિહાર (પરશરીરપ્રવેશ) હતો.' ૧. ભગ.૫૫૦. ૨. ઉદાઈ કુણિય અને પઉમાવઈ(૯)નો પુત્ર. પિતાના મૃત્યુ પછી ચંપા નગર છોડી દીધું અને પાડલિપુરને મગહનું પાટનગર બનાવ્યું. જયારે તે પૌષધ વ્રતની આરાધના કરતા હતા ત્યારે કટાર ભોંકી ઉદાઇમારગે તેમનું ખૂન કર્યું.' ૧. આવચૂ.૨,પૃ.૧૭૧, ૧૭૭, ૧૮૦. ૩. ઉદાઈ કુણિય રાજાના બે મુખ્ય હાથીમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો.' ૧. ભગ.૩૦૦, ૫૯૦, ભગઅ. પૃ.૭૨૦. ૪. ઉદાઈ આ અને ઉદા(૫) એક હોવાનો સંભવ છે. તેણે તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું હતું. ૧. સ્થા. ૬૯૧. ઉદાઈણ (ઉદાયન) જુઓ ઉદાયણ.' ૧. આવચૂ.૨,પૃ.૩૬. ઉદાઈમારગ (ઉદાયિમારક) રાજા કુણિયના પુત્ર ઉદાઈ(૨)નો હત્યારો." ૧. આવચૂ.૧.પૃ. ૨, સ્થાઅ.પૂ.૧૮૨, આચાશી.પૃ. ૨૧૦, બૃભા.૧૨૩૮, જીતભા. ૨૪૯૬, આચાર્.પૃ.૬., આવયૂ.૨,પૃ.૨૯. ૧. ઉદાયણ (ઉદાયન) સિંધુસોવીરના વીતીભય નગરનો રાજા. રાજા મહાસણ(૧) વગેરે તેના તાબામાં હતા. ચેડગની પુત્રી પભાવતી(૩)ને તે પરણ્યો હતો. અભીતિ તેનો પુત્ર હતો. તે પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિ(૨) નામના પોતાના ભાણેજને (ભાગિનેયને) આપીને સંસાર છોડી તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો. એક વાર મુનિ ઉદાયણ વીતીભય નગરમાં આવ્યા. કેસિએ વિચાર્યું કે તે તેની પાસેથી રાજ પડાવી લેવા આવ્યા છે. આવા ભ્રમથી અંધ બનેલા તેણે મુનિ ઉદાયણને ઝેર આપી મારી નાખ્યા. એક વાર રાજા ઉદાયણને જીવંતસામીની મૂર્તિ માટે ઉજેણીના રાજા પોય સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. તેમાં પોય હાર્યો અને ઉદાયણે તેને બંદી બનાવ્યો. પછી પર્યુષણના શુભ પ્રસંગે ઉદાયણે તેને મુક્ત કર્યો અને તેનું રાજ તેને પાછું આપ્યું. આ ઘટનાને ક્ષમાના આદર્શ તરીકે જૈન સાહિત્યમાં વારંવાર ઉલ્લેખવામાં આવી છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉદાયણ અંતિમ રાજા હતો જે સંસાર ત્યાગી મુનિ બન્યો હતો. ૧.ભગ.૪૯૧, કલ્પવિ.પૃ.૨૯૮. ૨. આવચૂ.૨.પૃ.૧૬૮,સૂત્રચૂ.પૃ.૨૮. પૃ.૬૧૫. ૨. આવચૂ.૨.પૃ.૧૬૧. ઉદાયિ (ઉદાયિન્) જુઓ ઉદાઇ. ૩.ભગ.૪૯૧. ૪.સ્થાઅ.પૃ.૪૩૧, આચૂ.૨.પૃ.૩૬. ૨. ઉદાયણ કોસંબીનો રાજા. તે સયાણીયનો પુત્ર અને સહસ્સાણીયનો પૌત્ર હતો. મિયાવઈ(૧) તેની માતા હતી અને પઉમાવઈ(૬) તેની પત્ની હતી. તે પ્રસિદ્ધ વીણાવાદક હતો અને પોતાની વીણાવાદનની કળાથી હાથીઓને વશ કરી શકતો હતો. ઉજ્જૈણીના રાજા પજ્જોયે યુક્તિથી તેને બંદી બનાવ્યો અને તેણે તેને પોતાની પુત્રી વાસવદત્તા(૧)ને વીણાવાદનની કલા શીખવવા ફરજ પાડી. ઉદાયણ કેદમાંથી છટકી ગયો, વાસવદત્તાને લઈ ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા.૪ ૧.ભગ.૪૪૧,વિપા.૨૪,આવચૂ.૧. ૩. ઉત્તરાશા. પૃ. ૧૪૨. ૪. આચૂ.૨.પૃ.૧૬૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૨.પૃ.૧૭૭, સ્થા.૬૯૧. *ઉદિઓદ (ઉદિતોદય) પુરિમતાલ નગરનો રાજા. સિરિકતા(૧) તેની પત્ની હતી. વાણારસીના રાજા ધમ્મરુઇ(૧)એ તેની રાણીને પકડી પોતાના કબજામાં લેવા તેના ઉ૫૨ આક્રમણ કર્યું હતું.' ૧. આવચૂ.૧.પૃ.૫૫૯,આનિ.૯૪૩,૧૫૪૫,નન્ક્રિમ.પૃ.૧૬૫-૬, વિપા.૧૭, ઉદિતોદય જુઓ ઉદિઓદ. આવહ.પૃ.૪૩૦. ઉદિઓદિ (ઉદિતોદિત) આ અને ઉદિઓદઞ એક જ છે. ૧. વિપા.૧૭, આવચૂ.૧.પૃ.૫૫૯. ૫. આવચૂ.૧.પૃ.૪૦૧, દેશચૂ.પૃ.૬૧, નિશીયૂ.૩.પૃ.૧૪૭. ૬. આવચૂ.૨.પૃ.૧૭૧. ૧ ૧. આનિ.૯૪૩, આવયૂ.૧.૫૫૯. ઉદિતોદિત જુઓ ઉદિઓદઅ.૧ ૧. આવચૂ.૧.૫૫૯. ૧ ઉર્દુ આ અને ઉડ્ડ એક છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ઇંદુંબર કમ્મવિવાગદસાનું આઠમું અધ્યયન. જુઓ ઉંબર. ૧ ૧. સ્થા.૭૫૫. Page #170 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉલ્ટુંબરિજ્જિયા (ઔદુંબરિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ઉદ્દંડ (ઉદ્દણ્ડ) દંડને ઊંચો રાખી ચાલતા વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯,આચાચૂ.પૃ.૧૬૯. ૨. ભગ.૪૧૭,નિર.૩.૩,ઔ૫.૩૮. ઉદંડપુર (ઉદ્દણ્ડપુર) એક નગર જ્યાં ગોસાલે ચંદોતરણ(૨)ના ચૈત્યમાં પોતાનો બીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો. પટના જિલ્લાના બિહાર નગર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૨ ૧. ભગ.૫૫૦. ૨. જિઓડિ.પૃ.૨૦૮. ઉદ્દઢ (ઉદ્દગ્ધ) પ્રથમ નકભૂમિ રયણપ્પભા(૨)માં આવેલાં છ નારકીઓના વાસસ્થાનોમાંનું એક. આ અને ઉદઢ એક છે. ૧ ર ૧. સ્થાય.પૃ.૩૬૭. ૨. સ્થા.૫૧૫. ઉદ્દાઇણ અથવા ઉદ્દાયણ (ઉદાયન) જુઓ ઉદાયણ.કે ૧. આચૂ.૨.પૃ.૩૬,આવચૂ.૧.પૃ.૪૦૧, આચાચૂ.પૃ.૬૪, દશરૂ.પૃ.૬૧, ૧૪૩ આવયૂ.૧.પૃ.૩૯૯. ઉદ્દિટ્ટા (ઉદ્દિષ્ટા) મહિનાના કૃષ્ણપક્ષનો પંદરમો દિવસ.૧ ૧. દશા.૬.૩., શાતાઅ.પૃ.૧૦૯, ઔપઅ. પૃ.૧૦૦. ૧. ઉદ્દેહગણ તિત્વયર મહાવીરની આજ્ઞામાં શ્રમણોના જે નવ ગણો હતા તેમાંનો એક.૧ ૧. સ્થા.૬૮૦. - ૨. ઉદ્દેહગણ આચાર્ય રોહણથી શરૂ થયેલો ગણ. તેની ચાર શાખાઓ અને છ ઉપશાખાઓ યા ઉપકુલો યથાક્રમે આ પ્રમાણે છે – ઉદુંબરજ્જિયા, માસપૂરિઆ, મઇપત્તિયા અને પુણ્ડપત્તિઆ; ણાગભૂય, સોમભૂઇ(૧), ઉલ્લગચ્છ, હત્થલિજ્જ, ણંદિજ્જ અને પારિહાસય.૧ ૧. કલ્પ (થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૮-૨૫૯. ઉદ્ધકંસૂયગ (ઊર્ધ્વકઠૂયક) નાભિના ઉપરના ભાગનું શરીર વલૂરતા' વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯. ૨. ભગ.૪૧૭. ૧ ઉપરિમગેવિજ્જ (ઉપરિમત્રૈવેયક) સૌથી ઉપરનું ગેવિજ્જ સ્તર. તેના ત્રણ ભાગ છે -ઉવરિમહિટ્ટિમ, ઉવરિમમઝિમ અને ઉવરિમઉવરિમ. ૧. સ્થા. ૨૩૨. ૨. ઉત્તરા.૩૬.૨૧૨-૧૩, સ્થા.૨૩૨. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૧. ઉપ્પલ (ઉત્પલ) વિયાહપણત્તિના અગિયારમા શતકનો પ્રથમ ઉદ્દેશક.૧ ૧. ભગ,૪૦૯. ૨. ઉપ્પલ એક જ્યોતિષી જે થોડા સમય માટે તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ હતો. અક્રિયગામમાં તિત્ફયર મહાવીરે જોયેલાં દસ સ્વપ્નોનો અર્થ તેણે મહાવીરને સમજાવ્યો હતો. વળી, લોહગ્ગલ(૨)ના રાજા જિયસત્તુ(૩૩)એ બંધનમાં નાખેલા મહાવીરને મુક્ત થવામાં મદદ પણ તેણે કરી હતી. તેને જયંતી(૯) અને સોમા(૪) નામની બે બહેનો હતી. ૧ ૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૧.પૃ.૨૭૩-૨૭૪,કલ્પવિ. ૨. આવનિ.૪૯૦, વિશેષા.૧૯૪૪. પૃ.૧૬૧, આવહ.પૃ.૨૦૪, આવમ. ૩. આનિ.૪૭૮, આવચૂ.૧.પૃ.૨૮૬. પૃ.૧૯૧, ૨૭૦. ૩. ઉપ્પલ ણાગપુરનો એક ગૃહસ્થ. ઉપ્પલસિરી તેની પત્ની હતી અને ઉપ્પલા(૪) તેની પુત્રી હતી.૧ ૧. શાતા. ૧૫૩. ૪. ઉપ્પલ પાણત સ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન(વિમાન). તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે. તેઓ વીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે.૧ ૧. સમ.૨૦. ઉપ્પલગુમ્મા (ઉત્પલગુલ્મા) મંદર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી. ૧. જમ્મૂ.૯૦,૧૦૩. ઉપ્પલસિરી (ઉત્પલશ્રી) ણાગપુરના ગૃહસ્થ ઉપ્પલ(૩)ની પત્ની. ૧. શાતા.૧૫૩. ૧. ઉપ્પલા (ઉત્પલા) હત્થિણાઉરના કસાઈ ભીમ(૨)ની પત્ની. એક વાર જ્યારે તે ગર્ભિણી હતી ત્યારે તેને ગોમાંસ ખાવાનો દોહદ થયો. તેના પતિએ તેનો દોહદ પૂરો કર્યો. વખત જતાં ઉપ્પલાએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ ગોત્તાસ(૨) પાડવામાં આવ્યું. ૧. વિપા.૧૦-૧૧, સ્થાઅ.પૃ.૫૦૭. ૨. ઉપ્પલા સાવત્થીના શ્રાવક સંખ(૯)ની પત્ની,૧ ૧. ભગ.૪૩૭, સ્થાઅ. પૃ. ૪૫૬. ૩. ઉપ્પલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા. ૧૫૩. Page #172 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૫ ૪. ઉપ્પલા(૧) પિસાય દેવોના ઇન્દ્ર કાલ(૪)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે ણાગપુરના ગૃહસ્થ ઉપ્પલ(૩)ની પુત્રી હતી.(૨) મહાકાલ(૯)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉપ્પલા જ છે. ૧. જ્ઞાતા.૧૫૩, ભાગ. ૪૦૬, સ્થા.૨૭૩. પ. ઉMલા મંદિર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી. ૧. જખૂ. ૯૦, ૧૦૩. ઉપ્પલજ્જલા (ઉત્પલોજજ્વલા) મંદર(૪) પર્વત તેમજ જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.' ૧. જબૂ. ૯૦,૧૦૩. ઉખાયપવ્યય (ઉત્પાતપર્વત) જે પર્વતો ઉપર તિર્યશ્લોકમાં જવા માટે દેવોના ઇન્દ્રો ઊતરી આવે છે તેમને ઉષ્માપવ્યય કહેવામાં આવે છે. તે પર્વતોનાં નામ છેતિગિચ્છિકૂડ(૨), રુગિંદ વગેરે." ૧. ભગઅ.પૃ.૧૪૪, ભગ.૧૧૬, ૫૮૭, જીવા.૧૨૭, સમ.૧૭, સ્થા. ૭૨૮. ઉપ્પાયપુવ (ઉત્પાદપૂર્વ) ચૌદ પુલ્વ ગ્રન્થોમાંનો પ્રથમ. તે દ્રવ્યોના પર્યાયોના ઉત્પાદનું નિરૂપણ કરે છે. તેમાં દસ અધ્યયનો અને ચાર ચૂલિકાઓ(પરિશિષ્ટો) હતા.' તે લુપ્ત થઈ ગયો છે. ૧. નન્ટ.૫૭, નન્ટિયૂ.પૃ.૭૫, નન્ટિમ.પૃ. ૨૪૦-૪૧, નન્દિહપૃ.૮૮, સ્થા.૩૭૮, ૭૩૨, સમ. ૧૪૭. ઉમક્ઝાયણ (અવમજ્જાયણ) આ અને ઓમજ્જાયણ એક છે. ૧. સૂર્ય.૫૦. ૧. ઉમા બીજા વાસુદેવ(૧) દુવિટ્ટની માતા.' ૧. સ.૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૩. ૨. ઉમા ઉજ્જૈણીની ગણિકા. તેની સાથે મહેસ્સર જ્યારે કામક્રીડા કરતો હતો ત્યારે પોઆના સેવકોએ તે મહેસરની હત્યા કરી હતી. ૧. આવચૂ.૨,પૃ.૧૭૬. ૩. ઉમા પ્રસિદ્ધ હિંદુ દેવ મહેશની પત્ની. જેના છેડે બંભાણ અને વિહુ(૮) પણ પહોંચી શક્યા ન હતા તેવું મહેશનું લિંગ ઉમાના શરીરમાં સમાઈ શક્યું.' ૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪. ૧. ઉમ્મગ્ગજલા (ઉન્મગ્નજલા) તિમિસ્યગુહામાં વહેતી નાની નદી. તેનું પાણી જે Toy Education International Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિંઈ તેમાં પડે તેને બહાર ફેંકી દે છે.' ૧. જબૂ. ૫૫. ૨. ઉમ્મગ્ગજલા ખંડuવાયગુહા નામની ગુફામાં વહેતી નાની નદી.' ૧. જબૂ. ૬૫. ઉમ્મજ્જગ અથવા ઉમ્મwય (ઉન્મજ્જક) પાણીમાં એક જ ડૂબકી મારીને સ્નાન કરતા વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.' ૧. ભગ.૪૧૭, નિર.૩.૩., પ.૩૮, ભગઅ.પૃ.૫૧૯. ઉમ્મત્તલા (ઉન્મત્તજલા) મહાવિદેહમાં વહેતી સીયા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પૂર્વે, રમ્મગ(૪)ની પશ્ચિમ સીમા ઉપર આવેલી નદી.' ૧. જબૂ.૯૬, સ્થા.૧૯૭, ૫૨૨. ઉન્માદ (ઉન્માદ) વિયાહપણત્તિના ચૌદમા શતકનો બીજો ઉદ્દેશક.' ૧. ભગ.૫૦૦. ઉમિમાલિણી (ઊર્મિમાલિની) મહાવિદેહમાં વહેતી સીઓયા નદીની ઉત્તરે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી અંતરનદી.' ૧. સ્થા.૧૯૭, પ૨૨, જબૂ.૧૦૨. ઉમ્મય (ઉન્મચ) એક જાયવ રાજકુમાર.' ૧. જ્ઞાતા. ૧૨૨. ઉરભિજ્જ (ઉરબ્રીય) ઉત્તરઝયણનું સાતમું અધ્યયન. જુઓ ઓરલ્મ. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. ઉલુગણ્યિ (ઉલ્કાલિ) સૂર્યાસ્ત થયા પછી પણ કપડાં સાંધતા સાધુનું ઉપનામ." ૧. બૃભા. ૪૯૯૧. ઉલૂમ (ઉલૂક) એક વંશ. તેરાસિય(૧) સિદ્ધાન્તના સ્થાપક રોહગુત્ત આ વંશના હતા.' ૧. વિશેષા. ૩૦0૮. ઉલ્લગચ્છ ઉદેહગણ(૨)ની છ શાખાઓમાંની એક.' ૧. કલ્પ (થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯. ઉલ્લગતીર (ઉત્સુકતીર) ઉલુગાના તીરે આવેલું નગર.' મહાવીર ત્યાં ગયા હતા. આ જનગરમાં હિવ ગંગે ક્રિયાનો પોતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો. આ નગરમાં એગજંબૂનું ચૈત્ય હતું.' Page #174 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૭ ૧. વિશેષા. ર૯૨૫,ઉત્તરાશા.પૃ.૧૬૫, ૧૩. આવનિ.૭૮૨, આવભા.૧૩૩, વિશેષા. સ્થા.૫૮૭. - ૨૯૨૫ ૨. ભગ.૫૭૧. I૪. ભગ.૫૭૧. ઉલુગા (ઉલ્લકા) એક નદી. તેના તીરે ઉલ્લગતીર નગર હતું. તે મગધમાં હોવી જોઈએ. ૧. આવચૂ.૧.પૃ.૪૨૩,નિશીભા.૫૬૦૧, પૃ.૧૦૭. નિશીયૂ.૪,પૃ.૧૦૩, ઉત્તરાનિ. | ૨. શ્રભમ. પૃ. ૩૫૭. પૃ.૧૬૫, સ્થાઅ.પૃ.૪૧૩,ઉત્તરાક. ! ઉલુગાતીર (ઉલ્લકાતીર) આ અને ઉલ્લગતીર એક છે.' ૧. આવનિ. ૭૮૨ ૧. ઉવઓગ (ઉપયોગ) વિવાહપત્તિના સોળમા શતકનો સાતમો ઉદ્દેશક. ૧. ભગ. ૫૬૧. ૨. ઉવઓગ પણવણાનું ઓગણત્રીસનું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા. ગાથા ૭. ઉવંગ (ઉપાંગ) પાંચ આગમગ્રન્થોનો એક વર્ગ. આ પાંચ છે – (૧) ણિયાવલિયા (૧), (૨) કમ્પવયંસિયા, (૩) પુફિયા, (૪) પુષ્કચૂલિયા અને (૫) વહિદાસા.આ અંગ(૩)થી ઈતર આગમગ્રન્યો છે. ટીકાકારો બાર ઉવંગ ગણાવે છે. તે આ પ્રમાણે છે – ઉવવાય, રાયપાસેણિ, જીવાભિગમ, પણ વણા(૧), સૂરપણત્તિ, જંબુદ્દીવપક્ષત્તિ, ચંદપપ્પત્તિ અને ઉપર જણાવેલા બીજા પાંચ. ઉનંગો અંગો(૩)ને આધારે લખાયા છે. જુઓ કપ્રિયા(૧) અને (૨) તેમજ રિરયાવલિયા (૧) અને (૨). ૧.નિર.૧.૧. ૪. જબૂશા.૫.૧-૨, કલ્પ.પૃ.૨૩, ૨. આવયૂ.૧.પૃ.૬૦૧. ઔપઅ.પૃ.૯૩. ૩. જમ્મુશા. પૃ.૧-૨. ઉવકોસા (ઉપકોશા) પાડલિપુત્તની ગણિકા.' તે કોસાની નાની બેન હતી. ૧. આવચૂ.૧.પૃ.૫૫૪, આચાશી પૃ.૨૧૪. ૨. આવચૂ.ર.પૃ.૧૮૫. ઉવચા (ઉપચય) વિયાહપત્તિના વીસમા શતકનો ચોથો ઉદ્દેશક.' ૧. ભગ. ૬૬૨. ઉવજ્ઝાયવિષ્પરિવત્તિ (ઉપાધ્યાયવિપ્રતિપત્તિ) ખંભદસાનું છઠ્ઠું અધ્યયન.' ૧. સ્થા. ૭૫૫. ૧. ઉવણંદ (ઉપનન્દો સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.' Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ. પૂ. ૨૫૬. ૨. ઉવણંદ બંભણગામનો રહેવાસી. ણંદ(પ) તેનો ભાઈ હતો. ઉવણંદે ગોસાલને ભિક્ષામાં જે અન્ન આપ્યું તે ગોસાલને પસંદ ન પડ્યું. તેથી ગોસાલ ઉવણંદ ઉપર ક્રોધે ભરાયો અને તેણે તેને શાપ આપ્યો. પરિણામે ઉવણંદનું ઘર બળીને ભસ્મ થઈ ગયું.' ૧. આવચૂ.૧,પૃ.૨૮૩, વિશેષા.૧૯૩૦, કલ્પ.પૂ.૧૦૫. ઉવદંસણ (ઉપદર્શન) ણીલવંત(૧) પર્વતનું શિખર.' ૧. જબૂ.૧૧૦, સ્થા.પર૨, ૬૮૯. ઉવમા (ઉપમા) પહાવાગરણદાસાનું પ્રથમ અધ્યયન. તે નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. ૧. ઉવયાલિ (ઉપજાલિ) અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન.' ૧. અનુત્ત.૧. ૨. ઉવયાલિ અંતગડદાસાના ચોથા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. અત્ત.૮. ૩. ઉવયાલિ સેણિઅ(૧) રાજા અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બની ગયો. સોળ વર્ષ સાધુજીવનની સાધના તેણે કરી. પછી મૃત્યુ પામી અણુત્તર વિમાનમાં દેવ તરીકે તેણે જન્મ લીધો. વધુ એક જન્મ લઈ તે મોક્ષે જશે.' ૧. અનુત્ત.૧. ૪. ઉવયાલિ રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિફણેમિનો શિષ્ય બન્યો. તે સોળ વર્ષનું શ્રમણજીવન પૂરું કરી સેતુંજ પર્વત ઉપર મુક્તિ પામ્યો.' ૧. અનુત્ત. ૮. ઉવરિમઉવરિમગેવિન્જગ (ઉપરિમઉપરિમરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે.' જુઓ ગેવિજગ. ૧. સમ.૩૦,૩૧. ઉવરિમઝિમગવિજ્જગ (ઉપરિમમધ્યમરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમનું વર્ષનું છે. જુઓ ગેવિજ્જ. ૧ ૨૯, ૩૦. Page #176 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૯ ઉવરિમહિઢિમગવિજગ (ઉપરિમાધસ્તનરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જધન્ય આયુષ્ય ૨૮ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ. ૨૮, ૨૯. ઉવરિહેમિન્ગવિજગ (ઉપરિમાધિસ્તનરૈવેયક) આ અને ઉપરિમહિઢિમગેવિજગ એક છે." ૧. પ્રજ્ઞા. ૩૮, સ્થા.૨૩૨, સમ. ૨૮. વિરુદ્ધ (ઉપરુદ્ર) સક્ક(૩)ના લોગપાલ યમ(૨)ના કુટુંબનો સભ્ય. તે પરમાહમિય દેવોના વર્ગનો છે અને નારકીઓને ત્રાસ આપે છે.' ૧. ભગ.૧૬૬, સમ.૧૫, સૂત્રચૂ-પૃ.૧૫૪. ઉવવાઅ (ઉપપાત) વિયાહપષ્ણત્તિના(૧) અગિયારમા શતકનો પહેલો ઉદેશક અને (૨) તેરમા શતકનો છઠ્ઠો ઉદેશક. ૧. ભગ. ૪૦૯. ૨. ભગ.૪૭૦. ઉવવાઅ અથવા વિવાહય (ઔપપાતિક) અંગબાહિર ઉકાલિય આગમગ્રન્થ.' તેને પ્રથમ ઉવંગ ગણવામાં આવે છે અને તે અંગ(૩) ગ્રન્થ આયાર ઉપર આધારિત છે. તે ચંપા નગરી, પુણભદુ(૪) ચૈત્ય અને તેની આસપાસનું ઉદ્યાન, રાજા કુણિય અને તેની રાણી ધારિણી(૨), મહાવીર અને એવાં બધાંનાં પૂરેપુરાં વર્ણનો કરે છે. બીજા આગમગ્રન્થોમાં આ વર્ણનોને ઉદ્ધત કરવામાં આવ્યાં છે. વળી તે મહાવીરના શિષ્યોએ કરેલાં વિવિધ પ્રકારનાં તપનું વિગતવાર વર્ણન કરે છે. મહાવીરની સેવાપૂજા કરવા આવેલા દેવોનું વર્ણન પણ તેમાં છે. અમ્મડ(૧)ના પરિવ્રાજક તરીકેના જીવનનું તેમજ પછીના દઢપUણ તરીકેના તેના જીવનનું નિરૂપણ પણ તેમાં છે.“ઉવવાઈય” (પપાતિક) શબ્દનો અર્થ છે – દેવો અને નારકીઓના જન્મનું તથા મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ કરતો ગ્રન્થ.” ૧. ન૮િ.૪૪, પાક્ષિ.પૃ.૪૩. જબૂ.૩૦, ૬૭, આવયૂ.૧,પૃ.૨૦૪, ૨. ઔપઅ.પૃ.૧, સૂત્રશી.પૃ.૩૩૪. ૪૭૦, રાજમ.પૃ.૨, ૧૧૬, ૨૮૮, ૩.ભગઅ.પૃ.૭-૯, વિપાઅ.પૃ.૩૩, વિપાઅ.પૃ.૩૫, ૩૯,૪૪,૫૧, ભગઅ. ૯૦, સૂર્યમ.પૃ.૨, રાજમ.પૃ.૩૦, પૃ.૫૨૧, જ્ઞાતાઅ.પૃ.૪૬. ૩૮-૩૯. ૫. ભગઇ. પૃ. ૫૪૫. ૪.ભગ.૩૦૦,૩૮૩,૩૮૫,૪૨૮, ૬. ઔપઅ.પૂ.૧. પ૨૯-૫૩૦,૮૦૨, જીવા. ૧૧૧, ઉવવાય (ઉપપાત) દોગિદ્ધિદસાનું ત્રીજું અધ્યયન.' ૧. સ્થા. ૭૫૫. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉવસંત (ઉપશાન્ત) જંબુદ્દીવમાં આવેલા એરવય(૧)ના પંદરમાતિર્થંકર.' ૧. સમ.૧૫૯, તીર્થો ૩૨૭. ઉવસગ્નપરિષ્ણા (ઉપસર્ગપરિજ્ઞા) સૂયગડનું ત્રીજું અધ્યયન.' ૧. સમ. ૧૬,૨૩. ૧. ઉવસમ (ઉપશમ) દિવસ અને રાતના ત્રીસ મુહુરમાંનું એક ૧. જબૂ.૧પ૨, સમ.૩૦, સૂર્ય.૪૭. ૨. ઉવસમ પખવાડિયાનો પંદરમો દિવસ.૧ ૧. જબૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૧૮૯, સૂર્ય.૪૮. ઉવહાણસુય (ઉપધાનશ્રુત) અંગ(૩) ગ્રન્થ આયારના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યનન. ૧. આચાનિ.૩૨, નિશીયૂ.૧.પૃ.૨, આવયૂ.૧પૃ.૨૬૯. ઉવિહ (ઉદ્વિધ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ. ૩૩૦. ઉવાસગદસા (ઉપાસકદશા) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો સાતમો અંગ ગ્રન્થ. તેનાં દસ અધ્યયનો નીચે જણાવેલા મહાવીરના દસ મુખ્ય ઉપાસકોનાં જીવનનું નિરૂપણ કરે છે –આણંદ (૧૧), કામદેવ(૧), ચૂલણીપિય(૧), સુરાદેવ(૩), ચુલ્લસયઅ(૧), કુંડકોલિએ(૨), સદ્દાલપુર(૨), મહાસયા(૧), સંદિણીપિય(૨) અને સાલિદીપિય(૧). પ્રથમ અધ્યયન ઉપાસકે પાળવાનાં વ્રતોનું વિગતવાર નિરૂપણ કરે છે. ૧.નન્દિ.૪૫, પાક્ષિ.પૂ.૪૬,સમ.૧૩૬. | પૃ.૨૩૨, નદિહ પૃ.૮૨, આવચૂ.૧. ૨.ઉપા.૨, સ્થા.૭૫૫, સમ.૧૪૨, | પૃ. ૨૪૬, ૨૪૮, ૪૫૩, ૫૧૩. ન૮િ.૫૨, નદિચૂ.પૃ.૬૭. નદિમ. | ૧. ઉસભ (ઋષભ) કોસલા અથવા ઇફખાગભૂમિના રાજા ણાભિ અને તેમની રાણી મરુદેવીના પુત્ર વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ તિર્થીયર તેમને માનવામાં આવે છે. તે કાસવ(૧) ગોત્રના હતા અને તેમનાં પાંચ નામો હતા – ઉસભ, આદિરાજ, આદિભિક્ષુ, આદિકેવલી અને આદિતિયૂયર. તેમની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. તેમને બે પત્નીઓ હતી – સુણંદા(૨) અને સુમંગલા. ભરહ(૧), બાહુબલિ વગેરે તેમના એક સો પુત્રો હતા. બંભી(૧) અને સુંદરી(૧) તેમની પુત્રીઓ હતી. તે વીસ લાખ પૂર્વ વર્ષ રાજકમાર તરીકે અને ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા. પોતાના રાજ્યકાળ દરમ્યાન તેમણે લોકોને તેમના ભલા માટે બોતેર કળાઓ (જે કળાઓમાં લેખનકળા પ્રથમ હતી, ગણિતકળા સૌથી મહત્ત્વવાળી હતી અને શકુનકળા છેલ્લી હતી), સ્ત્રીઓને ચોસઠ કળાઓ, Page #178 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૧ ૧૧ ૧૨ પુરુષોને એક સો વિદ્યાઓ અને ત્રણ ધંધાઓ શીખવ્યા. પોતાના સો પુત્રોનો રાજા તરીકે અભિષેક કરી દરેક પુત્રને એક એક રાજ આપી તેમણે ચાર હજાર રાજપુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સુĒસણા(૭) પાલખીનો ઉપયોગ કર્યો. સેજ્જસ(૩) તેમને પ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમણે અડંબ, બહલી, ઇલ્લા, જોણગ અને સુવર્ણભૂમિ જેવા દેશોમાં ભ્રમણ કર્યું હતું.૧૦ પુરિમતાલ નગરની બહાર આવેલા સગડમુહ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ ન્યગ્રોધ છે. બીજા તિત્શયરોથી વિપરીત તેમના માથે જટા હતી.૧૩ તેમનો પ્રથમ શિષ્ય ઉસભસેણ(૧) અને પ્રથમ શિષ્યા ગંભી(૧) હતાં.૧૪ તેમની આજ્ઞામાં શ્રમણોના ચોરાશી ગણો હતા, ચોરાશી ગણહર હતા, ઉસભસેણના નેતૃત્વ નીચે ચોરાશી હજાર સાધુઓ હતા, બંભી(૧) અને સુંદરી(૧) એ બેના નેતૃત્વ નીચે ત્રણ લાખ સાધ્વીઓ હતી, સેજ્જસ(૩)ના નેતૃત્વ નીચે ત્રણ લાખ પાંચ હજાર ઉપાસકો(શ્રાવકો) હતા અને સુભદ્દા(૯)ના નેતૃત્વ નીચે પાંચ લાખ ચોપ્પન હજાર ઉપાસિકાઓ (શ્રાવિકાઓ) હતી.૧૫ શ્રમણાવસ્થામાં ઉસભ એક હજાર વર્ષ છદ્મસ્થ તરીકે જીવ્યા અને એક લાખ પૂર્વમાંથી એક હજાર બાદ કરતાં આવે તેટલા વર્ષ કેવલજ્ઞાની તરીકે જીવ્યા. આમ તેમનું કુલ આયુષ્ય ચોરાશી લાખ પૂર્વ વર્ષનું હતું. અટ્ટાવય પર્વતના શિખર ઉપર દસ હજાર સાધુઓ સાથે તે મોક્ષ પામ્યા. પોતાના કેટલાક પૂર્વભવોમાં ઉસભ ધણ(૪), મહમ્બલ(૩), લલિયંગ, વઇરજંઘ(૧), કેસવ(૨) અને વઇરણાભ હતા.૧° શાન્તિસૂરિ અનુસાર બ્રહ્માંડપુરાણ પણ ઋષભ (ઉસભ)ને ઇક્ષ્વાકુવંશના નાભિ અને મરુદેવીના પુત્ર તરીકે ઉલ્લેખે છે.૧૮ ૧૬ ૧.કલ્પ,૨૦૫-૨૮૧,જમ્બુ.૩૨, ૧૫૭, તીર્થો.૩૯૧. આનિ.૧૭૦થી આગળ, ૩૮૫, ૯. આવન.૩૨૭, સમ.૧૫૭, કલ્પવિ. પૃ. ૨૩૮. ૩૮૭, આવચૂ.૧.પૃ.૧૩૧,૧૫૧, ૧૮૬થી આગળ, સમ.૧૫૭, તીર્થો. ૪૬૪. ૨. કલ્પ. ૨૧૦,વિશેષા.૧૫૬૧-૧૭૬૯,| આચાશી.પૃ.૩૨૭. ૩. કલ્પ. ૨૧૦,સમ.૧૦૮,સ્થા.૪૩૫, આનિ.૩૭૮,૧૦૮૭,સ્થાઅ. પૃ. ૩૯૦. ૪. આનિ.૩૭૬, તીર્થો.૩૩૬. પ. આવચૂ.૧.પૃ. ૧૫૨-૧૫૩. ૬. કલ્પધ.પૃ.૧૫૧-૧૫૨,કલ્પવિ. પૃ.૨૩૬. ૭. આવચૂ.૧.પૃ.૧૫૨-૫૩, કલ્પવિ. પૃ.૨૩૧. ૮. કલ્પ. ૨૧૧,જમ્બુ.૩૦-૩૨,આનિ. ૨૨૫, ૨૨૯-૨૩૭, ૩૩૬-૩૪૦, આવિન.૧૯, આચાચૂ.પૃ.૪, સમ. ૧૦. આવનિ.૩૩૬-૩૩૭, વિશેષા.૧૭૧૬. ૧૧. કલ્પ.૨૧૨, જમ્મૂ.૩૨, આવનિ.૨૨૧, ૪૩૫-૪૩૬. ૧૨. સમ.૧૫૭, તીર્થો.૪૦૫. ૧૩. આવચૂ.૧.પૃ.૧૮૧. ૧૪. સમ.૧૫૭, તીર્થો.૪૪૩, ૪૫૭. ૧૫. કલ્પ. ૨૧૩-૨૧૭, જ‰.૩૧-૩૩, સમ. ૮૪,૧૫૭, તીર્થો.૪૩૩, ૪૪૩, આનિ. ૨૫૬,૨૬૦,૨૬૬. ૧૬. કલ્પ.૨૨૭, જમ્મૂ.૩૩, સમ.૮૩,૮૯, આનિ.૨૭૨,૨૭૭,૩૦૨. ૧૭. આનિ.૧૭૧-૧૭૬, આવચૂ.૧.પૃ. ૧૩૧, ૧૬૫, ૧૭૬, ૧૭૯, ૧૮૦, સમ,૧૫૭. ૧૮. ઉત્તરાશા.પૃ.૫૨૫. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ઉસભ કાત્યાયન વંશની સિલાનો પિતા.' - ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ૩. ઉસભ ઉસભફૂડ(૨) પર્વતનો અધિષ્ઠાતા દેવ.' ૧. જમ્મુ ૧૭. ૧. ઉસભફૂડ (ઋષભકૂટ) કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલો પર્વત. તે શીલવંત(૧) પર્વતની દક્ષિણે, ગંગાકુંડની પશ્ચિમે અને સિંધુકુંડની પૂર્વે આવેલો છે.' ૧. જબૂ.૯૩. ૨. ઉસભFડ ભરહ(૨) ક્ષેત્રમાં ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે આવેલો પર્વત. ભરહ(૧) ત્યાં ગયા હતા. ઉસભ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે." ૧. જખૂ. ૧૭, ૬૩. ૧. ઉસભદત્ત (ઋષભદત્ત) માહણકુંડગામનો બ્રાહ્મણ. દેવાણંદા(૨) તેની પત્ની હતી. મહાવીર દેવાણંદાના ગર્ભમાં આવ્યા હતા. પછી ગર્ભનું સિદ્ધત્થ(૧)ની પત્ની તિસલાની કૂણીમાં હરિભેગમેસિએ સ્થાનાન્તર કર્યું. ઉસભદત્ત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી તેમના શિષ્ય બન્યા હતા. ૧. કલ્પ. ૨, આવયૂ.૧.પૃ.૨૩૬, ભગ. |૨. કલ્પ. ૨૭-૨૮. ૩૮૦, ૩૮૨, આચા.૨.૧૭૬. ૩. ભગ.૩૯૨. ૨. ઉસભદત્ત ઉસુયારપુર નગરનો વેપારી. મૃત્યુ પછી તે વીરપુરના વીરકહ(૨) અને તેની પત્ની સિરિદેવી(૩)ના પુત્ર તરીકે જન્મ્યો.' ૧. વિપા.૩૪. ૧. ઉસભપુર (ઋષભપુર) ચણગપુરના સ્થાન ઉપર વસાવવામાં આવેલું નગર.' જ્યાં સુધી રાયગિહ નગરની સ્થાપના થઈ ન હતી ત્યાં સુધી ઉસભપુર મગહની રાજધાની હતું. ઉસભપુરમાં ણિહવ તિસગુણે પોતાનો જીવપ્રદેશનો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. ૧. આવચૂ.૨.પૃ.૧૫૮,આવનિ.૧૨૭૯,૨. આવનિ.૭૮૨, વિશેષા.૨૮૩૩, સ્થા. ઉત્તરાનિ. પૃ.૧૦૫. ૫૮૭, નિશીભા. ૫૬૧૨. ૨. ઉસભપુર જ્યાં ધણાવહ(૨) રાજા રાજ કરતો હતો તે નગર. તે નગરમાં થંભકરંડ નામનું ઉદ્યાન હતું. તિત્થર મહાવીર આ નગરમાં આવેલા. આ નગર ઉસભપુર(૧)થી જુદું છે: ૧. વિપા. ૩૪. ૨. શ્રભમ.પૃ.૩૫૮. ઉસભસામિ (ઋષભસ્વામિન) આ અને ઉસભ(૧) એક છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૩ ૧. આચાચૂ.પૃ.૪, આવચૂ.૧.પૃ.૨૫૧, જીતભા.૨૧૨૫, તીર્થો. ૨૮૪, સૂત્રચૂ. પૃ. ૬૫, આવહ.પૃ.૧૨૫. ૧. ઉસભસેણ (ઋષભસેન) તિત્શયર ઉસભ(૧)ના ગણધર અને ચોરાશી હજાર શ્રમણોના નાયક. તે ભરહ(૧)ના પ્રથમ પુત્ર હતા.ર ૧.જમ્મૂ.૩૧, કલ્પ.૨૧૪, આવચૂ.૧. ૨. આવચૂ.૧.પૃ.૧૮૨, કલ્પવિ.પૃ.૨૪૧, પૃ.૧૫૮, વિશેષા.૧૭૨૪, આનિ. ૩૪૪, તીર્થો. ૪૪૪. કલ્પ.પૃ.૧૫૬. ૨. ઉસભસેણ વીસમા તિત્શયર મુણિસુયને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ.' તેનો ઉલ્લેખ બંભદત્ત(૩) નામે પણ થયો છે. ૨ ૧. સમ.૧૫૭. ૨. આનિ.૩૨૯. ઉસભા (ઋષભા) ઉસભડ(૨)ના અધિષ્ઠાતા દેવ ઉસભ(૩)ની રાજધાની. ૧. જમ્મૂ.૧૭. ઉસહ (ઋષભ) જુઓ ઉસભ. ૧ ૧. જમ્મૂ. ૩૦, આવનિ.૪૩૬, આવચૂ.૧.પૃ.૧૪૪, ઉસહફૂડ (ઋષભકૂટ) જુઓ ઉસભકૂડ(૨).૧ ૧. જમ્મૂ.૬૩. ઉસહપુર (ઋષભપુર) જુઓ ઉસભપુર. ૧. ઉત્તરાયૂ. પૃ.૧૦૫. ઉસહસેણ (ઋષભસેન) જેમના શિષ્ય સીહસેણ(૭) હતા તે આચાર્ય. ૧. સંસ્તા. ૮૨-૮૩. ઉસુઆર (ઇપુકાર) જુઓ ઉસુયાર. ૧. ઉત્તરા.૧૪.૧, ઉત્તરાચૂ.પૃ.૨૨૦. ઉસુઆરપુર (ઇયુકારપુર) જુઓ ઉસુયાર(૩).૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૯૪. ૧ ૧ ઉત્સુઆરિજ્જુ (ઇપુકારીયા) જુઓ ઉસુયારિજ્જ. ૧ ૧. ઉત્તરા.૧૪.૧. ઉસુકાર (ઇષુકા૨) જુઓ ઉસુયાર(૨),૧ ૧. સમ.૩૯. ઉસુગાર (ઇપુકાર) જુઓ ઉસુયાર(૨).૧ ૧. સ્થા. ૯૨. ૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉસુયાર (ઇષુકાર) ઉસુયાર(૩) નગરનો રાજા. કમલાવઈ(૧) તેની પત્ની હતી. તેનું મૂળ નામ સીમંધ૨(૬) હતું.ર ૧. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૦. ૨. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૯૪. ૨. ઉસુયાર ધાયઈખંડના દક્ષિણમાં અને ઉત્તરમાં આવેલા આ નામના બે પર્વતો. તે બે પર્વતો ખંડને પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એમ બે ભાગમાં વહેંચી દે છે. આ બે પર્વતો સમાન જ બે પર્વતો આવી જ સ્થિતિમાં પુક્ષરવરદીવમાં આવેલા છે. આમ સમયખિત્તમાં ચાર ઉસુયાર પર્વતો છે. ૧. સ્થા.૯૨, સ્થાઅ.પૃ.૮૩, સમ.૩૯, ૬૯, સમઅ.પૃ.૬૬. ર ૩. ઉસુયાર કુરુ(૨) દેશમાં આવેલુ નગર.૧ ઉસભદત્ત(૨) વેપારી અહીંનો હતો. આ નગરનો રાજા ઉસુયાર(૧) હતો. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૨૦, ઉત્તરાશા.પૃ.૩૯૫, ૩૯૬, ઉત્તરા.૧૪.૧. ૨. વિપા.૩૪. ૩. ઉત્તરાનિ.પૃ.૩૯૪. ઉસુયારપુર (ઇષુકા૨પુર) આ અને ઉસુયાર(૩) એક છે.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૨૦, ઉત્તરાનિ.પૃ.૩૯૫. ઉસુયારિજ્જુ (ઇયુકારીય) ઉત્તરજ્ઞયણનું ચૌદમું અધ્યયન. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૨૦, ઉત્તરાનિ.પૃ.૯. સમ.૩૬. ૧ ૨ ઉસ્સપ્પિણી (ઉત્સર્પિણી) ચડતું યા ઊર્ધ્વગામી કાલચક્ર. કાળનાં બે જાતનાં ચક્રો છેઃ ઉસ્સપ્પિણી અને ઓસપ્પિણી અર્થાત્ ઊર્ધ્વગામી અને અધોગામી. જ્ઞાન આદિનો વિકાસ જેનું લક્ષણ છે તે ઊર્ધ્વગામી અર્થાત્ ઉસ્સપ્પણી કાલચક્ર છે. તેના છ ભાગો (અરો) છે. – (૧) દુસ્સમદુસ્સમા, (૨) દુસ્સમા, (૩) દુસ્લમસુસમા, (૪) સુસમદુસ્સમા, (૫) સુસમા અને (૬) સુસમસુસમા. તેમનો કાલવિસ્તાર અનુક્રમે એકવીસહજાર વર્ષ, એકવીસહાજર વર્ષ, એક કોટાકોટિ (અર્થાત્ કરોડ કરોડ) સાગરોપમથી ન્યૂન બેતાલીસ હજાર વર્ષ, બે કોટાકોટિ સાગરોપમ વર્ષ, ત્રણ કોટાકોટિ સાગરોપમ વર્ષ અને ચાર કોટાકોટિ સાગરોપમ વર્ષ. આમ ઉસ્સપ્પિણી કાલચક્ર દસ કોટાકોટિ સાગરોપમ વર્ષનું છે. ઓસપ્પિણી કાલચક્ર વિપરીત લક્ષણવાળું (વિપરીતક્રમે) તેટલા જ સમયગાળાનું (અર્થાત્ દસ કોટાકોટિ સાગરોપમ વર્ષનું) છે. કેવળ ભરહ(૨) અને એરવય(૧) ક્ષેત્રમાં જ જ્ઞાન, આયુ, શરીરની ઊંચાઈ, બળશક્તિ આદિનો વિકાસ તેમ જ હ્રાસ ઉત્સર્પિણી (ઊર્ધ્વગામી) અને ઓસપ્પિણી (અધોગામી) બે કાલચક્રોના છ છ અરો દરમ્યાન થાય છે. સુસમદુસ્સમા અરમાં બધા કુલગર, પ્રથમ તિત્શયર અને પ્રથમ ચક્કટ્ટ અને દુસમસુસમા અરમાં બાકીના તિસ્થયો, બાકીના ચક્કવિટ્ટઓ, બધા બલદેવ(૨), બધા વાસુદેવ(૧) અને બધા ૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૫ પડિતુ ભરહ(૨) અને એરવય(૧) ક્ષેત્રોમાં જન્મ લે છે.મહાવિદેહમાં બે કાલચક્રો દેખાતા નથી, અનુભવાતા નથી. દેવકુરુ અને ઉત્તરકુર(૧)માં સદા સુસમસુસમા જ હોય છે અને પુણ્વવિદેહ(૧) અને અવરવિદેહ(૧)માં સદા દુસ્સામસુસમાં જ હોય છે. હરિવાર(૧) તેમ જ રમ્પયવાસમાં સદા સુસમા જ હોય છે અને હેમવય(૧) તેમજ હેરણણવય(૧)માં સદા સુસમદુસ્લમા જ હોય છે. ૧.સ્થા. ૫૦, તીર્થો. ૯૭૬. ૪. ભગ. ૬૭૫. ૨. સ્થા. ૪૯૨. ૫. જબૂ.૨૮,૩૪,૪૦, આવયૂ.૧.પૃ.૧૩૫. ૩. સ્થા.૧૩૭, ૧૫૬, સમ.ર૧,૪૨, I ૬. ભગ. ૬૭૫. જબૂ.૧૯, અનુયે પૃ.૧૦૦, જીવામ) ૭. સ્થા.૮૯. પૃ. ૩૪૫. ઉસ્સારવાયઅ (ઉત્સારવાચક) એક પ્રભાવશાળી આચાર્ય જેમણે એક વાર વાદમાં પાખંડીઓને હરાવ્યા હતા. આના કારણે તેમનામાં અભિમાન આવી ગયું. બીજા પ્રસંગે તે જ પ્રકારનો વાદ બીજા પાંખડીઓ સાથે કર્યો. તેમણે પ્રશ્નોના ઉત્તરો એટલી બધી બેદરકારીથી આપ્યા કે તેમને નામોશીભરી હાર ખાવી પડી.' ૧. બૃભા. ૭૧૭. ૧. ઊસાસ (ઉચ્છવાસ) પણવણાનું સાતમું પદ(પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૪. ૨. ઊસાસવિયાહપષ્ણત્તિના બીજા શતકનો પ્રથમ ઉદેશક. ૧ ૧. ભગ. ૮૪. ઊસાસણીસાસ (ઉચ્છવાસનિઃશ્વાસ) દીપદાનું દસમું અધ્યયન. ૧. સ્થા. ૭પપ. એક જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં સુસમાં અરમાં જે ચાર પ્રકારના લોકો હોય છે તેમાંનો એક પ્રકાર આ પ્રકારના લોકો શ્રેષ્ઠ કહેવાય છે. ૧. જબૂ. ૨૬. ૨. જબૂશા. પૃ. ૧૩૧. એક્કોરુય (એક્કોરુક) આ અને એગોરુય એક છે.' ૧. જીવા. ૧૪૭. એગજંબૂ (એકજ) ઉલુગતીર નગરની બહાર આવેલું ચૈત્ય. તિવૈયર મહાવીર ત્યાં ગયા હતા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. પ૭૧. એગજડિ (એકજટિન) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫, ૨૯૬, સ્થાઅ.પુ. ૭૮, ૭૯. એગક્રિય (એકાસ્થિક) વિયાહપપ્પત્તિના બાવીસમા શતકનો બીજો ઉદ્દેશક.' ૧. ભગ. ૬૯૧. એગણાસા(એકનાસા) રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલા શિખરસ્યગ(૭) ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.૧ ૧. જબૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા. ૬૪૩. એગવીસસબેલા (એકવિંશતિશબલા) આયારબસાનું બીજું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. ૧. એગસેલ (એકશેલ) એગસેલ(૨) પર્વત ઉપર વસતો દેવ.' ૧. જબૂ.૯૫. ૨. એગસેલ મહાવિદેહ ક્ષેત્રમાં પુફખલાવઈ(૧)ની પશ્ચિમે અને પુખલાવત્ત(૧)ની પૂર્વે આવેલો વખાર પર્વત. તેને ચાર શિખરો છે – એગસેલકૂડ, પુખલાવત્ત(૨), પુખલાવઈ(ર) અને સિદ્ધાયયણ.' ૧.જબૂ.૯૫, જ્ઞાતા.૧૪૧, સ્થા.૩૦૨, ૬૩૭. એગસેલકૂડ (એકશૈલકૂટ) એગસેલ પર્વતના ચાર શિખરોમાંનું એક ૧. જબૂ.૯૫. એગાદસઉવાસગપડિમા (એકાદશઉપાસકપ્રતિમા, આયાદસાનું છઠ્ઠું અધ્યયન." ૧. સ્થા. ૭૫૫. એચિંદિય (એકેન્દ્રિય) વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકના બારમો ઉદ્દેશક.' ૧. ભગ. ૫૯૦. એગુરુય (એકોરુક) આ અને એગોરુય એક છે.' ૧. જીવા.૧૧૧. એગુર્ય (એકોરુક) આ અને એગોરુય એક છે.' જીવા. ૧૦૮. એગૂરુય (એકોરુક) આ અને એગોરુય એક છે.' ૧. જીવા.૧૦૮, સ્થા.૩૦૪. એગોરુય (એકોરુક) એક અંતરદીવ.' ૧, ૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૭. ૧. પ્રજ્ઞા.૩૬, જીવા. ૧૦૯-૧૧, ભગ.૩૬૪, ૪૦૮, સ્થા, ૩૦૪, નદિમ.પૂ. ૧૦૨, નદિહ. પૃ. ૩૩. એગોર્ય (એકોરુક) આ અને એગોરુય એક છે.' ૧. જીવા. ૧૧૧. એણિજય (એણેયક) જુઓ એણેજ્જગ(૨) ૧. સ્થા.૬૨૧. ૧. એણેજ્જગ (એણેયક) ગોસાલે કરેલો પ્રથમ પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ)." ૧. ભગ. ૫૫૦. ૨. એણેજ્જગ સેવિયાના રાજા પએસિનો સંભવતઃ ખંડિયો રાજા. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો.' ૧. સ્થા. ૬૨૧ અને તેના ઉપર સ્થાઅ. એયણ (એજન) વિવાહપત્તિના પાંચમા શતકનો સાતમો ઉદ્દેશક.' ૧. ભગ. ૧૭૬. એરણવય (ઐરણ્યવત) આ અને હેરણવય એક છે. ૧. સ્થા. ૧૯૭. ૧. એરવઈ (ઐરાવતી = અચિરવતી) ગંગા નદી સાથે સંબંધ ધરાવતી પાંચ મોટી નદીઓમાંની એક. તે દુર્લધ્ય છે. તે કુણાલા નગર પાસે થઈને વહે છે. તેની ઔધમાં આવેલી વર્તમાન રાપ્તિ (Rapti) સાથે એકતા સ્થાપવામાં આવી છે.' ૧. નિશચૂ. ૩. પૃ. ૩૬૪. 3. ઇડિબુ.પૃ.૨૩.સંસ્કૃત અને પાલિ સાહિત્યમાં ૨.નિશીભા.૪૨૨૮-૪૨૨૯, નિશી.... | તે અચિરવતી નામે પ્રસિદ્ધ છે. ૩. પૃ. ૩૬૮, ૩૭૧, કલ્પ.પૃ. ૧૮૧૩ ૨. એરવઈ સિંધુ(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક.' તેની એકતા પંજાબમાં વહેતી રાવિ નદી સાથે સ્થાપવામાં આવી છે. ૧. સ્થા.૪૭૦, ૭૧૭. ૨. લાઈ..૨૮૨, જઇહિ. પૃ.૧૩. ૧. એરવય (ઐરવત) જંબૂદીવમાં આવેલું ક્ષેત્ર જેનું ક્ષેત્રફળ ભરહ(૨) ક્ષેત્રના ક્ષેત્રફળ બરાબર છે. તે સિહરિ પર્વતની ઉત્તરે, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે આવેલ છે. તેના લોકો ઉસ્સપ્પિણી (ઊર્ધ્વગામી, વિકાસોન્મુખ) અને ઓસપ્પિણી (અધોગામી, હાસોન્મુખ) કાલચક્રોના છ છ અરોમાં જ્ઞાન, આયુષ્ય, શરીરની ઊંચાઈ, બળ આદિનો વિકાસ અને ધ્રાસ અનુભવે છે. બાકીનું બધું વર્ણન ભરહ ક્ષેત્રના વર્ણનને તદ્દન મળતું છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧.જમ્મૂ. ૧૧૧, સ્થા.૮૬, ૧૯૭, ૫૨૨, સમ. ૧૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. ભગ. ૬૭૫, જમ્મૂ. ૧૧૧. ૪. જીતભા. ૪૩૪, બૃભા. ૬૪૪૮, તીર્થો. ૧૦૦૬, આચારૂ. પૃ. ૧૩૩, ૧૫૩. ૨. જમ્મૂ. ૧૧૧. ૨. એરવય એરવય (૧) ક્ષેત્રના પ્રથમ ચક્કવટ્ટિ ૧. જમ્મૂ. ૧૧૧. ૩. એરવય એરવય(૧) ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૧૧૧. ૪. એરવય સિહરિ પર્વતના અગિયાર શિખરોમાંનું એક. ૧ ૧. જમ્મૂ. ૧૧૧, સ્થા. ૬૮૯. એરાવઈ અથવા એરાવતી (ઐરાવતી) આ અને એરવઈ એક છે.૧ ૧. સ્થા. ૪૭૦, નિશીયૂ. ૩. પૃ. ૩૬૪ (પ્રકરણ ૧૨ સુ. ૪૨) ૧. એરાવણ (ઐરાવણ કે ઐરાવત) સક્ક(૩)નો મુખ્ય હાથી અને સક્કના ગજદળનો સેનાપતિ. ૧. સ્થા.૪૦૪, ૫૮૨, કલ્પવિ.પૃ. ૭, ૨૫, કલ્પધ. પૃ. ૨૬, જીવામ.પૃ. ૩૮૮. ૨. એરાવણ ઉત્તરકુરુ (૧) ઉપક્ષેત્રમાં આવેલું સરોવર. તેની બન્ને બાજુ વીસ કંચણગ પર્વતો આવેલા છે. ૨ ૧. સ્થા. ૪૩૪. ૨. જમ્મૂ.૮૯. ૩. એરાવણ સક્ક(૩)ના ગજદળનો સેનાપતિ. તે અને એરાવણ(૧) એક છે.૧ ૧. સ્થા. ૪૦૪. એરાવય (ઐરાવત) આ અને એરવય એક છે. ૧. જમ્મૂ. ૮૯, ૧૧૧, વિશેષા.૫૪૯, જીતભા. ૨૧૧૧. એલકચ્છ અથવા એલગચ્છ (એડકાક્ષ) દસણપુરનું બીજું નામ. આ પુરમાં રહેતા ઘેટા જેવી આંખોવાળા એક માણસના ઉપનામ એલકચ્છ (એલક અથવા એલગ એટલે ઘેટો અને અચ્છ એટલે આંખ) ઉપરથી આ પુરનું નામ એલકચ્છ યા એલગચ્છ પડી ગયું.૧ આચાર્ય મહાગિરિ અને સુહત્યિ(૧) આ નગરમાં આવ્યા હતા. ૧. આવચૂ.૨.પૃ.૧૫૬, ૨૭૦, આનિ.૧૨૭૮, આવહ.પૃ. ૬૬૮. ૨. આવચૂ.૨.પૃ.૧૫૬-૧૫૭. એલાવચ્ચ (ઐલાપત્ય) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. આચાર્ય મહાગિરિ આ શાખાના હતા. ૧. સ્થા. ૫૫૧. ૨. નન્દિ. ગાથા ૨૫, નન્દિમ.પૃ. ૪૯. Page #186 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૯ એલાવા (ઐલાપત્યા) પખવાડિયાના ત્રીજા દિવસની રાત. ૧. જબૂ.૧પર, સૂર્ય.૪૮. એલાસાઢ (કૈલાષાઢ) ધુતખાણગનાચાર ઠગમાંનો એક ઠગ. તેણે બાકીના ત્રણ ઠગ આગળ પોતાના અનુભવની કથા નીચે પ્રમાણે કહી– “એક વાર હું મારી ગાયો લઈને જંગલમાં ગયો. એકાએક કેટલાક લૂંટારાઓ ત્યાં દેખાયા. મેં મારી બધી ગાયોને કામળામાં સંતાડી દીધી અને કપડામાં બાંધી દીધી. તે પોટલું માથે મૂકી હું ગામ તરફ દોડી ગયો. થોડીવારમાં તો લૂંટારાઓ પણ ગામમાં પ્રવેશ્યા. એટલે ભય પામેલા ગામના લોકો વાલુંક ફળમાં પેસી ગયા. તે ફળને બકરી ખાઈ ગઈ. તે બકરીને પછી અજગર ગળી ગયો. તે અજગરને એક પક્ષી ખાઈ ગયું. પંખી ઊડીને વડના વૃક્ષ ઉપર બેઠું. તેનો એક પગ નીચે તરફ લટકતો હતો. તે લટકતા પગમાં રાજાની સેનાનો હાથી ફસાઈ ગયો. એટલે તે પક્ષીને તીર મારી મારી નાંખવામાં આવ્યું. જ્યારે તે પક્ષીનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી અજગર બહાર નીકળી આવ્યો. જ્યારે અજગરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી બકરી નીકળી, વગેરે વગેરે.” ૧. નિશીભા. ૨૯૪, નિશીયૂ. ૧. પૃ. ૧૦૨-૧૦૩. ઓ ઓકુરુડ (ઉત્કટ) જુઓ ક્િરુડ.' ૧. આવહ. પૃ. ૪૬૫. ઓગાહણભંડાણ (અવગાહનસંસ્થાન) પણવણાનું એકવીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૬. ઓઘસરા (ઓઘસ્વરા) અમરચંચા નગરીમાં આવેલો ઘંટ. ૧. જબૂ.૧૧૯, આવયૂ.૧.પૃ. ૧૪૬. ઓદિઓદઅ (ઉદિતોદય) જુઓ ઉદિઓદઅ.' ૧. આવહ. પૃ. ૪૩૦. ઓભાસ (અવભાસ) અઠ્યાસી ગહમાંનો એક ગહ.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાએ.પૃ.૭૮-૭૯. ઓમwાયણ (અવસાયન) પુસ(૧) નક્ષત્રનું ગોત્રનામ.' ૧. જબૂ.૧૫૯, સૂર્ય. ૫૦. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઓરલ્મ (ઉરભ્ર) આ અને ઉઅભિજ્જ એક છે.' ૧. ઉત્તરાનિ.પૃ.૯. ઓવકોસા (ઉપકોશા) આ અને ઉવકોસા એક છે.' ૧. આવયૂ.૨પૃ.૧૮૫. ઓવણગર (ઉપનગર) આચાર્ય રખિય(૧)ના પિતાના મિત્ર જે ગામના હતા તે ગામ.૧ ૧. આવયૂ. ૧. પૃ. ૪૦૨. ઓવાય (ઔપપાતિક) આ અને ઉવવાય એક છે." ૧. પાલિ. પૃ. ૪૩. ઓવાદિય (ઔપપાતિક) આ અને ઉવવાય એક છે." ૧. અનુચે. પૃ. ૨. ઓસપ્પિણી (અવસર્પિણી) અધોગામી યા હાસોન્મુખ કાલચક્ર. જ્ઞાન, આયુષ્ય, શરીરની ઊંચાઈ, બળ, વગેરેનો દ્વારા તેનું લક્ષણ છે. તેના છ ભાગો (અર) છે – (૧) સુસમસુસમા, (૨) સુસમા, (૩) સુસમદુસ્સમા(૪) દુસ્સામસુસમા, (પ) દુસ્સમા અને (૬) દુસ્સમદુસમાં. આ છ ભાગોનો સમયગાળો ઉસ્સપ્પિણીના છ ભાગો અર્થાત્ અરો જે વિપરીત ક્રમમાં છે તેમના સમયગાળા જેટલો જ છે. જુઓ ઉસ્સપ્પિણી. ૧. ભગ.૨૮૭, કલ્પવિ.પૃ.૧૪. | ૩. સ્થા.૭૫૬, સમ.૨૧,૪૨, જીવામ. પૃ. ૨. સ્થા. ૪૯૨, આચા.૨.૧૭૫. [ ૩૪૫, જબ્બે. ૧૯. ઓસહિ (ઔષધિ) મહાવિદેહમાં આવેલા પુકુખલાવર પ્રદેશની રાજધાની. ૧. જખૂ. ૯૫. ઓસાણ (અવશ્યાનક) ચક્રવટ્ટિ બંભદત(૧) જે સ્થાને ગયા હતા તે સ્થાન.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ઓહણિજુત્તિ (ઓઘનિર્યુક્તિ) ભદ્રબાહુ(૨)એ રચેલો આગમગ્રન્થ. શરૂઆતમાં મૂળે તો તે આવસ્મયની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા આવસ્મયણિજુત્તિનો એક ભાગ હતો. શ્રમણજીવનના કેટલાક મૂળભૂત નિયમો અને ગૌણ નિયમોનું તે નિરૂપણ કરે છે. ૧. ઓઘનિદ્રો. પૃ.૧૧. ૨. એજન પૂ.૧, આવચૂ.૧.પૃ.૩૪૧. ૩. ઓઘનિદ્રો.પૃ.૪. ઓહણિજ્જનિશ્મિ (ઘનિર્યુક્તિચૂર્ણિ) હણિજુત્તિ ઉપરની એક પ્રકારની ટીકા.' ૧. આવયૂ.૧.પૃ.૩૪૧. Page #188 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬ ૧ ઓહસામાયારી (ઓઘસામાચારી) શ્રમણજીવનના સર્વસામાન્ય નિયમોનું નિરૂપણ કરતો આગમગ્રન્થ. તે ઓહણિજૂત્તિનો એક ભાગ છે. ૨ ૧. આવયૂ.ર.પૃ.૭૩, ૧૫૭. ૨. એજન.૧,પૃ.૩૪૧. ઓહાણસુય (ઉપધાનશ્રુત) આ અને ઉવહાણસુય એક છે.' ૧. આવયૂ.૧,પૃ.૨૬૯. ઓહિ (અવધિ) (૧) વિવાહપત્તિના સોળમા શતકનો દસમો ઉદ્દેશક અને (૨) પષ્ણવણાનું તેત્રીસમું પદ (પ્રકરણ). ૧. ભગ. ૫૬૧. ૨. પ્રજ્ઞા. ગાથા ૭. ૧. કઇલાસ (કૈલાસ) અણુવલંધર દેવોના ચાર ઇન્દ્રોમાંનો એક. તેનો વાસ કઈલાસ(૩) પર્વત ઉપર છે. જુઓ અણુવલંધરણાગરાય. ૧. જીવા. ૧૬૦. ૨. કઇલાસ નંદીસર(૧) દ્વીપના પૂર્વાર્ધનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૩, જીવામ.પૃ. ૩૬૫. ૩. કઇલાસ લવણ સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ દિશામાં ૪૨000 યોજન દૂર આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તે અણુવલંધર દેવોનું વાસસ્થાન છે. તેના ઈન્દ્રનું અને તે ઇન્દ્રની રાજધાનીનું પણ આ જ નામ (કલાસ) છે.' ૧. સ્થા.૩૦૫, ૨. સમ.૧૭. ૩. જીવા.૧૬૦. ૪. જીવા.૧૬૦. ૪. કઇલાસ અંતગડદાસાના છઠ્ઠા વર્ગનું સાતમું અધ્યયન.' ૧. અત્ત.૧૨. ૫. કઇલાસ સામેય નગરનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. બાર વર્ષ શ્રમણજીવનની સાધના પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' ૧. અન્ત.૧૨. ૬. કઈલાસ એક પર્વત. તેની એકતા હિમાલયમાં આવેલા કૈલાસ પર્વત સાથે સ્થાપી શકાય. ૧. ઉત્તરાયૂ.પૂ.૧૮૫. કલેરવ (કૌરવ્ય) જુઓ કોરવ. ૧. પ્રજ્ઞા. ૩૭. 11 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કંકાઓસ (કાક્ષાપ્રદોષ) વિયાહપષ્ણત્તિના પ્રથમ શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૩. ૧. કંચણ (કાગ્યન) સોમણસ(૫) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે.' ૧. જબૂ.૯૭, સ્થા.૫૯૦. ૨. કંચણ રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર તેમ જ પશ્ચિમ ભાગનું શિખર.' ૧. સ્થા. ૬૪૩. કંચણફૂડ (કાચનકૂટ) સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, જ્યાં દેવો સાત પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને સાત હજાર વર્ષોમાં એક વાર જ તેમને ભૂખ લાગે છે. તે સમ જેવું જ છે." ૧. સમ. ૭. કંચણગ (કાચનક) જુઓ કંચણગપવ્યય. ૧. જબૂ. ૮૯. કંચણગપવ્યય (કાચનપર્વત) એક સો યોજન ઊંચાઈવાળો પર્વત. જંબૂદીવમાં આવા બસો પર્વતો છે. તે બસોમાંથી સો ઉત્તરકુરુ(૧)માં છે અને સો દેવકુરુમાં છે. તેઓ દસ દસ યોજનાના અંતરે ણીલવંત(૨) આદિ દસ સરોવરોની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર આવેલા છે. આ દસ સરોવરોમાંથી પાંચ ઉત્તરકુરુમાં છે અને પાંચ દેવકુરુમાં છે. આ પર્વતો ઉપર જંભગ દેવો વસે છે.' ૧.સમ.૧૦૦, જબૂ.૮૯. • | ૩. જબૂ.૮૯, જીવા.૧૫૦, સમ.૧૦૦. ૨. સમ. ૧૦૦, ૧૦૨. 00. ૧૦૨. | ૪. ભગ. ૫૩૩. કંચણપવ્યય (કાગુચનપર્વત) આ અને કંચણગપવ્યય એક છે." ૧. સમ.૧૦૨, ભગ.૫૩૩. કંચણપુર (કાચનપુર) કલિંગ (૧) દેશની રાજધાનીનું નગર જિણધર્મો વેપારી આ શહેરનો હતો. કરકંડુ રાજા અહીં રાજ કરતા હતા. તેની એકતા વર્તમાન ભુવનેશ્વર સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, વ્યવભા.૧૦.૪૫૦, | ૩. ઉત્તરાયૂ. પૃ.૧૭૮, ઉત્તરાનિ.પૃ.૨૯૯., ઉત્તરા.પૃ.૧૭૮, ઉત્તરાક.પૃ. ૧૮૩, ઉત્તરાશા. પૃ. ૩૦૨. ઓઘનિદ્રો. પૃ. ૨૧. ૪. શ્રભમ. પૃ.૩૬૦. ૨. મર.૪૨૩. કંચણપુરી (કાચનપુરી) સ્થળનામ. સંભવતઃ આ અને કંચણપુર એક છે. ૧. નિશીયૂ.૩.પૃ.૨૯૫. કંચણમાલા (કાચનમાલા) રાજા પwોની દાસી. તેણે ઉદાયણ(૨) સાથે ભાગી Page #190 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જવામાં વાસવદત્તા(૧)ને મદદ કરી હતી.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૬૧, આવહ.પૃ. ૬૭૪. કંચણા (કાચના) જેના માટે યુદ્ધ ખેલાયું હતું તે સ્ત્રી.` તેના વિશે બીજી કોઈ જાણકારી નથી.૨ ૧. પ્રશ્ન.૧૬. કંડગ (કણ્ડક) આ અને કુંડાગ એક છે. ૧. આવચૂ.૧. પૃ.૨૯૩. કંડચ્છારિઅ અથવા કંડત્થારિઅ (કણ્ડક્ષારિક) એક ગામ.૧ ૧. વ્યવભા. ૭.૧૫૪, વ્યવમ.૭.પૃ.૨૯. ૧ કંડરિઅ (કણ્ડરીક) જુઓ કંડરીય. ૧. આવહ.પૃ.૭૦૧, મર. ૬૩૭. કંડરીઅ (કણ્ડરીક) જુઓ કંડરીય.૧ ૧. આચાચૂ.પૃ.૫૮, આનિ.૧૨૮૩. ૨. પ્રશ્નઅ. પૃ.૮૯. ૧. કંડરીય (કણ્ડરીક) પુંડરીગિણી(૧) નગરીના રાજા મહાપઉમ(૭) અને તેની રાણી પઉમાવતી(૩)નો પુત્ર. તે પુંડરીય(૪)નો નાનો ભાઈ હતો. તે સંસારનો ત્યાગ કરી પાછો સંસારમાં આવ્યો હતો. પુંડરીયે તેને રાજ આપી દીધું અને સંસાર ત્યાગી તે શ્રમણ બન્યો. મૃત્યુ પછી કંડરીય નરકે ગયો અને પુંડરીય સવ્વટ્ઠસિદ્ધ વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ તરીકે જન્મ્યો. ૧. શાતા.૧૪૧-૧૪૭, સ્થા.૨૪૦, સ્થાઅ.પૃ.૩૦૩, આચાચૂ.પૃ.૧૮,૨૧૧, આચાશી.પૃ.૧૧૩, ૨૪૧, આવચૂ.૧.પૃ.૫૪૯, મર. ૬૩૭, સૂત્રનિ. ૧૪૭, ઉત્તરાશા.પૃ.૩૨૬, મનિ.પૃ. ૧૭૬, આવહ.પૃ.૨૮૮. ૨. કંડરીય સાએય નગરના રાજા પુંડરીય(૨)નો નાનો ભાઈ. પુંડરીયે તેની રૂપાળી પત્ની જસભદ્દાને વશ કરવા તેની હત્યા કરી હતી. ૧. આવયૂ.૨. પૃ.૧૯૧, આવહ.પૃ.૭૦૧. કંડિલ્લ (કાણ્ડિલ્ય) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧૬૩ ૧. સ્થા. ૫૫૧. કંડૂ (કણ્ડુ) બ્રાહ્મણ પરિવ્રાજક. ૧. ઔપસ. પૃ. ૯૨, ઔષ. ૩૮ અનુસાર કંડૂના સ્થાને કણ્ણ પાઠ છે જે ખોટો છે કેમ કે ત્યાં કહનો અલગથી ઉલ્લેખ છે જ. ૧. કંત (કાન્ત) ઘતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા. ૧૮૨. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કંત તિર્થીયર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કંદ (ક્રન્ટ) આ અને કંદિય એક છે.' ૧. સ્થા. ૯૪. કંદપ્પ (કન્દર્પ) મોટેથી ખડખડાટ હસતો દેવ. તે સક્ક (૩)ના લોગપાલ જમ્મ(૨)ની આજ્ઞામાં છે. ૧. પ્રશ્ન.૨૫, પ્રશ્નઅ.પૃ.૧૨૧, પ્રજ્ઞા.૨૬૫. ૨. ભગ. ૧૬૬. કંદપ્રિય (કાન્દપિક) સમણ(૧) ભિક્ષુઓનો એક વર્ગ. તે લોકોને હસાવીને પોતાની આજીવિકા રળતા હતા. ૧. ઔપ.૩૮, ભગ.૨૫. ૨. ભગઅ.પૃ.૫૦, પા. ૯૨. કંદહાર (કદાહાર) કંદમૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.' ૧. ભગ. ૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.૧,પૃ.૨૫૭. કિંદિર (ક્રન્દિત) વાણમંતર દેવોનો એક વર્ગ. તેના બે ઇન્દ્રો છે – સુવચ્છ(૨) અને વિસાલ(૨). ૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, સ્થા. ૯૪, પ્રશ્ન. ૧૫. ૧. કંપિલ (કામ્પિત્ય) અંતગડદસાના પ્રથમ વર્ગનું સાતમું અધ્યયન. ૧. અન્ત.૧. ૨. કંપિલ્લ બારવઈ નગરીના અંધગવહિ અને ધારિણી (પ)નો પુત્ર. તેણે તિત્યયર અરિટ્રણેમિની આજ્ઞામાં રહી બાર વર્ષ સુધી શ્રમણ જીવનની આરાધના કરી અને પછી સેતુંજ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો." ૧. અત્ત.૨. ૩. કંપિલ્લ ચક્રવટ્રિબંદર (૧)ની પત્ની મલયવઈ(૧)ના પિતા.' ૧. ઉત્તરાનિ. પૃ. ૩૭૯. ૪. કંપિલ્લ પંચાલની ગંગા નદીના તીરે આવેલી રાજધાની. દોઈનો સ્વયંવર આ નગરમાં થયો હતો. તિર્થંકર પાસ(૧) અને મહાવીર આ નગરમાં આવ્યા હતા. તેરમા તિર્થીયર વિમલે આ નગરમાં જન્મ લીધો હતો તેમ જ દીક્ષા પણ ગ્રહણ કરી હતી.'પરિવ્રાજક અગ્ગડ(૧)" અને સિહવ આસમિત આ નગરમાં આવ્યા હતા જયારે શ્રાવક કુંડકોલિય તો આ નગરના જ હતા. આ નગર ઉપર રાજ કરનાર કેટલાક રાજાઓનાં નામ આ પ્રમાણે છે – જિયg(૨), દુવ૬, બંદિર(૧), દુમુહ(૩) અને સંજય(૧).૧૨ કંપિલની એકતા ઉત્તરપ્રદેશના ફરુખાબાદ Page #192 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬૫ જિલ્લામાં આવેલા વર્તમાન કપિલ સાથે સ્થાપવામાં આવી છે. ૧૩ ૧.જ્ઞાતા,૭૪, પ્રજ્ઞા.૩૭, આવયૂ.૨. | ૮. ઉપા.૩૫, સ્થાઅ.પૂ. ૪૦૧-૪૦૨. પૃ.૨૩૭, ઔપ. ૩૯. ૯ પ્રશ્નઅ.પૃ.૮૭, જ્ઞાતા.૧૧૬. ૨. જ્ઞાતા. ૧૧૮. ૧૦. નિશીયૂ.૨,પૃ.૨૧, ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ૩. જ્ઞાતા.૧૫૭, ઉપા. ૩૫. ઉત્તરાનિ પૃ.૩૭૯, ઉત્તરાશા.પૃ.૩૭૭. ૪. તીર્થો. ૫૦૨. ૧૧. ઉત્તરાર્. પૃ.૧૭૮. ૫. ઔપ.૪૦, ભગ. ૫૩૦. ૧૨. ઉત્તરા.૧૮.૧, ઉત્તરાયૂ.પૃ.૨૪૮, ૬. આવયૂ.૧, પૃ.૪૨૨, સ્થાઅ. પૃ. | ઉત્તરાનિ.પૃ. ૪૩૮. ૪૧૨, વિશેષાકો. પૃ. ૬૯૩. | ૧૩. જિઓડિ. પૃ. ૮૮. ૭. ઉપા. ૩૫, સ્થાઅ. પૃ. ૫૭૯ કંપિલ્લપુર (કામ્પિત્યપુર) આ અને કંપિલ્લ(૪) એક છે." ૧. જ્ઞાતા.૭૪, તીર્થો.૫૦૨, ઔપ.૪૦, ભગ.પ૩૦, ઉપા.૩૫. કંપેલ્લપુર (કોમ્પિલ્યપુર) આ અને કંપિલ્લ(૪) એક છે.' ૧. આવચૂ.૧,પૃ.૪૨૨. કંબલ રાગકુમાર દેવ. તે અને બીજો ભાગકુમાર દેવ સંબલ તેમના પૂર્વભવમાં બળદો હતા. તે બન્નેએ તેમના માલિકની જેમ જ વ્રતોનું પાલન કર્યું જેના પરિણામે તેઓ મૃત્યુ પછી રાગકુમાર દેવી તરીકે જન્મ્યા હતા. ગંગા પાર કરતા મહાવીરના માર્ગમાં આવેલા વિપ્નોને તેમણે દૂર કર્યા હતા.' ૧. આવનિ.૪૭૦-૪૭૨, આવયૂ.૧,પૃ.૨૮૦,વિશેષા.૧૯૨૪-૨૬, કલ્પવિ.પૃ.૧૩૩, કલ્પશા.પૃ.૧૨૬. કંબુ લતા સ્વર્ગ (કલ્પ)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે, જ્યાં બાર પખવાડિયે દેવો એક જ વાર શ્વાસ લે છે અને જયાં દેવોને બાર હજાર વર્ષે એક વાર જ ભૂખ લાગે છે.' ૧. સમ.૧૨. કંબુગ્ગીવ (કબુગ્રીવ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. કંબોય (કમ્બોજ) અણારિય(અનાય) દેશ.' તે તેના અશ્વો માટે પ્રખ્યાત છે. તેની એકતા કાશમીરની ઉત્તરે આવેલા ઘ૭ ભાષા બોલતા પામીરપ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રશી. પૃ. ૧૨૩. ઉત્તરાશા. પૃ. ૩૪૮. ૨. ઉત્તરા. ૧૧.૧૬, ઉત્તરાયૂ.પૃ.૧૯૮. ૩. ભાભુ. પૃ. ૨૯૭-૩૦૫. કંમરગામ (કર્મકારગ્રામ) પોતાની દીક્ષા પછી તરત જ મહાવીર જે સન્નિવેશમાં ગયા Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતા તે સન્નિવેશ.'ત્યાં ગોવાળે તેમને ત્રાસ આપ્યો હતો. ત્યાંથી તેમણે કોલ્લાગ(૨) માટે પ્રયાણ કર્યું હતું. કંસારગામ એ શ્રમજીવીઓ અથવા લુહારોની વસાહત કહેવાતી હતી જે ખત્તિયકુંડગ્રામ અને કોલ્યાગની વચ્ચે આવેલી હતી."તેનાં અન્ય નામો આ હતાં– કુમારગામ, કુમ્મરગામ(૧) અને કંસારગામ. ૧. આવચૂ.૧,પૃ.૨૬૭, વિશેષા.૧૯૧૧, આવમ.પૃ. ૨૬૭. આચા.૨.૧૭૯, આચાશી.પૃ.૩૦૧, ૨. આવચૂ.૧,પૃ.૨૭૦, ૩૧૬. આચાચૂ.પૃ.૨૯૮, આવભા.૧૧૧, ૩. એજન. પૃ. ૨૭૦. આવહ.પૃ.૧૮૮, કલ્પવિ.પૃ.૧૫૬, ૪. શ્રભમ. પૃ. ૩૬૦. કિંમારન્ગામ (કર્મકારગ્રામ) જુઓ કંસારગામ.' ૧. આવયૂ.૧.પૃ. ૨૬૮. ૧. કંસ અયાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ પૃ.૭૮, ૨. કંસ મહુરા(૧)ના ઉગ્રસેણ રાજનો પુત્ર. તે જરાસંધની પુત્રીને પરણ્યો હતો. તે પોતાના પિતાને કેદમાં પૂરી પોતે જ મહુરાનો રાજા બની બેઠો. તે પોતાના પૂર્વભવમાં તાપસ હતો. તેને તેમજ તેના સસરા જરાસંધને વાસુદેવ(૨) કહ(૧)એ હણ્યા હતા. અઈમુત્ત(૨) કંસનો નાનો ભાઈ હતો. ૧.કલ્પસ પૃ.૧૭૩, પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ. 1ર. આચાશી, પૃ. ૧૦૦. પૃ.૭૪, સૂત્રચૂ.પૃ.૩૪૦. ૩િ. કલ્પસ.પૃ.૧૭૩. કંસણાભ (કંસનાભ) અઠ્યાસી ગહમાંનો એક જે કંસવણ નામે પણ જાણીતો છે." ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. કંસવણ (કંસવર્ણ) આ અને કંસણાભ એક છે." ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. કંસવણાભ (કંસવર્ણાભ) અયાસી ગહમાંનો એક " ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦. કક્ક (કર્ક) ચક્રવટ્ટિ બંભદત્ત (૧)ના પાંચ મહેલોમાંનો એક.' ૧. ઉત્તરા.૧૩.૧૩. કન્કંધ (કર્કન્ધ) જુઓ વંધ. ૧. સ્થા.૯૦. કક્કેય આ અને કેય એક છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૩૭. કક્કિ (કલ્કિ) પાડલિપુત્તનો ભાવી રાજા જે શ્રમણસંધનું અપમાન ક૨શે.૧ ૧. મનિ.પૃ.૧૨૬, ૧૭૯, તીર્થો.૬૭૩. ૧. કક્કોડઅ (કર્કોટક) અણુવેલંધર દેવો જ્યાં રહે છે તે પર્વત. તે લવણ સમુદ્રમાં ઉત્તરપૂર્વમાં ૪૨,૦૦૦ યોજનના અંતરે આવેલો છે. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તેના રાજાનું પણ આ જ નામ છે. તે રાજા અણુવેલંધરણાગરાય નામે પણ જાણીતો છે. તેના પાટનગરનું પણ આ જ નામ છે. ૧.જીવા.૧૬૦, ભગત.પૃ.૧૯૯, સ્થા. ૩૦૫. ૨.સ્થા.૩૦૫. ૨. કક્કોડઅ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના કુટુંબનો સભ્ય.' સંભવતઃ આ જ કક્કોડઅ(૧)નો રાજા છે. ૧. ભગ.૧૬૭. ૧ ૧. કચ્ચાયણ (કાત્યાયન) કોસિય(૫) ગોત્રની શાખા. આચાર્ય પભવ અને શ્રમણ છંદ(૨) આ શાખાના હતા. ૧. સ્થા. ૫૫૧. ૨. કચ્ચાયણ મૂલ નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય.પ૦, જમ્મૂ. ૧૫૯. ૩. સમ.૧૭. ૪. જીવા.૧૬૦. ૨.નન્દિ.ગાથા ૨૩, નન્દ્રિમ.પૃ.૪૮. ૩. ભગ,૯૦, ૧૬૭ ૧. કચ્છ જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય(૨૩) નામનો પ્રદેશ. તે સીયા(૧) નદીની ઉત્તરે, ણીલવંત(૧) પર્વતની દક્ષિણે, માલવંત(૧) પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ (૧) પર્વતની પશ્ચિમે આવેલ છે. તેની ઉત્તરથી દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨ યોજન છે અને પૂર્વથી પશ્ચિમ પહોળાઈ ૨૨૧૩યોજનમાં કંઈક ન્યૂન છે. વેયઢ(૧) પર્વત તેના બરાબર કેન્દ્રમાં છે. ખેમા તેનું પાટનગર છે.૧ ૧. જ‰.૯૩, ૯૫, સ્થા. ૬૭૩. ૨. કચ્છ તિત્શયર ઉસભ(૧)નો પુત્ર. તેણે તેના ભાઈ મહાકચ્છ સાથે સંસારનો ત્યાગ કરી કેટલાક વખત સુધી ઉસભની આજ્ઞામાં શ્રમણત્વ પાળ્યું. પછી તે બન્ને પરિવ્રાજકો બનીગયા. ણમિ(૩) અને વિણમિ અનુક્રમે કચ્છ અને મહાકચ્છના પુત્રો હતા.' ૧. આચૂ.૧.પૃ.૧૬૦-૧૬૧, કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૭. ૩. કચ્છ કચ્છ(૧)માં આવેલા વેયઢ(૧) પર્વતના બે શિખરો. તે બન્ને શિખરોના અધિષ્ઠાતા દેવોનાં નામ પણ કચ્છ જ છે. ૧ ૧. જમ્મૂ.૯૩, સ્થા. ૬૮૯. ૨. જમ્મૂ.૯૧,૯૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. કચ્છ માલવંત(૧) પર્વતના નવ શિખરોમાંનું એક.૧ * ૧. જબૂ.૯૧, સ્થા. ૬૮૯. પ.કચ્છ ચિત્તડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક.૧ ૧. જબૂ.૯૪. ૬. કચ્છ ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીતે લો એક દેશ.' ત્યાં આભીર(૨) ઉપાસકો(શ્રાવકો) રહેતા હતા. આણંદપુર નગરનો એક બ્રાહ્મણ અહીં આવ્યો હતો.' શ્રમણો વારંવાર આ દેશમાં આવતા. આ કચ્છની એકતા (૧) કેટલાક વર્તમાન કચ્છ સાથે સ્થાપે છે અને (૨) કેટલાક ગુજરાતમાં અમદાવાદ અને ખંભાત વચ્ચે આવેલા મોટા શહેર ખેડા સાથે સ્થાપે છે. ૧.જબૂ. પર, આવરૃ.૧.પૃ.૧૯૧. | ૩૮૪, ટિ.૧. ૨. આવચૂ.૨.પૃ.૨૯૧. ૪. જિઓડિ. પૃ. ૮૨. ૩. નિશીયૂ.૧.પૃ.૧૩૩, બુલે. ૧. કચ્છગાવઈ આ જ નામના પ્રદેશમાં રહેતો દેવ.૧ ૧. જબૂ. ૯૫. ૨. કચ્છગાવઈ જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય(૨૩) નામે જાણીતો પ્રદેશ. તે સીયા(૧) નદીની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, પમ્હકૂડ(૧) પર્વતની પૂર્વે અને દહાવઈ (૨) નદીની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરે બરાબર કચ્છ(૧) મુજબ છે. અરિઢપુરા તેનું પાટનગર છે.' ૧. જબૂ.૯૫, સ્થા. ૬૩૭. ૩. કચ્છગાવઈ પહકૂડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક.' ૧. જબૂ.૯૫. કચ્છગાવતી (કચ્છકાવતી) જુઓ કચ્છગાવઈ. ૧. સ્થા.૬૩૭. કચ્છભ (કચ્છ૫) રાહુ(૧)નું બીજું નામ. ૧. સૂર્ય.૧૦૫, ભગ.૪૫૩. કચ્છાવઈ (કચ્છાવતી) આ અને કચ્છગાવઈ એક છે. ૧. જબૂ.૫. કઠુલ્લણારય (કચ્છલ્લનારદ) સોરિયપુરના જખ્ખદત્ત(૧) અને સોમજસાનો પુત્ર.' બીજાઓને લડાવવા-ઝઘડાવવા અને તે પ્રસંગને માણવા માટે જાણીતો પરિવ્રાજક તે હતો. એક વાર તે હત્થિણાઉર ગયો જ્યાં દોવઈએ તેનો યોગ્ય આદર ન કર્યો. તેથી તે Page #196 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬૯ અકળાયો અને તેને માઠું લાગ્યું. ત્યાંથી તે અમરકંકા(૧) ગયો, પઉમણાભ(૩) રાજાને મળ્યો અને તેની આગળ દોવઈના રૂપની ભરપૂર પ્રશંસા કરી. પરિણામે પઉમણાભે દોવઈનું અપહરણ કર્યું. કચ્છલ્લણારય પછી કણ્ડ(૧) પાસે ગયો અને અપહરણની કર્ણીને વાત કરી. આવી કેટલીય ઘટનાઓ કચ્છલ્લણારય સાથે જોડાયેલી છે. ૨. ૩ ૧. આવચૂ.૨.પૃ.૧૯૪, આનિ.૧૨૯૦, ૩. દશચૂ.પૃ.૧૦૬, દશહ.પૃ.૧૧૦, ઔ૫. ૩૮. વિશેષાકો. પૃ.૪૧૨, આવચૂ.૧. ૨. જ્ઞાતા. ૧૨૨-૧૨૪, કલ્પવિ.પૃ.૩૯. પૃ.૧૨૧, નન્દિય.પૃ.૫૫. કજ્જલપ્પભા (કજ્જલપ્રભા) જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપશ્ચિમે આવેલી પુષ્કરિણી. ૧. જમ્મૂ.૯૦. ૧ 1 કજ્જસેણ (કાર્યસેન) ભરહ(૨) ક્ષેત્રમાં અતીત અવર્પિણી કાલચક્રમાં થયેલા દસ કુલગરમાંના એક. તેમનું બીજું નામ તક્કસેણ છે અને તેમને અતીત ઉત્સર્પિણી કાલચક્રના તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ છે. ૧. સમ.૧૫૭. ૨. સ્થા.૭૬૭. કજ્જોયઅ (કાર્યોપગ) આ અને કોવઅ એક છે. ૧. સ્થાઅ.પૃ.૭૮. કવઅ (કાર્યોપગ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦,સૂર્ય.૧૦૭,સ્થા.૯૦,જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. કોવગ (કાર્યોપગ) આ અને કજ્જોવઅ એક છે. ૧. સ્થા. ૯૦. કટ્ટ (કાષ્ઠ) એક વેપારી જેની પત્ની વજ્જા(૧) બ્રાહ્મણ દેવસમ્મ(૨)ના પ્રેમમાં પડી હતી. પત્નીની બેવફાઈથી દુ:ખી થયેલા તેણે સંસાર ત્યાગી શ્રમણત્વ સ્વીકાર્યું. ૧ ૧. આચૂ.૧.પૃ.૫૫૮, આવહ.પૃ. ૪૨૮. કટ્ટપાઉયાર (કાષ્ઠપાદુકાકાર) એક આરિય (આર્ય) ઉદ્યોગમંડળ જે લાકડાની ચાખડીઓ બનાવતું. ૧. પ્રજ્ઞા. ૩૭. કટ્ઠહારઅ (કાષ્ઠહારક) એક કઠિયારો જે સંસારનો ત્યાગ કરી સુહમ્મ(૧)નો શિષ્ય બન્યો હતો. લોકો તેની મશ્કરી કરતા અને કહેતા કે તે તો પોતાનું પેટ ભરી શકતો ન હતો એટલે મુનિ બન્યો છે. રાજકુમાર અભયને આ વાતની ખબર પડી. એટલે લોકોને આવા બેહૂદા શબ્દો બોલતાં અને આક્ષેપો કરતાં રોકવા માટે તેણે એક યુક્તિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વિચારી. તેણે જાહેર કર્યું કે તે લોકોમાં ત્રણ કરોડ ગીની વહેંચશે. ઘણા લોકો દાન લેવા એકઠા થયા. અભયે તેમને કહ્યું કે જે ત્રણ ચીજોને – અગ્નિને, અળગણ પાણીને અને સ્ત્રીને –ત્યજી દેવા તૈયાર થશે તેને જ તે દાન આપશે. કોઈપણ વ્યક્તિ તેને માટે તૈયાર થઈ નહિ. ત્યારે અભયે લોકોને ત્યાગનો ખરો મર્મ સમજાવ્યો અને કહ્યું કે કારઅ દ્વારા એ ત્રણે વસ્તુનો ત્યાગ કરાયો છે માટે તે આદર-સન્માનને પાત્ર છે. ૧. સ્થાય. પૃ.૪૭૪. ૨. દશચૂ.પૃ.૮૩-૮૪. કડઅ (કટક) વાણારસીનો રાજા. તેણે પોતાની પુત્રી ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ને પરણાવી હતી.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૭, ઉત્તરાક.પૃ.૨૫૪, ૨૫૬. કડપૂઅણા અથવા કડપૂયણા (કટપૂતના) સાલિસીસ ગામમાં તિત્ફયર મહાવીરને રંજાડનાર વંતર દેવી. તે તેના પૂર્વભવમાં તિવિદ્ય(૧)ની રાણી હતી. ૧. આચ.૧.પૃ.૨૯૨-૨૯૩, વિશેષા.૧૯૪૪, આનિ.૪૮૭, આવહ. પૃ.૨૦૯, ૨૨૭, ૨૮૪. કણ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ. ૨૯૫-૨૯૬, સ્થાઅ. ૭૮-૭૯. કણઅ (કનક) આ અને કણગ (૧) એક છે. ૧. સૂર્ય ૧૦૭, સ્થાઅ.પૃ.૭૮. કણક (કનક) આ વર્ગના પાંચ ગ્રહો છે – કણ, કણઅ, કણકણઅ, કવિતાણઅ અને કણગસંતાણ.૧ ૧. સૂર્ય ૧૦૭.' કણકણઅ (કણકનક) આ અને કણકણગ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સ્થાઅ.પૃ.૭૮. કણકણગ (કણકનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ. ૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૧. કણગ (કનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૨. કણગ ઘયવર દ્વીપનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જીવા. ૧૮૨. Page #198 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૧ ૩. કણગ રુયગ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક.' ૧. સ્થા.૬૪૩. ૪. કણગ વિષુપ્રભ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક ૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૧. ૫. કણગ આ અને કણક એક છે.' ૧. જબૂ.૧૭૦, સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯. ૧. કણગકેઉ (કનકકેતુ) અહિચ્છત્તા નગરીનો રાજા. ચંપાના વેપારી ધણ(૮)એ અહિચ્છત્તામાં પોતાનો ધંધો શરૂ કરતાં પહેલાં તેની પરવાનગી લીધી હતી.' ૧. જ્ઞાતા.૧૦૫. ૨. કણગકેહિત્થિસીસ નગરનો રાજા.' ૧. જ્ઞાતા.૧૩ર. કણખલ (કનકખલ) સોવિયા અને વાચાલાની પાસે આવેલો આશ્રમ. મહાવીર આ આશ્રમમાં આવ્યા હતા. આશ્રમના નાયક તાપસ કોસિએ(૨) હતા. ૧. આવયૂ.૧,પૃ.૨૭૭-૭૮, કલ્પધ.પૂ.૧૦૪, કલ્પજ.પૃ.૮૯. કણગકિરિ (કનકગિરિ) મેરુ પર્વતનું બીજું નામ.' ૧. ઔપચ. પૃ. ૬૮. કણબન્ઝય (કનકધ્વજ) તેલિપુરના રાજા કણગરહ(૧) અને તેની રાણી પઉમાવઈ(૨)નો પુત્ર. તેને કણગરના મંત્રી તેયલિપુત્તે છૂપી રીતે ઉછેર્યો હતો કારણ કે રાજા પોતાના પુત્રોને જન્મતાંવેંત મારી નાખતો હતો, રખેને તેમાંનો કોઈ તેનું સિંહાસન છીનવી પોતે જ તે લિપુરનો રાજા બની બેસે. ૧. જ્ઞાતા. ૯૬-૯૭, આચાચે.પૃ.૩૭, આવયૂ.૧.પૃ.૪૯૯, આવહ.પૃ. ૩૭૩. કણગણાભ (કનકનાભ) ચક્રવટ્ટિ ભરહ(૧)નો પૂર્વભવ. ૧. આવયૂ. ૧,પૃ. ૧૮૦. કણગપુર (કનકપુર) જે નગરમાં રાજા પિયચંદ રાજ કરતો હતો તે નગર. આ નગરમાં મહાવીર આવ્યા હતા. આ નગરમાં સેવાસોય ઉદ્યાન હતું. અને તે ઉદ્યાનમાં જખ વીરભદ્રનું ચૈત્ય હતું.' ૧. વિપા. ૩૪. કણગપ્પભ (કનકપ્રભ) ઘયવર દ્વીપના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૨. ૧. કણગથ્થુભા (કનકપ્રભા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સોળમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કણગપ્પભા રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમ(૧)ને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે, તે ચારમાંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ કણગપ્પભા છે. તે બેને રયણપ્પભા(૧) નામે પણ ઓળખવામાં આવે છે. તેમના પૂર્વભવમાં તે બે ણાગપુરના વેપારીની પુત્રીઓ હતી. તે બન્ને સંસારનો ત્યાગ કરી તિત્શયર પાસ(૧)ની શિષ્યાઓ બની ગઈ હતી. ૩ ૧. શાતા.૧૫૩. ૨. ભગ.૪૦૬. ૩. શાતા.૧૫૩. ૧. કણગરહ (કનકરથ) તેયલિપુરનો રાજા. પઉમાવઈ(૨) તેની રાણી હતી, તેયલિપુત્ત તેનો મંત્રી હતો અને કણગજ્ઞય તેનો પુત્ર હતો. તે એટલો તો ક્રૂર અને લોભી હતો કે રાજસત્તા ખોવાના ભયથી પ્રેરાઈ તે તેના પુત્રોને જન્મતાંવેંત મારી નાખતો. ગમે તેમ કરીને રાણીએ કણગયને બચાવી લીધો અને મંત્રીએ તેને છૂપી રીતે ઉછેર્યો.૨ ૧. શાતા.૯૬. ૨. શાતા.૯૭. ૨. કણગરહ વિજયપુરનો રાજા. ધાંતરિ(૧) તેનો વૈદ્ય હતો.૧ ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫ .૫૦૮. ૩. કણગરહ ભરહ(૨) ક્ષેત્રમાં પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ (૧૦) વડે દીક્ષિત થવાના છે તે આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા. ૬૨૫. કણગલતા (કનકલતા) લોગપાલ સોમ(૩)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). ૧ ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. કણગવત્થ (કનકવસ્તુ) વાસુદેવ(૧) બનવાની ઇચ્છાથી પન્વયઅ દ્વારા જે નગરમાં તપની આરાધના કરવામાં આવી હતી તે નગર.૧ ૧. સમ.૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૮. કણગવિતાણગ (કનકવિતાનક) આ અને કણગવિયાણગ એક છે. ૧. સ્થા. ૯૦. કણગવિયાણગ (કનકવિતાનક) અઠ્યાસી ગહમાંનો એક. ૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જમ્મૂ.૧૭૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જમ્બુશા.૫૩૪-૫૩૫. કણગસંતાણ (કનકસન્તાન) આ અને કણગસંતાણગ એક છે. ૧. સૂર્ય. ૧૦૭, Page #200 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કણગસંતાણગ (કનકસન્તાનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સ્થા.૯૦, સૂર્ય ૧૦૭, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫, સ્થાઅ. ૭૮-૭૯, સૂર્યમ.૨૯૫-૨૯૬. કણગસત્તરિ (કનકસાતિ) એક પાંખડી શાસ્ત્ર.૧ ૧. નન્દ્રિ.૪૨. ૧. કણગા (કનકા) લોગપાલ સોમ(૩)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. કણગા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું પંદરમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૩. કણગા રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ અને મહાભીમ એ બેમાંથી દરેકની મુખ્ય પત્ની. પૂર્વભવમાં ણાગપુરના વેપારીની બે પુત્રીઓ તરીકે તે બે જન્મી હતી અને પછી તિત્શયર પાસ(૧)ની શિષ્યાઓ બની હતી.૨ ૧ ૨. જ્ઞાતા.૧૫૩, ૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩, કણય (નક) જુઓ કણગ. ૧ ૧. જીવા.૧૮૨, સ્થા.૬૪૩. કણયપ્પભ (કનકપ્રભ) જુઓ કણગપ્પભ.૧ ૧. જીવા,૧૮૨. કવિતાણઅ (કવિતાનક) આ અને કવિયાણગ એક છે. ૧. સૂર્ય ૧૦૭. કણવિયાણઅ (કવિતાનક) આ અને કણવિયાણગ એક છે. ૧. સ્થાય.પૃ.૭૮. કણવિયાણગ (કણવિતાનક) આ અને કણગવિયાણગ એક છે. ૧. જ‰. ૧૭૦. કણવીર એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.૧ ૧. પ્રજ્ઞા, ૩૭. કણસંતાણઅ (ણસન્તાનક) આ અને કણગસંતાણગ એક છે. ૧. સ્થાય.પૃ.૭૮. ૧૭૩ કણાદ એક દાર્શનિક જેનો એ સિદ્ધાન્ત છે કે સામાન્ય અને વિશેષ એ બે એકબીજાથી આત્યંતિકપણે ભિન્ન બે સ્વતન્ત્ર પદાર્થો છે. ૧ ૧. વિશેષા.૨૬૯૧, દશચૂ.પૃ.૧૭, સૂત્રશી.પૃ.૯. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કણિયાર (કર્ણિકા૨) ગોસાલ પાસે આવના૨ છ પરિવ્રાજકોમાંનો (દિશાચરોમાંનો) એક.૧ ૧. ભગ.૫૩૯, ભગ.૫ કણેરુદત્ત હત્થિણાઉરનો રાજા. તેણે પોતાની પુત્રી કણેરુદત્તાને ચક્કટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવી હતી. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૭-૩૭૯. કણેરુદત્તા ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. તે રાજા કણેરુદત્તની પુત્રી હતી. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૨. એજન.પૃ.૩૭૭. કણેરુપઇગા (કણેરુપદિકા) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ.પૃ. ૩૭૯. કણેરુસેણા (કણેરુસેના) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ. પૃ.૩૭૯. કર્ણી (કર્ણ) અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા. તેણે દોવઈના સ્વયંવરમાં ભાગ લીધો હતો.૧ ૧. શાતા.૧૧૭. પ્રસ્તુત આવૃત્તિમાં ‘કર્ણા’ના બદલે ‘કર્ણા’ છપાયું છે જે ખોટું જણાય છે. કણપાઉરણ (કર્ણપ્રાવરણ) એક અંતરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નમિ.પૃ.૧૦૩, ૧ કણપાલ (કર્ણપાલ) જુઓ કણવાલ. ૧. આનિ.૧૨૮૪. કણ્ડલોયણ (કર્ણલોચન) સભિસયા નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય ૫૦. કણવાલ (કર્ણપાલ) સાએયના રાજા પુંડરીયના હાથીનો મહાવત. ૧. આવચૂ.૨.પૃ.૧૯૨, આનિ.૧૨૮૪, આવમ.પૃ.૭૦૨. કણસપ્પ (કૃષ્ણસર્પ) રાહુનું બીજું નામ.' જુઓ કણ્વસપ્પ. ૧. સૂર્ય ૧૦૫. કણસિરી (કૃષ્ણશ્રી) આ અને કર્ણાસરી એક છે. ૧. વિપા.૩૦. કÇિલ્લ (કર્ણિલ્ય) સયભિસયા નક્ષત્રનું ગોત્રનામ.'આ અને કણલોયણ એક જ છે. ૧. જ‰.૧૫૯. Page #202 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૫ કણી (કર્ણ) વિયાહપણત્તિના અગિયારમા શતકનો સાતમો ઉદ્દેશક.' ૧. ભગ. ૪૦૯. ૧. કહ (કૃષ્ણ) વસુદેવ અને તેની રાણી દેવઈનો પુત્ર અને રામ(૧)નો ભાઈ. તે જબૂદીવના ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના વાસુદેવ(૧) હતા. જો કે તે મહુરા(૧)માં જમ્યા હતા છતાં તેમની રાજધાની બારવઈ હતી. તે તેમની વીરતા માટે પ્રસિદ્ધ હતા. તેમણે મહરા(૧)ના રાજા કંસનો તેમજ કંસના સસરા તથા નવમા પડિસત્તરાયગિહના રાજા જરાસંધનો વધ કર્યો હતો. કહ મહારહ તરીકે પણ જાણીતા હતા. કણહ કરુણાળુ રાજા હતા. તેમની નીચે સમુદ્રવિજય વગેરે જેવા દસ માનનીય રાજાઓ, બલદેવ(૧) વગેરે જેવા પાંચ મહાવીરો અને સંબ વગેરે જેવા સાઠ હજાર વીરો હતા. તેમને સોળ હજાર રાણીઓ હતી, તેમાં નીચેની આઠ પટરાણીઓ હતી – પઉમાવઈ (૧૪), ગોરી(૨), ગંધારી(૪), લખણા(૨), સુસીમા(૨), જંબવઈ(૧), સચ્ચભામા(૧) અને પ્પિણી. આ આઠમાં રુપ્પિણી અગ્ર હતી. ગયસુકમાલ(૧) તેમનો ખરો ભાઈ હતો.* અવરકંકાના રાજા પઉમણાભ વડે અપહરણ કરાયેલી પાંચ પંડવોની પત્ની દોવઈને છોડાવવા તે અવરકંકા ગયા હતા. તે પઉમણાભને હરાવવામાં અને દોવઈને છોડાવવામાં સફળ થયા હતા. જ્યારે તે અવરકંકાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે કેવળ ગમ્મત ખાતર પંડવોએ તેમને ગંગા પાર કરવા માટે રખાયેલી નાવ સંતાડી દીધી. પરિણામે ગંગાના સામેના કિનારે જવા માટે કહને આખી નદી તરવી પડી . તેથી કણહને ત્રાસ થયો. એટલે કહે પંડવોને દેશનિકાલ કર્યા. તિર્થીયર અરિટ્ટણેમિએ કહ આગળ બારવઈના નાશનું ભવિષ્ય ભાખ્યું હતું. વળી કહના મૃત્યુનો સમય, સ્થળ અને કેવી રીતે મૃત્યુ થશે તે પણ તેમણે કહને જણાવ્યું હતું, અને ભાખ્યું હતું કે કણહ ત્રીજી નરકભૂમિ વાલુયપ્પભામાં જન્મ લેશે અને પછી આવતી ઉસ્સપ્પિણીમા પંડની રાજધાની સયદુવારમાં બારમા તિર્થંકર અમમ(૨) તરીકે જન્મ લેશે.“ કહ એક હજાર વર્ષ જીવ્યા હતા. તેમની ઊંચાઈદસ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં ગંગદા(૪) હતા.તે વાસુદેવ(૨) નામથી પણ પ્રસિદ્ધ છે.૧૧ ૧.પ્રશ્ન.૧૫, અન્ત.૧, જ્ઞાતા.૫૨, | ૬. જ્ઞાતા.૧૨૬-૧૨૭. ૧૧૭, તીર્થો. ૪૮૫, ૫૬૬. ૭. સમ.૧૫૯ પ્રમાણે તે આવતા ઉત્સર્પિણી ૨. સ્થા.૪૫૧. કાલચક્રમાં તેરમા તીર્થંકર થશે. ૩. અત્ત. ૬. ૮. અત્ત.૯, જ્ઞાતા.પ૩, સ્થા.૬૯૨, ૭૩૫, ૪. અન્ત.૧-૬, નિર.૫, સ્થા.૬૨૬, સ્થાઅ.પૃ.૪૩૩-૪૩૪, દશહ.પૃ.૩૬, આવયૂ.૧.પૃ.૩૬૧-૩૬૫. તીર્થો.૬૧૪, આવનિ.૪૧૩. ૫. જ્ઞાતા.૧૨૪-૨૬, સ્થાઅ.પૃ.૫૨૪, | ૯. સમ.૧૦, સ્થા.૭૩૫, આવનિ.૪૦પ. કલ્પશા.પૃ.૩૩, કલ્પ.પૂ.૩૪, ૧૦. સમ. ૧૫૮. પ્રશ્નઅ.પૃ.૮૭. ૧૧. ઉત્તરા.૨૨.૮. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૨. કર્ણા સિવભૂઇ(૧)ના ગુરુ, તેમણે બોડિય પંથ સ્થાપ્યો હતો. ૧. વિશેષા.૩૦૫૨-૫૫, નિશીભા.૫૬૦૯, આવભા.૧૪૬, આવચૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાનિ.૧૭૮. ૩. કર્ણા એક બ્રાહ્મણ પરિવ્રાજક.૧ ૧. ઔપ. ૩૮. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. ક વરાહ(૩) અને ઇસિવાલ બન્નેના ગુરુ. વરાહ પાંચમા બલદેવ(૨)નો પૂર્વભવ હતો અને ઇસિવાલ પાંચમા વાસુદેવ(૧)નો પૂર્વભવ હતો. ૧. સમ. ૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૬. ૫. કણ્ડ ણિરયાવલિયા(૧)નું ચોથું અધ્યયન. ૧. નિર.૧.૧. ૬. કર્ણા રાયગિહના રાજા સેણિય(૧)નો પુત્ર. તેની માતાનું નામ કણ્ણા હતું. તે ચેડગ વડે યુદ્ધમાં મરાયો હતો. ૧ ૧. નિર.૧.૧, નિરચં.૧.૧. ૭. કણ્ડ ભરહ(૨) ક્ષેત્રમાં થનારા એકવીસમા ભાવી તિર્થંકર વિજય(૮)નો પૂર્વભવ.૧ ૧. સમ.૧૫૯. ૮. કણ્ડ ભરત(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી બલદેવ(૨).૧ જુઓ બલદેવ(૨). ૧. તીર્થો. ૧૧૪૪, ચોક્કસ પાઠ ‘કણ્ડાઉ’ છે. સંભવતઃ તે ‘કહાહ (કૃષ્ણાભ)' હોઈ શકે. કણ્વગુલિગા અથવા કહ્ગુલિયા (કૃષ્ણગુલિકા) રાણી પભાવતી(૩)ની દાસી. તેની નિમણૂક મહાવીરની મૂર્તિની સેવા માટે કરવામાં આવી હતી. તે અને દેવદત્તા(૪) એક છે. ર ૧. નિશીચૂ.૩.પૃ.૧૪૨-૧૪૬. ૨. આવચૂ.૧.પૃ.૩૯૯. કણ્ડપરિવ્વાયગ (કૃષ્ણપરિવ્રાજક) પરિવ્રાજકોનો એક વર્ગ. ૧. ઔપ. ૩૮, ઔપચ. પૃ. ૯૨. ૧. કđરાઇ (કૃષ્ણરાજિ) પાંચમા સ્વર્ગમાં લોગંતિય દેવોના વાસસ્થાનો ફ૨તે આવેલી કાળી રેખાઓ. ૧. આચા.૨.૧૭૯, ૨. કહરાઇ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું બીજું અધ્યયન. ૧. શાતા. ૧૫૮. ૩. કહૅરાઇ વાણારસીના રામ અને ધમ્માની પુત્રી. તે સંસાર છોડી તિત્થયર Page #204 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૭. પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે ઈસાણ(૨)ની મુખ્ય પત્ની બની. ૧. જ્ઞાતા.૧૫૮. ૨. એજન., ભગ.૪૦૬, સ્થા.૬૧૨. કહવઓંસા (કૃષ્ણાવતેસક) ઈસાણ સ્વર્ગ(કલ્પ)માં એક સ્વર્ગીય વાસસ્થાન." ૧. જ્ઞાતા. ૧૫૮. કહવાસુદેવ (કૃષ્ણ વાસુદેવ) જુઓ કણહ (૧) ૧. જ્ઞાતા.૫૨, અન્ત.૬, આવયૂ.૧.પૃ.૪૬૦. કહવેણા (કૃષ્ણવેન્ના) એક નદી. તેની એકતા કૃષ્ણા અને વેણા નદીઓના સંયુક્ત પ્રવાહ સાથે સ્થાપવામાં આવી છે. તે બંગાળના ઉપસાગરને મળે છે. ૨ ૧. નિશીભા.૪૪૭૦, નિશીયૂ.૩.પૃ.૪૨૫. ૨. જિઓડિ. પૃ. ૧૦૪. કહસપ્પ (કૃષ્ણસર્પ) રાહુનું બીજું નામ.' ૧. ભગ. ૪૫૩. કહસહ (કૃષ્ણસહ) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક ૧. કલ્પ.પૃ.૨૫૯. કહસિરી (કૃષ્ણશ્રી) રોહીડાના ગૃહસ્થ દત્ત (૧)ની પત્ની. તેમને દેવદત્તા(૨) નામની દીકરી હતી.' ૧. વિપા. ૩૦. ૧. કહા (કૃષ્ણા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૮. ૨. કહા ઈસાણ(૨)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે વાણારસીના રામ(૫) અને ધમ્માની પુત્રી હતી અને તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. ૧. શાતા.૧૫૮, ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૩. કહા અંતગડદસાના આઠમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અત્ત. ૧૭. ૪. કહા રાજા સેણિઅ(૧)ની પત્ની. તે સંસારનો ત્યાગ કરી ચંપા નગરમાં મહાવીરની શિષ્યા બની. અગિયાર વર્ષના શ્રમણજીવન પછી તે મોક્ષ પામી.૧ ૧. અન્ત.૨૦. ૫.કહાવિજયપુરના રાજા વાસવદત્તની પત્ની અને સુવાસવ(૨)ની માતા.' ૧. વિપા. ૩૪. ૨. જ્ઞાતા.૧૫૮. 12 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. કહા આભીર(૧)ના પ્રદેશમાં વહેતી નદી. કણહા અને વેણા(૨) એ બે નદીઓની વચ્ચે બંભદીવ આવેલો છે. કહાની એકતા વર્તમાન કૃષ્ણા સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧.પૃ.૫૪૩,નિશીભા. | જીતભા. ૧૪૬૧, કલ્પધ.પૃ.૧૭૧ ૪૪૭૦, નિશીયૂ.૩.પૃ.૪૨૫, કલ્પવિ. પૃ. ૨૬૩. પિંડની.૫૦૩, પિંડનિમ.પૃ.૧૪૪, | ૨. જિઓડિ. પૃ. ૧૦૪. કહાહ (કૃષ્ણાભ) જુઓ કહ(૮) અને તેનું ટિપ્પણ.' ૧. તીર્થો. ૧૧૪૪. કતપુણ (કૃતપુણ્ય) રાયગિહના વેપારી ધણાવહ(૩)નો પુત્ર. તે બાર વર્ષ ગણિકા સાથે રહ્યો અને તેણે પોતાની સઘળી સંપત્તિ ગુમાવી. પછી એક વૃદ્ધાએ તેને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. આ વૃદ્ધાને ચાર પુત્રવધૂઓ હતી. તે ચારે પુત્રવધૂઓ વહાણ ભાંગી ડૂબી જવાથી માર્યા ગયેલા વૃદ્ધાના પુત્રની પત્નીઓ હતી. વૃદ્ધાએ કતપુણને તે ચારેને પત્નીઓ તરીકે સ્વીકારવા કહ્યું. તે સંમત થયો અને ત્યાં તેમની સાથે બાર વર્ષ રહ્યો. પછી રાજા સેણિય(૧)એ પણ પોતાની પુત્રીને તેની સાથે પરણાવી. છેવટે તે સંસારનો ત્યાગ કરી તિવૈયર મહાવીરનો શિષ્ય બની ગયો હતો. કતપુર્ણ પોતાના પૂર્વભવમાં ગરીબ ગોવાળનો પુત્ર હતો અને તેણે અત્યંત ભક્તિપૂર્વક સાધુને ભિક્ષા આપી હતી. ૧. આવચૂ.૧.પૃ.૪૬૭-૪૬૯, આવહ.પૃ.૩૪૭,૩૫૩,૩૫૫. કતમાલા (કૃતમાલક, જુઓ કયમાલઅ.' ૧. આવયૂ.૨,પૃ.૧૭૬. ૧.કરવરિય (કાર્તવીર્ય) હત્થિણાપુરના રાજા અસંતવીરિયનો પુત્ર. તારા(૨) તેની પત્ની હતી. સુભૂમ(૧) તેનો પુત્ર હતો. તેણે રામ(૩)ના (અર્થાત્ પરસુરામના) પિતા જમદગ્નિને હણ્યા હતા. રામે પિતાની હત્યાનું વેર વાળવા કરવીરિયને હણ્યો હતો. ૧. આવયૂ.૧.પૂ.૫૨૦,આચાર્.પૃ.૪૯, સૂરાશી.પૃ.૧૭૦,સમ. ૧૫૮, સૂત્રચૂ. પૃ.૩૪૦, ૩૯૪. ૨. કgવીરિય ચક્રવટ્ટિ ભરહ(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે બલવીરિયનો પુત્ર હતો. ૧. સ્થા.૬૧૬, વિશેષા.૧૭૫૦, આવનિ.૩૬૩, આવયૂ.૧,પૃ.૨૧૪. ૧. કરિઅ (કાર્તિક) મહિનાનું નામ.' ૧. કલ્પ.૧૨૪, સમ.૪૦, ઉત્તરા.૨૬.૧૫-૧૬. ૨. કરિઅ હત્થિણાગપુર નગરનો વેપારી. એક વાર જિયસતુ(૧૬) રાજાએ તેને Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બોલાવ્યો અને તાવસ(૪)ને ભોજન આપવા આજ્ઞા કરી. પરંતુ તેને તાવસમાં શ્રદ્ધા ન હતી તેમજ તાવસ માટે આદર ન હતો. તેથી તેને રાજાની આજ્ઞાથી ત્રાસ થયો. પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે એક હજાર આઠ વેપારીઓ સાથે તિસ્થયર મુણિ સુવ્યનો શિષ્ય બની ગયો. બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી તેણે મરીને સોહમ્મ(૧) સ્વર્ગમાં(કલ્પમાં) સક્ક(૩) તરીકે જન્મ લીધો. ૧. આવચૂ.૨,પૃ.૨૭૬-૭૭, સ્થાઅ.પૃ.૫૧૦. ૨. ભગ.૬૧૭, કલ્પવિ.પૃ.૨૪, સૂત્રચૂ.પૃ.૩૬૨, કલ્પચૂપૃ.૧૦૨. ૩.કરિઅ અણુત્તરોવાઈયદસાનું એક અધ્યયન. તે નાશ પામ્યું છે ૧. સ્થા. ૭૫૫. ૪. કરિઅ ભરત(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર દેવસુયનો પૂર્વભવ.' ૧. સ. ૧૫૯. પ.કરિઅ એક આચાર્ય. રોહીડગ નગરમાં એક ક્રોધે ભરાયેલા ક્ષત્રિયે તેમનો વધ કર્યો હતો. ૧. સંતા.૬૭. કત્તિઓ (કૃતિકા) જુઓ કરિયા. ૧. જબૂ.૧૫૫. કત્તિઈ અથવા કરિગી (કાર્તિકી) કાર્તિક મહિનાની પૂર્ણિમાનો દિવસ.૧ ૧. જબૂ.૧૬૧, આવચૂ.૧.પૂ.૩૪૪. કત્તિય (કાર્તિક) જુઓ કરિઅ. ૧. સમ.૧૫૯, સૂત્રચૂ.પૃ.૩૬૨, આવરૃ.૨,પૃ.૨૭૬, કલ્પચૂ. પૃ.૧૦૨. કરિયા (કૃત્તિકા) અઠ્ઠાવીસ ફખર(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અગ્નિ(૧) છે. તેનું ગોત્રનામ અગ્નિવેસ(૩) છે. ૧. જબૂ.૧૫૫-૧૬૧, સૂર્ય.૩૬-૩૯, ૧૨. જખૂ.૧૫૭, ૧૭૧, - સમ.૬, સ્થા.૭૮૦. ૩. સૂર્ય. ૫૦, સૂર્યમ.પૃ.૧૫૧, કદલિસમાગમ જુઓ કયલિસમાગમ. ૧. આવચૂ.૧.પૃ.૨૯૧. કદમઅ (કદમક) અણુવેલંધર દેવોનો ઇન્દ્ર.' તે વરુણ(૧)ના કુટુંબનો સભ્ય છે. તેનો વાસવિષુપ્રભ(૨) પર્વત ઉપર છે. જુઓ અણુવેલંધરણાગરાય. ૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫. ૨. ભગ.૧૬૭. ૩. સ્થા.૩૦૫,જીવા.૧.-, સમ.૧૭. ૧. કપ્પ (કલ્પ) સ્વર્ગીય ક્ષેત્રોનો વર્ગ. વિગતો માટે જુઓ કપ્પો વગ.' ૧. સ્થા. ૬૪૪, ૭૬૯. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કપ્પ અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. લોકોમાં તે બૃહત્વકલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. તે છ અધ્યયનોમાં વિભક્ત છે. આ અધ્યયનો શ્રમણ-શ્રમણીઓના આચારના વિધિ-નિષેધરૂપ નિયમોનું નિરૂપણ કરે છે. તેમનાં ભક્ષ્ય, ઉપકરણ, રોકાવાનાં સ્થાનો, વગેરે અંગેના વિધિનિષેધોનું વિવરણ આ ગ્રન્થમાં છે. વ્રતપાલનમાં થતા અતિચારો યા નાનામોટા દોષો સંબંધી પ્રાયશ્ચિત્તોનું પણ વિધાન તેમાં છે. જુઓ પોસવણાકપ્પ જે લોકોમાં કલ્પસૂત્ર નામે પ્રસિદ્ધ છે. ૧ ૧. નન્દિ.૪૪, નિશીયૂ.૩.પૃ.૩૬૮,૫૩૨,૫૮૩,૪.પૃ.૩૦૪, ગચ્છાવા.પૃ.૪૦, ગચ્છા.૧૩૫, જીતભા. ૨૬૫, ૩૨૨, ૪૨૭, ૫૮૮, ૬૦૧-૬૦૨, ૧૯૬૯, વ્યવ.૧૦.૨૨. ૩. કપ્પ, કપ્પક અથવા કપ્પગ(લ્પક) પાડલિપુત્તના બ્રાહ્મણ કવિલ(૬)નો પુત્ર. તે બહુ બુદ્ધિમાન હતો. તે એક મરુયની દીકરીને પરણ્યો હતો. તે તે જ નગરના રાજા ણંદ(૧)નો મંત્રી હતો. તે રાજાને તે ઘણો ઉપયોગી અને મદદગાર સાબિત થયો હતો. જો કે રાજાએ તેને ઘણો પરેશાન કર્યો અને ત્રાસ આપ્યો છતાં તે સદા રાજાને વફાદાર રહ્યો. ૧. આવચૂ.૨.પૃ.૧૮૦-૧૮૩, નન્ક્રિમ.પૃ.૧૬૧, આવહ.પૃ.૬૯૧-૬૯૩. કપ્પણિજ્જુત્તિ (કલ્પનિર્યુક્તિ) કમ્પ(૨) ઉપર ભદ્દબાહુ(૨)એ રચેલી એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' ભાષ્યની ગાથાઓથી નિર્યુક્તિની ગાથાઓને અલગ કરવી કઠિન છે. ૧. આવિન.૮૫, મ.પૃ.૨, વ્યવભા.૧૦. ૬૦૬-૬૦૭. કપ્પપેઢા અથવા કપ્પપેઢિયા (કલ્પપીઠિકા) કપ્પ(૨)નો પ્રાસ્તાવિક ભાગ.૧ ૧. નિશીચૂ.૧.પૃ.૧૩૨, ૧૫૫, આવચૂ.૧.પૃ.૭૯, આચાયૂ.પૃ.૨. કપ્પભાસ (કલ્પભાષ્ય) કપ્પણિજ્યુત્તિ ઉ૫૨ની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા. તે બે રૂપમાં મળે છે – બૃહત્કલ્પલઘુભાષ્ય (પ્રકાશિત) અને બૃહત્કલ્પબૃહદ્ભાષ્ય (અપ્રકાશિત). - ૧. વ્યવભા. ૧૦.૧૪૧, (પુરુષપ્રકરણ), ૨. બૃક્ષે.૨૦૨. કપ્પવડંસિયા અથવા કપ્પવર્ડિસિયા (કલ્પાવતંસિકા) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તે ઉવંગની અંતર્ગત છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો છે(૧) પર્લમ(૧૫), (૨) મહાપઉમ(૬), (૩) ભદ્દ(૧૦), (૪) સુભદ્દ (૮), (૫) પઉમભદ્દ(૨), (૬) પઉમસેણ(૨), (૭) ૫ઉમગુમ્મ(૧), (૮) ણલિણિગુમ્મ(૧), (૯) આણંદ(૫), અને (૧૦) હંદણ(૧૧). Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પાક્ષિ.પૃ.૪૫, નન્દિ.૪૪,નદિચૂ. | ૨. નિર. ૧.૧ પૃ.૬૦, નદિમ.૨૦૭, નન્દિહ | ૩. નિર. ૨.૧. પૃ. ૭૩. કપ્પાઈય અથવા કપ્પાતીત (કલ્પાતીત) બાર કલ્પો(સ્વર્ગીય ક્ષેત્રો યા સ્વર્ગો)થી ય ઉપર વસતા ગેવિક્લગ અને અણુત્તરોવવાદય અથવા અણુત્તર દેવોનું બીજું નામ. ૧. ઉત્તરા.૩૬ ૨૦૭, ૨૧૦, પ્રજ્ઞા.૩૮, અનુ.૧૨૨, દેવ.૨૬૬-૨૭૪. ૧. કપાસિઅ (કાપસિક) એક લૌકિક શાસ્ત્ર. ૧. ન૮િ.૪૨. ૨. કપ્પાસિઅ કપાસિયાંનો વેપાર કરનારાઓની આરિય(આર્ય) મંડળી. ૧. પ્રજ્ઞા.૩૭. ૧. કપિઆ અથવા કપ્રિયા(કલ્પિકા) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. ણિરયાવલિયા(૧)થી તદ્દન અલગ ગ્રન્થ તરીકે તેનો ઉલ્લેખ થયો છે. સંભવતઃ ણિરયાવલિયા(૨) અને આ કuિઆ એક છે. ૧. નન્દ.૪૪, નદિમ.પૃ.૨૦૭,નદિહ.પૃ.૭૩,પાલિ.પૃ.૪પ, પાયિ. પૃ.૬૮. ૨. કuિઆ તે રિયાવલિયા(૨)ના પાંચ વિભાગોમાંનો એક વિભાગ છે. ણિરયાવલિયા(૧) અને આ કમ્પિયા એક જણાય છે.' ૧. જબૂશા.પૃ.૧-૨. કપ્રિયકપ્રિય (કલ્પિકાકલ્પિક) એક અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ જે નષ્ટ થઈ ગયો છે. ૧. નન્દિ.૪૪, નન્દિ.પૃ.૫૭, પાક્ષિપૃ.૪૩. કપ્પો વગ (કલ્પોપગ) નીચેના બાર સ્વર્ગો (કલ્પો) અને તેમાં વસતા દેવોને કમ્પોવગ કહેવામાં આવે છે– (૧) સોહમ્મ(૧), (૨) ઈસાણ(૧), (૩) સર્ણકુમાર(૧), (૪) માહિંદ(૩), (૫) બંભલોગ, (૬) સંતગ, (૭) મહાસુક્ક(૧), (૮) સહસ્સાર(૨), (૯) આણય, (૧૦) પાણય(૧), (૧૧) આરણ અને (૧૨) અષ્ણુય. ૧. પ્રજ્ઞા.૩૮, અનુ.૧૨૨, પ્રજ્ઞામ.પૃ.૭૦. કબ્બડા (કર્બટક) આ અને કબ્બડગ એક છે.' ૧. સ્થાઅ.પૃ.૭૮. કબ્બડગ(કર્બટક) અયાસી ગહમાંનો એક તે કુમ્બરઅ અને કવ્વરઅનામોથી પણ પ્રસિદ્ધ છે. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૨. જખૂ.૧૭૦, સૂર્ય.૧૦૭. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કમ્બુરઅ (કબૂરક) આ અને કબ્બડગ એક છે.' ૧. જબૂ.૧૭૦. કમલ ણાગપુરનો વેપારી, કમલસિરી(૨) તેની પત્ની હતી અને કમલા તેની દીકરી હતી.' ૧. જ્ઞાતા:૧૫૩. કમલદલ એક જખદેવ જે તેના પૂર્વભવમાં મહાવત હતો.' ૧. ભક્ત. ૭૮. કમલપ્પભ (કમલપ્રભ) ણાગપુરનો વેપારી. કમલપ્પભા તેની પુત્રી હતી." ૧. જ્ઞાતા. ૧૫૩. ૧. કમલપ્પભા (કમલપ્રભા) ણાગપુરના વેપારી કમલપ્પભની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી પિસાય દેવોના ઈન્દ્ર કાલ(૪)ની એક મુખ્ય પત્ની તરીકે તેણે જન્મ લીધો હતો. મહાકાલ(૯)ની એક મુખ્ય પત્નીનું નામ પણ કમલપ્પભા છે.' ૧. જ્ઞાતા. ૧૫૩, ભગ. ૪૦૬, સ્થા. ૨૭૩. ૨. કમલપ્પભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બીજું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. ૧. કમલસિરી (કમલશ્રી) વીયસોગાના રાજા મહબ્બલ(૨)ની પત્ની. તેમને બલભદ(૩) નામનો પુત્ર હતો. ૧. જ્ઞાતા. ૬૪. ૨. કમલસિરી ણાગપુરના વેપારી કમલની પત્ની." ૧. જ્ઞાતા. ૧૫૩. ૧. કમલા ણાગપુરના કમલ અને કમલસિરી(ર)ની દીકરી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તેણે ઇન્દ્ર કાલ(૪)ની એક મુખ્ય પત્ની તરીકે જન્મ લીધો. મહાકાલ(૯)ની એક મુખ્ય પત્નીનું નામ પણ કમલા છે. ૧. જ્ઞાતા.૧પ૩, ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. કમલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું પહેલું અધ્યયન." ૧. જ્ઞાતા.૧૫૩. કમલામેલ ચક્રવક્રિભરહ(૧)નો એક અશ્વ.' ૧. જબૂ. ૫૭. કમલામેલા બારવઈની રાજકુમારી, ઉચ્ચસણના પૌત્ર ધણદેવ(૫) સાથે તેનું સગપણ Page #210 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૩ થયું હતું. પરંતુ સંબ(૨)ની મદદથી તેનું અપહરણ કરવામાં આવ્યું અને >િ(૧) અને પભાવતી(૨)ના પુત્ર સાગરચંદ(૧) સાથે તેને પરણાવવામાં આવી. પછીથી કમલામેલા સંસાર છોડી તિત્શયર અરિક્રૃણેમિની શિષ્યા બની, જ્યારે સાગરચંદને ધણદેવે મારી નાખ્યો. ૧ ૧. આચૂ.૧,પૃ.૧૧૨-૧૧૩, મર.૪૩૩, આવનિ.૧૩૪, વિશેષા.૧૪૨૦, બૃભા. ૧૭૨, મ.પૃ.૫૬. ૧. કમલાવઈ (કમલાવતી) ઉસુયાર(૧) રાજાની રાણી. તેણે રાજાને સમ્યગદર્શન કરાવ્યું અને તેની સાથે સંસારનો ત્યાગ કરી પૂર્ણતાને યા મોક્ષને પામ્યો.૧ ૧. ઉત્તરા, અધ્યયન ૧૪, ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાચૂ.પૃ.૨૨૧-૨૩૨, (ઉત્તરાક.પૃ.૨૭૦. ૨. કમલાવઈ મણિચૂડ રાજાની રાણી અને રયણાવહના રાજકુમાર મણિપ્પભ(૨)ની માતા.૧ ૧. ઉત્તરાને.પૃ.૧૩૮. કમલુજ્જલપુરી (કમલોવલપુરી) જે નગરમાં એરવય(૧) ક્ષેત્રના ચોવીસમા તિર્થંકર વારિસેણ નિર્વાણ પામ્યા તે નગર.૧ ૧. તીર્થો.૫૫૫. કમારગામ (કર્મા૨ગ્રામ) જુઓ કંમારગામ.૧ ૧. આવમ.પૃ.૨૬૭. ૧. કમ્મ(કર્મ) વિયાહપણત્તિના (૧) તેરમા શતકનો આઠમો ઉદ્દેશક, (૨) છઠ્ઠા શતકનો નવમો ઉદ્દેશકર અને (૩) સોળમા શતકનો ત્રીજો ઉદ્દેશક.૩ ૧. ભગ.૪૭૦. ૨. ભગ.૨૨૯, ૩. ભગ.૫૬૧. ૨. કમ્મ પણવણાનું તેવીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૬. ૩. કમ્મ બંભદસાનું દસમું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. કમ્મપગડિ (કર્મપ્રકૃતિ) જુઓ કમ્મપ્પયડિ. ૧. પ્રજ્ઞાહ.પૃ.૧૪૦. કમ્મપડિ (કર્મપ્રકૃતિ) જુઓ કમ્મપ્પયડ(૨).૧ ૧. સમ.૩૬. ૧. કમ્મપ્પયડિ (કર્મપ્રકૃતિ) કર્મ અને તત્સંબંધી વિષયોનું નિરૂપણ કરતો ગ્રન્થ. આચાર્ય ણાગહત્યિ આ ગ્રન્થના નિષ્ણાત જ્ઞાતા હતા. ૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નન્દિ. ગાથા.૩૦. ૨. કમ્મપ્પયડ ઉત્તરજ્ઞયણનું તેત્રીસમું અધ્યયન. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬. કમ્મપ્પવાય (કર્મપ્રવાદ) કર્મપ્રકૃતિ વગેરેનું નિરૂપણ કરતો આઠમો પુત્વ ગ્રન્થ. ૧. નન્દિ.૫૭, નન્દિચૂ.પૃ.૭૬, નન્ક્રિમ.પૃ.૨૪૧, વિશેષા.૩૦૧૪, આવહ.પૃ.૩૧૧. કમ્મબંધઅ (કર્મબન્ધક) પણવણાનું ચોવીસમું પદ (પ્રકરણ).૧ જુઓ બંધ. ૧. પ્રજ્ઞા. ગાથા ૬. કમ્મભૂમિ (કર્મભૂમિ) એવો પ્રદેશ જ્યાં માણસ પોતાની આજીવિકા યુદ્ધકળા (અસિ), લેખનકળા યા સાહિત્યકળા (મસી = શાહી) અને કૃષિ (ખેતી) એ ત્રણમાંથી કોઈ એક દ્વારા રળે છે. આવા ક્ષેત્રો યા પ્રદેશો પંદર છે - પાંચ ભરહ(૨) ક્ષેત્રો, પાંચ એરવય(૧) ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો. આમ પાંચ પાંચના ત્રણ વર્ગ થયા. પંદરમાંથી ત્રણ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી એક એક) જંબૂદીવમાં છે, છ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી બે બે) ધાયઈખંડમાં છે અને છ ક્ષેત્રો પુખ્ખરવરદીવમાં છે. જુઓ અકમ્મભૂમિ. ૨ ૧. નન્દ્રિય. પૃ.૧૦૨. ૨. ભગ.૬૭૫, પ્રજ્ઞા.૩૫, સ્થા.૫૫૫, આચા.૨.૧૭૯, બૃભા.૧૬૩૬, નહિ, પૃ. ૩૩. કમ્મવિવાગ (કર્મવિપાક) શુભ અને અશુભ કર્મોનાં ફળોને તેતાલીસ અધ્યયનોમાં સમજાવતો ગ્રન્થ.૧ ૧. સમ. ૪૩. કમ્મવિવાગદસા (કર્મવિપાકદશા) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધ દુહવિવાગનું બીજું નામ. તેમાં દસ અધ્યયનો નીચે પ્રમાણે છે– (૧) મિયાપુત્ત, (૨) ગોત્તાસ, (૩) અંડ(૨), (૩) સગડ, (પ) માહણ, (૬) હંદિસેણ, (૭) સોરિય, (૮) ઉદુંબર, (૯) સહસુદ્દાહ-આમલય, અને (૧૦) કુમારલેચ્છઇ. વિવાગસુયની વર્તમાન આવૃત્તિમાં આ જ શીર્ષકો નીચે આ અધ્યયનો ઉપલબ્ધ નથી. ૧. સ્થા. ૭૫૫. કમ્મવેદ (કર્મવેદક) પણવણાનું પચીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા, ગાથા ૬. ૧ કમ્મારગામ (કર્માગ્રામ) જુઓ કંમારગામ. ૧. વિશેષા. ૧૭૧૧. કયંગલા (કૃતાઙ્ગલા) એક નગર જ્યાં મહાવીર ગયા હતા. આ નગરના પરિસરમાં 1 Page #212 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૫ છત્તપલાસનામનું ઉદ્યાન તેમ જ ચૈત્ય હતું. પાખંડી દરિદ્ અહીં ગોસાલને માર માર્યો હતો. તેની એકતા બિહારના સંથાલ પરગણામાં આવેલા કંકજોલ (Kankajol) સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ.૯૦, આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, આવચૂ.૧,પૃ.૨૮૭, ઉત્તરાક પૃ.૪૯૮. ૨. આવયૂ.૧,પૃ.૨૮૭. ૩. લાઈ.પૃ.૨૯૫, શ્રમ.પૃ.૩૫૯, જાગૈલ માટે જુઓ સ્ટજિઓ.પૃ.૧૧૪. કયમાલ (કૃતમાલ) જુઓ કયમાલઅ. ૧. જબૂ.૫૧. કમાલઅ (કૃતમાલક) તિમિસગુહાનો અધિષ્ઠાતા દેવ. ચંપાના રાજા કૃણિઅને તેણે હણ્યો હતો. ૧. જખૂ.૧૪,૫૧. ૨. આવયૂ.ર.પૃ.૧૭૬-૧૭૭, સ્થાઅ.પૃ.૨૨૮, દશચૂ.પૃ.૫૧. કયમાલગ (કૃતમાલક, જુઓ કયમાલઅ.' ૧. આવહ.પૃ.૬૮૭. કયમાલિઅ (કૃતમાલક, જુઓ કયમાલઅ.' ૧. દશ....પૃ.૫૧. કયલિસમાગમ (કદલિસમાગમ) જે નગરમાં મહાવીર ગયા હતા તે નગર.' ૧. આવનિ.૪૮૪, વિશેષા.૧૯૩૮, આવચૂ.૧.પૃ.૨૯૧,કલ્પધ પૃ.૧૦૬. કયવણમલપિય (કૃતવનમાલમિય) હસ્થિસીસ નગરના પુષ્કકરંડા(૧) ઉદ્યાનમાં વસતો એક જમુખ દેવ. ૧. વિપા. ૩૩. કયવમ્પ (કૃતવર્મ) તેરમા તિર્થંકર વિમલ(૧)ના પિતા. તેમની રાણી સામા હતી." ૧. સ.૧૫૭, તીર્થો. ૪૭૬. કર અફયાસી ગહમાંનો એક. જુઓ કરકરિંગ. ૧. સૂર્ય.૧૦૭, જબૂશા.પૃ.૫૩૫. કરકંડ (કરકર્ડ) એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. ૧. ઔપ.૩૮. કરકંડુ (કરકડુ) ચંપાના રાજા દધિવાહણ અને તેની રાણી પઉમાવતી(૮)નો પુત્ર. તેના જન્મ વખતે પઉમાવતી શ્રમણી હતી કેમ કે તેણે સગર્ભાવસ્થામાં સંસારનો ત્યાગ કર્યો હતો. જન્મ પછી તરત જ કરકંડુને મસાણમાં ત્યજી દેવામાં આવ્યો હતો. આ કારણે તે અવકિણપુર (ત્યજાયેલો પુત્ર) નામે પણ ઓળખાતો હતો. વખત જતાં તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલિંગ(૧)ના પાટનગર કંચણપુર તેમ જ અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા બન્યો. એક બળદની દશામાં થયેલા પરિવર્તનને જોઈ તેને સંસારની અસારતા સમજાઈ અને ' પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો. તેને પજ્ઞેયબુદ્ધ ગણવામાં આવે છે. ૧. આવચૂ.૨.પૃ.૨૦૪-૨૦૭, ઉત્તરા. ૧૮.૪૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાશા. પૃ.૨૯૯થી આગળ, નિશીયૂ.૨.પૃ.૨૩૧. ૨. આવચૂ.૧.પૃ.૭૬, પ્રજ્ઞાહ, પૃ.૧૧, કરકરઅ (કરકરક) આ અને કરકરિગ એક છે. ૧ ૧. સ્થાઅ.પૃ.૭૯. કરકરિઅ આ અને કરકરિગ એક છે. સ્થા.પૃ.૩૩, પ્રજ્ઞામ.પૃ.૧૯,નન્ક્રિમ. પૃ.૧૩૧,ઉત્તરાક.પૃ.૧૭૮,પાલિ સાહિત્યમાં પણ તેનો પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકાર થયો છે (જુઓ ડિપા.માં કરકંડુ). ૧. સ્થાઅ.પૃ.૭૯ . કરકરિંગ (કરકરિક) અચાસી ગહમાંનો એક. કર અને કરિઅનો બે જુદા ગ્રહો તરીકે પણ ઉલ્લેખ મળે છે. ર ૧. સ્થા.૯૦,સ્થાઅ.પૃ.૭૯. ૨. જમ્બુશા.પૃ.૫૩૪-૩૫,સૂર્ય ૧૦૭,સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. કરડ (કરટ) કુણાલા(૧)ના વતની અને સાએયમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક ગુરુ.૧ ૧. આવચૂ.૧.પૃ.૬૦૧, આવહ.પૃ.૪૬૫, ઉત્તરાચૂ.પૃ.૧૦૮. - ૧. કરણ જ્યોતિષશાસ્ત્ર કરેલ દિવસનો ભાગ. અગિયાર કરણો છે. તેમાંથી પ્રથમ સાત ગતિશીલ છે અને બાકીના સ્થિર છે. તે અગિયાર કરણો નીચે પ્રમાણે છે – બવ, બાલવ, કોલવ, થીવિલોઅણ, ગરાઇ, વણિજ્જ, વિટ્ટિ, સઉણિ, ચઉપ્પય, ણાગ અને કિંશુગ્ધ.. ૧. જમ્મૂ.૧૫૩, ૧૫૪, ગણિ ૪૧-૪૫, પ્રશ્નજ્ઞા.પૃ.૩૭. ૨. કરણ વિયાહપત્તિના ઓગણીસમા શતકનો નવમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૪૮. કરિઅ (કરિક) અઠ્યાસી ગહમાંનો એક. જુઓ કરકરિગ. ૧. સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૧૩૫. ૧. કલંદ જે છ પરિવ્રાજકો (દિશાચરો) ગોસાલ પાસે આવ્યા હતા તેમાંનો એક.૧ ૧. ભગ. ૫૩૯. ૨. કલંદ એક આરિય (આર્ય) જાતિ. આ અને કલિંદ એક છે. ૧. બૃભા.૩૨૬૪, બૃસે.૯૧૩. પ્રજ્ઞા.૩૭. કલંબવાલુયા (કદંબવાલુકા) (નરકભૂમિમાં આવેલી) એક નદી. તેની રેતી વજ જેવી Page #214 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સખત છે. ૧. ઉત્તરા.૧૯.૫૦, સૂત્ર.૧.૫.૧,૧૦, કલંબુયા (કલમ્બુકા) જે સ્થળે મહાવીર આવ્યા હતા તે સ્થળ.૧ અંગ(૧) નામના પ્રાચીન દેશના પૂર્વ ભાગમાં ક્યાંક તે આવેલું છે. ૧. આનિ.૪૮૨, આવચૂ.૧.પૃ.૨૯૦, વિશેષા.૧૯૩૬, આવમ.પૃ.૨૮૧. કલ્પધ.પૃ.૧૦૬,કલ્પવિ.પૃ.૧૬૬, ૨. શ્રભમ.પૃ.૩૬૦. કલાદ તૈયલિપુરમાં રહેતો સોની. ભદ્દા(૧૮) તેની પત્ની હતી. તેમને એક રૂપાળી પોટ્ટિલા નામની પુત્રી હતી. ૧. શાતા.૯૬, વિપાઅ.પૃ.૮૮. કલાય વિયાહપણત્તિના એકવીસમા શતકના બીજા વર્ગનું પ્રથમ પ્રકરણ.૧ ૧. ભગ.૬૮૮. કલાવઈ (કલાવતી) એક ઉમદા સ્ત્રી.૧ ૧. આવ.પૃ.૨૮. ૧ ૨. ૩ ૧. કલિંગ (કલિઙ્ગ) એક આરિય (આર્ય) દેશ અને તેના લોકો. પંચણપુર તેનું પાટનગર હતું. એક દેવે પૂર દ્વારા તેના વિનાશનું ભવિષ્ય ભાખ્યું હતું. સોપારગનો સુથાર કોક્કાસ વિમાનમાં ઊડીને કલિંગ ગયો હતો.” કરકંડુ ત્યાં રાજ કરતો હતો.પ તેની એકતા વૈતરણીની દક્ષિણે આવેલા વર્તમાન ઓરિસા અને વિઝાગાપટ્ટમ્ સુધી દક્ષિણપશ્ચિમના દરિયાકિનારાના પ્રદેશને આવરી લેતા ભૂભાગ સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨.પ્રજ્ઞા.૩૭,વ્યવમ.૧૦.૪૫૦, ઉત્તરાગ્ન. પૃ.૧૭૮. ૩. ઓઘનિભા.૩૦. ૨. કલિંગ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કલિંદ (કલિન્દ) એક આરિય (આર્ય) જાતિ. આ અને કલંદ એક છે. ૧. પ્રજ્ઞા.૩૭, બૃભા.૩૨૬૪. ૧. કવિલ (કપિલ) ધાયઈસંડના ભરહ(૨) ક્ષેત્રના પૂર્વાર્ધના વાસુદેવ(૧). તેમની રાજધાની ચંપા(૨) હતી. તેણે અને જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના વાસુદેવ કણ્ડ(૧)એ એકબીજા સામે શંખ ફૂંક્યા હતા. તેણે (કવિલે) અંવરકંકા(૧)ના રાજા પઉમણાભ(૩)ને રાજગાદી પરથી ઉઠાડી તેના પુત્રને રાજગાદી સોંપી હતી. ૧૮૭ ૪. આવચૂ.૧.પૃ.૫૪૧. ૫. આવભા.૨૦૮,ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ. પૃ.૨૯૯. ૬. લાઈ. પૃ.૨૯૨. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. શાતા.૧૨૫, સ્થાઅ.પૃ.૫૨૪,કલ્પ.પૂ.૩૫, કલ્પશા.પૃ.૩૩. ૨. કવિલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. કવિલ સાખ્ય તરીકે પ્રસિદ્ધ એક પાંખડીદર્શનના સ્થાપક. તે એક રાજકુમાર હતા જે સંસારનો ત્યાગ કરી ભરહ(૧)ના પુત્ર મરીઇના શિષ્ય બન્યા હતા. તેમનો શિષ્ય આસુરી હતો. તેમણે આસુરીને સતિંતનો ઉપદેશ આપ્યો. આ સતિંત ૨૪ તત્ત્વોનું નિરૂપણ કરે છે. ૧. આવચૂ.૧.પૃ. ૨૨૯-૨૨૯, નિશીયૂ.૩.પૂ.૧૯૫, વિશેષા.૧૭પ૩, આચાર્. પૃ.૧૯૩, દશચૂ.પૃ. ૧૭, આવનિ.૪૩૮, ભગઅ.પૂ. ૫૦, સૂરાશી.પૃ.૯, કલ્પ.પૂ.૩૭, પ્રશ્નઅ.પૃ.૩૪, નદિહ.પૃ.૭, ઉત્તરાશા.પૃ.૧૪.કલ્પશા.પૃ.૩૮. ૪. કવિલ કોસંબીના કાસવ(૪) અને જસા(૧)નો પુત્ર. કાસવ રાજા જિયg(૨૫)નો રાજપુરોહિત હતો. જ્યારે કાસવ મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ બીજા કોઈ પુરુષની નિમણૂક કરવામાં આવી. પછી કાસવના મિત્ર ઈદદત્ત(૪) પાસે ભણવા માટે જસાએ કવિલને સાવત્થી મોકલ્યો. સમૃદ્ધ વેપારી શાલિભદ(૨)ના ઘરે તેના રહેવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી. તેની સેવા માટે નિમવામાં આવેલી યુવાન દાસીના પ્રેમમાં તે પડ્યો. એકવાર તે યુવતીએ તેને કહ્યું કે તે પોતે પોતાની કોમ વડે ઉજવાતા ઉત્સવમાં ભાગ નહિ લઈ શકે કારણ કે જરૂરી સામગ્રી ખરીદવા તેની પાસે પૈસા નથી. તેથી તેણે કવિલને પણ શેઠ પાસે જવા કહ્યું, પણ સવારમાં સૌપ્રથમ આવી પોતાને નમસ્કાર કરનારને બે ગીની આપે છે. એટલે કવિલ રાત્રિના સમયે પણ શેઠના ઘરે જવા નીકળી પડ્યો પરંતુ ચોકીદારોએ ચોર સમજી તેને પકડી રાજા આગળ રજૂ કર્યો. કવિલે રાજાને સાચી હકીકત જણાવી. રાજા તે સાંભળી તેના ઉપર એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે તેને જે માંગે તે આપવાનું વચન આપ્યું. શું માગવું તેનો જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ તે માગવાની ધનરાશિ વધારતો જ ગયો. આ વસ્તુએ તેના મનમાં પરિવર્તન આણ્યું. પરિણામે તેણે સંસાર ત્યજી દીધો, તપ આદર્યું અને છેવટે તે કેવલજ્ઞાન પામ્યો. એક વાર કેટલાક લૂંટારાઓએ તેને પકડ્યો અને પોતાના સરદાર બલભદ(પ) સમક્ષ તેને ખડો કરી દીધો. બલભદે તેને નાચવાની આજ્ઞા કરી. એટલે તેણે વાંધો ઉઠાવતાં જણાવ્યું કે કોઈ તાલ તો દેતું નથી. એટલે બધા તાલીઓ પાડી તાલ દેવા લાગ્યા. પછી તેણે કેટલીક ગાથાઓ ગાઈ. તે ગાથાઓએ તેમના ઉપર એટલી બધી અસર કરી કે બધા સંસાર છોડી સાધુ થઈ ગયા.' આ ગાથાઓનું ઉત્તરસૂઝયણનું આઠમું અધ્યયન બન્યું છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૧૬૮-૧૭૦,ઉત્તરાક પૃ.૧૬૮,નન્દિહ પૃ.૨૬. ૨. ઉત્તરાયૂ.પૃ.૭, ૧૬૮–૧૭૭. Page #216 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૯ ૫. કવિલ આચાર્ય સુટ્ટિય(૧)નો શિષ્ય. જેમના મકાનમાં તે રોકાયો હતો તે મકાનમાલિકની પુત્રી ઉપર તેણે બળાત્કાર કર્યો હતો. તેના આ પાપકૃત્યથી ક્રોધે ભરાયેલા મકાનમાલિકે કુહાડીથી તેનું લિંગ કાપી નાખ્યું હતું. ` ૧. નિશીયૂ.૩.પૃ.૨૪૩-૨૪૪, બૃભા. ૫૧૫૪. ૬. કવિલ પાડલિપુત્તના કપ્પકના પિતા.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૮૧. ૭. કવિલ (કાપિલ) પરિવ્રાજકોનો એક વર્ગ. ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. કવિલબ ુઅ (કપિલટુક) રાયગિહના બ્રાહ્મણનો શિષ્ય. તે પોતાના પૂર્વભવમાં સિંહ હતો અને તિવિદ્યુ(૧)એ તેને મારી નાખ્યો હતો. આ તિવિક મહાવીરનો પૂર્વભવ હતો. (પોતાના પૂર્વભવના ભયના કારણે) કવિલબડુઅને મહાવીરનો ભય લાગતો હતો. તેથી મહાવીરના પ્રથમ ગણધર ગોયમ(૧)એ તેનો સ્વીકાર પોતાના શિષ્ય તરીકે કર્યો હતો.૧ ૧. વ્યવભા.૬.૧૯૨. કવિલા (કપિલા) રાજા સેણિઅ(૧)ની આજ્ઞા છતાં મુનિને હૃદયપૂર્વક ભિક્ષા આપવા તૈયાર ન થનારી બ્રાહ્મણ દાસી. ૧. આવચૂ.૨.પૃ.૧૬૯, નિશીયૂ.૧.પૃ.૧૦, વિશેષાકો.પૃ.૨ ૨૯૨. કવ્વરઅ (કર્બરક) આ અને કબ્બડગ એક છે. ૧. સૂર્ય.૧૦૭. કસાય(કષાય) પણવણાનું ચૌદમું પદ(પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા.પ. ૧ કાઈદી (કાકન્દી) જુઓ કાગંદી. ૧. સંસ્તા.૭૬-૭૭. કાસ (કાય) આ અને કાય(૧) એક છે ૧ ૧. સ્થાઅ.પૃ.૭૯. કાંતિમતી (કાન્તિમતી) કોસલાઉરના વેપારી નંદ(૨)ની દીકરી. તેને સાગેયના અસોગદત્તના પુત્ર સાગરદત્ત(૩) સાથે પરણાવવામાં આવી હતી. સિરિમતી(૧) તેની મોટી બહેન હતી. ૧. આયૂ.૧.પૃ.૫૨૭. કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) આવસ્સયનું પાંચમું અધ્યયન.` ૧. આચૂ.૧.પૃ.૩., આવનિ(દીપિકા)૨.પૃ.૧૮૩, નન્દિય.પૃ.૨૦૪, અનુ.૫૯, આવિન.૧૪૧૩, ૧૫૪૮,આવચૂ.૨.પૃ.૨૪૫, પક્ષિય.પૃ.૪૧. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાક આ અને ગ્રહ કાય(૧) એક છે.' ૧. સ્થા.૯૦. કાકદિયા (કાકદિકા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૂ. ૨૫૯. કાકંદી જુઓ કાગંદી ૧ ૧. નિર.૩.૧૦. કાકંધ (કર્કન્ધ) આ અને કૉંધ એક જ છે.' ૧. સ્થાઅ.પૃ.૭૯. કાકવષ્ણ (કાકવર્ણ) પાડલિપુત્તના રાજા જિયસતુ(૨૮)નું બીજું નામ. તેણે ઉજ્જૈણીના રાજા ઉપર આક્રમણ કર્યું, તેને બંદી બનાવ્યો અને તેનું રાજ્ય પડાવી લીધું. ત્યાં તેલમાલિશના કારણે તે કાગડા જેવા કાળો (ભાલક) થઈ ગયો. તેથી કાકવર્ણ (કાગડાના જેવા રંગવાળો) નામે તે ઓળખાવા લાગ્યો. એકવાર તોસલિ(૧)ના ઇસિતલાગ નામના તળાવ પાસે તોસલિના રાજાએ તેને પકડી બંદી બનાવ્યો હતો.' ૧. આવચૂ.૧.પૃ.૫૪૦, બૃભા.૪૨૧૯-૪૨૨૩. કાગંદી (કાકન્દી) ભરહ(૨) ક્ષેત્રનું પ્રાચીન નગર, તિર્થંકર સુવિહિ(૧)નો જન્મ અહીં થયો હતો. મહાવીર અહીં આવ્યા હતા. જિયસતુ(૧૧) અને અમયઘોસ" અહીં રાજ કરતા હતા. ધિતિધર(૨), ખેમા(૨), ચંડવેગ અને ધણણ(૫) આ નગરના હતા. છઠ્ઠા વાસુદેવ(૧)એ પોતાના પૂર્વભવમાં અહીં તપ કર્યું હતું. તેની એકતા મોંઘીર (Monghyr) જિલ્લામાં આવેલા કાકન (Kakan) સાથે સ્થાપવામાં આવી છે. ૧૦ ૧.નિર.૩.૧૦,ભગ ૪૦૪, જ્ઞાતા.૮૨. ૬. અન્ત.૧૪. ૨. આવનિ.-૩૮૨. ૭. સંતા.૭૮. ૩. અનુત્ત.૩, અત્ત. ૧૪. ૮. અનુત્ત.૩. ૪. અનુત્ત.૩. ૯. સમ.૧૫૮, તીર્થો.૬૦૮. ૫. સંસ્તા. ૭૬-૭૭. | ૧૦. અજિઓ.પૃ. ૨૫૪-૨૫૫. કાતિય (કાર્તિક) જુઓ કરિઅ. ૧. સ્થા. ૭પપ. કાપિલિજ્જ (કપિલીય) ઉત્તરજઝયણનું આઠમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ઉત્તરાર્પૃ.૭,૧૬૮, ઉત્તરાક.પૃ.૧૬૮. કામકમ (કામકર્મ) આ અને કામગમ એક છે.' ૧. સ્થા. ૬૪૪. Page #218 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૧ કામગમ સંતગ સ્વર્ગ(કલ્પ)ના ઇન્દ્રના કામગમ નામના વિમાનનો વ્યવસ્થાપકદેવ.' ૧. જબૂ.૧૧૮, સ્થા.૬૪૪, આવરૃ.૧.પૃ.૧૪૫. કામસૂઝયા (કામધ્વજા) વાણિયગામની ગણિકા.' વધુ વિગતો માટે જુઓ ઉઝિયઅ(ર). ૧. વિપા.૮, સ્થાઅ.પૃ.૫૦૭. કામફાસ (કામસ્પર્શ) અઠ્યાસી ગહમાંનો એક. તેનો ઉલ્લેખ બે જુદા ગ્રહો કાસ અને ફાસ તરીકે પણ થયો છે. ૧. સૂર્ય. ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૨. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૧. કામદેવ ઉવાસગદાસાનું બીજું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૨. કામદેવ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો બીજો. તે ચંપા નગરીનો વેપારી હતો. તેની પત્નીનું નામ ભદ્દા(૩૬) હતું. તેની પાસે અઢાર કરોડ ગીનીઓ હતી. એક દેવ ધર્મશ્રદ્ધામાં તેની દૃઢતાની પરીક્ષા કરવા આવ્યો અને ભયંકર પરિણામોની તેને ધમકી આપી. અસહ્ય ત્રાસ તેના શરીરને આપવામાં આવ્યો છતાં તે પોતાની ધર્મશ્રદ્ધામાંથી ચલિત ન થયો. મહાવીર તેમના શ્રમણો અને શ્રમણીઓને કામદેવની કથાને યાદ રાખવા જણાવતા. પોતે ગૃહસ્થ હોવા છતાં તેણે વિપ્નો અને યાતનાઓનો કેવો મક્કમતાથી સામનો કર્યો ! બાર અંગ(૩)ના સ્વાધ્યાયને અનુલક્ષી મહાવીરે તેમને સઘળા પ્રલોભનો સામે દઢપણે ટકી રહેવા, તે પ્રલોભનોને જરા પણ વશ ન થવા સલાહ આપી હતી. ૧. ઉપા.૧૮. ૨. ઉપા.૧૯-૨૩. ૩. ઉપા. ૨૫-૨૬, વિશેષાકો પૃ.૭૮૨, આવચૂ. ૧.પૃ.૪૫૨-૫૪ ૩. કામદેવ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . કામમહાવણ (કામમહાવન) મહાવીર જ્યાં આવ્યા હતા તે વાણારસીનું એક ચૈત્ય.' અહીં જ ગોસાલે પોતાનો ચોથો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો. ૧. અન્ત.૧૫, જ્ઞાતા.૧૫૧. ૨. ભગ.૫૫૦. કામિટ્ટિ (કામદ્ધિ) સુહસ્થિ(૧) આચાર્યનો શિષ્ય. વેસવાડિયગણ તેમનાથી શરૂ થયો. તે કોડાલસ ગોત્રના હતા.' ૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કામિટ્ટિય (કામદ્ધિક) વેસવાડિયગણના ચાર કુળોમાંનું એક.' ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૦. કામિઢિયગણ (કાર્ષિકગણ) મહાવીરની આજ્ઞામાં રહેલા નવ સાધુગણોમાંનો એક.૧ ૧. સ્થા. ૬૮૦. ૧. કાય અયાસી ગહમાંનો એક.૧ ૧. સ્થા.૯૦,સૂર્ય.૧૦૭,જબૂશા પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫૨૯૬. ૨. કાય (કાક) અણારિય(અનર્ય) જાતિ અને તેમનો દેશ. કાક લોકોના પ્રદેશની એકતા કેટલીક વાર બિથર (Bathur) પાસે આવેલા કાલુપુર સાથે સ્થાપવામાં આવી છે. મિથ સાંચિ પાસે આવેલા કાકનદ સાથે તેની એકતા સૂચવે છે. જુઓ ગાય. ૧. સૂત્રશી.પૃ. ૧૨૩. ૨. ટ્રાઈ. પૃ.૩પ૬. કાયંદર (કાકન્ટિક) કાયંદીનો રહેવાસી.' ૧. ભગ.૪૦૪, કલ્પવિ.પૃ. ૨૫૪. કાયંદી (કાકન્દી) જુઓ કાગંદી. ૧. સ.૧૫૮, ભગ. ૪૦૪. કાયકિઈ (કાયસ્થિતિ) પણવણાનું અઢારમું પદ (પ્રકરણ)." ૧. પ્રજ્ઞા.૨૫૩. કાયરઅ (કાતરક) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. ૧. ભગ.૩૩૦. કાયરિઅ (કાતરિક) લાગપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય. ૧. ભગ.૧૬૭. ૧. કાલ રાજા સેણિય(૧) અને તેની રાણી કાલી(પ)નો પુત્ર. કુણિયના પક્ષે વેસાલીના રાજા ચેડગ સાથે યુદ્ધમાં લડતાં તે ચેડગ દ્વારા હણાયો હતો.' ૧. નિર.૧.૧, આવચૂ.૨,પૃ.૧૭૧, ૧૭૩. ૨. કાલ અઠ્યાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૩-૯૪, સ્થાઅ.પૂ.૭૮-૭૯, ૩. કાલ વાયુકુમાર દેવોનો લોપાલ. તેની મુખ્ય પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો કાલવાલ(૧)ની મુખ્ય પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો સમાન જ છે.' Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬, ૨૭૩. ૪. કાલ પિસાય દેવોના બે ઇન્દ્રોમાંનો એક તેની મુખ્ય પત્નીઓ આ છે – કમલા(૧), કમલપ્પભા(૧), ઉપ્પલા(૪) અને સુદંસણા(૪). ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬, જ્ઞાતા, ૧૫૩, સ્થા.૯૪. ૫. કાલ આમલકપ્પાનો વેપારી. તે કાલસિરીનો પતિ અને કાલી(૩)નો પિતા હતો.' ૧. જ્ઞાતા.૧૪૮. ૬. કાલવિયાહપણત્તિના અગિયારમા શતકનો અગિયારમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૪૦૯. ૭. કાલ વેલેબ(૧)નો લોગપાલ તેમજ પભંજણ(૩)નો લોગપાલ."તે અને કાલ(૩) એક છે. ૧. સ્થા.૨૫૬. ૮. કાલ નારકીઓને ત્રાસ દેવામાં રત પંદર પરમાહમિમય દેવોમાંનો એક.' તે જમ(૨)ના કુટુંબનો સભ્ય છે. ૨ ૧. સમ.૧૫.સૂત્રચૂ.પૃ.૧૫૪. ૨. ભગ.૧૬૬. ૯. કાલ સાતમી નરકભૂમિ તમતમપ્રભાના છેલ્લા પાંચ સૌથી ભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક.૧ ૧. સમ.૩૩, સ્થા.૪૫૧, સ્થાઅ.પૃ.૩૪૧. ૧૦. કાલ સહસ્સારકપ્પનું એક સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, જ્યાં વસતા દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે તેમને એક વાર જ ભૂખ લાગે છે.' ૧. સ. ૧૮. ૧૧. કાલ લવણ સમુદ્રમાં આવેલા વલયામુહ કલશનો અધિષ્ઠાતા દેવ.' ૧. સ્થા.૭૨૦, ૩૦૫. ૧૨.કાલ કાલોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૭પ. ૧૩. કાલણિરયાવલિયા(૧) નું પ્રથમ અધ્યયન. ૧. નિર.૧.૧. ૧૪. કાલ આ અને કાલસોયરિય એક છે.૧ ૧. આવહ.પૃ.૬૮૧, આવયૂ.૨.પૃ.૮૯. કાલા (કાલક, જુઓ કાલગ. 13 Education International Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૧. આવચૂ.૧.પૃ.૪૯૫, કલ્પચૂ.પૃ.૮૯. કાલંજર (કાલઞ્જર) આ અને કલિંજર એક છે. ૧. આવહ.પૃ.૩૪૮. કાલખમણ (કાલક્ષમણ) જુઓ કાલગ(૩)૧. ૧. ઉત્તરાનિ.પૃ.૧૨૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કાલગ (કાલક) ધારાવાસના રાજા વજસિંહ અને તેની રાણી સુરસુન્દરીનો પુત્ર. તે સંસાર ત્યજી ગુણાકરના શિષ્ય બન્યા. કાલગની બેન સરસ્વતી પણ સંસારનો ત્યાગ કરી શ્રમણી બની.' એક વાર તેના રૂપથી મોહાંધ બની ઉજ્જૈણીનો રાજા ગદ્દભિલ્લ તેને બળજબરીથી પોતાના મહેલે લઈ ગયો અને તેને ત્યાં પૂરી રાખી. આચાર્ય કાલગ અને બીજાઓએ તેને સાધ્વીને છોડી દેવા બહુ જ સમજાવ્યો પરંતુ તે માન્યો જ નહિ. તેથી કાલગને રોષ ચડ્યો. તે પારસકુલ જવા માટે રવાના થયા, તે પ્રદેશના છન્નુ ખંડિયા '′ાઓ સાથે ઉજ્જૈણી પાછા ફર્યા, નગર ઉપર આક્રમણ કર્યું, ગદ્દભિલ્લને હરાવ્યો, સરસ્વતીને મુક્ત કરી અને શ્રમણી તરીકે પુનઃ પ્રતિષ્ઠિત કરી. ગદ્દભિલ્લને હરાવવામાં લાડ રાજાઓએ પણ તેમને મદદ કરી હતી.” તે (કાલગ) સગ લોકોને ઉજ્જૈણી લઈ ગયા હતા.પ ૩ ૧. કલ્પ પૃ.૧૩૧, કલ્પસ.પૃ.૨૮૪થી. |૩. નિશીયૂ.૩.પૃ.૫૯-૬૦,ક્લ્પસ.પૃ.૨૮૪થી, ૨.નિશીયૂ.૩.પૃ.૫૯, દેવચન્દ્રસૂરિ કલ્પધ.પૃ.૧૩૧, બૃક્ષે. ૧૪૭૮. ૪. નિશીયૂ.૩.પૃ.૫૯. ૫. વ્યવભા.૧૨.પૃ.૯૪. પોતાની મૂલશુદ્ધિટીકામાં ‘સગફૂલ’નો ઉલ્લેખ કરે છે. જુઓ કાલકાચાર્યકથાસંગ્રહ (૧૯૪૯) પૃ.૧૦. ૨. કાલગ ઉજ્જૈણીના બલમિત્ત(૧) અને ભાણુમિત્ત(૨)ના મામા.' ભાણુસિરીના પુત્ર બલભાણુએ તેમની પાસે દીક્ષા લીધી હતી. એક વાર આચાર્ય કાલગ રાજા સાયવાહણની રાજધાની પતિઢાણ ગયા હતા. રાજાએ તેમને પોસવણાની ઉજવણીના દિવસે સ્થાનિક ઉત્સવ હોવાથી પોસવણાની ઉજવણીની તિથિમાં ફેરફાર કરવા સૂચવ્યું અને તેમણે રાજાના સૂચનને સ્વીકારી લીધું. સંભવતઃ આ કાલગ અને કાલગ(૧) એક જ વ્યક્તિ છે. ૨ ૧. કેટલાક કાલગને બલમિત્ત અને ભાણુમિત્તની બેનના પુત્ર ગણે છે. જુઓ દશાચૂ. પૃ.૫૫, કલ્પસૂ.પૃ.૮૯. ૨. નિશીયૂ.૩.પૃ.૧૩૧,કલ્પ.પૃ.૪,૧૪,૧૩૧, કલ્પવિ.પૃ.૨૭૦. ૩. કાલગ સુવણભૂમિમાં થોડો સમય રોકાયેલા સાગર(૫)ના દાદાગુરુ. સાગરને પોતાના જ્ઞાનનું બહુ અભિમાન હતું. કાલગ સુવર્ણભૂમિ ગયા અને તેને સન્માર્ગે Page #222 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૫ વાળ્યો. આ કાલગ પણ કાલગ(૧)થી જુદા જણાતા નથી. ૧. ઉત્તરાયૂ.પૃ.૮૩, ઉત્તરાનિ.પૂ.૧૨૭, ઉત્તરાશા.પૃ.૧૨૭-૧૨૮, બુભા. ૨૩૯, સ્થાઅ.પૃ.૩૩૨, ઉત્તરાક.પૃ.૭૫, મર.૫૦૧, બૂમ.પૃ.૭૩-૭૪, આવચૂ.૨,પૃ.૨૫. ૪. કાલગ માઢર ગોત્રના વિહુ(૫) આચાર્યના શિષ્ય અને ગોયમ(૨) ગોત્રના સંપલિય અને ભદ્ર (પ)ના ગુરુ.' ૧. કલ્પ (થરાવલી) ૭. ૫. કાલગ તુરવિણીના રાજા જિયસતુ(૩)ને પોતાની બ્રાહ્મણ પત્નીથી થયેલા પુત્ર દત્ત(૧)ના મામા. જ્યારે આચાર્ય કાલગે દત્તને કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે ત્યારે દત્તને માઠું લાગ્યું.' ૧. આવચૂ.૧.પૃ.૪૯૫. આચાર્ય કાલગના સર્વગ્રાહી અભ્યાસ માટે વાચકોએ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થમાં(મુંબઈ, ૧૯૫૬) સંગૃહીત ડૉ. યુ.પી.શાહનો લેખ સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય જોવો. કાલણદીવ (કાનનદ્વીપ) જ્યાં અનાજ મેળવવા કે લાવવા વહાણોનો ઉપયોગ થતો તે દ્વીપ.' ૧. આચાચૂ.પૃ.૨૮૧, ઉત્તરાશા.પૃ.૬૦૫, બૃ.૩૮૪. કાલપાલ જુઓ કાલવાલ.' ૧. સ્થા.૨૫૬. કાલમુહ (કાલમુખ) ચક્રવટિ ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીતેલી એક અક્ષારિય (અનાય) જાતિ.' ૧. જબ્બે.પર, આવચૂ.૧.પૃ.૧૯૧. કાલાવડિયભવણ (કાલાવતંસકભવન) ચમચંચામાં આવેલું એક વાસસ્થાન.' ૧. શાતા.૧૪૮. ૧. કાલવાલ (કાલપાલ) ણાગકુમાર દેવોના ઇન્દ્ર ધરણના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – અસોગા(૩), વિમલા(૩), સુપ્રભા(૧) અને સુદંસણા(૫).૧ ૧. સ્થા.૨૫૬, ૨૭૩, ભગ. ૧૬૯, ૪૦૬. ૨. કાલવાલ ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેની પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો કોલવાલ(૧)ની પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો સમાન જ છે.' જુઓ ણાગવિત્ત. ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯, ૪૦૬. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલવેસિય (કાલવૈશિક) મહુરા(૧)ના જિયસતુ(૧૯) રાજાના પુત્ર. રાજાએ પોતાના મહેલમાં રખાત તરીકે રાખેલી ગણિકા કાલા(૨)ના પેટે તે જન્મ્યા હતા. તે સંસાર છોડી શ્રમણ બન્યા. તે પોતાના શરીર પ્રત્યે એટલા બધા અનાસક્ત હતા કે મુમ્મસેલડુંગર ઉપર શિયાળ તેમના શરીરને ખાઈ ગયું.' ૧. ઉત્તરાનિ.પૂ.૧૨૦, ઉત્તરાશા.પૂ.૧૨૦-૨૧, મર.૪૯૮, વ્યવભા.૧૦.૫૯૫, ઉત્તરાયૂ.પૃ.૭૭, આચાચે.પૃ.૧૧૨. કાલસંદીવ (કાલસન્દીપ) એક વિદ્યાધર જેને સુજેટ્ટાના પુત્ર સચ્ચાઇ(૧)એ હણ્યો હતો. ૧. આવયૂ.૨.૫.૧૭૫, સ્થાઅ.પૃ.૪૫૭, આવહ.પૃ.૬૮૬. કાલસિરી (કાલશ્રી) આમલકપ્પાના વેપારી કાલ(૫)ની પત્ની.' ૧. જ્ઞાતા.૧૪૮. કાલસૂરિ (કાલશૌકરિક) આ અને કાલસોયરિય એક છે." ૧. આવહ.પૃ.૬૮૧. કાલસોઅરિઅપુર (કાલશૌકરિકપુત્ર) આ અને કાલસોયરિયનો પુત્ર સુલસ એક જ છે.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧૯. કાલસોયરિય (કાલશૌકરિક) રોજ પાંચ સો ભેંસને કાપતો રાગિહનો કસાઈ. તુલસ તેનો પુત્ર હતો. મહાવીરે રાજા સેણિય(૧)ને કહ્યું હતું કે જો સેણિય કાલસોયરિયને પશુઓની કતલ કરતો બંધ કરશે તો કાલસોયરિય નરકમાં નહિ જાય. તેથી સેણિયે કાલસોયરિય કસાઈનો ધંધો બંધ કરી દે તે માટે ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ રાજા સફળ થયો નહિ. અને કાલસોયરિય મૃત્યુ પછી સાતમી નરકે ગયો.' ૧. આવચૂ.૨.પૂ.૧૬૯, ૨૮૩,આવહ.પૃ.૫૯૦,૬૮૧,સ્થાઅ.પૃ. ૧૮૨,૧૯૦, ૨૫૦, ૨૭૩, આચાચૂ.૫.૧૩૬, નિશીયૂ.૧.પૂ. ૧૦. ભગઅ.પૂ.૭૯૬, ૯૨૬, જીવામ.પૃ.૧૨૯, સૂત્રશી.પૃ.૧૨૨, ૧૭૮, સૂત્રચૂ.પૃ.૧૫ર.૩૨૭. કાલસોરિય (કાલશૌકરિક) જુઓ કાલસોયરિય.' ૧. આવહ.પૃ.૬૮૦. કાલસોવરિઅ (કાલશૌકરિક, જુઓ કાલસોયરિય. ૧. આવયૂ.૨,પૃ.૧૬૯. કાલહત્યિ (કાલહસ્તિનું) કલબુયા ગામનો રહેવાસી. તેણે મહાવીર અને ગોસાલને બાંધી પોતાના મોટા ભાઈ મેહ(૭)ને હવાલે કર્યા. પરંતુ મેહે તેમને છોડી મૂક્યા.' ૧. આવચૂ.૧,પૃ.૨૯૦, કલ્પવિ.પૃ.૧૬૬, કલ્પ.પૂ.૧૦૬, આવહ.પૃ.૨૦૬. Page #224 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કાલા પિસાય દેવોના ઇન્દ્ર કાલ(૪)ની રાજધાની. ૧. ભગ. ૪૦૬. ૨. કાલા મહુરા(૧)ની ગણિકા. તેને રાજા જિયસત્તુ(૧૯)એ પોતાની રખાત તરીકે પોતાના મહેલમાં રાખી હતી. તેને પોતાના પેટે જન્મેલો પુત્ર કાલવેસિય નામનો હતો.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૭૭. કાલાયવેસિય (કાલાદવૈશિક) જુઓ કાલવેસિય. ૧. વ્યવભા.૧૦.૫૯૫. કાલાય (કાલાક) તિત્યયર મહાવીર ગોસાલ સાથે જ્યાં ગયા હતા તે સ્થળ.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૮૪, આવનિ.૪૭૭, ૬૫.પૃ.૧૦૫, વિશેષા.૧૯૩૧, આવહ.પૃ.૨૦૧. ૧ કાલાસવેસિકપુત્ત (કાલાસ્યવૈશિકપુત્ર) જુઓ કાલાયવેસિય. ૧. આચાચૂ.પૃ.૧૧૨. કાલિન (કાલિક) જુઓ કાલિય. ૧. નન્દ્રિ.૪૪. કાલાસવેસિયપુત્ત (કાલાસ્યવૈશિકપુત્ર) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ. તેણે મહાવીરના શિષ્યોને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી મહાવીરની પરંપરા સ્વીકારી. ૧ ૧. ભગ.૭૬,૩૦૮,ભગઅ.પૃ.૧૦૧. ૧૯૭ કાલિંજર (કાલિન્જ૨) જ્યાં પોતાના પૂર્વભવમાં ચિત્ત(૧) અને સંભૂઇ(૨) હરણરૂપે જન્મ્યા હતા તે પર્વત. તેની એકતા બુંદેલખંડના બન્દ (Band) જિલ્લામાં બદૌસા વિભાગમાં આવેલા એક પહાડી ગઢ (કિલ્લા) સાથે સ્થાપવામાં આવી છે. ૧. ઉત્ત૨ા.૧૩.૬., ઉત્તરાક.પૃ.૨૫૧, આવચૂ.૧.પૃ.૪૬૧. ૨. જિઓડિ.પૃ.૮૪. છે. 3 કાલિકેય જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતની બંને પર્વતમાળાઓ ઉપર ણમિ(૩) અને વિણમિએ સ્થાપેલાં સોળ જનપદો(વસતિકાયો કે દેશો)માંનો એક. તે ફાલિકેય નામના વિદ્યાધર લોકોના વસવાટવાળો હતો. તેઓ જે વિદ્યામાં નિષ્ણાત હતા તે વિદ્યાનો અધિષ્ઠાતા દેવ પણ કાલિકેય નામનો હતો. તે સોળ જનપદોનાં નામ આ પ્રમાણે છે – ગોરિગ, મણુપુળ્વગ, ગંધાર(૩), માણવ, કેસિકપુલ્વિક, ભૂમિતુંડક, મૂલવીરિય, સંતુક, પટૂંક, કાલિકેય, સમક, માતંગ(૨), પવ્વતેય, વંસાલય, પંસુમૂલિય(૧) અને રુક્ષમૂલિય(૨). કાલિક લોકોના ઉલ્લેખો પુરાણોમાં પણ મળે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૫-૧૬, ૨. એજન. - ૩. જુઓ જિઓ.પૃ.૬૧. કાલિય (કાલિક) અંગબાહિર આવસ્મયવરિત્ત આગમગ્રન્થોના બે પ્રકારોમાંનો એક.' આ પ્રકારના આગમગ્રન્થો દિવસ તેમ જ રાત્રિના ચાર ચાર પ્રહરોમાંથી પહેલા અને છેલ્લા પ્રહરોમાં વાંચી શકાય.રણન્દી(૧)માં અંગ(૩) ગ્રન્થો ઉપરાંત વધુ એકત્રીસ કાલિય ગ્રન્થોની યાદી આપી છે. પફખિયસુત્તમાં આવા આડત્રીસ ગ્રન્થોનાં નામોનો ઉલ્લેખ છે. તે નામો આ પ્રમાણે છે– (૧) ઉત્તરઝયણ, (૨) દસા, (૩) કષ્પ, (૪) વવહાર, (૫) ઈસિભાસિય, (૬) સિસોહ, (૭) મહાણિસીહ, (૮) જંબુદ્દીવાણત્તિ, (૯) સુરપષ્ણતિ, (૧૦) ચંદપત્તિ , (૧૧) દીવસાગરપષ્ણત્તિ, (૧૨) ખુડિયાવિમાણપવિભક્તિ, (૧૩) મહલિયાવિમાણપવિભક્તિ, (૧૪) અંગચૂલિયા, (૧૫) વગચૂલિયા(૧), (૧૬) વિયાચૂલિયા, (૧૭) અરુણોવવાય, (૧૮) વરુણોવવાય(૧), (૧૯) ગરુલોવવાય, (૨૦) ધરણાવવાય, (૨૧) વેસમણોવવાય(૧), (૨૨) વેલંધરોવવાય, (૨૩) દેવિદોવવાય, (૨૪) ઉઢાણસુઅ, (૨૫) સમુટ્ટાણસુઅ, (૨૬) ભાગપરિઆવણિઆ (૨૭) ણિરયાવલિયા, (૨૮) કખિયા, (૨૯) કપ્પવડંસિયા, (૩૦) પુફિયા, (૩૧) પુષ્કચૂલિયા, (૩૨) વહિઆ, (૩૩) વહિદાસા, (૩૪) આસીવિસભાવણા, (૩૫) દિડ્રિવિસભાવણા, (૩૬). ચરણભાવણા (સુમિણભાવણા), (૩૭) મહાસુમિણભાવણા, (૩૮) તેઅગણિસગ્ન. ન્દીના ૪૪મા સૂત્રમાં (૯) સૂરપષ્ણત્તિ, (૩૨) વહિઆ અને (૩૪) થી (૩૮) અર્થાત્ આસીવિસભાવણા આદિનો ઉલ્લેખ નથી એ દેખાય છે. બીજી એક યાદીમાં દીવપત્તિને અલગથી નોંધવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દિવસાગરપષ્ણત્તિમાં દીવપષ્ણત્તિ અને સાગરપણત્તિ સમાવિષ્ટ છે. તેવી જ રીતે ચારણભાવણા અને સુમિણભાવણાને જોડીને એક ચારણસુમિણભાવણા કરવામાં આવેલ છે. આ યાદી સૂરપષ્ણત્તિને છોડી દે છે અને વહિઆનો સમાવેશ કરે છે." જુઓ ઉકાલિય અને પUણગ. ૧. નન્દ.૪૪, સ્થા.૭૧. | ૧૨૪. ૨.નિશીયૂ.૪,પૃ.૨૨૮, દશચૂ.પૃ.૯૭, ૪. પાક્ષિપૃ.૪૪-૪૫, આવભા.૨. પૃ.૧૮૬. વ્યવમ.૧.પૃ.૨૪, વ્યવભા.૪.પ૬૪.૫. ન૬િ.૪૪. ૩. ન૮િ.૪૪,નદિમ.પૃ.૨૦૬, અનુસૂ૬. નદિમ.પૃ.૨૫૪. પૃ.૨, આવનિ.૭૬૩-૬૪. આવભા. કાલિયદવ (કાલિકદ્વીપ) હીરા વગેરેથી ભરપૂર દ્વીપ. હસ્થિસીસના કેટલાક વેપારીઓ ત્યાં ગયા હતા.' ૧. જ્ઞાતા.૧૩૨. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલિયપુત્ત (કાલિકપુત્ર) તિર્થીયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ.' ૧. ભગ. ૧૧૦. ૧. કાલી અસુરકુમાર દેવોના ઈન્દ્ર ચમર(૧)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.' ૧. ભગ. ૪૦૫, સ્થા.૪૦૩, જ્ઞાતા.૧૪૮. ૨. કાલી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પહેલા વર્ગનું પહેલું અધ્યયન." ૧. જ્ઞાતા.૧૪૮. ૩. કાલી આમલકપ્પાના કાલ(૫) અને કાલસિરીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે ચમરચંચામાં ઈન્દ્ર ચમરની મુખ્ય પત્ની કાલી(૧) તરીકે જન્મ પામી. ભવિષ્યમાં તે મહાવિદેહ(1)માં મોક્ષ પામશે.' ૧. જ્ઞાતા. ૧૪૮. ૪. કાલી અંતગડદસાના આઠમા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. અન્ત. ૧૭. પ. કાલી સેણિય(૧) રાજાની પત્ની. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની હતી. આઠ વર્ષના શ્રમણીજીવન પછી તે મોક્ષ પામી.૧ ધાર્મિક તપના અનુષ્ઠાન માટે તે પ્રસિદ્ધ હતી. ૧. અન્ત.૧૭, નિર.૧.૧, ૨.૧, આવહ.પૃ.૬૮૭. ૨. ગચ્છાવા પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૮૪. કાલીય આ અને કાલિકેય એક છે.' ૧. આવમ.પૃ. ૨૧૬. કાલોઅ (કાલોદ) ધાયઈખંડને બધી બાજુથી ઘેરતો વર્તુળાકાર સમુદ્ર. તેનો વિસ્તાર આઠ લાખ યોજન છે. તેનો પરિઘ ૯૧૭૦૬૦૫ યોજનથી થોડોક વધારે છે. કાલ(૧૨) અને મહાકાલ(૭) તેના અધિષ્ઠાતા દેવો છે. બેતાલીસ ચન્દ્રો અને બેતાલીસ સૂર્યો તેના ઉપર પ્રકાશે છે. તે પુખરવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે.* ૧. જીવા.૧૭૫,સૂર્ય.૧૦૦.સમ.૯૧, | ૩. જીવા.૧૭પ, દેવે.૧૧૫-૧૧૭, સમ.૪૨. સ્થા.૧૧૧,૫૫૫, ૬૩૧. | ૪. સૂર્ય. ૧OO. ૨. જીવા. ૧૭૫. કાલોદ જુઓ કાલો. ૧. જીવા.૧૭૫, ભગ.૩૬, સ્થા.૯૩, ૬૩૧. કાલોદહિ (કાલોદધિ) આ અને કાલોએ એક છે.' ૧. દેવે.૧૧૫. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલોદાઈ (કાલોદાયિન) રાત્રિ ભોજનના દોષોના સંદર્ભમાં જેનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે તે ભિક્ષુ." ૧. બૃ.૮૦૩. કાલોદાયિ (કાલોદાયિનું) પાખંડી મત ધરાવતો એક ગૃહસ્થ. ધર્માસ્તિકાયના અસ્તિત્વ ઉપર તેમ જ કર્મોનાં ફળ ઉપર તેને મદુઅ અને તિર્થીયર મહાવીર સાથે ચર્ચા થઈ હતી. પછી તે મહાવીરનો અનુયાયી બની ગયો.' ૧. ભગ.૩૦૫-૩૦૮, ૬૩૪. કાલય (કાલોદ) આ અને કાલોઅ એક છે.' ૧. જીવા. ૧૬૫. કાલોયણ (કાલોદન) આ અને કાલોઅ એક છે.' ૧. સૂર્ય.૧૦૦. કાલોયસમુદ (કાલોદસમુદ્ર) આ અને કાલોએ એક છે." ૧. જીવા. ૧૬પ. કાવિઠ્ઠ (કાપિચ્છ) સંતઅ કલ્પ(સ્વર્ગમાં આવેલું વાસસ્થાન (વિમાન) જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું હોય છે. ૧. સમ.૧૪. કાવિલ (કપિલ) જુઓ કાવિલિઅ.' ૧. અનુ. ૪૧. કાવિલિઅ (કાપિલિક) સાખ્ય દર્શનના સિદ્ધાન્તોનું વિવરણ કરતો એક પાંખડી શાસ્ત્રગ્રન્થ. ૧. નદિ.૪૨, અનુ.૪૧. કાવિલિય (કાપિલિક, જુઓ કાપિલિજ્જ.' ૧.સમ. ૩૬. કાવિલિજ્જ (કાપિલીય) જુઓ કાપિલિજ. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સૂત્રચૂ. પૃ.૭, ઉત્તરાર્.પૃ.૭. કાસ (કાશ) અયાસી ગહમાંનો એક. તેના માટે જુઓ કામફાસ. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૧. કાસવ (કાશ્યપ) નીચે જણાવેલાઓનું ગોત્ર-મહાવીર અને તેમના પિતા સિદ્ધાર્થ (૧), ઉસભ (૧), આચાર્ય જંબૂ(૧)”, મોરિય(૨)૫ અને જિદ્દભૂઈ. તેની સાત શાખાઓ છે – કાસવ, સંડેલ(૩), ગોલ(૨), વાલ, મુંજ), પલ્વપેચ્છઈ અને Page #228 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૧ વરિસકહિ. ૧. સૂત્ર.૧.૨.૨ ૭ આદિ, ભગ ૫૫૦, ૪. નજિ. ગાથા ૨૩, પ્રશ્નઅ. પૃ.૨, ઉત્તરા.૨.૧, ઇત્યાદિ દશ.૪.૧, 1 નન્દમ.પૃ.૪૮. કલ્પવિ.પૃ.૩૮, ઉત્તરાશા.૫.૮૩. [૫. આવનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧. ૨. આવયૂ.૧,પૃ.૨૩૯,આચા. ૨. ૬. તીર્થો. ૮૧૬. ૧૭૬, આચાશી.પૃ.૩૮૮. | ૭. સ્થા.૫૫૧, આવચૂ.૧,પૃ.૧૫ર, દશચૂ ૩. ઉત્તરાશા.પૃ.૫૩૫, કલ્પસં.પૃ.૧૨૫. | પૃ.૧૩૨, સમઅપૃ.૧૧૨. ૨. કાસવ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ. ૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૩. કાસવ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના વિદ્વાન શ્રમણ.' ૧. ભગ. ૧૧૦. ૪. કાસવ કોસંબીનો વિદ્વાન બ્રાહ્મણ. તેની પત્ની સા(૧) હતી. તેમને કવિલ(૪) નામનો પુત્ર હતો.' ૧. ઉત્તરાયૂ.પૃ.૧૬૮, ઉત્તરાક, પૃ. ૧૬૮. ૫. કાસવ અંતગડદસાના છઠ્ઠા વર્ગનું ચોથું અધ્યયન.' ૧. અન્ત.૧૨. ૬. કાસવરાયગિહનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો, સોળ વર્ષનું શ્રમણ્ય પાળી મૃત્યુ પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' ૧. અન્ત.૧૪. ૭. કાસવ ઉત્તરાફગુણી નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. ૮. કાસવ તિવૈયર મહાવીરનું બીજું નામ." ૧. ભગ ૫૫૦, સૂત્ર.૧.૩.૪.૨૧. ૯. કાસવ જુઓ મહાકાસવ.૧ ૧. ઋષિ(સંગ્રહણી). કાસવર્જિયા (કાશ્યપીયા) માણવગણ(૨)ની એક શાખા." ૧. કલ્પ.પૃ.૨૬૦. કાસવી (કાશ્યપી) પાંચમા તિર્થંકર સુમઈ(૭)ની પ્રમુખ શિષ્યા.'' ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૭. કાસિભૂમિ (કાશિભૂમિ) આ અને કાસી એક છે.' ૧. ઉત્તરા.૧૩.૬. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાસી (કાશી) એક આરિય (આય) દેશ જેનું પાટનગર વાણારસી હતું. એક સમયે સંખ(૭) તેનો રાજા હતો. કાસી અને કોસલના અઢાર ગણરાજાઓ હતા. વાણારસીની એકતા વર્તમાન વારાણસી-બનારસ-કાશી સાથે સ્થાપવામાં આવી છે. જુઓ વાણારસી. ૧. પ્રજ્ઞા.૩૭, જ્ઞાતા.૭૨, ઉત્તરા. | પૃ. ૪૯૭. ૧૮.૪૯., ભગ.પપ૪,સૂત્રશી. 1 ૩. નિર.૧.૧, ભગ.૩૦). પૃ.૧૨૩. ૪. જિઓડિ.પૃ.૯૫. ૨. સ્થા.૫૬૪, જ્ઞાતા.૬૫, ૭૨, સ્થાઅ. ! ૧.કિંકમ્મ (કિકર્મનુ) અંતગડદસાનું આઠમું અધ્યયન. તે અને કિંકમ્મ(૩) એક છે. ૧. સ્થા.૭૫૫. ૨.કિંક... રાયગિહનો વેપારી જે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો, જેણે અગિયાર અંગ(૩) ગ્રન્થોનું અધ્યયન કર્યું હતું, જેણે ગુણરત્નતપ કર્યું હતું, જેણે સોળ વર્ષ શ્રામણ્ય પાળ્યું હતું અને પછી જે વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયા હતા.' ૧. અન્ત.૧૨. ગ્રન્થમાં ‘કિંકમ' પાઠ છે. ૩. કિંકમ્મ અંતગડદરાના છઠ્ઠા વર્ગનું બીજું અધ્યયન.' સ્થાનાંગ તેનો ઉલ્લેખ અંતગડદસાના આઠમા અધ્યયન તરીકે કરે છે. ૧. અન્ત.૧૨. ૨. સ્થા.૭૫૫. ૧. કિંસર (કિન્નર) કિંણર નામ ધરાવતો વેતર દેવોના બે ઈન્દ્રોમાંનો એક તેને ચાર મુખ્ય પત્નીઓ છે– વહેંસા(૨), કેમિતી(૨), રઈસણા અને રઈપ્રભા.' ૧. સ્થા.૯૪, ૬૫૪, ભગ. ૧૬૯, ૪૦૬. ૨. કિંણર વંતર દેવોનો ઍક વર્ગ. તે વર્ગના દેવોના બે ઇન્દ્રો છે - કિંણર(૧) અને કિપુરિસ(૧). ઉલ્લેખો માટે જુઓ વાણમંતર. ૧. ભગ.૧૬૯, સ્થા.૯૪. ૩. કિંણા ચમર(૧) ઇન્દ્રના રથદળના સેનાપતિ." ૧. સ્થા. ૪૦૪. કિંઘુગ્ધ અથવા કિંઘુગ્ધ (કિંતુષ્મ) અગિયાર કરણ(૧)માંનું છેલ્લું.' ૧. જબૂ.૧૫૩, ગણિ.૪૨, સૂત્રનિ.૧૨. ૧. કિપુરિસ (કિપુરુષ) કિંણર વર્ગના દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેને કિંણર(૧)ની ચાર મુખ્ય પત્નીઓ જેવી જ સમાન નામો ધરાવતી ચાર મુખ્ય પત્નીઓ છે.' ૧. સ્થા.૯૪, ૬૫૪, ભગ.૧૬૯, ૪૦૬. Page #230 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૩ ૨.કિપુરિસ બલિ(૪)ના રથદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪, ભગ.૧૬૯, ૩. કિપુરિસ જંતર દેવોનો એક વર્ગ. તે વર્ગના દેવોને બે ઇન્દ્રો છે– સપુરિસ અને મહાપુરિસ.' ૧. ભગ.૧૬૯,૪૦૬,પ્રજ્ઞા.૪૭, સ્થા.૨૭૩. કિંસુગ્ધ (કિંતુન) આ અને કિંથુગ્ધ એક છે." ૧. સૂત્રનિ.૧૨. કિટ્ટ(ટ્ટ) (કૃષ્ટ) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું હોય છે.' ૧. સમ.૨૧. કિટ્ટિ (કૃષ્ટિ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું હોય છે.' ૧. સમ.૪. કિક્રિઘોસ (કૃષ્ટિઘોષ) સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે સાગરોપમ વર્ષનું હોય છે, તે દેવો છ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને છ હજાર વર્ષમાં એકવાર જ તેમને ભૂખ લાગે છે. આ વાસસ્થાન સયંભૂ(૪) જેવું જ છે. ૧. સમ. ૬. કિટિંજુર (કૃષ્ટિયુક્ત) કિઢિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૪. કિટ્ટિસૂઝય (કૃષ્ટિધ્વજ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૪. કિટ્ટિપ્રભ (કૃષ્ટિપ્રભ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૪. કિક્રિયાપટ્ટ (કૃષ્ટિકાવત) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૪. કિડ્રિલેસ (કૃષ્ટિલેશ્ય) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧ ૧. સમ.૪. કિડ્રિવણ (કૃષ્ટિવર્ણ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૪. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિક્રિસિંગ (કૃષ્ટિકૃદ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૪. કિટ્રિસિટ્ટ (કૃષ્ટિશિષ્ટ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૪. ક્રુિત્તરવહિંસગ (ટ્યુત્તરાવર્તસક) કિકિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૪. કિણિય (કિણિક) વાઘો બનાવવા અને વગાડવાનું કામ કરતી નીચી જાતિની કોમ.' ૧. વ્યવભા. ૩.૯૨. કિણર (કિન્નર) જુઓ કિંણર. ૧. સ્થા.૪૦૪, ભગ.૪ ૬. કિહગુલિયા (કૃષ્ણગુલિકા) જુઓ કહગુલિગા.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫. કિહસિરી (કૃષ્ણશ્રી) કુંથુ(૧)ની મુખ્ય પત્ની.' ૧. સમ. ૧૫૮. કિહા (કૃષ્ણા) મંદર(૩) પર્વતની ઉત્તરે વહેતી નદી. તે રસ્તા નદીને મળે છે." ૧. સ્થા.૪૭૦, ૭૧૭. ૧. કિરિ (કીર્તિ) રાયગિહમાં મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવી." ૧. નિર.૪.૪. ૨. કિત્તિ જંબૂદીવમાં આવેલા કેસરિ સરોવરની અધિષ્ઠાત્રી દેવી. ૧. સ્થા.૮૮, ૧૯૭, પ૨૨. ૩. કિરિ શીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક ૧. જબૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૪. કિતિ પુષ્કચૂલિયાનું ચોથું અધ્યયન.' ૧. નિર.૪.૧ ૧. કિમિઈ (કીર્તિમતી) જેમની નીચે સાએયના કંડરીય(ર)ની પત્ની જસાભદાએ શ્રમણીપણાની સાધના કરી હતી તે પ્રધાન શ્રમણી.' ૧. આવનિ.૧૨૮૩, આવયૂ.૨.૫.૧૯૧. ૨. કિત્તિમઈ કિત્તિસેણની દીકરી. તેને ચક્રવટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવવામાં આવી હતી. ૧. ઉત્તરાનિ. ૩૭૯. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિતિસણ કિતિમઈ (૨)ના પિતા.' ૧. ઉત્તરાનિ.૩૭૯. કિમાહાર વિયાહપણત્તિના ચૌદમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧. ભગ. ૫૦૦. કિયગ (કીચક, જુઓ કીયગ. ૧. શાતા.૧૧૭. કિરાય(કિરાત) આ અને ચિલાય(૧) એક છે.' ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૧. કિરિયા (ક્રિયા) પણવણાનું બાવીસમું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા. ગાથા ૬. ૨. કિરિયા વિયાહપણત્તિના(૧) ત્રીજા શતકનો ત્રીજો ઉદ્દેશક,(૨) આઠમા શતકનો ચોથો ઉદ્દેશક અને (૩) સત્તરમા શતકનો ચોથો ઉદ્દેશક ૧. ભગ.૧૨૬. ૨. ભગ.૩૦૯. ૩.ભગ ૫૯૦. કિરિયાઠાણ (ક્રિયાસ્થાન) સૂયગડનું અઢારમું અધ્યયન.' ૧. સમ.૨૩. કિરિયાવિસાલ (ક્રિયાવિશાલ) તેરમું પુવ. ૧. સમ.૧૪,૧૪૭,નદિ.૫૭, નદિય્-પૃ.૭૬, નદિમ.પૃ.૨૪૧. કિવિસ (કલ્વિષ) નીચલા વર્ગના દેવોનો એક પ્રકાર.' ૧. સૂત્રચૂ.પૃ.૫૭. કિલ્વિસિય(કિલ્બિષિક) કપટી સાધુઓનો એક વર્ગ. તેઓ જ્ઞાન અને સાધુચરિત વ્યક્તિઓને ભાંડતા હતા.' ૧. ભગ.૨૫, ભગઅપૃ.૫૦. કિસિપારાસર (કૃષિપારાશર) શરીરસંપત્તિમાં નબળો હોવા છતાં કૃષિમાં નિષ્ણાત એવો ધાન્યપૂરણ ગામનો બ્રાહ્મણ.' ૧. ઉત્તરાયૂ.પૃ.૭૬, ઉત્તરાશા પૃ.૧૧૯, ઉત્તરાક પૃ.૬૫. કયગ (કચક) વિરાડણયરનો રાજા. રાજકુંવરી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમત્રણ પાઠવવામાં આવ્યું હતું.' ૧. જ્ઞાતા.૧૧૭. કિવ (ક્લીવ અથવા ક્લબ) હત્થિણાઉરનો રાજકુમાર જેને દોવના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. Page #233 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. શાતા.૧૧૭. કુઇયણ (કુવિકર્ણ) ઘણી ગાયોનો માલિક એક ગૃહસ્થ. રંગના આધારે તેણે ગાયોના જુદા જુદા વર્ગો પાડ્યા હતા. ૧ ૧. વિશેષા.૬૩૫, આવચૂ.૧.પૃ.૪૪. ૨૦૬ કુંકણ (કોણ) જુઓ કોંકણ ૧. અનુ.૧૩૧. કુંકણઅ (કૌકણક) આ શબ્દની જોડણી કુંકુણઅ પણ થાય છે અને તેનો અર્થ છે કોંકણ(૧)નો માણસ. અહીં તે એક વૃદ્ધ માણસનો પુત્ર હતો. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કર્યો. તે નાનો બાળક હોવાથી શરૂઆતમાં તેને સુખસગવડનાં બધાં સાધનો પૂરાં પાડવામાં આવતાં. એકવાર તેણે પિતાને કહ્યું કે તે સ્ત્રી વિના નથી રહી શકતો. તેથી પિતાને દુઃખ થયું. પરિણામે કુંકણઅને સંઘમાંથી બહિષ્કૃત કરી દીધો. ૧. દશહ,પૃ.૮૯, કુંકણગદારઅ (કૌકણકદા૨ક) એક વિધુર જેણે બીજી સ્ત્રીને પરણવા માટે પોતાના પુત્રને મારી નાખ્યો. જુઓ કોંકણ(૨). ૧ ૧. આનિ.૧૩૪, બૃભા.૧૭૨, વિશેષા.૧૪૨૦, આચાચૂ.પૃ.૧૬૨, વિશેષાકો.પૃ.૪૧૧. કંકુણઅ (કોકણક) જુઓ કુંકણઅ.૧ ૧. દશહ.પૃ.૮૯. કુંચવર (ક્રૌચવર) એક વલયાકાર દ્વીપ.' તે અને કોંચવર એક છે. ૧. સ્થાય.પૃ.૧૬૭. કુંચિઅ (કુચિક) એક વેપારી. તેના પુત્રે ચોરી કરી હતી પરંતુ તેની સાથે રહેતા નિર્દોષ સાધુને ચોરીની શિક્ષા થઈ હતી. ' ૧. ભક્ત.૧૩૩. કુંચિત (કુચિત) એક તાવસ(૪) જેણે મરેલી માછલી ખાધી અને પછી જે બિમાર પડ્યો. જ્યારે તેણે વૈદ્યને સાચી વાત જણાવી ત્યારે વૈધે તેનો રોગ મટાડ્યો. ૧. નિશીભા.૬૩૯૯, નિશીયૂ.૪.પૃ.૩૦૬ . કુંજર (કુ૪૨) વિયાહપણત્તિના સત્તરમા શતકનો પ્રથમ ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૯૦. ૧ કુંજરબલ (કુરબલ) તત્ફયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. Page #234 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૭ કુંજરસેણા (કુજરસેના) ચક્કવબિંદિર(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. કુંજરાવા (કુઝુજરાવર્ત) રહાવા પાસે આવેલો પર્વત.' ૧. મર. ૪૭૩. ૧. કુંડકોલિઅ (કુકકોલિક) કંપિલ્લપુરનો ગૃહસ્થ. પૂસા તેની પત્ની હતી. મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો તે હતો.'ગોસાલ દ્વારા પ્રતિપાદિત નિયતિવાદ અંગે તેને એક દેવ સાથે રસપ્રદ ચર્ચા થઈ હતી. ગોસાલના સિદ્ધાન્તના પ્રશંસક તે દેવને તેણે પૂછ્યું હતું કે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તમે તમારું દેવપદ પામ્યા તો પછી બીજા જીવો પણ પ્રયત્ન કર્યા વિના ઉચ્ચ પદો કેમ પામતા નથી? કેટલાક જીવો દેવ છે, કેટલાક મનુષ્યો છે, કેટલાક પશુઓ છે અને કેટલાકનારકીઓ છે એ હકીકત જ દર્શાવે છે કે જીવોમાં ગતિ આદિ જે ભેદો છે તે તેમનાં કર્મોના કારણે છે. ગોસાલનો સિદ્ધાન્ત ટકી શકે તેવો નથી. આ સાંભળી દેવ મૂંઝાયો અને તે સ્થળ છોડી જતો રહ્યો. ૧. ઉપા. ૩૫. ૨. ઉપા.૩૬. ૨. કુંડકોલિઅ ઉવાસગદસાનું છઠ્ઠું અધ્યયન.' ૧. ઉપા.૨. સ્થા.૭૫૫. કુંડકોલિય (કચ્છકોલિક) આ અને કુંડકોલિઅ એક છે.' ૧. ઉપા. ૩૫. કુંડગ (કુણ્ડક) આ અને કુંડાગ એક છે." ૧. કલ્પવિ.પૃ.૧૬૭. ૧. કુંડગામ (કુડગ્રામ) તિર્થીયર મહાવીરનું જન્મસ્થાન. તેની એક્તા કુંડપુર સાથે છે. તે બે ભાગમાં વિભક્ત હતું – ખયિકુડપુર અને માહણકુડપુર. ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરનો સંસારત્યાગનો વિધિ આ ગામમાં થયો હતો. તેની એકતા વર્તમાન બાસુકુંડ (Basukund) સાથે સ્થાપવામાં આવી છે જે એક વખત વૈશાલીનું ઉપનગર હતું.' ૧. કલ્પ.૧૦૦, આવભા.૧, વિશેષા. [૩. આચા.૨.૧૭૬, ભગ. ૩૮૩. ૧૮૫૬, ૧૮૭૬-૧૮૮૬, આવચૂ. ૪. આવનિ.૪૬૦-૬૧, આવયૂ.૧.પૃ. ૧.૫.૨૪૩, આવહ.પૃ.૨૦૬,૨૧૯ ૨૬૫, કલ્પ.૧૧૫ ૬૭૭. | ૫. જિઓડિ. પૃ.૧૦૭. ૨. આવયૂ.૧.પૃ.૨૪૩, ૨૬૫. ૨. કુંડગ્રામવિયાહપત્તિના નવમા શતકનો તેત્રીસમો ઉદેશક.' ૧. ભગ.૩૬૨. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૩. કુંડગામ આ અને કુમ્ભગામ એક છે. ૧. ભગ.૫૪૩, આનિ.૪૯૩-૯૪. કુંડપુર કુંડગામ(૧)નું બીજું નામ. તિત્શયર મહાવીરનું જન્મસ્થાન ખત્તિયકુંડપુર હતું જે કુંડપુરના બે ભાગોમાંનો એક ભાગ હતો. જુઓ કુંડગામ(૧). ૧. આચૂ.૧.પૃ.૨૪૩,૪૧૬,સ્થાઅ. પૃ.૫૦૧, કલ્પ.૧૧૫,ઉત્તરાનિ.પૃ. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવેલો છે. ર ૧. કુંડલ અરુણવરાવભાસ(૨) સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ, કુંડલભદ્દ અને કુંડલમહાભદ્ આ બે તેના અધિષ્ઠાતા દેવો છે. કુંડલવર(૩) નામનો પર્વત તેમાં ૧૫૩, તીર્થો.૫૧૩. | ૨. આચા.૨.૧૭૬, ભગ.૩૮૩. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧, અનુચૂ.પૃ.૩૫. ૨. સ્થા.૨૦૪, ૭૨૬. ૨. કુંડલ કુંડલ(૧) દ્વીપની ફરતે આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્રની ફરતે કુંડલવર(૧) આવેલ છે. ચક્ષુકંત અને ચક્ષુસુભ તેના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા.૧૬૬,૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. જીવા.૧૮૫. ૩. કુંડલ એક પર્વત. આ અને કુંડલવર(૩) એક છે. ૧. નિશીભા. ૫૨. કુંડલભદ્દ (કુણ્ડલભદ્ર) કુંડલ(૧)દ્વીપનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જીવા. ૧૮૫. કુંડલમહાભદ્દ (કુણ્ડલમહાભદ્ર) કુંડલ(૧)દ્વીપનો અધિષ્ઠાતા દેવ. ૧. જીવા.૧૮૫. ૧. કુંડલવર એ જ નામના સમુદ્રથી ઘેરાયેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપ કુંડલ(૨) સમુદ્રને વર્તુળાકારે ઘેરે છે. કુંડલવરભદ્દ અને કુંડલવરમહાભદ્દ તેના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧, અનુહે.પૃ.૯૦, ભગત.પૃ.૨૦૩-૨૦૪. ૨. કુંડલવર એ જ નામના દ્વીપને ઘે૨તો વલયાકાર સમુદ્ર. તે સમુદ્ર ખુદ કુંડલવરાવભાસ દ્વીપથી ઘેરાયેલો છે. ૧ ૧. જીવા.૧૮૫, સૂર્ય ૧૦૧. ૩. કુંડલવર કુંડલ(૧)માં આવેલો સમકેન્દ્રીય પર્વત. રુયગવર, માણુસુત્તર અને બીજા સમકેન્દ્રીય પર્વતો જેવો તે છે. ૧. સ્થા.૨૦૪, ૭૨૬, ભગત.પૃ.૨૦૩.સ્થાઅ.પૃ.૧૬૭.૪૮૦. કુંડલવરભદ્દ (કુણ્ડલવરભદ્ર) કુંડલવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. Page #236 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૯ કુંડલવરમહાભદ્દ કુણ્ડલવરમહાભદ્ર) કુંડલવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૫. ૧. કુંડલવરાવભાસ કુંડલવર(૨) સમુદ્રને ઘેરતો વલયાકાર દ્વીપ. તે દ્વીપ પોતાના જ નામના સમુદ્ર વડે ઘેરાયેલો છે. કુંડલવરોભાસભદ્ અને કુંડલવરોભાસમહાભદ તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. કુંડલવરાવભાસ કુંડલવરાવભાસ(૧) દ્વીપને ઘેરતો સમુદ્ર કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા.૧૮૫. કુંડલવરાવભાસોદઆ અને કુંડલવરાવભાસ(૨) સમુદ્ર એક જ છે.' ૧. સૂર્ય.૧૦૧. કુંડલવરોદ આ અને કુંડલવર(૨) એક છે.' ૧. જીવા.૧૮૫. કુંડલવરોભાસ (કુણ્ડલવરાવભાસ) જુઓ કુંડલવરાવભાસ.' ૧. સૂર્ય.૧૦૧. કુંડલવરોભાસભદ (કુણ્ડલવરાવભાસભદ્ર) કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. કુંડલવરોભાસ મહાભદ્ર (કુણ્ડલવરાવભાસ મહાભદ્ર) કુંડલવરોભાસ દીપના અધિષ્ઠાતા દેવ.૧ ૧. જીવા.૧૮૫. કુંડલવરભાસમહાવર (કુણ્ડલવરાવભાસમહાવર) કુંડલવરોભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. કુંડલવરભાસવર (કુણ્ડલવરાવભાસવર) કુંડલવરાવભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. કુંડલા મહાવિદેહમાં આવેલા સુવચ્છ વિજય(૨૩) પ્રદેશનું પાટનગર.' ૧. જખૂ. ૯૬. કુંડલોદ આ અને કુંડલ(૨) એક છે.' ૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૫. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુંડાગ (કુડાક) તિર્થીયર મહાવીર જયાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં તેમણે વાસુદેવ(૨)ના ચેત્યમાં ધ્યાન કર્યું હતું. તે કંડગ નામે પણ જાણીતું હતું.' ૧. આવનિ.૪૮૯, આવયૂ.૧,પૃ.૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૭, કલ્પ.પૂ.૧૦૭. કુંડિયાયણ (કુચ્છિકાયન) ઉદાઈ(૧)નું ગોત્ર.' ૧. ભગ.૫૫૦. કંડિકાયણીઅ ઉદાઇ (કુચ્છિકાયનીય ઉદાયિનું, જુઓ કુંડિયાયણ અને ઉદાઈ(૧). ૧. ભગ.૫૫૦.. કુંતી વાસુદેવ કહ(૧)ના પિતા(રાજા વસુદેવ)ની બેન, પંડુ રાજાની પત્ની અને પંડવોની માતા.'તે સદ્ગણી સ્ત્રી હતી. ૧. જ્ઞાતા.૧૨૨-૧૨૪, સ્થાઅ.પૃ.૫૧૬, પ્રશ્નઅ.પૃ.૮૭, અન્તઅ.પૂ.૨, કલ્પસ. પૃ.૧૭૧. ૨. આવ.પૃ.૨૮. ૧. કુંથુ વર્તમાન ઓસપ્પિણીના સત્તરમા તિર્થંકર તેમજ છઠ્ઠા ચક્કવષ્ટિ. તે ગયપુરના રાજા સૂર અને તેમની રાણી સિરી(૧)ના પુત્ર હતા. કહસિરી તેમની મુખ્ય પત્ની હતી. તે તેમના પૂર્વભવમાં રુધ્ધિ(૨) હતા. કુંથુની ઊંચાઈ પાંત્રીસ ધનુષ હતી. તે તપ્ત સુવર્ણના વર્ણના હતા. જયારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેમને અભયકરા પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણત્વ સ્વીકાર્યું. ચક્કપુરના રાજા વચ્ચસીહ તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમને ગયપુરના સહસંબવણ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિલક હતું. તેમના પ્રથમ શિષ્ય સયંભૂ(૨) હતા. તેમની પ્રથમ શિષ્યા અંજુયા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના સાડત્રીસ ગણ હતા, સાડત્રીસ ગણધર હતા', સાઠ હજાર શ્રમણો હતા અને સાઠ હજાર છસો શ્રમણીઓ હતી. (રાજકુમાર તરીકે, સૂબા તરીકે, રાજા તરીકે, કેવલી તરીકે જીવી કલ) પંચાણ હજાર વર્ષની ઉંમરે તે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧૩ ૧.સ.૧૫૭-૫૮,આવનિ.૩૭૧, , ૫. આવનિ.૩૦૭તીર્થો.૩૪૮. ૩૭૪,૩૮૪,૩૯૮,૩૯૯,૪૧૮, | ૬. સમ.૧૫૭,આવનિ.૨૨૫, નન્દિ. ગાથા ૧૯, સ્થા.૪૧૧, તીર્થો.૩૯૨. વિશેષા.૧૭૫૯, તીર્થો ૩૩૦,૪૮૦.! ૭. સમ.૧૫૭, આવનિ.૩૨૮. ૨. સમ. ૧૫૮. ૮. આવનિ. ૨૫૪. ૩. સમ. ૧૫૭. ૯. સમ.૧૫૭, તીર્થો.૪૦૬. ૪. સમ.૩૫,આવનિ ૩૮૦,૩૯૩, ૧૦. સમ.૧૫૭, તીર્થો.૪૫૧, ૪૬૦. તીર્થો.૩૬૩. |૧૧. સમ.૩૭,તીર્થો.૪૫૧, (આવનિ.૨૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧૧ આ સંખ્યા ૩૫ આપે છે.) ૭૧૮, આવ.પૃ.૪, આવનિ.૨૨૩, ૧૨.આવમ પૃ.૨૦૮થી આગળ. ૧૦૯૫, વિશેષા.૧૭૫૮, ૧૭૬ર, આવનિ. ૨૫૮થી આગળ. ૧૭૬૯, તીર્થો.૩૩૦. પ૫૯, કલ્પ. ૧૩. સમ.૯૫,આવનિ.૨૭૨-૩૦૫, ૧૮૮, સમઅ.પૃ.૫૮, ઉત્તરાક, ૩૦૭, સમ.૩૨,૮૧, ૯૧, સ્થા. | પૃ.૩૩૨. ૨. કુંથુ ચમર(૧) ઈન્દ્રના ગજદળનો સેનાપતિ." ૧. સ્થા.૪૦૪. ૧. કુંભ નારકીઓને ત્રાસ આપનાર જમ(૨)ના કુટુંબના સભ્ય. તે પંદર પરમાહમિમય દેવોમાંનો એક છે. ૨ ૧. ભગ. ૧૬૬ ૨. સમ.૧૫, સૂત્રચૂ.૫.૧૫૪. ૨. કુંભ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.' ૧. સમ.૧૯, શાતા.૫, જ્ઞાતાએ.પૃ.૧૦. ૩. કુંભ (૧) અઢારમા તિર્થંકર અરનો પ્રથમ શિષ્ય. (૨) વીસમા તિર્થંકર મુણિસુવ્રય(૧)ના પ્રથમ શિષ્યનું પણ આ જ નામ છે." ૧. સ.૧૫૭. ૪. કુંભ તિર્થંકર મલ્લિ(૧)ના પિતા કુંભગ અને આ એક જ વ્યક્તિ છે." ૧. સ.૧૫૭, તીર્થો,૪૮૨, આવનિ.૩૮૯. કુંભકાર (કુમ્ભકાર) આ અને કુંભકારકડ એક છે.' ૧. ઉત્તરાયૂ.પૃ.૭૩, સમ.૫૮. કુંભકારકડ (કુમ્ભકારકટીકૃત) જુઓ કુંભાકારકડગ.' ૧. ઉત્તરાય્-પૃ.૭૩, જીતભા.પ૨૮, વૃક્ષ.૯૧૫-૯૧૬. કુંભકારકડગ (કુમ્ભકાર(કટક)કૃતક) ઉત્તરાયણની સીમા ઉપર આવેલું નગર તેના રાજા દંડગિએ બંદ(૧) અને તેમના પાંચસો શિષ્યોને ઘાણીએ ઘાલી પીલી નાખ્યા હતા. આ જ જાતકોમાં આવતું કુમ્ભવતી નગર હોવું જોઈએ. કેટલાકે તેને નાસિક આગળ મૂક્યું છે. ૧. બૂલે.૯૧૫-૧૬. | પૃ.૧૧૫-૧૧૬. ૨. સંસ્તા.૫૮, મર.૪૯૫, જીતભા. 1 ૩. જઈહિ.પૃ.૪૯. પ૨૮. ઉત્તરાયૂ.પૃ.૭૩.ઉત્તરાશા. કુંભકારુફખેવ (કુમ્ભકારોëપ) જુઓ કુંભારપખેવ.' ૧. આવહ.પૃ.૫૩૮. કુંભગ (કુમ્ભક) મિહિલાના રાજા. તે તિર્થંકર મલ્લિ(૧)ના પિતા હતા. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પભાવતી(૪) તેમની પત્ની હતી. ૧. જ્ઞાતા.૬૫, તીર્થો,૪૮૨, સ્થાઅ.પૃ. ૨૪, કલ્પવિ.પૃ.૩૮. કુંભણ (કુમ્ભસેન) આગામી ઉસ્સપ્પિણીના પ્રથમ ભાવિ તિર્થંકર મહાપઉપ(૧૦)ના પ્રથમ ગણધર.' ૧. તીર્થો. ૧૦૯૫. કુંભાકારકડ (કુમ્ભાકારકટ) જુઓ કુંભકારકડગ.' ૧. નિશીયૂ.૪,પૃ.૧૨૭. કુંભારકડ (કુમ્ભાર(કોટ)કૃત) આ અને કુંભકારકડગ એક છે.' ૧. મર. ૪૯૫ કુંભારપકખેવ (કુમ્ભકારપ્રક્ષેપ) વીયભયના કુંભારની પાછળ સિણધ્વલ્લિ પાસે વસાવાયેલું નગર. જયારે શ્રમણ ઉદાયણ(૧) વીયભયમાં આવ્યા ત્યારે તે કુંભારે તેમને આશ્રય આપેલો. વિયભયના તે વખતના રાજા કેસિ(૨) એમ સમજ્યા કે ઉદાયણ તેની પાસેથી રાજ પાછું લેવા આવ્યા છે એટલે તેણે તેમને ઝેર આપી મારી નાખ્યા. આથી એક દેવે પેલા કુંભારને સલામતી ખાતર સિણપલ્લિ મોકલી દઈ વિયભય ઉપર ધૂળનો ખૂબ વરસાદ વરસાવ્યો અને વયભયનો નાશ કરી નાખ્યો. જુઓ કેસિ(૨). ૧. આવચૂ..પૃ.૩૭, આવહ.પૃ.૫૩૮. કુંભીવિયાહપષ્ણતિના અગિયારમા શતકનો ચોથો ઉદેશક ૧. ભગ.૪૦૯. કુમગામ અથવા કુંકાગામ (કૂર્મગ્રામ) જુઓ કુમ્મગામ.' ૧. આવયૂ.૧,પૃ.૨૯૭, ૨૯૯. કુમા (કૂર્મા)-જુઓ કુષ્માપુર(૨). ૧. ઋષિ(સંગ્રહણી). કુક્ય (કૌકુચિક) ચાળા-ચેષ્ટાઓ કરી પોતાની આજીવિકા રળતા સમણ(૧) સાધુઓનો એક પ્રકાર.' ૧. ઔપ.૩૮, ઔપ.પૃ.૯૨. કુહંગીસરઢાણ (કુટકેશ્વરસ્થાન) ઉજેણીમાં આવેલું તે સ્થાન જયાં શિયાળો અવંતીકુમાલને ભરખી ગયા હતા.' ૧. મર. ૪૩૮. કુડક જુઓ કુડુક્ક.' Page #240 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નિશીયૂ.૪.પૃ.૧૩૧. કુડિન્વય (કુટીવ્રત) કુટીરોમાં રહેતા અને ક્રોધ-લોભ-મિથ્યાત્વ-માનને જીતનારા પરિવ્રાજકોનો વર્ગ.૧ ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. કુડુક જુઓ કુડુક્ક.૧ ૧. વ્યવમ.૪.૨૮૩. ૩ કુડુક્ક એક અણારિય (અનાર્ય) દેશ' જેને રાજા સંપઈએ સાધુઓના વિહાર માટે મુક્ત યા ખુલ્લો જાહેર કર્યો હતો. તેની એકતા કુર્ગ(કોડગુ) સાથે સૂચવવામાં આવી છે. ૨. નિશીચૂ.૪.પૃ.૧૩૧. ૩. લાઇ.પૃ.૩૦૧. ૧.વ્યમવ.૩.પૃ.૧૨૨, ૬.પૃ.૫૨, આવયૂ.૧.પૃ.૨૭. ૧ ૧. કુણાલ ચંદગુત્તનો પ્રપૌત્ર, બિંદુસાર(૨)નો પૌત્ર અને અસોગ(૧)નો પુત્ર. તે ઉજ્જૈણીનો રાજા હતો. પાડલિપુત્તથી આવેલો પિતાનો પત્ર તેણે વાંચ્યો. તેમાં લખ્યું હતું કે ‘અંધીયતામ્’ અર્થાત્ તારી જાતને અંધ કરી નાખ. તેને પિતાની આજ્ઞા સમજી તેણે પોતાને અંધ કરી નાખ્યો.તે સંગીતકળામાં નિષ્ણાત હતો.ર તેણે આંખો ગુમાવી એ અંગે જુઓ પાડલિપુત્ત. ૧.બૃભા.૨૯૪,કલ્પધ.પૃ.૧૬૫. ૨.મ.પૃ.૮૮-૮૯,અનુહ.પૃ.૧૦ ૧૧, આવયૂ.૧.પૃ.૬૦,નિશીચૂ.૪. ૨. કુણાલ ભરુયચ્છનો બૌદ્ધ ભિક્ષુ જે પાછળથી આચાર્ય જિણદેવ(૪)નો શિષ્ય બની ગયો.૧ ૧.શાતા.૭૧, પ્રજ્ઞા.૩૭, રાજ.૧૪૬, બૃભા.૩૨૬૨,સ્થા.૫૬૪,સ્થાઅ. પૃ.૪૭૯, સૂત્રશી.પૃ.૧૨૩. ૨૧૩ પૃ.૧૨૮-૧૨૯. ૩. નિશીચૂ.૨.પૃ.૩૬૧-૬૨, બૃભા.૩૨૭૬. ૧. આવચૂ.૨.પૃ.૨૦૧, આનિ.૧૨૯૯. ૧ ૩. કુણાલ ઉત્તરમાં આવેલો એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર સાવથી હતું. તે કુણાલા(૨) પણ કહેવાતો. આ દેશમાં એરાવઈ નદી વહેતી હતી. કુણાલની એકતા ઉત્તર કોસલ સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૨. બૃહ્યા. ૫૬૫૩. ૩. શ્રભમ.પૃ.૩૬૩. ૨ ૧. કુણાલા કુણાલ દેસમાં આવેલું નગર. તેની પાસે એરાવઈ નદી વહે છે. તેના નાશ પછી બાર વર્ષે મહાવીરને કેવળજ્ઞાન થયું હતું. ઉક્કુરુડ કુણાલાનો હતો. કુણાલા અને સાવથી એક જ છે. ३ ૧. નિશીયૂ.૩.પૃ.૩૬૮, બૃભા.૫૬૩૮-| ૨. ઉત્તરાયૂ.૧૦૮, આવચૂ.૧.પૃ.૬૦૧. ૩૯. ૩. લાઇ.પૃ.૩૦૩. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કુણાલા આ અને કુણાલ(૩) એક છે.' ૧. જ્ઞાતા.૭૧. ૧. કુબેર આચાર્ય સંતિસેણિઅનો શિષ્ય. તેણે કુબેરી શ્રમણ શાખા શરૂ કરી.' ૧. કલ્પ (થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૧-૨૬૨. ૨. કુબેર પોતાના ધન માટે પ્રસિદ્ધ દેવ.'જુઓ ધણવઇ(૧) ૧. તીર્થો. ૫૭૯, આવચૂ.૧.પૃ.૨૦૫. કુબેરદત્ત એક વેપારી જે પોતાની પુત્રી સાથે સંભોગ કરવા તૈયાર થઈ ગયો." ૧. ભક્ત. ૧૧૩. કુબેરાજુઓ વેસમણપભ. ૧. ભગઅ.પૃ.૨૦૩-૨૦૪. કુબેરી કુબેર(૧)થી શરૂ થતી શ્રમણ શાખા. આ અને અર્જકુબેરી એક છે.' ૧. કલ્પ(થરાવલી).૭, પૃ. ૨૬૨. કુમંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.' ૧. સ્થા. ૯૪. કુમાર ગોયમ(૨) ગોત્રના આચાર્ય." ૧. કલ્પ(થરાવલી) ૭. કુમારા(કુમારક) ગોસાલની સાથે મહાવીર જ્યાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં ચંપરમણિજ્જ નામનું ઉદ્યાન હતું. કુંભાર કૂવણએ આ સન્નિવેશનો હતો. તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય મુણિચંદ(૩) સાથે ગોસાલને અહીં ચર્ચા થઈ હતી.' ૧. આવયૂ.૧.પૃ.૨૮૫, આવનિ.૪૭૮, વિશેષા.૧૯૩૨, કલ્પસં.પૃ.૮૭, કલ્પધ. પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૫. કુમારગામ કુમારગ્રામ) જુઓ કુમારગામ.' ૧. આવ(દીપિકા)પૃ.૯૫, આચાચૂ.પૃ.૨૯૮,આવભા.૧૧૧, આવહ.પૃ. ૧૮૮, કલ્પવિ.પૃ.૧૫૬. કુમારખંદી (કુમારનન્દી) અણંગસણનું બીજું નામ." ૧. બૃ. ૧૩૮૮. કુમારધમ્મ (કુમારધર્મ) એક આચાર્ય.' ૧. કલ્પ (વેરાવલી) ૭, ગાથા.૧૩. કુમારપુત્તિય (કુમારપુત્રક) મહાવીરની આજ્ઞામાં રહેલો એક શ્રમણગણ.' ૧. સૂત્ર.૨.૭.૬, સૂત્રશી પૃ.૪૧૦. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુમાર મહરિસિ (કુમાર મહર્ષિ) કુમારવરનું બીજું નામ." ૧. મનિ.૨૨૭. કુમારલેચ્છ (કુમારલેચ્છક) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધરૂપ કમ્મવિવાગદતાનું દસમું અધ્યયન. વર્તમાનમાં તે અંજૂ(૧) શીર્ષક નીચે મળે છે. ૧. સ્થા. ૭૫૫. કુમારવર એક ઋષિ જે કુમારમહરિસિ નામે પણ પ્રસિદ્ધ છે." ૧. મનિ.પૃ.૨૨૧-૨૨૭. કુમારસમણ કુમારશ્રમણ) (૧) અઈમુત્ત(૧)નું તેમજ (૨) કેસિ(૧)નું બીજું નામ. ૧. ભગ.૧૮૮. ૨. ઉત્તરા.૨૩.૧૬. ૧. કુમુદ મહાવિદેહમાં સીસોદા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો વિજય(૨૩)(પ્રદેશ). અરજા તેનું પાટનગર છે. જુઓ અસોગા(૧). ૧. સ્થા.૯૨,૬૩૭,જબૂ.૧૦૨,સમ.૩૪. ૨. કુમુદ ભદસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.' ૧. સ્થા.૬૪ર, જબૂ.૧૦૩. ૩. કુમુદ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું પણ તે જ નામ છે. તે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૮. ૨.જખૂ. ૧૦૩. ૩. સમ.૧૮. ૪. કુમુદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૭. કુમુદગુમ (કુમુદગલ્મ) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સ.૧૮. કુમુદuભા(કુમુદપ્રભા) મહાવિદેહમાં જંબુસુદંસણ વૃક્ષની ઉત્તરપૂર્વમાં આવેલી પુષ્કરિણી.' ૧. જબૂ.૯૦,૧૦૩. ૧. કુમુદા ભદ્રસાલવણની નજીક જંબુસુંદસણ વૃક્ષની ઉત્તરપૂર્વમાં આવેલી પુષ્કરિણી.૧ ૧. જબૂ.૯૦,૧૦૩. ૨. કુમુદા સંદીસર(૧) દ્વીપમાં અંજણગ(૧) પર્વતના દક્ષિણ ભાગ ઉપર આવેલી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પુષ્કરિણી. ૧. સ્થા.૩૦૭, જીવા.૧૫૨, ૧૮૩. ૧ કુમુય (કુમુદ) જુઓ કુમુદ. ૧. સ્થા.૬૪૨. કુમ્મ (કૂર્મ) ણાયાધમ્મકહા(ના પ્રથમ શ્રુતસ્કન્ધ)નું ચોથું અધ્યયન. ૧. સમ.૧૯, શાતા.૫. ૧.ભગ.૫૪૪, આવચૂ.૧.પૃ.૨૯૮, આવનિ.૪૯૪, કલ્પવિ.૧૬૭, કુમ્મગામ (કૂર્મગ્રામ) ગોસાલ સાથે મહાવીર જ્યાં ગયા હતા તે સ્થાન. તે ત્યાં સિદ્ધત્થગામથી ગયા હતા. અહીં ગોસાલને તાવસ(૪) વેસિયાયણના ક્રોધનાં ભયંકર પરિણામોનો સામનો કરવો પડ્યો હતો અને તેમને સહન પણ કરવા પડ્યાં હતાં. પરંતુ મહાવીરે પોતાની અલૌકિક શક્તિથી ગોસાલને બચાવ્યા હતા. આ સ્થાનનાં બીજાં નામો છે – કુમ્ભારગામ(૨) અને કુંડગ્ગામ(૩).૨ ૧ - આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કુમ્ભારગામ (કૂર્મારગ્રામ) જુઓ કુંમારગામ.૧ ૧. આચા. ૨.૧૭૯. ૨. કુમ્ભારગામ (કૂર્માંરગ્રામ) જુઓ કુમ્ભગામ. ૧. ભગ.૫૪૨. કુરડ (કુટ) જુઓ ઉક્લુરુડ. ૧. આવચૂ.૧.પૃ.૬૦૧. કુરા (કુર) જુઓ કુરુ(૧).૧ ૧. જીવા.૧૪૭, ૧ ભગ, ૫૪૩. ૨. ભગ ૫૪૨, ૫૪૩, આનિ.૪૯૩. ૧. કુમ્માપુત્ત (કૂર્મીપુત્ર) બે ત્નિ ઊંચાઈવાળો પુરુષ જે મોક્ષ પામ્યો હતો. ૧. વિશેષા. ૩૮૪૨, વિશેષાકો.પૃ.૮૯૦. ૨. કુમ્માપુત્ત અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે માનવામાં આવે છે.૧ ૧. ઋષિ.૭, ઋષિ(સંગ્રહણી). ૧ ૧ ૧. કુરુ જંબુદ્દીવના મહાવિદેહમાં આવેલાં આ જ નામવાળાં બે ઉપક્ષેત્રો. તે બે ઉપક્ષેત્રો છે -- ઉત્તરકુરુ(૧) અને દેવકુરુ જે અનુક્રમે મંદર(૩) પર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલ છે. ૧. સ્થા.૮૬, ૮૯, જીવા.૧૪૭, તીર્થો.૨૬, મર.૨૫૧, મનિ.પૃ.૬૦. Page #244 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧૭ ૨. કુરુ જેનું પાટનગર ગયપુર છે તે આરિય(આઈ) દેશ.તે દેશમાં અદાણસતુ(૧) રાજ કરતો હતો. ઉસુમાર(૩) નામનું પ્રાચીન નગર તે દેશમાં હતું. તે દેશ કુરુષેત્ત તરીકે પણ જાણીતો હતો. તેની એકતા પૂર્વ પંજાબમાં વહેતી સરસ્વતી અને દેશદ્વતી નદીઓ વચ્ચે આવેલા પ્રદેશ સાથે સ્થાપી શકાય. કુરુની પૂર્વે પંચાલ આવેલ છે." ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, કલ્પવિ. ૩.ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાર્પૃ.૨૨૦, પૃ.૨૩૮, કલ્પધ.પૃ.૧૫૩,જ્ઞાતાઅ. | ઉત્તરાશા.પૃ.૩૯૫. પૃ.૧૨૫, સ્થાઅ.પૃ.૪૭૯. ૪. બૃભા.૧૮૫૮, નિશીભા.૪૧0૧. ૨. સ્થા.પ૬૪. ૫. સ્ટજિઓ.પૃ.૧૦૨-૧૦૩. ૩. કુર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કુખેત્ત (કુરુક્ષેત્ર) આ અને કુરુ (૨) દેશ એક છે.' ૧. બૃભા.૧૮૫૮, નિશીભા.૪૧૦૧. કુરુચંદ (કુરચન્દ્ર) એક ક્રૂર રાજા જે સ્વર્ગ, નરક વગેરેના અસ્તિત્વમાં માનતો ન હતો. કુરુમઈ(૨) તેની પત્ની હતી અને હરિચંદ તેનો પુત્ર હતો.' ૧. આવચૂ.૧.પૃ.૧૬૯-૧૭૦, આવમ.પૃ.૨૨૧. કુરુડ (કુરુટ) જુઓ ઉક્રુડ. ૧. ઉત્તરાયૂ.પૃ.૧૦૮. કુરુદત્ત કુરુદત્તસુયના પિતા ૧.મર.૪૯૧, સંસ્તા.૮૫, ઉત્તરાયૂ.કૃ.૬૮, ઉત્તરાશા.પૃ.૧૦૯. કુરુદત્તપુર (કુરુદત્તપુત્ર) મહાવીરનો એક શિષ્ય. તેણે ઉગ્ર તપ કર્યા અને મૃત્યુ પછી તે ઈસાણ સ્વર્ગના ઈન્દ્ર તરીકે જન્મ્યા.' ૧. ભગ.૧૩૧. કુરુદત્તસુય (કુરુદત્તસુત્ત) હOિણાઉર (ગયપુર)ના સમૃદ્ધ વેપારી કુરુદત્તનો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું. ગયસુકમાલની જેમ જ તેમણે પણ કેટલાક રાહદારીઓએ આપેલા ત્રાસને(પરીષહોને) શાન્ત ચિત્તે સહન કર્યા અને પરિણામે તે મોક્ષ પામ્યા.૧ ૧. મર.૪૯૨, સંસ્તા.૮૫, ઉત્તરાર્.પૃ.૬૮, ઉત્તરાશા.પૃ.૧૦૯. ૧. કુરુમઈ (કુરુમતી) બારમા ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની મુખ્ય પત્ની." ૧. સમ.૧૫૮, ઉત્તરાનિ.પૃ.૩૭૯, આચાર્.પૃ.૭૨, આચાશી.પૃ.૧૨૬. ૨. કુરુમાઈ રાજા કુરુચંદની પત્ની.' ૧. આવયૂ.૧,પૃ.૧૬૯. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કુરુમંદ (કુરુચન્દ્ર) જુઓ કુરુચંદ. ૧. આવચૂ.૧.પૃ.૧૬૯. કુલકર જુઓ કુલગર.૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૫૯૨, ૬૯૩. કુલક્ખ (કુલાક્ષ) એક અણારિય(અનાર્ય) દેશ.૧ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪. કુલગર (કુલકર) કાયદાઓ આપનાર અને કાયદો-વ્યવસ્થાના સંસ્થાપક. પ્રત્યેક ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણી કાલચક્રના સુસમઘૂસમા અ૨માં (કાલખંડમાં) ગંગા અને સિંધુ(૧) નદીઓ વચ્ચે આવેલા, ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના મધ્યભાગમાં, જુદી જુદી પરંપરાઓ મુજબ સાત', દસ કે પંદ૨ કુલગરો જન્મ લે છે. તેઓ શાંતિ અને વ્યવસ્થા સ્થપાય અને જળવાય એ ખાતર કાયદો શરૂ કરે છે. ઓસપ્પિણી કાલચક્રના સાત કુલગરોની બાબતમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બે કુલગરો ‘હક્કાર’ રૂપ (અણગમારૂપ) શિક્ષા કરે છે, પછીના બે કુલગરો ‘મક્કાર’ રૂપ (ચેતવણીરૂપ) શિક્ષા કરે છે અને છેલ્લા ત્રણ ‘ધિક્કાર’ રૂપ (ઠપકારૂપ) શિક્ષા કરે છે. આમ જેમ જેમ ગુહ્નાની દુષ્ટતાની માત્રા વધતી જાય છે તેમ તેમ શિક્ષાની કઠોરતા પણ વધતી જાય છે.” પંદ૨ કુલગરોની માન્યતા ધરાવતી પરંપરામાં પ્રથમ તિત્શયર ઉસહ(૧)ને પંદરમા કુલગર તરીકે સ્વીકાર્યા છે જે ઉપર જણાવેલી શિક્ષાઓ ઉપરાંત શારીરિક શિક્ષાઓ પણ દાખલ કરે છે. ભરહ(૨) ક્ષેત્રની જેમ જ એરવય(૧) ક્ષેત્રમાં પણ છે. ઉસ્સપિણી કાલચક્રમાં પરિસ્થિતિઓનો ક્રમ વિપરીત હોય છે. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં સાતનો વર્ગ બનાવતા નીચેના કુલગરો જન્મ્યા હતા (૧) વિમલવાહણ(૬), (૨) ચક્કુમ, (૩) જસમ, (૪) અભિચંદ(૧), (૫) પસેણઇ(૪), (૬) મરુદેવ(૨) અને (૭) ણાભી. વર્તમાન ઓસપ્પિણીના દસના વર્ગના કુલગરોનાં નામ મળતાં નથી પરંતુ બીજાં કાલચક્રોના દસના વર્ગના કુલગરોનાં નામ મળે છે. * ૭ વર્તમાન ઓસપ્પિણીના ભરહ(૨)ના, પંદરના વર્ગના કુલગરોનાં નામો નીચે પ્રમાણે છે – (૧) સુમઇ(૧), (૨) પડિમ્સઇ(૨), (૩) સીમંકર(૩), (૪) સીમંધર(૩), (૫) ખેમંકર(૪), (૬) ખેમંધર(૧), (૭) થી (૧૦) આ ચાર ઉપરના સાતના વર્ગના પ્રથમ ચાર, (૧૧) ચંદાભ(૨), (૧૨) થી (૧૪) આ ત્રણ ઉપરના સાતના વર્ગના છેલ્લા ત્રણ, અને (૧૫) તિત્ફયર ઉસહ(૧).૯ — અતીત ઓસપ્પિણીમાં ભરહ(૨)માં નીચેના દસ કુલગરો થયા ગયા હતા ૧૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧૯ સયંજલ(૨), સયાઉ(૨), અજિયસણ(૫), અહંતસણ(૩), કજસણ, ભીમસેણ(૨), મહાભીમસેણ, દઢરહ(૪), દસરહ(૨) અને સરહ(૧). સ્થાનાંગમાં કેટલાંક નામોમાં અને તેમના ક્રમમાં ફેર છે કારણ કે તેમાં સજ્જલ(૧), અસંતસેણ(૩), અમિતભેણ અને તક્કસેણનો ઉલ્લેખ પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમા કુલગર તરીકે થયો છે. બાકીનાં નામોમાં અને તેમના ક્રમમાં કોઈ ફેરફાર નથી. અતીત ઉસ્સપ્રિણીમાં ભરહ(૨)માં નીચેના સાત કુલગરો થયા હતા - મિત્તદામ, સુદામ(૧), સુપાસ(૬), સયંપભ(૨), વિમલઘોસ, સુઘોસ(૧) અને મહાઘોસ(૬). ભરહ(૨) ક્ષેત્રના સાત ભાવી કુલગરોનાં નામ નીચે પ્રમાણે છે-મિત્તવાહણ અથવા મિયવાહણ(૨), સુભોમ(૨) અથવા સુભૂમ(૩), સુપ્પભ(૨), સયંપભ(૧), દત્ત(૩), સુહુમ અથવા સુહ અને સુરૂવ(૩) અથવા સુબંધુ (૨). આ બાબતમાં તિત્વોગાલીનો મત જુદો છે. તે ભરહ(૨)ના સાત ભાવી કુલગરોનાં નામો નીચે પ્રમાણે આપે છે. વિમલવાહણ(૯), સુદામ(૨), સંગમ(૩), સુપાસ(૫), દત્ત(૩), સુણહ અને સુમઇ(પ).૪ ભરત(૨) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનારા દસ કુલગરોની જે યાદી સ્થાનાંગમાં છે તે સાવ જુદી છે. ત્યાં જે નામો આપ્યાં છે તે નીચે પ્રમાણે છે – સીમંકર(૨), સીમંધર(૨), ખેમકર(૩), ખેમંધર(૨), વિમલવાહણ(૭), સંમુઈ(૩), પદિસુત, દઢપણુ(૧), દસધણુ(૧) અને સયધણ(૧).૫ એરવ (૧) ક્ષેત્રના દસ ભાવી કુલકરોનાં સમવાયાંગમાં જે નામો છે તેમની સાથે આ નામો બરાબર મળે છે. પરંતુ તેમના ક્રમમાં ફેરફાર છે. ત્યાં નામો નીચે મુજબના ક્રમમાં છે – વિમલવાહણ(૮), સીમંકર (૧), સીમંધર(૧), ખેમકર(૧), ખેમંધર(૩), દઢપણુ(૨), દસધણ(૧), સયધણ(૨), પડિસુઇ(૧) અને સુમધ(૨). તિત્વોગાલી એરવય(૧) ક્ષેત્રના સાત ભાવી કુલગરની પરંપરાને નોધે છે. તેમનાં નામો નીચે પ્રમાણે છે – વિમલવાહણ(૮), વિકલવાહણ(૨), દઢપણુ(૨), દસધણ(૧), સયધણ(૨), પડિસુઈ(૧) અને સુમાં(૨). આ પરંપરાનાં નામોનો ક્રમ સમવાયાંગગત નામક્રમ સાથે અંશતઃ મળે છે. ૧૭. ઉપરનું સર્વેક્ષણ એ વસ્તુ ખુલ્લી કરે છે કે ભિન્ન ભિન્ન પરંપરાઓના કારણે તેમજ આગમોની ભિન્ન ભિન્ન વાચનાઓના કારણે ગૂંચવાડો ઊભો થયો છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૧૫૧ સમ.૧૫૭,સ્થા.પપ૬.૫ ૯. જબૂ.૨૮,૪૦. ૨. સ્થા.૭૬૭, સમ.૧૫૭. ૧૦. સમ.૧પ૭. ૩. જખૂ.૨૮,૪૦. ૧૧. સ્થા.૭૬૭,સ્થાનાંગ તેમનો ઉલ્લેખ ૪. ભગ. ૨૦૩,આવનિ.૧૪૯-૧૭૦, અતીત ઉસપ્પિણીના કુલગરો તરીકે કરે જબૂ.૨૮-૨૯,૪૦,વિશેષા.૧૫૬૩- છે, આ ભૂલ જણાય છે અથવા તો તે ૧૫૮૩, સ્થા.પપ૬, ૭૬૭, સમ. ભિન્ન પરંપરા પણ હોઈ શકે. ૧૫૭,૧૫૮,તીર્થો.૭૦,૭૫,૭૯, ૧૨. સ્થા.૫૫૬, સમ.૧પ૭. ૧૦૦૩થી આગળ, જખૂશા.5. ૧૩. સ્થા.પપ૬, સમ.૧૫૯. ૧૩૨-૧૩૩, સ્થાઅ.પૃ.૩૯૮-૯૯. ૧૪. તીર્થો. ૧૦૦૪. ૫. ખૂશા.પૃ.૧૩૩. ૧૫. સ્થા.૭૬૭ ભિન્ન પરંપરાની નોંધ ૬. જુઓ નોંધ ૪. લેતું લાગે છે અથવા તો ભૂલથી ઉપરનાં ૭. આવનિ. ૧૫૫. બીજી વિગતો પણ નામો એરવય(૧)ના કુલકરોના બદલે ત્યાં આપવામાં આવી છે. જુઓ સમ. ભરત(૨)ના કુલકરોનાં જણાવાયાં છે. ૧૫૭, સ્થા.પપ૬. ૧૬. સમ.૧પ૯, ૮. સ્થા.૭૬૭, સમ. ૧૫૭, તીર્થો. ૧૭. તીર્થો.૧૦૦૬-૧૦૦૭. ૧૦૦૪-૧૦૦૭. કુલગરગંડિયા કુલકરગણ્ડિકા) વિમલવાહણ(૬) આદિ કુલકરોનાં જીવન ઉપરનો ગ્રન્થ.૧ ૧.નન્ટિયૂ.પૃ.૭૭, નદિમ.પૃ.૨૪૨, નદિહ.પૃ.૯૦. કુલપુત્ત અથવા કુલપુત્તય (કુલપુત્ર અથવા કુલપુત્રક) પોતાની માતાના કહેવાથી પોતાના ભાઈના ખૂનીને ક્ષમા આપનાર વ્યક્તિ. ૧. ઉત્તરાયૂ.પૂ.૩૨, ઉત્તરાશા.પૃ.૫૦-૫૧, ઉત્તરાક પૃ.૧૩. કુલાણ જયાં રાજા વેરામણદાસ રાજ કરતા હતા તે નગર.' આ અને કુણાલ દેશનું નગર કુણાલા એક જણાય છે. ૧. સસ્તા.૮૧. કુલ્લર (કુલ્લકિર) જ્યાં સંગમથેર જીવન જીવ્યા તે નગર." જુઓ કોલર. ૧. મર.૪૯૧. કુલ્લર (કોલપુર) જ્યાં પાડલિપુરના ધમ્મસીહ(૪)એ પોતાની પત્નીને ત્યજી દીધી હતી તે નગર. ૧. સંસ્તા.૭૧. કુલ્લાગ (કોલ્લાક) આ અને કોલ્લાઅ એક છે.' ૧. આવનિ.૪૪૧, ૪૭૫, કલ્પવિ.પૃ.૨૪૯, આવમ.પૃ.૨૪૮. Page #248 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૨૧ કુવલયપ્રહ (કુવલયપ્રભ) એક આચાર્ય જે સાવજ્જારિયા નામે પણ જાણીતા હતા. તે આચારમાં કઠોર હતા. એકવાર શિથિલાચારી કેટલાક સાધુઓને તે મળ્યા, તે સાધુઓએ તેમને પોતાની સાથે વર્ષાવાસમાં રહેવા વિનંતી કરી પરંતુ તેમણે તેમની વિનંતી સ્વીકારી નહિ.' ૧. મનિ.પૃ.૧૩-૧૪૫. કુસ (કુશ) એક વલયાકર દ્વીપ.' ૧. સ્થાઅ.પૃ.૧૬૭. કુસકુંડી (કુશકુડી) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. કુસગ્ન(પુર) (કુશાગ્ર(પુર)) ઉસભપુર(૧)ના સ્થાને સ્થાપવામાં આવેલું નગર. ત્યાં રાજા પાસેણઈ(૫) રાજ કરતા હતા. કુસત્થલ તેનું બીજું નામ હતું. જુઓ ચણગપુર. ૧. આવનિ.૧૨૭૯,આવચૂ.ર.પૃ.૧૫૮,આવહ.પૃ.૬૭૧. ૨. મનિ.૮૭,કલ્પવિ.પૃ.૨૦૪. કુટ્ટ (કુશાવતો એક આરિય(આય) દેશ જેનું પાટનગર સોરિય(૧) હતું. આગ્રા જિલ્લામાં સૂર્યપુરની આસપાસનો દેશ કુસટ્ટા નામે જાણીતો હતો. ૧. પ્રજ્ઞા. ૩૭. ૨. લાઇ.પૃ.૩૦૪. કુસત્થલ (કુશસ્થલ) મગહનું નગર' જ્યાં રાજા પાસેણઈ(૫) રાજ કરતા હતા. જુઓ કુસગપુર. ૧. મનિ.૮૭. ૨. કલ્પવિ.પૃ.૨૦૪, કલ્પ.પૃ.૧૩૩. કુસલ(કુશલ) તિર્થીયર મહાવીરનું બીજું નામ.' ૧. આચા.૧.૧૫૭, ૧૬૬, આચાશી.પૃ.૨૧૬. કુસવર કુશવર) એક વલયાકાર દ્વીપ.' ૧. અનુચૂ.પૂ.૩૬, અનુહ.પૃ.૯૧. કુસીલપરિભાતિય (કુશીલપરિભાષિત) સૂયગડનું સાતમું અધ્યયન.' ૧. સમ.૧૬.૨૩. કુસુમ સુસમા અરમાં જે ચાર પ્રકારના લોકો અસ્તિત્વ ધરાવતા હતા તે ચારમાંનો એક પ્રકાર. તે પ્રકારના લોકો ખૂબ જ મૃદુ કહેવાતા. ૧. જબૂ.૨૬. ૨. જબૂશા પૃ.૧૩૧. કુસુમણગર (કુસુમનગર) પાડલિપુત્તનું બીજું નામ.' તે કુસુમપુર પણ કહેવાતું. ૧. નિશીભા.૯૫૯, બૂલે.૧૦૬૯, વિશેષા. ર૭૮૦. ૨. નિશીયૂ.ર.પૃ.૯૫,બૂલે.૧૦૬૯, તીર્થો.૬૨૪. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૧ કુસુમપુર પાડલિપુત્તનું બીજું નામ. અહીં વઇર આવ્યા હતા. ૨ ૧. નિશીભા.૯૫૯, ૪૪૬૩, પિંડનિભા.પૃ.૧૪૨, પિંડનિમ.પૃ.૧૪૩, બૃભા.૪૧૨૩ ૪૧૨૬, જીતભા.૧૪૦૭, તીર્થો.૬૨૪. ૨. આવનિ.૭૬૯. વિશેષા. ૨૭૮૦. ૧ કુસુમસંભવ વૈશાખ મહિનાનું બીજું નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુ ંડ (કુષ્માણ્ડ) વાણમંતર દેવોનો એક પ્રકાર. તે પ્રકારના દેવોના બે ઇન્દ્રો છે – સેય(૨) અને મહાસેય.૧ કુ ંડ પ્રકા૨ કુભંડ નામે પણ જાણીતો છે.૨ ૧. પ્રજ્ઞા.૪૭, ૪૯. ૨. સ્થા.૯૪, કુહણ (કુહન) એક અણારિય (અનાર્ય) દેશ. ૧. પ્રશ્ન.૪, પ્રશ્નઅ.પૃ.૧૫. કૂંડસામલિ (ફૂટશાલ્મલિ) મહાવિદેહના ઉપક્ષેત્ર દેવકુરુમાં આવેલું વૃક્ષ. તેની ઊંચાઇ આઠ યોજન છે. તે ગરુલ વેણુદેવનું વાસસ્થાન છે. ૧. જમ્મૂ.૧૦૦,સ્થા.૬૩૫. ૨. સમ.૮. ૩. સમ.૮,સમઅ.તેના ઉપર. કૂંડસામલિપેઢ (ફૂટશાલિપીઠ) ફૂડસામલિ વૃક્ષની પીઠ જે દેવકુરુના પશ્ચિમાર્ધના કેન્દ્રમાં આવેલી છે. ૧. જમ્મૂ.૧૦૦. ૩ ૪ કૂણિઅ અથવા કૂણિક અથવા કૃણિય (કૂણિક) રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ચેલ્લણાનો પુત્ર.૧ જન્મ્યા પછી તરત જ તેને અસોગવણિયા નામની વાડીમાં ત્યજી દેવામાં આવ્યો હતો. તેથી તે અસોગચંદ નામે ઓળખાતો. તેની આંગળીએ કુણિયા નામના રોગનો દૂઝતો ઘા થયો હતો, પરિણામે તેના તે હાથનો વિકાસ કુંઠિત થઈ ગયો હતો. તેથી તેનું નામ ‘કૃણિઅ’ (‘ટૂંકા હાથવાળો’) પડી ગયું. પઉમાવઇ(૯), ધારિણી(૨) વગેરે આઠ પત્નીઓ તેને હતી. કાલ(૧), સુકાલ(૪), મહાકાલ(૨) વગેરે તેના ભાઈઓ હતા.૫ તેણે ભાઈઓની મદદથી પોતાના પિતાને કેદ કરી રાજ પડાવી લીધું. તેને ઉદાઇ(૨) નામનો એક પુત્ર હતો.° કૂજ઼િઅ રાજધાની રાયગિહથી ચંપા લઈ ગયો. પોતાના ભાઈ હલ્લ અને વિહલ્લના હાથી અને હારને માટે તે રાજા ચેડગ સામે યુદ્ધ લડ્યો. તે પોતે ચક્કવિટ્ટ બનવા ઇચ્છતો હતો પરંતુ તિમિસગુહા નામની ગુફામાં કયમાલઅ વડે તે હણાયો.॰ મૃત્યુ પછી તે છઠ્ઠા નરકમાં ગયો, વારંવાર જેમની પાસે તે જતો હતો તે મહાવીરે તેનું આવું ભવિષ્ય ભાખ્યું હતું તે ઉપરથી આ વાત સ્પષ્ટ થાય છે.૧૨ F ૧૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. .ઔપ.૯, નિર.૧.૧. ૨.નિર.૧.૧,આવચૂ.૨.પૃ.૧૬૬ ૧૬૭. ૩.નિર.૧.૧. ૪. ઔપ.૭, નિ૨.૧.૧. ૫.ભગત.પૃ.૩૧૬. ૬. નિર.૧.૧.આવચૂ.૨.પૃ.૧૭૧. ૭. આવચૂ.૨.પૃ.૧૭૭થી આગળ, સ્થાઅ.પૃ.૪૫૬. *બર એક દેવ.૧ ૧. આવ.પૃ.૧૯. ક્રૂરગડુઆ (કૂરગડુક) એક આદરણીય વ્યક્તિ.૧ ૧. આવ.૨૭. ફૂલધમ જુઓ ફૂલધમગ. ૧. નિર.૩.૩. ૮. આવ.૨.પૃ.૧૭૨, ૯. વ્યવભા.૧૦.૫૩૬,આવચૂ.૨.પૃ. ૧૭૨, જીતભા.૪૮૦, નિ૨.૧.૧. ૧૦. આવચૂ.૨.પૃ.૧૭૬,૧૭૭,દશરૢ. પૃ.૫૧. ૧૧. ઔપ.૩૦-૩૬, શાતા.૪. ૧૨. જુઓ ઉપરની નોંધ ૧૦. ૨૨૩ ફૂલધમક અથવા ફૂલધમગ (ફૂલધમક) વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. આ તાપસો ભોજન કરતાં પહેલાં નદીતટ ઉપરથી બૂમો પાડતા.૨ ૧. ભગ.૪૧૭, ઔપ.૩૮. ૨. ભગઅ.પૃ.૫૧૯. ફૂલવાલ અથવા કૂલવાલઅ અથવા ફૂલવાલગ (ફૂલવાલક અથવા ફૂલવારક) એક સાધુ જે ગણિકાના પ્રેમમાં પડ્યા હતા. ૧. આવચૂ.૨.પૃ.૧૭૪, સ્થાઅ.પૃ.૧૮૫, બૃભા.૨૧૬૪-૬૫, સૂત્રનિ.૫૭, નન્દિમ. પૃ.૧૬૭, ઉત્તરાક.પૃ.૫, આવહ.પૃ.૬૮૫. કૂવઅ (કૂપક) અંતગડદસાના ત્રીજા વર્ગનું અગિયારમું અધ્યયન. ૧. અન્ન.૪. કૂવણઅ (કૂપનક) તિત્શયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ મુણિચંદ(૩)નું ખૂન કરનારો કુમારઅ સન્નિવેશનો કુંભાર.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૮૫, વિશેષા.૧૯૩૧. કૂવદારઅ (કૂપદા૨ક) બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની ધારિણી(૬)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિત્યયર અરિટ્ટણેમિનો શિષ્ય બન્યો. તે વીસ વર્ષનું શ્રમણજીવન જીવી સેજ પર્વત ઉપર મોક્ષ પામ્યો. ૧. અન્ત.૭. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કૂવિય (કૂપિક) એક સન્નિવેશ જ્યાં તિત્થર મહાવીર અને ગોસાલને ચોર હોવાની શંકાને કારણે પકડવામાં આવ્યા હતા.' ૧. વિશેષા.૧૯૩૯, આવચૂ.૧,પૃ.૨૯૧, કલ્પ.પૂ.૧૦૭. મૂહંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.' ૧. પ્રશ્ન.૧૫. કેઈયઅદ્ધ (કક્ષાદ્ધ) જુઓ કેકદ્ધ.' ૧. રાજ.૨૦૦. કેઉ (કેતુ) અયાસી ગહમાંનો એક "જુઓ ભાવકેલ. ૧. પ્રજ્ઞા.૫૦,જબૂશા.પૃ.૫૩૫,સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫. કેઉઆ અથવા કેઉગ (કેતુક અથવા કેયૂ૫) દક્ષિણમાં લવણ સમુદ્રની મધ્યમાં આવેલો મહાપાયાલકલસ.' ૧. સમ. પ૨,૯૫,સ્થા.૩૦૫,૭૨૦, સમઅ.પૃ.૭૨, જીવામ-પૃ.૩૦૬ . ૧. કેમિતી (કતુમતી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું અઢારમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧પ૩. ૨. કેઉમતી કિંણર ઈન્દ્રની બીજી મુખ્ય પત્ની. તે પૂર્વભવમાં વેપારીની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૩, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. કેઊઆ (કયૂ૫) આ અને કેઉઆ એક છે.' ૧. સમ.૯૫, જીવા.૧૫૬, જીવામ..૩૦૬. ૧. કેકઈ (કથી) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત(૨) ક્ષેત્રમાં થયેલા આઠમા વાસુદેવ(૧) પારાયણ(૧)ની માતા. તે દસરહ(૧)ની એક મુખ્ય પત્ની હતી. તે કેગમઈ નામે પણ જાણીતી હતી.'ટીકાકાર તેનું બીજું નામ સુમિત્રા નોંધે છે. ૧. તીર્થો.૬૦૩, સમ.૧૫૮, સ્થા.૬૭૨, આવનિ.૪૦૯. ૨. આવનિ(દીપિકા) પૃ.૮૦. ૨. કેકઈ વિદેહ(૧) ક્ષેત્રમાં થયેલા વાસુદેવ(૧) બિભીસણની માતા. તે વીતિસોગાના રાજા જિયસતુ(૩૫)ની પત્ની હતી.' ૧. આવયૂ.૧.પૃ.૧૭૬. કેકય એક અણારિય(અનાર્ય) દેશ", તેનો અડધો ભાગ આરિય(આર્ય) ક્ષેત્રમાં સમાવિષ્ટ હતો. તે કક્કેય તરીકે પણ પ્રસિદ્ધ હતો. તેની એકતા આરિય દેશોમાં સમાવિષ્ટ અને કેકયુદ્ધ તરીકે ઓળખાતા દક્ષિણ કેકયથી અલગ કરાયેલા ઉત્તરના Page #252 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૨૫ પર્વતાળ ક્ષેત્ર સાથે સ્થાપી શકાય. આ ઉત્તરનો ભાગ તે વખતે જૈનધર્મની અસર નીચે આવ્યો ન હતો.૪ ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા.૩૭. ૩. પ્રજ્ઞા.૩૭. ૨. રાજમ. રાજ.૧૪૨ ઉ૫૨. ૧ કેકયદ્ધ (કૈકયાર્ધ) કેકય દેશનો અડધો ભાગ જેનું પાટનગર સેયવિયા હતું. તે કેકયના દક્ષિણ ભાગમાં આવેલું આરિય ક્ષેત્ર હતું. તેમાં સાત હજાર ગામ હતાં. તે રામાયણના કેકયથી ભિન્ન છે. તે નેપાળની તરાર્ધમાં અને શ્રાવસ્તીની ઉત્તરપૂર્વમાં એવલો હતો. 3 ૧. પ્રજ્ઞા.૩૭, રાજ.૧૪૨, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. રાજ.૨૦૦ કૈકયી (કૈકયી) જુઓ કેકઈ. ૧ ૧. આવચૂ.૧.પૃ.૧૭૬. કેગમઈ (કેકમતી) આ અને કેકઈ(૧) એક છે. ૧. આનિ.૪૦૯. કેતુ જુઓ કેઉ.૧ ૧. સૂર્ય ૧૦૭. કેતુમતી જુઓ કેઉમતી. ૪. લાઇ.પૃ.૨૫૬, શ્રભમ.પૃ.૩૬૪. કેતલિપુત્ત (કેતલિપુત્ર) આ અને તેતલિપુત્ત(૧) એક છે. ૧. ઋષિ.૮. '' ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. કેયઇઅદ્ધ (કેકયાર્ધ) જુઓ કેકયદ્ધ. ૧ ૧. રાજ.૧૪૨. કેયયઅદ્ધ (કેકયાર્ધ) જુઓ કેકયદ્ધ,૧ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. કેયલિ (કેતલિ) આ અને તેતલિપુત્ત(૧) એક છે.૧ ૧. ઋષિ(સંગ્રહણી). ૩. શ્રભમ.પૃ.૩૬૪,લાઇ.પૃ.૨૫૬. Jat5=ducation International કેરિસવિઉ—ણા (કીદગ્વિકુર્વણા) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશક.' ૧. ભગ.૧૨૬. કેલાસ (કૈલાશ) જુઓ કઇલાસ. ૧. આવચૂ.૧.પૃ,૨૦૫, પિંડનિ.૪૫૨, સ્થા.૨૦૫,અન્ન.૧૨,ઉત્તરાયૂ.પૃ.૧૮૫. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કેવલિ (વિલિન) વિયાહપષ્ણત્તિના (૧) ચૌદમા શતકનો દસમો ઉદ્દેશક.અને (૨) અઢારમા શતકનો સાતમો ઉદ્દેશક. - ૧. ભગ.૫૦૦. ૨. ભગ.૬૧૬. કેસર કંપિલ્લપુર નગરની બહાર આવેલું ઉદ્યાન. ૧. ઉત્તરા.૧૮.૩, ઉત્તરાયૂ.પૃ.૨૪૮, ઉત્તરાશા.પૃ.૪૩૮. ૧. કેસરિ (કેસરિન) આવતા ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા ચોથા પડિયg. ૧. તીર્થો.૧૧૪૬, સમ.૧૫૯. ૨. કેસરિ શીલવંત પર્વત ઉપર આવેલું સરોવર. સીયા(૧) નદી તેમાંથી નીકળે છે. ૧. સમ.૧૧૭, સ્થા.૧૯૭, પ૨૨. ૨. જબૂ.૧૧૦. ૧. કેસવ (કેશવ) કહ(૧)નું બીજું નામ." ૧. ઉત્તરા.૨૨.૨, જ્ઞાતા.૧૨૨, નદિમ.પૃ.૬૦-૬૨, વિશેષા.૧૪૮૫, પ્રશ્રઅપૃ.૮૮, ઉત્તરાશા.પૃ.૪૮૯. ૨. કેસવ પથંકરા નગરીના વૈદ્ય સુવિહિ(૨)નો પુત્ર. આ કેસવ ઉસભ(૧)નો પૂર્વભવ હતો.' ૧. આવચૂ.૧,પૃ. ૧૭૯-૧૮૦. ૩. કેસવ આ અને વાસુદેવ(૧) એક છે.' ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૩, આવનિ.૪૧૬, નિશીયૂ.૧.પૃ.૫૬,બૂ.૧૩૪૧, જીવામ-પૃ.૧૨૯. ૧. કેસિ (કેશિનું) તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય. તે કુમારસમણ નામથી પણ જાણીતા હતા. એકવાર એક જ સમયે તે સાવOી નગરની બહાર હિંદુગ(૧) ઉદ્યાનમાં રહેતા હતા જ્યારે તિવૈયર મહાવીરના પ્રથમ ગણધર ગોયમા (ઇદભૂ) તે જ નગરના કોઢગ(૧) ઉદ્યાનમાં રહેતા હતા. બન્નેના શિષ્યો સંયમી, તપસ્વી, સદ્ગણી અને દુરાચારોથી આત્માને રક્ષનારા હતા. તેમના મનમાં આવો વિચાર આવ્યો – “શું અમારાં વ્રત-નિયમો સાચાં છે કે તેમનાં ? શું અમારો આચાર તથા અમારા સિદ્ધાન્તો સાચા છે કે તેમનો આચાર તથા તેમના સિદ્ધાન્તો? પાર્શ્વનો ચાર વ્રતોવાળો ધર્મ ખરો છે કે મહાવીરનો પાંચ વ્રતોવાળો ધર્મ? શું મુનિઓને વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કરનારો ધર્મ સાચો છે કે મુનિઓને એક અન્તરીય અને એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ દેનાર ધર્મ સાચો છે? પાર્શ્વના ધર્મ અને મહાવીરના ધર્મ બન્નેનો એક જ ઉદેશ્ય હોવા છતાં પણ આ અત્તર કેમ છે?” પોતાના શિષ્યોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણીને કેસિ અને ગોયમ બન્નેએ એકબીજાને મળવાનો નિશ્ચય Page #254 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૨૭ કર્યો. શું યોગ્ય છે અને શું સંઘના પ્રાચીન ભાગને કારણે છે તે બધું જાણતા ગોયમ પોતાના શિષ્યો સાથે હિંદુગ ઉદ્યાને ગયા. પૂરા આદરથી કેસિએ તેમનું સ્વાગત કર્યું. કેસિએ પૂછેલા બધા પ્રશ્નોના ઉત્તરો ગોયમે સંપૂર્ણપણે અને ખૂબ નમ્રતાપૂર્વક આપ્યા. કેસિ અને ગોયમના આ મિલનમાં ખૂબ જ અગત્યના વિષયો અંગેના પ્રશ્નોનું સમાધાન થયું. ચર્ચાના વિષયો અને ચર્ચાના પ્રકાર અંગે જુઓ ઈદભૂઈ. કેસિને બીજી ચર્ચા સેવિયાના રાજા પએસિ સાથે થયેલી. શરીરથી જુદા આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વમાં પએસિને શ્રદ્ધા ન હતી. તે શરીર અને આત્માને એક માનતો હતો. કેસિએ તેને અનુભવમૂલક દલીલોના આધારે ખાતરી કરાવી દીધી કે આત્મા શરીરથી ભિન્ન સ્વતન્ત્ર તત્ત્વ છે.' ૧.ઉત્તરા. ૨૩.૧-૮. ૪. એજન.૨૩.૧૫-૧૭, ૨. એજન.૨૩.૧૦-૧૩. ૫. એજન.૨૩.૮૮. ૩. એજન.૨૩.૧૪. ૬. રાજ.૧૫૭થી આગળ. ૨. કેસિ વીતીભયના રાજા ઉદાયણ(૧)નો ભાગિનેય (બેનનો દીકરો). ઉદાયણ પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિને આપીને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા. એકવાર શ્રમણ ઉદાયણ વીતીભય આવ્યા. કેસિએ માની લીધું કે ઉદાયણ તેની પાસેથી રાજ પાછું લેવા આવ્યા છે, તેથી તેણે ઉદાયણને ઝેર આપી મારી નાખ્યા." જુઓ કુંભારપકુખેવ. ૧. ભગ.૪૯૧,આવયૂ.૨,પૃ.૩૬, સ્થાઅ પૃ.૪૩૧. ૩. કેસિ શ્રમણીનો પુત્ર જેનો ગર્ભ શ્રમણીએ સંભોગ વિના ધારણ કર્યો હતો.' ૧. બૃભા.૪૧૩૭, સ્થાઅ.પૃ.૩૧૩. ૪. કેસિકંસ(૨)નો ઘોડો. વાસુદેવ(૨) કહ(૧) દ્વારા તે ઘોડો હણાયો હતો.' ૧. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ૭૫. ૫. કેસિ (શિ) આ અને કેસવ(૩) એક છે.' ૧. આવનિ.૪૨૨, આવનિ(દીપિકા)પૃ.૮૪. કેસિપુત્રિક (કશિ કપૂર્વિક) કાલિકેય સમાન દેશ." ૧. આવચૂ.૧,પૃ.૧૬૨. કેસિગોયમિક્સ (કેશિગૌતમીય) ઉત્તરઝયણનું તેવીસમું અધ્યયન. તેના વિષયવસ્તુ માટે જુઓ કેસિ(૧). ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૪૯૮,ઉત્તરાચે.પૃ.૨૬૩-૬૬, ઉત્તરાશા.પૃ.૪૯૭-૯૮. કોઅગડ (કૂપકટ) તેવીસમા તિર્થંકર પાસ(૧)એ જયાં પારણું કર્યું હતું તે સ્થળ." Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૨૫, આવમ.પૃ.૨૨૭. ૧. કોંકણ (કોકણ) એક અણારિય (અનાર્ય) દેશ. તેની એકતા પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચેની પટ્ટી સાથે સ્થાપી શકાય. ૧.અનુ.૧૩૦,પ્રજ્ઞા,૩૭, પ્રશ્ન.૪, | પ્રજ્ઞાહ.પૃ.૮૧, દશહ.પૃ. ૨૦૮. આચાચૂ.પૂ.૩, આવયૂ.૨.પૃ.૯૭, રજીઓડિ. પૃ.૧૦૩. ઓઘનિભા.૨૩૪-૩૫, પ્રજ્ઞામ.પૃ.૩૧.! ૨. કોંકણ (કોકણ) કોંકણ(૧)નો વતની. જુઓ કોંકણા. ૧. વ્યવભા.૧૦.૪૬૪. ૧. કોંકણા (કૌકણક) ગુહ્નો કરવાના કારણે જેને રાજા દ્વારા દેશ નિકાલ કરવામાં આવેલ છે તે વ્યક્તિ. ૧. નિશીયૂ.૩.પૃ.૨૯૬, વ્યવભા.૧૦.૪૬૪. ૨. કોંકણા જેણે ઘોડાને હણ્યો હતો પરંતુ સાચું બોલવાના કારણે રાજાએ જેને માફી આપી હતી તે ઉપાસક બાળક ૧. આવયૂ.ર.પૃ.૨૮૫. ૩. કોંકણા (કૌકણક) જુઓ કોંકણગસાહુ' ૧. નિશીભા.૨૮૯, નિશીયૂ.૧.પૂ.૧૦૧. ૧. કોંકણગ (કૌકણક) જુઓ કોંકણા(૧) અને કોંકણગસાહુ ૧. નિશીયૂ.૩.પૃ.૨૯૬. ૨. નિશીયૂ.૧.પૂ.૧૦૧. ૨. કોંકણગ ધ્યાનાવસ્થામાં પણ દુન્યવી બાબતોનો જ વિચાર કરવાની ટેવવાળો શ્રમણ. ૧. આચાર્.પૂ. ૨૮૮, આવયૂ.૨.૫. ૨૯૭, કલ્પસ.પૃ. ૨૭૦, કલ્પ.પૂ.૧૯૪, ગચ્છાવા.પૃ.૧૩. કોંકણગદારઅ (કૌકણકદારક, જુઓ કુંકણગદારઅ. ૧. વિશેષા.૧૪૨૦, આચાર્.પૃ.૧૬૨. કોંકણગદારગ (કીકણકદારક) જુઓ કુંકણગદારઅ.' ૧. વિશેષાકો પૃ.૪૧૧. કોંકણગસાહુ (કૌકણકસાધુ) એક વાર એક સાધુ પોતાના આચાર્ય ગુરુ અને સાથી સાધુઓ સાથે રાતે જંગલમાં રોકાયો. જંગલમાં જંગલી જાનવરોનો ભય હોવાથી ચોકી કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું. તેણે એક પછી એક ત્રણ સિંહોને મારી નાખ્યા અને બધાના જીવ બચાવ્યા. પોતે કરેલી હિંસા બદલ તેણે અનુરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું.' ૧. નિશીભા.૨૮૯, નિશીયૂ.૧.પૃ.૧૦૦-૧૦૧. Page #256 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોચ (ક્રૌન્ચ) એક અારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. કોચવર (ક્રૌચવ૨) એક વલયાકર દ્વીપ.૧ ૧. અનુહે.પૃ.૯૧, અનુહ.પૃ.૫૦. કોંચસ્સરા (ક્રૌચસ્વરા) વિજ્જુકુમાર દેવોનો ઘંટ. ૧ ૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬. કોંડલમેંઢ (કુણ્ડલમેō) ભરુયચ્છનો વાણમંતર દેવ.૧ ૧. બૃભા.૩૧૫૦, બૃક્ષે.૮૮૩. કોંડરીક (કણ્ડરીક) જુઓ કંડરીય. ૧ ૧. સૂત્રચૂ. પૃ.૨૩૮. કોંડિયાયણ (કુણ્ડિકાયન) વેસાલીમાં આવેલું ચૈત્ય જ્યાં ગોસાલે પોતાનો છઠ્ઠો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો. ૧. ભગ. ૫૫૦. કોંતી (કુન્તી) જુઓ કુંતી. ૧. શાતા.૧૨૨. ૧ કોબોય (કમ્બોજ) જુઓ કંબોય. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨૨૯ કોકાસ અથવા કોક્કાસ સોપારગનો સુથાર. તેણે વિમાન જેવું યન્ત્ર બનાવ્યું હતું જેના વડે માણસ આકાશમાં મુસાફરી કરી શકે.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૪૦-૪૧, આનિ.૯૨૪, વિશેષા.૩૬૦૮,આવહ.પૃ.૪૧૦, દશચૂ.પૃ.૧૦૩. કોડિ (કાકન્દી) જુઓ કાગંદી. ૧ ૧. તીર્થો. ૬૦૮. ૧. કોચ્છ (કૌત્સ) એક ગોત્ર જેની સાત શાખાઓ હતી— કોચ્છ, મોગલાયણ(૨), પિંગલાયણ, કોડીણ, મોંડલિ, હારિય અને સોમય. ૧. સ્થા.૫૫૧. ૨. કોચ્છ (કુત્સ અથવા કોત્સ) મહાવીરના સમયમાં જે સોળ રાજ્યો હતા તેમાંનું એક. તેની એકતા તે વખતે કૌશિકી કચ્છ તરીકે જાણીતા એવા કૌશિકી નદીની પૂર્વે આવેલા પુર્ણિયાના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.ર ૧. ભગ.૫૫૪. ૨. જિઓડિ.પૃ.૯૭, શ્રભમ.પૃ.૩૬૨,લાઇ.પૃ.૨૯૮. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોટ્ટકિરિયા (કોટ્ટક્રિયા) મહિષાસુર ઉપર ચડી તેને કાપતી(કુટ્ટણપરા) દુગ્ગાનું બીજું નામ.૧ ૧. શાતા.૬૯, શાતાઅ.પૃ.૧૩૯,અનુ.૨૦, અનુહે.પૃ.૨૬,અનુહ.પૃ.૧૭, વિશેષાકો. પૃ.૨૭૭. કોટ્ટવીર સિવભૂઇ(૧)ના બે શિષ્યોમાંનો એક.૧ ૧. આવભા.૧૪૮,વિશેષા.૩૦૫૪,આવચૂ.૧.પૃ.૪૨૮,ઉત્તરાશા.પૃ.૧૮૦, ઉત્તરાક. પૃ.૧૧૮, આવહ.પૃ.૩૨૪. કોઢ (કોષ્ઠ) જુઓ કોટ્ટ. ૧ ૧, આનિ.૧૩૦૨. ૧. કોટ્ટુઅ (કોષ્ઠક) સાવત્થીની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન (જેમાં ચૈત્ય હતું). ત્યાં તિત્શયર મહાવીર તેમજ જમાલિ ગયા હતા. ૨. સ્થાઅ.પૃ.૪૫૬. ૧. જ્ઞાતા.૧૫૦, ભગ ૫૩૯,ઉ૫ા.૫૫૫૬, રાજ.૧૪૬,આવચૂ.૧.પૃ.૪૧૬, |૩. ભગ.૩૮૬. ઉત્તરા.૨૩.૮. ૨. કોટ્ટુ વાણારસી પાસે આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. ૧. ઉપા.૨૭, આવનિ.૧૩૦૨, કોર્ટંગ (કોષ્ઠક) જુઓ કોટ્ટઅ. ૧ ૧. ઉત્તરા,૨૩.૮. આવચૂ.૧.પૃ.૪૧૬. કોઠંબાણી (કૌટુમ્બિની) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૭. કોડાલ(સ) દેવાણંદા(૨)નો પતિ ઉસભદત્ત(૧) અને આચાર્ય કામિઢિ જે ગોત્રના હતા તે ગોત્ર. ૧. આચા.૨.૧૭૬,આનિ.૪૫૮,આવચૂ.૧.પૃ.૨૩૬. કોડિગાર (કોટિકાર) ઉદ્યોગ ધંધો કરનારાઓનું એક આરિય મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. ૧. કોડિણ (કૌÎિન્ય) મહાગિરિ આચાર્યના આઠ શિષ્યોમાંનો એક. ચોથો ણિણ્ડવ આસમિત્ત તેનો શિષ્ય હતો.૨ ૧. કલ્પ(થેરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૫૭. ૨. આવચૂ.૧.પૃ.૪૨૨, નિશીભા.૫૬૦૦, ઉત્તરાશા.પૃ.૧૬૨-૬૩, સ્થાઅ.પૃ.૪૧૨. ૨. કોડિણ સિવભૂઇ(૧)ના બે શિષ્યોમાંનો એક.૧ ૧. આવભા.૧૪૮,આવચૂ.૧.પૃ.૪૨૮,વિશેષા.૩૦૫૪,ઉત્તરાશા.પૃ.૧૮૦, ઉત્તરાક. પૃ.૧૧૮. ૨.કલ્પવિ.પૃ.૨૫૯. Page #258 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૧ ૩. કોડિણ વાસિટ્ટ ગોત્રની એક શાખા. મહાવીરના દસમા અને અગિયારમાં ગણહર આ કોડિæ શાખાના હતા. મહાવીરના પત્ની કસોયા પણ આ કોડિણ શાખાના હતા. ૧. સ્થા.૫૫૧. ૨. આવનિ. ૬૫૦. ૩.આચા.૨.૧૭૭,આચાશી પૃ.૩૮૯ ૪. કોડિણ (કૌટિલ્ય) ન્યાયવહીવટના નિષ્ણાત. જુઓ કોડિલ્લય. ૧. વ્યવભા.૩.પૃ.૧૩૨. ૫. કોડિણ (કૌષ્ઠિન્ય) એક તાપસ જે પોતાના પાંચ સો શિષ્યો સાથે) અટ્ટાવય પર્વતથી પાછા ફરતાં ઈદભૂઈના શિષ્ય બની ગયા.' ૧. આવયૂ.૧.પૃ.૩૮૩, ઉત્તરાશા.પૃ.૩૨૫. ૬. કોડિણ જ્યાં રાજા રુપિ(૧) રાજ કરતા હતા તે નગર. તેની એકતા અમરાવતી (Amraoti) નાચંદુર (Chandur) તાલુકાના વર્તમાન કૌન્ડિન્યપુર સાથે સ્થાપવામાં આવી છે. ૧. જ્ઞાતા.૧૧૭. ૨. લાઇ.પૃ.૨૯૮. કોડિય-કાકંદા (કોટિક-કાકન્ટક) સુફિય-સુપ્પડિબુદ્ધનું બીજું નામ.' ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૧, કલ્પધ.પૂ.૧૬૫. ૧. કોડિયગણ (કોટિકગણ) મહાવીરની આજ્ઞામાં શ્રમણોનાં જે નવ ગણો હતા તેમાંનો એક.૧ ૧. સ્થા.૬૮૦. ૨. કોડિયગણ સુફિય-સુપ્પડિબુદ્ધથી શરૂ થયેલો શ્રમણોનો એક ગણ. તેની નીચે પ્રમાણે ચાર શાખાઓ છે અને ચાર કુલો છે–ઉચ્ચણાગરી, વિાહરી, વયરી અને મજુઝિમિલ્લા આ ચાર શાખાઓ, ખંભાલિજ્જ, વFલિજ્જ, વાણિજ્જ અને પહવાહણય આ ચાર કુલો.૧ ૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૦. કોડિલ્લગ અથવા કોડિલ્લય (કૌટિલ્યક) કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ. આ કૌટિલ્ય અને કોડિણ(૪) એક છે. ૧. નન્દિ.૪૨, અનુ.૪૧, આવયૂ.૧.પૃ.૧૫૬, સૂત્રચૂપૃ. ૨૦૮, સમઅ.પૃ.૫૫, જ્ઞાતાઅ.પૃ.૧૨. કોડિવરિસ(કોટિવર્ષ) લાઢ દેશનું પાટનગર.' તેનો રાજા ચિલાત(૧) જાતિનો હતો.૨ કોડિવરિસની એકતા દિનાકપુર જિલ્લામાં આવેલા બનગઢ (Bangarh) ગામ સાથે સ્થાપવામાં આવી છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. આવનિ.૧૩૦૫, આવચૂ.૨,પૃ.૨૦૩ | ૩. લાઈ.પૃ.૨૯૮. કોડિવરિસિયા (કોટિવર્ષિકા) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૂ. ૨૫૬-૨૫૭. કોડીગ (કોડીન) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. કોડીસર (કોટીશ્વર) ગિરિણગરનો ધનિક વેપારી. તે દરેક વર્ષે ઝવેરાતથી ભરેલા ઘરને આગ લગાડતો હતો. આ રીતે તે અગ્નિની પૂજા કરતો હતો માટે લોકો તેની પ્રશંસા કરતા હતા. તે વેપારી પારસી હોય એવું જણાય છે. ૧. વિશેષાકો,પૃ.૨૭૮, આવયૂ.૧.પૃ.૭૯. કોણાલગ (કોણાલક) તિર્થીયર કુંથુ (૧)નો એક ઉપાસક રાજા.' ૧. તીર્થો.૪૮૦. કોણિઅઅથવા કોણિક અથવા કોણિય (કોણિક અથવા કૌણિક) આ અને કુણિએ એક છે.' ૧. ભગ.૩૮૫, આવચૂ.૧.પૃ.૪૫૫, ઔપ.૭, આવયૂ.૨,પૃ.૧૬૬, ૧૬૭, ૧૭૨, દશા.૯.૧. કોરિય (કોત્રિક) જમીન ઉપર સૂનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ૧. ભગઅ.પૃ.૫૧૯. - ૨. ભગ.૪૧૭, નિર.૩.૩. ઔપ.૩૮. કોત્થ (કૌત્સ) આ અને કોચ્છ એક છે.' ૧. સ્થા.૫૫૧, ભગ.૫૫૪. કોમલપસિણ (કોમલપ્રશ્ન) પહાવાગરણદાસાનું સાતમું અધ્યયન. તે નાશ પામ્યું છે, અત્યારે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. કોમુઈયા અથવા કોમુદિયા (કૌમુદિકા) વાસુદેવ(૨) કણહ(૧)ની ભેરી.' ૧. જ્ઞાતા.૫૩, બૃભા.૩૫૬, આવહ.પૃ.૯૭. કોરંટગ (કોરટક) ભરુઅચ્છનું ઉદ્યાન. ૧. વ્યવભા.૩.પૃ.૧૩૭. કોરવ અથવા કોરવ (કૌરવ અથવા કૌરવ્ય) આ જ નામના આર્ય વંશમાં જન્મેલો.' ૧. પ્રજ્ઞા.૩૭, મર.૪૪૨,વિશેષા.૧૮૪૭, સૂત્ર.૨.૧.૯, બુભા.૩૨૬૫. કોલપાલ જુઓ કોલવાલ." ૧. સ્થા.૨૫૬. Page #260 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોલવ (કૌલવ) અગિયા૨ ક૨ણમાંનું ત્રીજું કરણ.૧ ૧. જમ્મૂ.૧૫૩, જમ્બુશા.પૃ.૪૯૪, સૂત્રનિ.૧૧. ૧. કોલવાલ (કોલપાલ) ભૂયણંદ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુજાતા(૩), સુણંદા(૪), સુભદ્દા(૧૪) અને સુમણા(૪). ૧. ભગ.૧૬૯, ૪૦૬, સ્થા.૨૫૬,૨૭૩. ૨. કોલવાલ ધરણ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્ની છે. તેમનાં નામો કોલવાલ(૧)ની ચાર મુખ્ય પત્નીઓનાં નામો જેવાં જ છે. ૧ ૧. સ્થા.૨૫૬, ૨૭૩, ભગ.૪૦૬. કોલાલિય (કૌલાલિક) માટીનાં વાસણો બનાવવામાં કે વેચવામાં રોકાયેલા માણસોનો એક ધંધાદારી આરિય (આર્ય) વર્ગ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. કોલિગિણી (કોલિકિની) જ્યારે ધાડપાડુઓ તેનું ઘર ફોડી અંદર ઘુસ્યા ત્યારે જે છોકરી સ્વગત બડબડતી હતી તે. તે બોલતી હતી, “મને મારા મામાના દીકરા સાથે પરણાવવામાં આવશે. પછી અમને એક ચંડ નામનો દીકરો થશે. પછી હું તેને આમ મોટેથી બોલાવીશ – ‘ચંડ અહીં આવ, ચંડ અહીં આવ’.” આ બોલાવવાની બૂમ સાંભળી ધાડપાડુઓ ઝટપટ ભાગી ગયા.૧ - ૧. આવચૂ.૧.પૃ.૫૨૫. કોલ્લઇર (કોલ્લકિ૨) પોતાના જીવનના ઉત્તરભાગમાં સંગમશેર જે નગરમાં રહ્યા હતા તે નગર.' આ અને કુલ્લઇર એક છે. તેની એકતા સિકંદરાબાદ પાસે આવેલા વર્તમાન કુલપાક (Kulpak) સાથે સૂચવવામાં આવી છે. ૧.નિશીયૂ.૩.પૃ.૪૦૮,પિંડનિ.૪૨૭, આવચૂ.૨.પૃ.૩૫,ઉત્તરાનિ.પૃ.૧૦૮. કોલ્લયગામ (કોલ્લકગ્રામ) આ અને કોલ્લાઅ એક છે. ૧. આનિ.૩૨૫. ૨૩૩ ઉત્તરાચૂ.પૃ.૬૭. ..લાઈ.પૃ.૨૯૮. કોલ્લયર (કોલ્લકર) આ અને કોલ્લઇર એક છે. ૧. ઉત્તરાનિ.પૃ.૧૦૮, ઉત્તરાયૂ.પૃ.૬૭, કોલ્લા આ અને કોલ્લાઅ એક છે. ૧. વિશેષા.૧૯૧૨. ૧. કોલ્લાઅ (કોલ્લાક) વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલો સન્નિવેશ. ઉપાસક આણંદ(૧૧) પોસહસાલામાં તપ ક૨વા માટે વાણિયગામથી ત્યાં ગયો હતો.૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિર્થીયર મહાવીરે પોતાનું સૌપ્રથમ પારણું અહીં બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે કર્યું હતું. ૧. ઉપા.૩. ૩. આવનિ.૩૨૫,૩૨૯,૪૬૨, આવરૃ.૧. ૨. ઉપા.૧૨. પૃ. ૨૭૦,કલ્પવિ.પૃ.૧૫૭, વિશેષા. ૧૯૧૨. ૨. કોલ્લાઅ સન્નિવેશ જે હાલંદાથી બહુ દૂર ન હતો. મહાવીરે હાલંદામાં પોતાના બીજા વર્ષાવાસ દરમ્યાન ચોથા માસખમણના પારણાના પ્રસંગે બ્રાહ્મણ બહુલ(૪) પાસેથી અહીં ભિક્ષા ગ્રહણ કરી હતી. ગોસાલે પોતે એક તરફી (પોતાના તરફથી) મહાવીરને ગુરુ તરીકે અહીં સ્વીકાર્યા હતા. પૂર્વભવમાં મહાવીર જે કોસિએ(૧) હતા તે આ સ્થળનો હતો. મહાવીરના બે ગણહર વિયર(૧) અને સુહમ્મ(૧) આ સન્નિવેશના હતા. ૧.ભગ ૫૪૧,આવચૂ.૧પૃ.૨૮૩, 1 વિશેષા.૧૮૦૭. આવનિ.૪૭૫,કલ્પવિ.પૃ.૧૬૪, [ ૩. વિશેષા.૨૫૦૫, આવનિ.૬૪૪, આવચૂ. વિશેષા.૧૯૨૯. ૧.પૃ.૩૩૭, કલ્પવિ.પૃ.૨૪૯. ૨. આવનિ.૪૪૧,આવચૂ.૧,પૃ.૨૨૯, કોલ્લાગ (કોલ્લાક) આ અને કોલ્લાઅ એક છે. ૧ ૧. ઉપા.૩, ભગ.૫૪૧, આવનિ. ૬૪૪. કોવકડ (કૂપકટ) જુઓ કોઅગડ.' ૧. આવમ.પૃ.૨૨૭. કોસંબવણ (કૌશામ્બવન) તે જંગલ જયાં જરાકુમાર વડે વાસુદેવ(૨) કહ(૧) મરાયા. તે હસ્થિપ્પની દક્ષિણે આવેલ હતું. હત્યિકમ્પની એકતા ભાવનગર પાસે આવેલા હાથબ સાથે સ્થાપવામાં આવી છે. ૧. અન્ત.૯, સ્થાઅ.પૃ.૪૩૩. ૨. લાઇ.પૂ. ૨૮૭,૩00. કોલંબિયા (કૌશામ્બિકા) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ.૨૫૭. કોસંબી (કૌશલ્બી) આરિય(આ) દેશ વચ્છ(૧)નું પાટનગર.' તે આર્ય પ્રદેશની દક્ષિણ સીમા ગણાતું હતું. તેમાં ચંદોતરણ(૧) નામનું ઉદ્યાન હતું. સયાણીએ, અજિયસેણ(૨) વગેરે રાજાઓ અહીં રાજ કરતા હતા.પજ્જોય અને અવંતિસેણ રાજાઓએ તેના ઉપર આક્રમણ કર્યું હતું. મહાવીરે લીધેલો અભિગ્રહ (અભિગ્રહ) ચંદણા દ્વારા આ નગરમાં પૂર્ણ થયો હતો. તિર્થીયર પાસ(૧)”, આચાર્ય મહાગિરિ અને સુહસ્થિ આ નગરમાં આવ્યા હતા. (ભરત(૨)ક્ષેત્રના) સાતમા વાસુદેવ(૧)એ પોતાના પૂર્વભવમાં આ નગરમાં તપ કર્યા હતાં. અલ્લાહબાદની પશ્ચિમે લગભગ Page #262 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૫ ત્રીસ માઈલના અંતરે જમુના નદીના ડાબા કિનારા ઉપર આવેલા કોસમ ગામ સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૧૧ ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ.૧૨૩. ૬. મર.૪૭૪, આવયૂ.૨,પૃ.૧૯૦. ૨. બૃભા.૩૨૬૨ ૭. આવનિ. ૨૦-૨૧, આવપૂ.૧,પૃ.૩૧૭. ૩.વિપા.૨૪. ૮. જ્ઞાતા.૧૫૮. ૪.વિપા.૨૪,૩૪,વિશેષા.૧૯૭૬, ૯. નિશીભા.પ૬૪૪ અને તેની ચૂણિ. બૃભા. ભગ.૪૪૧,આવયૂ.૧પૃ.૮૮, ૩૨૭૫ અને તેની ટીકા(વૃત્તિ). ૨. પૃ.૧૬૧, ૧૬૪, ૧૮૯, ૧૯૦, ૧૦.સમ.૧૫૮. ૫. આવચૂ.૨,પૃ.૧૬૭. ૧૧.જિઓડિ.પૃ.૯૬. ૧. કોસલ (કોશલ) આરિય(આર્ય) દેશ જેનું પાટનગર સામેય અર્થાત્ અઓઝા(૨) હતું. તેનું નામ કોસલ એટલા માટે પડ્યું કારણ કે તેના લોકો કુશલ હતા. કાસી અને કોસલના અઢાર મિત્ર રાજાઓ હતા. મહાવીરનો શિષ્ય સુણફખત્ત(૩) આ દેશનો હતો. ૧. જ્ઞાતા.૬૮,પ્રજ્ઞા.૩૭,ભગ ૫૫૪, | પૃ.૧૨૩,પિંડનિમ.પૃ.૯૮. આચાર્.પૃ.૩૪૦, જીતભા.૧૩૯૫,) ૨. આવયૂ.૧.પૃ.૧પ૬, વ્યવભા.૧૦.૧૯૨. નિશીયૂ.૧..૨૦૦,આવયૂ.૧. [ ૩. નિર.૧.૧, ભગ. ૩૦૦. પૃ.૧૫૬, સ્થાઅ.પૃ.૪૭૯, સૂત્રશી. ૪. ભગ.પપ૩. ૨. કોસલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કોસલા (કોશલા) અઓઝા(૨)નું બીજું નામ.' તિર્થીયર મહાવીરના નવમા ગણહર અયેલ(૭) આ નગરના હતા. જીવંતસામિની મૂર્તિ આ નગરમાં હતી.* * ૧.આવયૂ.૧.પૃ.૩૩૭,૫૨૭. | કોઈ તીર્થંકરની એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ૨. આવનિ.૬૪૫, વિશેષા.૨૫૦૬. | ૪. નિશીયૂ.૩.પૂ.૭૯, બૃ.૧૫૩૬. ૩. મૂર્તિ મહાવીરની હતી કે બીજા કોસલાઉર (કોશલાપુર) આ અને કોસલા એક છે.' ૧. આવચૂ.૧.પૃ.૫૨૭, આવહ.પૃ.૩૯૪. ૧. કોસલિએ અથવા કોસલિય (કૌશલિક) વાણારસી નગરનો રાજા. ભદ્દા(૨૩) તેની પુત્રી હતી.' ૧. ઉત્તરા.૧૨.૨૦, ઉત્તરાયૂ.પૃ.૨૦૩, ઉત્તરાશા.પૃ.૩૫૬. ૨. કોસલિએ અથવા કોસલિય તિર્થીયર ઉસભ(૧)નું બીજું નામ. તે કોસલ(૧) દેશમાં જન્મ્યા હોવાથી તેમનું આ નામ પડી ગયું હતું.' ૧. કલ્પ.૨૦૪, કલ્પવિ.પૃ. ૨૨૯, ઉત્તરાયૂ.પૃ. ૨૦૭. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસા (કોશા) પાડલિપુર નગરની ગણિકા. કોઈપણ જાતના વ્રતદોષ કે અતિચાર વિના થૂલભદ્ર તેની સાથે લાંબો વખત રહ્યા હતા. સ્થૂલભદ્રની નકલ કરી તેની સાથે રહેનાર અન્ય મુનિને તેણે સન્માર્ગે વાળ્યા, સન્માર્ગ દર્શાવ્યો. ઉવકોસા તેની નાની બહેન હતી. ૧.આવયૂ.૧.પૃ.૫૫૪, તીર્થો.૭૭૭, | ૨. ભક્ત.૧૨૮. કલ્પવિ.પૃ.૨૫૨,ઉત્તરાશા.પૃ.૧૦૬,૩. આવચૂ.૨,પૃ.૧૮૫. કલ્પ.પૃ.૧૬૩. ૧. કોસિઅ (કૌશિક) કોલ્લાઅ(ર) સન્નિવેશનો બ્રાહ્મણ જે મરીઇનો ઉત્તરભવ અને તિર્થીયર મહાવીરનો પૂર્વભવ હતો.' ૧. આવચૂ.૧,પૃ.૨૨૯, આવનિ.૪૪૧, કલ્પ.પૃ.૩૭. ૨. કોસિઅ કણગખલ નામના આશ્રમના મુખ્ય તાપસ. અતિક્રોધી હોવાથી તે ચંડકોસિઅ નામથી પણ ઓળખાતા. મૃત્યુ પછી તે જ નામ ધરાવતા ઝેરી સાપ તરીકે તે જન્મ્યા. ૧. ચંડનો શબ્દાર્થ છે ભયંકર યા ઉગ્ર ક્રોધાગ્નિથી ગરમ. ૨. આવયૂ.૧.પૃ. ૨૭૮, ગચ્છાવા.પૃ. ૨૬, સૂત્રચૂ.પૃ. ૧૮૬. ૩. કોસિઅ સિદ્ધત્વપુરનો ઘોડાઓનો વેપારી મહાવીરને ચોર માની તેમને તેણે પકડ્યા હતા પણ પછીથી તેણે તેમને છોડી દીધા હતા. બીજી પરંપરા પ્રમાણે તે વેપારીએ મુસાફરી કરતી વખતે મહાવીર સામે મળવાથી અપશકુન થયા એમ માની મહાવીર ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. ૧. આવયૂ.૧.પૃ.૩૧૩,વિશેષા. ૧૯૬૭, આવનિ.૫૧૧, આવમ.પૃ. ૨૯૨. ૨. આવયૂ.૧.પૃ.૩૧૩. ૪. કોસિઅ ચંપાના આચાર્ય. તેમને બે શિષ્યો હતા-અંગિરિસિ અને રુએ. ૧. આવયૂ.૨.પૂ.૧૯૩, આવનિ.૧૨૮૮, આવહ.પૃ.૭૦૪. ૫. કોસિઅસંડિલિઅ(૧) વગેરે જે ગોત્રના હતા તે ગોત્ર. તેની સાત શાખાઓ છેકોસિએ, કચ્યાયણ(૧), સાલંકાયણ, ગોલિકાયણ, પીકાયણ, અગ્વિચ્ચ(૨) અને લોહિય. જમાલિ(૧) કોસિઅ ગોત્રનો હતો. ૧. નજિ.ગાથા ૨૫-૨૬. ૨. સ્થા.૫૫૧. ૩. આચા.૨.૧૭૭. ૬. કોસિઅહત્ય નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯ કોસિઅજ્જ (કૌશિકાય) આ અને કોસિઅ એક છે.' ૧. આવહ પૃ.૭૦૪. Page #264 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૩૭ કોસિજ્જ (કૌશિકાર્ય) આ અને કોસિઅ એક છે." ૧. આવહ.૧.પૃ. ૨૨૯. કોસિય (કૌશિક, જુઓ કોસિઅ. ૧. આવયૂ.૧,પૃ.૨૭૮, સૂર્ય.૫૦. કોસિયન્જ (કૌશિકાય) આ અને કોસિય એક છે.' ૧. આવનિ.૧૨૮૮, આવયૂ.૨.૫.૧૯૩. કોસિયા(કોશિકા) આ અને કોસિ એક છે. ૧. બૃ.૪.૩૨, બૃ.૧૪૮૭. કોસિયાસમ (કૌશિકાશ્રમ) તે આશ્રમ જ્યાં બે સર્પોએ પોતાના શરીરને કીડીઓને ખાઈ જવા દીધું.' ૧. મર.પ૨૧. કોસિ (કોશી) આ અને કોસિયા એક છે. ગંગાને મળતી પાંચ મુખ્ય નદીઓમાંની એક.'પૂર્વ બિહારમાં વર્તમાન કોસી નદી સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૧. સ્થા.૪૭૦,૭૧૭, બૃ.૪.૩૨, સમઅ.પૃ.૧૧૨. ૨. ઇડિબુ.પૃ.૫૨, સ્ટજિઓ.પૃ.૨૨૧. કોહંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.' ૧. પ્રજ્ઞા.૪૯. ખઉડ (ખપુટ) ગુડસથ નગરના જખદેવને કાબૂમાં કરનાર આચાર્ય. ભરુઅચ્છમાં આવેલા સૂપ બાબતે બૌદ્ધોએ ઊભી કરેલી મુશ્કેલીને શાંત કરવા તે ભરુઅચ્છ ગયા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૫૪૧-૪૨, વિશેષા.૩૬ ૧૦, આવનિ.૯૨૬, નિશીયૂ.૧,પૃ.૨૨, ૩.પૃ.૫૮, દશહ.પૃ.૧૦૩. ખંડકણ (ખણ્ડકર્ણ) ઉજ્જણીના રાજા પોયનો મન્ની." ૧. વ્યવભા.૩.પૃ.૯૩. ખંડગ (ખડક) મહાવિદેહના કચ્છ પ્રદેશમાં આવેલા વેઢ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક બીજા પ્રદેશોમાં પણ આવાં શિખરો છે.' ૧. જબૂ.૯૩, સ્થા.૬૮૯. ખંડપાણા ઉજેણીના પુરાણા ઉદ્યાનમાં રહેતા ચાર ધુતારામાંની આ એક ધુતારી.આ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને ખંડા એક છે. જુઓ ધુત્તખાણગ. ૧. નિશીયૂ.૧.પૃ.૧૦૪-૧૦૫, નિશીભા.૨૯૪. ખંડUવાયગુહા (ખડુપ્રપાતગુહા) વેઢ(૨) પર્વતની ગુફા. તે પચાસ યોજન પહોળી અને આયોજન ઊંચી છે. રણટ્ટમાલઅદેવ તેમાં રહે છે. ચક્કટ્ટિની સેનાને માટે ઉત્તર ભાર હ(૨)થી દક્ષિણ ભારત(૨) પાછા ફરવાનો માર્ગ આ ગુફા છે.' ૧.જબૂ.૧૨,૭૪. ૩. જખૂ.૬૫. ૨.સમ.૫૦,સ્થા.૬૩૬, જબૂ.૧૨. |૪. આવચૂ.૧,પૃ.૨૦૧, જબૂ.૬૫. ખંડપ્પવાયગુહામૂડ (ખણ્ડપ્રપાતગુહાકૂટ) વેઢ(૨) પર્વતના નવ શિખરોમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ ઠુમાલઅ છે. ૧. જબૂ.૧૨. ૨. જબૂ.૧૪. ખંડા આ અને ખંડપાણા એક છે.' ૧. નિશીભા.૨૯૪. ખંડોઢિ (ખપ્પૌષ્ટિ) એરવય(૧) ક્ષેત્રના રાજા જંબૂદાડિમ અને તેની રાણી સિરિયાની દીકરી લખણા(૪)નો ઉત્તરભવ.૧ ૧. મનિ.પૃ.૧૬૬થી આગળ. ૧. નંદ (સ્કન્દ) પત્તકાલય ગામના મુખીનો દીકરો. એકવાર તેણે ગોસાલને માર માર્યો હતો કારણ કે ગોસાલે તેને અને તેની નોકરડીને સંભોગ કરતા જોઈ તેમની મશ્કરી કરી હતી.' ૧. આવયૂ.૧,પૃ.૨૮૫,વિશેષા.૧૯૩૧,કલ્પધ પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૫. ૨. બંદ કાર્તિકેયનું બીજું નામ.' ૧. અનુછે પૃ.૨૫, નિશીયૂ.૨.પૃ.૪૪૪, આવચૂ.૧,પૃ.૧૧૫,૩૧૫, આવનિ.૫૧૭. ૩. બંદ જુઓ અંદા(૧)." ૧. ઉત્તરાય્. પૃ.૭૩. ૧. ખંદા (સ્કન્દક) સાવથીના રાજા જિયસત્ત(૨૨) અને તેની રાણી ધારિણી(૨૨)નો પુત્ર. કુંભકારકડના રાજા દંડગિની પત્ની પુરંદરજસા તેની બહેન હતી. આ બંદા સંસારનો ત્યાગ કરી વીસમા તિર્થંકર મુણિસુવ (૧)ના શિષ્ય બન્યા હતા. દંડગિના પુરોહિત પાલગ(૧)ને તેમણે ધર્મચર્ચામાં હરાવ્યા હતા, એટલે તેનું વેર વાળવા વૈરવૃત્તિવાળા પાલગે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે ઘાણીએ ઘાલી પીલી નાખ્યા. ખંદા નિદાન (તીવ્ર ઇચ્છા) સાથે મરણ પામ્યા. તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યા. Page #266 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૯ પછી તેમણે કુંભકા૨કડ અને તેની આજુબાજુના બાર યોજનના પ્રદેશને આગ લગાડી નષ્ટ કરી નાખ્યાં. તે પ્રદેશ દંડગારણ તરીકે ઓળખાય છે. ર ૧. નિશીથચૂર્ણિમાં સાવથીના બદલે ચંપાનો ઉલ્લેખ છે. જુઓ નિશીચૂ. ૪.પૃ.૧૨૭. પૃ.૭૩, ઉત્તરાશા.૧૧૪-૧૫,મર.૪૪૩, ૪૯૫, જીતભા.૫૨૮,૨૪૯૭-૯૮, આચાચૂ.પૃ.૨૩૫-૩૬,બૃભા.૩૨૭૨૭૪, ૫૫૮૩, નિશીયૂ.૪.પૃ.૧૨૭, બૃસે.૧૩૩૫, ૧૪૭૮. ૨. ઉત્તરાનિ.પૃ.૧૧૪-૧૫, ઉત્તરાયૂ. ૨. મંદઅ માગહ દેશના પવ્રિાજક. તે કચ્ચાયણ(૧) ગોત્રના હતા. તે મહા વિદ્વાન હતા. પહેલાં તે ગદ્દભાલિના શિષ્ય હતા પરંતુ પછીથી પિંગલ(૧)એ પોતાને પૂછેલા જે પ્રશ્નોના ઉત્તરો પોતે આપી શક્યા ન હતા તે પ્રશ્નોના ઉત્તરો પોતાને મહાવીરે આપ્યા એટલે તે મહાવીરના શિષ્ય બની ગયા. મૃત્યુ પછી અચ્ચય સ્વર્ગમાં તે દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે.૧ ૧. ભગ.૯૦-૯૬, અનુત્ત.૧, અન્ન.૧, ગચ્છાવા.પૃ.૩૧, ભગઅ.પૃ.૧૧૪. ખંદગ (સ્કન્દક) જુઓ ખંદઅ. ૧. નિશીભા.૫૭૪૧, નિશીયૂ.૪.પૃ.૧૨૭, બૃભા.૩૨૭૨, આચાચૂ.પૃ.૨૩૫, અનુત્ત.૧. ૧. ખંદસિરી (સ્કન્દશ્રી) પાંચ સો ચોરની ટોળીના સરદાર વિજય(૧૬)ની પત્ની.૧ ૧. વિપા.૧૬. ૨. ખંદસિરી રાયગિહના માળી અદ્ગુણગની પત્ની.' આ અને બંધુમતી એક જણાય છે. જુઓ અજ્જુણ(૧). ૧. ઉત્તરાયૂ. પૃ.૭૦, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૨. ૨. અત્ત.૧૩. ૧. ખંદિલ (સ્કન્દિલ) બંભદ્દીવા શાખાના સીહ(૩) આચાર્યનો શિષ્ય. બીજા દુકાળના અન્ને વીરનિર્વાણ સંવત ૯૯૩માં આગમવાચના માટે આ મંદિલની અધ્યક્ષતામાં મહુરા(૧)માં શ્રમણસંઘ ભેગો થયો. ૧. નન્જિ. ગાથા.૩૩, નન્દ્રિય.પૃ.૫૧. ૨. કલ્પસ.પૃ.૧૦૭, નન્દિચૂ.પૃ.૯, નન્દિહ.પૃ.૧૩. ૨. ખંદિલ તગરા નગ૨માં ૨હેતા આચાર્યનો શિષ્ય. ૧. વ્યવભા.૩,૩૫૦, ખંભઅ (સ્તમ્ભક) રાહુ(૧)નું બીજું નામ.' ૧. ભગ.૪૫૩. ખંભગણિધિ (સ્તમ્ભકનિધિ) અસગડાના પિતા. ૧ ૧. મર.૫૦૨. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ખગપુરા (ખડ્ગપુરી) મહાવિદેહના સુવર્ગી(૨) પ્રદેશનું પાટનગર.૧ ૧. જમ્મૂ.૧૦૨. ખગ્ગી (ખડ્ડી) મહાવિદેહના આવત્ત(૧) પ્રદેશનું પાટનગર. ૧. જમ્મૂ.૯૫. ૧ ખત્તન (ક્ષત્રક) રાહુ(૧)નું બીજું નામ. ૧. ભગ. ૪૫૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ત્તિઅ અથવા ખત્તિય (ક્ષત્રિય) એક આરિય (આર્ય) જાતિ.૧ ૧. બૃહ્મા. ૩૨૬૫. ખત્તિયકુંડગામ (ક્ષત્રિયકુÎગ્રામ) કુંડગામના બે ભાગોમાંનો એક ભાગ જ્યાં તિત્શયર મહાવીર જન્મ્યા હતા.' તેને કુંડપુર પણ કહેવામાં આવે છે. તે માહણકુંડગામની પશ્ચિમે આવેલ હતો. તેની એકતા ઉત્તર બિહારના મુઝફ્ફરપુર પાસેના વર્તમાન બસાઢના બાસુકુંડ સાથે સ્થાપવામાં આવી છે. જુઓ ખત્તિયકુંડપુર. ૪ ૧. કલ્પ.૨૧થી આગળ, આવચૂ.૧.પૃ. ૨૩૯,૨૪૩. ૨. ખરઅ રાહુ(૧)નું બીજું નામ.૧ ૧. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫. ૩. ખરઅ સાયવાહણ રાજાનો મન્ત્રી.૧ ૧. બૃસે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬. ખરગ (ખરક) જુઓ ખરઅ. ૧. વ્યવમ.૪.પૃ.૩૬. ૨. આવચૂ.૧.પૃ.૨૪૩,૨૬૫. ખત્તિયકુંડપુર (ક્ષત્રિયકુણ્ડપુર) જેને કુંડગ્ગામ(૧) અને ઉત્તરખત્તિયકુંડપુર પણ કહેવામાં આવે છે તે કુંડપુર અને આ ત્તિયકુંડપુર એક છે. ૧ ૧. આચા.૨.૧૭૬, ૨.૧૭૯. ખત્તિયકુંડપુરસંનિવેસ (ક્ષત્રિયકુણ્ડપુરસન્નિવેશ) જુઓ ખત્તયકુંડપુર.૧ ૧. આચા.૨.૧૭૬, ૨.૧૭૯. ખમઅ (ક્ષમક) કોસિઅ(૨)નો પૂર્વભવ. ૧. આયૂ.૧.પૃ.૨૭૮. ૧. ખરઅ (ખરક) મહાવીરના બે કાનમાં ગોવાળે ખોસેલા વાંસના ખીલાઓ ખેંચી કાઢના૨ વૈદ્ય. તે મઝિમા-પાવાનો રહેવાસી હતો. ૧ ૧. આનિ.૫૨૬, આવચૂ.૧.પૃ.૩૨૨,કલ્પવિ.પૃ.૧૭૧, કલ્પધ.પૃ.૧૧૦. ૩. ભગ.૩૮૩. ૪. જીઓડિ.પૃ.૧૦૭. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખરમુહ (ખરમુખ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩. ખરસાવિયા જુઓ પુફખરસારિયા.' ૧. સમ.૧૮. ખરસ્સર (ખરસ્વર) લોગપાલ જમ(૨)ના કુટુંબના સભ્ય. તે નારકીઓને ત્રાસ આપે છે અને દેવોના પરમાહમિય વર્ગનો છે. ૨ ૧. ભગ.૧૬૬. ૨. સૂત્રનિ.૮૧, સૂત્રચૂ.પૃ.૧૫૪. ખરોટ્ટિઆ (ખરોષ્ટ્રિકા) આ અને ખરોટ્ટી એક છે.' ૧. સ.૧૮. ખરોટ્ટી (ખરો) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. . ૧. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. ખલુંકિસ્જ (ખલુંકીય) ઉત્તરઝયણનું સત્તાવીસમું અધ્યયન. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬. ખસ એક અણારિય (અનાય) દેશ અને તેના લોકો. ખસ લોકોની એક્તા કાશ્મીરની નીચે આવેલી વિતસ્તા ખીણ અને તેની પડોશની ટેકરીઓના નાના સરદારો જે વર્તમાન ખખ જાતિના છે તે જાતિ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. જિઓમ પૃ.૭૫. ખહણાગિરિ ગુફાવાળો ડુંગર.' ૧. આચાર્.પૃ.૩૫૦. ખાડખડ પંકપ્રભા નામના ચોથા નરકમાં આવેલા છ મહાણિરય વાસસ્થાનોમાંનું એક. ૧. સ્થા.૫૧૫. ખાતરસ (ખાદરસ) આ અને ખોદોદ એક છે.' ૧. અનુચૂ.પૃ.૩૫. ખાતવર (ખાદવર) આ અને ખોદવર એક છે.' ૧. અનુસૂપૃ.૩૫. ખાતોદઅ અથવા ખાતોગ (ખાતોદક) આ અને ખેદોદ એક છે.' ૧. સૂત્રચૂ.પૃ.૧૮૪. ખારાયણ (ક્ષારાયણ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. Vain Education International Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખાસિય (ખાસિક) એક અણારિય(અનાર્ય) જાતિ અને તેના લોકો આ ખાસિક જાતિની એકતા આસામની ખસિ નામની આદિવાસી જાતિ સાથે સ્થાપી શકાય. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. લાઇ.પૂ.૩૬૨. ૧. ખિઇપશ્ચિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) અવરવિદેહ ક્ષેત્રનું નગર. વેપારી ધણ(૪), જે ઉસભ(૧)નો પૂર્વભવ હતો તે, આ નગરનો હતો.' . ૧. આવયૂ.૧.પૃ.૧૩૧. ૨. ખિઈપઈટ્ટિય જે નગરમાં જિયસતુ(૨૦), પસણચંદ વગેરે રાજાઓ રાજ કરતા હતા તે, ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા મગહનું નગર. અરહણ(૩), અરહમિર(૧) અને ધણ(૨) તેના રહેવાસી હતા. કરસંડુ આ નગરમાં આવ્યા હતા.ઉત્તરકાળે તેની જગ્યાએ ચણગપુરની સ્થાપના થઈ." ૧. આવયૂ.૨,પૃ.૧૫૮,પક્ષિય.પૂ.૧, ] ૩. નિશીયૂ.૩.પૂ.૧૫૦. ૧૧, નિશીયૂ.૪,પૃ.૨૨૯,ઉત્તરાશા. ૪. આવચૂર પૃ.૨૦૮, ઉત્તરાશા. પૃ.૧૦૫,૩૪૫. પૃ.૩૦૪, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ર.આવચૂ.૧,પૃ.૫૧૪. ૫. આવયૂ.૨,પૃ.૧૫૮. બિતિ (ક્ષિતિ) આ અને ખિઈપઇક્રિય એક છે.' ૧. આવનિ.૧૨૭૯. ખિતિપઇક્રિએ (ક્ષિતિપ્રતિષ્ઠિત) આ અને ખિઇપઇક્રિય એક છે.' ૧. પક્ષિય.પૃ.૧૧. ખિતિપતિ (ક્ષિતિપ્રતિષ્ઠ) આ અને ખિઇપઇક્રિય એક છે.' ૧. આવયૂ.૨,પૃ.૨૦૮. ખિતિપતિક્રિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) જુઓ ખિઈપઈક્રિય. ૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવયૂ.૨,પૃ.૧૫૮, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ખિગઈ (ક્ષિપ્રગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રોમાંથી પ્રત્યેકનો એક એક લોગપાલ.' એ બે લોગપાલોમાંથી પ્રત્યેકને ધરણ અને ભૂયાણંદનાલોગપાલો જેવી જ ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬, ૨૭૩. ખીરદીવ (ક્ષીરદ્વીપ) આ અને ખીરવર દ્વીપ એક છે.' ૧. વા.૧૬૬. ૧. ખીરપર (ક્ષીરવર) એક વલયાકાર દ્વીપ જે ખીરોદ સમુદ્રથી ઘેરાયેલો છે. પુંડરીગ ૮) અને પુકુખરાંત તેના અધિષ્ઠાતા દેવો છે.' ૧ જીવા.૧૮૧, સૂર્ય.૧૦૧, અનુસૂ.૩૫, અનુયે પૃ.૯૦. Page #270 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૩ ૨. ખીરવર આ સમુદ્ર ખીરોદથી ભિન્ન નથી.' ૧. સૂર્ય.૧૦૧. ખીરસમુદ્ર (ક્ષીરસમુદ્ર) આ અને ખીરોદ એક છે.' ૧. જીવા.૧૬૬. ખીરોદ (ક્ષીરોદ) ખીરવર દ્વીપને ઘેરી વળેલો સમુદ્ર. વિમલ(૧૨) અને વિમલપ્પભ તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા. ૧૮૧, ૧૬૬, ૧૪૧, જબૂ.૩૩, સૂર્ય.૧૦૧, કલ્પ.૪૩, અનુ.પૂ.૯૦. આચા.૨.૧૭૯. ખીરોદગ (ક્ષીરોદક) આ અને ખીરોદ એક છે.' ૧. જ.૩૩. ખીરોદા (ક્ષીરોદા) જંબુદ્દીવમાં સીયા નદીની દક્ષિણે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી નાની નદી (અત્તરનદી). ૧. સ્થા.૧૯૭, પર૨, જબૂ.૧૦૨. ખીરોય (ક્ષીરોદ) આ અને ખીરોદ એક છે.' ૧. આચા.૨.૧૭૯. ખડગકુમાર (કુલ્લકકુમાર) જસભધા અને તેના પતિ ખંડરીય(૨)નો પુત્ર. તેની માતા સંસાર ત્યાગી શ્રમણી બન્યા પછી તેનો જન્મ થયો હતો. તે પણ માતાને અનુસરી સંસાર ત્યાગી અજજસણ(૧)નો શિષ્ય બન્યો. એકવાર તેણે શ્રમણત્વ છોડી દીધું પણ સાગેયની ગણિકાના સાથી દ્વારા ગવાયેલા ગીતથી પ્રેરાઈને તેણે પાછું શ્રમણત્વ સ્વીકારી લીધું.' ૧. આવ.૨,પૃ.૧૯૧-૯૨, નિશીયૂ.૨,પૃ.૨૩૧, આવનિ.૧૨૮૩. ખડગગણિ ક્ષુલ્લકગણિનું) પ્રશ્નોના ઉત્તરો આપવામાં ખૂબ કુશળ ગણી શ્રમણ. તેમણે મુરુંડ(૨) સાથે ચર્ચા કરી હતી.' ૧. વ્યવભા.૩.૧૪પથી આગળ. ખુડગણિયંઠિજ્જ (ક્ષુલ્લકનિર્ઝન્થીય) ઉત્તરઝયણનું છઠ્ઠું અધ્યયન. આ અને શિયંઠિ અથવા પુરિસવિજ્જા એક છે. ૧. ઉત્તરાયૂ.પૂ.૧૫૭, ઉત્તરાનિ.પૃ.૨૬૨, ૨. ઉત્તરાનિ.પૃ.૯. સૂત્રશી.પૃ.૨૪૧. ૩. સમ.૩૬. ખુડિયાપારકહા (યુલ્લિકાચારકથા) દસયાલિયનું ત્રીજું અધ્યયન.' ૧. દશ ૫.૯૨, દશનિ. ૧૭૮, આવયૂ. ૨,પૃ.૨૩૩, નિશીયૂ.૪,પૃ. ૨૪૩, સૂત્રશી પૃ.૩૭૧. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખુડ્ડિયાયારગ (ફુલ્લિકાચારક) આ અને બુદ્ધિયાયારકહા એક છે. ૧. આવચૂ.૨.પૃ.૨૩૩. ૧. ખુડિયાવિમાણપવિભત્તિ (ફુલ્લિકાવિમાનપ્રવિભક્તિ) એક કાલિય આગમગ્રન્થ જે અગિયાર વર્ષ શ્રમણજીવનના પૂરા કર્યા હોય તેવા સાધુને ભણાવાય. ૧. વ્યવ.૧૦.૨૫, પક્ષિ.પૃ.૪૫, સમ.૩૮, નન્દ્રિ.૪૪. ૨. ખુડિયાવિમાણપવિભત્તિ સંખેવિતદસાનું એક અધ્યયન. આ અને ખુડ્ડિયાવિમાણપવિભત્તિ (૧) એક જણાય છે.૧ ૧. સ્થા.૭૫૫. ખેત્તઅ (ક્ષેત્રક) રાહુ(૧)નું બીજું નામ.' ૧. સૂર્ય ૧૦૫. ખેમ (ક્ષેમ) પાડલિપુત્તના રાજા જિયસત્તુ(૪૧)નો મન્ત્રી. એક વાર મગરોથી ભરપૂર સરોવરમાંથી કમળ તોડી લાવવા માટે રાજાએ તેને આજ્ઞા કરી હતી.૧ ૧. આચૂ.૨.પૃ.૨૮૩. ૧. ખેમ (ક્ષેમક) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અન્ત.૧૨. ૧ ૨. ખેમઅ કાગંદી નગરીનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. ૧. અત્ત.૧૪. ૧. ખેમંકર (ક્ષેમકર) એરવય(૧) ક્ષેત્રના ચોથા ભાવી કુલગર.' જુઓ કુલગર. ૧. સમ.૧૫૯. ૨. ખેમંકર અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૩. ખેમંકર ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી ફુલગર.૧ જુઓ કલુગર. ૧. સ્થા.૭૬૭. ૪. ખેમંકર વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર કુલગરમાંથી પાંચમા કુલગર. ૧. જમ્મૂ.૨૮. ૧. ખેમંધર (ક્ષેમન્ધર) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર ફુલગરમાંથી છઠ્ઠા કુલગર.` ૧. જમ્મૂ.૨૮. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ખેમંધર ભરત(૨) ક્ષેત્રના ચોથા ભાવી કુલગર. જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૩. ખેમંધર એરવ(૧) ક્ષેત્રના પાંચમા ભાવી કુલગર.' જુઓ કુલગર. ૧. સમ.૧૫૯. ખેમપુરા (લેમપુરા) મહાવિદેહના સુકચ્છ પ્રદેશનું પાટનગર.' ૧. જબૂ.૯૫. ખેમલિજ્જિયા (ક્ષમલિકા) વેસવાડિયગણની એક શાખા.' ૧. કલ્પ.પૃ.૨૬૦. ખેમા (મા) મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશનું પાટનગર. ૧. જબૂ.૯૩, ૯૫, સ્થાઅ.પૃ.૮૮. ખોડમુહ (ખોટમુખ) આ અને ઘોડગમુહ એક છે." ૧. નદિ.૪૨. ખોતરસ (ક્ષોદરસ) આ અને ખોદવર એક છે.' ૧. અનુચૂપૃ.૩૭. ખોતવર (ક્ષોદવર) આ અને ખોદોદ એક છે.' ૧. અનુસૂ.પૃ.૩૭. ખોદવર (ક્ષોદવર) ઘતો દસમુદ્રને ઘેરતો વલયાકાર દ્વીપ. સુપ્રભ(૬) અને મહપ્પભ(૨) તેના અધિષ્ઠાતા દેવો છે. તે અને ઇખુવરદીવ એક છે. ૧. જીવા.૧૮૨, સૂર્ય.૧૦૧. ખોદોદ (ક્ષોદોદ) ખોદવર દ્વીપને ઘેરતો સમુદ્ર, પુણભદ્ર(૧૧) અને માણિભદ(૮) તેના અધિષ્ઠાતા દેવો છે. તે અને ઈફખુવરસમુદ્ર એક છે.' ૧. જીવા.૧૮૨, જીવામ.પૃ.૩૫૫, સૂર્ય.૧૦૧. ખોમગપસિણ (ક્ષૌમકપ્રશ્ર) પહાવાગરણદાસાનું છઠ્ઠું અધ્યયન." તે નાશ પામી ગયું ૧. સ્થા.૭૫૫. ખોયોદ (ક્ષોદોદ) આ અને ખોદોદ એક છે.' ૧. સૂર્ય.૧૦૧. ગઅ (ગજ) અંતગડદસાના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન જેમાં ગયસુકુમાલ(૧)ની Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કથા છે. ૧. અન્ન.૪. ગઇપ્પવાય (ગતિપ્રપાત) વિયાહપણત્તિનો તે ઉદ્દેશક જેમાં જીવોની પાંચ પ્રકારની ગતિનું નિરૂપણ છે. ૧. ભગ.૩૩૭-૩૩૮. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રે ૩ ગંગ (ગજ્ઞ) ધણગુત્તનો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય. તેને પાંચમા ણિષ્ણવ (સત્યને છુપાવી ખોટો સિદ્ધાન્ત રજૂ કરનાર) ગણવામાં આવે છે. તે વીર નિર્વાણ સંવત ૨૨૮માં હયાત હતા. બપોરે ઉલ્લુગા નદીને પાર કરતી વખતે ઉલ્લુગતીરમાં ગંગે દોકિરિયનો ખોટો સિદ્ધાન્ત (જેમ પગમાં શીતતાનો અનુભવ અને મસ્તકમાં ઉષ્ણતાનો અનુભવ યુગપત્ થાય છે તેમ બે ઉપયોગો યા બોધક્રિયાઓ પણ યુગપત્ થાય છે એવો સિદ્ધાન્ત) પ્રવર્તાવ્યો. તે ગંગેય(૪) તરીકે પણ જાણીતા છે. * ૧. ઉત્તરાનિ, અને ઉત્તરાશા.પૃ.૧૬૫, ૩. નિશીભા, ૫૬૧૫. આ..૧.પૃ.૪૨૪. ૨.સ્થા.૫૮૭ અને તેના ઉપર સ્થાય., વિશેષા.૨૮૦૩, ૨૯૨૫-૨૬, આવભા.૧૩૪. ૪. આનિ.૭૮૧, ઉત્તરાશા.પૃ.૧૬૫-૬૬. ૫. આવચૂ.૧.પૃ.૪૨૪. ૧. ગંગદત્ત છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)ના અને છઠ્ઠા વાસુદેવ(૧), પુરિસપુંડરીઅના પૂર્વભવોના ધર્મગુરુ.૧ ૧. તીર્થો.૬૦૬, સમ.૧૫૮, સ્થા.૬૭૨. ૨. ગંગદત્ત અતિ આસક્તિના કારણે સન્માર્ગથી ફંટાયા હતા તે મુનિ.આ ગંગદત્ત(૪) એક જણાય છે. ૨ ૧. ભક્ત.૧૩૭. ૨. આવયૂ.૧.પૃ.૪૭૪-૪૭૫. ૩. ગંગદત્ત રાયગિહનો વેપારી. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયો.૧ ૧. અત્ત.૧૨. મુનિ અને ૪. ગંગદત્ત નવમા વાસુદેવ(૧) કણ્ડ(૧)નો પૂર્વભવ. તે હત્થિણાપુરના વેપારીનો પુત્ર હતો. તેની માતાને તે બિલકુલ ગમતો ન હતો. તે માતૃપ્રેમથી સાવ વંચિત હતો. તેથી તે સંસાર છોડી સાધુ બની ગયો. તેના ગુરુ દુમસેણ(૩) હતા. તેની માતાના કારણે તેને હત્થિણાપુરમાં તીવ્ર ઇચ્છા (નિદાન) જન્મી હતી. તેને પરિણામે તે મરીને દેવ થયો. પછી તેણે કહ તરીકે જન્મ લીધો.' આ ગંગદત્ત અને ગંગદત્ત(૨) એક જણાય છે.ર Page #274 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૮, આવચૂ.૧.પૃ.૪૭૪-૪૭૫, તીર્થો.૬૦૫-૬૦૯. ૫. ગંગદત્ત વિયાહપણત્તિના સોળમાં શતકનો પાંચમો ઉદ્દેશક. ૧. ભગ, ૫૬૧. ૬. ગંગદત્ત હત્થિણાપુરનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)નો શિષ્ય બન્યો. મૃત્યુ પછી તે મહાસુક્ક સ્વર્ગભૂમિમાં દેવ બન્યો. એક વાર તે સ્વર્ગમાંથી ઊતરી મહાવીર પાસે આવ્યો અને મહાવીર પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવવા તેમની આગળ તેણે નાટક ભજવ્યું. ૨ ૧. ભગ. ૫૭૬. ૨. ભગ.૫૭૫. ૨૪૭ ગંગદત્તા (ગદ્ગદત્તા) પાડલફંડના સાગરદત્ત(૫)ની પત્ની. તેમને ઉંબરદત્ત(૧) નામનો પુત્ર હતો.' ૧. વિપા. ૨૮. ૨. ભક્ત.૧૩૭. ગંગદેવ (ગાદેવ) આ અને ગંગ એક છે.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૧૬૫. ગંગ-પાસાવચ્ચિજ્જ (ગઽપાર્સ્થાપત્યીય) આ અને ગંગેય(૩) એક છે. ૧. ભગ.૩૭૧. ગંગપુર (ગજ્ઞપુર) દેવદત્તના પુનર્જન્મ અંગેના ભવિષ્યકથન સાથે જોડાયેલું નગર.૧ ૧. વિપા.૩૧. ૨.સ્થા.૮૮. ગંગપ્પવાયદહ (ગજ્ઞાપ્રપાતદ્રહ) આ અને ગંગપ્પવાયકુંડ એક છે. ૧. સ્થા. ૮૮, જમ્મૂ.૭૪. ગંગપ્પવાયકુંડ (ગાપ્રપાતકુણ્ડ) ચુલ્લહિમવંતમાંથી નીકળતી ગંગાનો ધસમસતો જોરદાર પ્રવાહ જ્યાં પડે છે તે સરોવ૨. આ સરોવર ઉત્તર ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું છે. તે ગંગાકુંડથી જુદું છે અને ગંગપ્પવાયદહથી અભિન્ન છે. ૧. જમ્મૂ.૭૪. ગંગા (ગજ્ઞા) ભરહ(૨) ક્ષેત્રમાં આવેલી પાંચ મોટી નદીઓમાંની એક. તે ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદહ નામના સરોવરમાંથી નીકળે છે, ગંગાવત્તણકુંડ આગળ વળાંક લે છે, ગંગપ્પવાયકુંડમાં પડે છે, પછી ઉત્તર ભરહ(૨) તરફ જાય છે, વેયઢ(૨) ૫ર્વતને પાર કરે છે અને તેને મળતી ચૌદ હજા૨ નદીઓ સાથે લવણ સમુદ્રને મળે છે. અટ્ટાવય પર્વત પાસે ખાઇ ખોદીને ચક્કવોટ્ટ સગરના સાઠ હજાર પુત્રોએ તે ખાઇને ગંગા નદી સાથે જોડી દીધી. ગંગાને મળતી પાંચ મુખ્ય નદીઓ — જઉણા, સરણ, આદી, કોસી અને મહી.૪ તે અને વર્તમાન ગંગા એક છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.ઔપ,૩૯, ભગ.૨૧૪, જ્ઞાતા.૨૪, ૬૫,૬૬, ૧૨૦,ભગ.૨૮૭-૮૮,૪૧૭, સમઅ.પૂ.૧૧૨, જીવામ-પૃ. ૨૪૪, ૫૫૦, જ્ઞાતા.૧૧૮, જીવા.૧૪૧,આવનિ. ઉત્તરા.૩૨.૧૦, નિશીયૂ.૧.પૃ.૧૧, ૧૫૧, વિશેષા.૧પ૬૪, આવચૂ.૧.પૃ. ૧૦૪, ૩.પૃ.૧૯૫, ૩૬૪, બૂલે. ૨૮૦, ૨. પૃ.૨૦૪, ઉત્તરાનિ.પૃ.૧૨૯, ૧૪૮૭. ઉત્તરાય્. પૃ.૮૫,૨૬૮,બુભા.૫૨૧૫, ૨. જખૂ.૭૪, સ્થા.૧૯૭,૫૨,સમ. પર ૨૧, પ૬૨૫, નિશીયૂ.૨.પૃ. ૧૧, ૧૪, ૨૪-૨૫, સમઅ.પૃ.૪૩-૪૪. [ ૧૦૪, ૩.પૃ. ૧૯૫, તીર્થો. ૬૬૨થી ૩. આવયૂ.૧,પૃ.૨૨૭, ઉત્તરાક પૃ. ! આગળ, ૯૫પથી આગળ. ૩૧૭,જબૂ.૧૦-૧૧, ૧૬,૩૬,૪૪,૪િ. સ્થા.૪૭૦, ૭૧૭. ગંગાકુંડ (ગશાકુન્ડ) મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલું સરોવર. તે શીલવંત(૧) પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું છે. તે ઉસભકૂડની પૂર્વમાં અને ચિત્તકૂડ(૧)ની પશ્ચિમમાં છે.' ૧. જબૂ.૯૩. ગંગાદીવ (ગાદ્વીપ) ગંગષ્કવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ ૧. જખૂ.૭૪. ગંગાદેવી (ગાદેવી) ગંગા નદીની અધિષ્ઠાત્રી દેવી.' ૧. જબૂ.૭૪, જ્ઞાતા.૧૨૬, આવયૂ.૧,પૃ.૨૦૧. ગંગાદેવીમૂડ (ગાદેવકૂટ) ચુલ્લહિમવંત પર્વતના અગિયાર શિખરોમાંનું એક.' ૧. જખૂ.૭૫. ગંગાદેવીભવણ (ગાદેવીભવન) ગંગાદીવની મધ્યમાં આવેલો ગંગાદેવી નામની દેવીનો મહેલ. ૧. જબૂ. ૭૪. ગંગાવરણમૂડ (ગશાવર્તનકૂટ) પઉમદહની પૂર્વમાં પાંચ સો યોજન દૂર આવેલું પર્વતશિખર. ગંગા નદી અહીં વળાંક લે છે." ૧. જબૂ. ૭૪. ૧. ગંગેય (ગાય) વિવાહપષ્ણત્તિના નવમા શતકનો બત્રીસમો ઉદ્દેશક.' ૧. ભગ. ૩૬૨. ૨. ગંગેય રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા જેને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે હત્થિણાપુરનો રાજકુમાર.' ૧. જ્ઞાતા.૧૧૭, કલ્પસ.પૃ. ૧૭૦. ૩. ગંગેય તિર્થીયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ. એક વાર તે વાણિયગામમાં Page #276 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૯ મહાવીરને મળ્યા, તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા, મહાવીરના ઉત્તરોથી તેમના મનનું સમાધાન થયું, એટલે તે મહાવીરના શિષ્ય બન્યા. તે ગંગ-પાસાવચ્ચેિજ નામે પણ જાણીતા છે. ૧. ભગ.૩૭૧-૩૭૯, ભગઅ.પૃ.૩૩૯. ૨. ભગ.૩૭૧. ૪. ગંગેય આ અને ગંગ એક છે.' ૧. આવચૂ.૧.પૃ.૪૨૪. ગંઠિય (ગ્રથિત) વિયાહપણત્તિના પાંચમા શતકનો ત્રીજો ઉદેશક. ૧. ભગ. ૧૭૬. ગંડઆ ગડકિકા) વેસાલીથી વાણિયગામ જતી વખતે મહાવીરે જે નદીને નાવ દ્વારા પાર કરી હતી તે નદી. તે અને બિહારમાં સોનેપુર પાસે ગંગાને મળતી વર્તમાન ગંડક એક છે. ૧. આવનિ (દીપિકા) ૧.પૃ.૧૦૨, આવમ.પૃ.૨૮૮, આવહ.પૃ.૨૧૪. ૨. જિઓડિ.પૃ.૬૦. ગંડીદુગ (ગઠ્ઠીતેન્દુક) ભિક્ષા માટે જતા હરિએસબલ મુનિને રંજાડતા બ્રાહ્મણોને પાઠ ભણાવનાર ફખ. ૧. ઉત્તરા.પૃ.૨૦૨, ઉત્તરાશા પૃ.૩૫૬-૩૫૭. ગંથ (ગ્રન્થ) સૂયગડાના પ્રથમ શ્રુતસ્કન્ધ)નું ચૌદમું અધ્યયન.' ૧. સૂત્રનિ.૨૭, સમ.૧૬, ૨૩. ગંધણ (ગધૂન) પોતે વમન કરેલું ઝેર પાછું ચૂસી લેનાર સર્પોની એક જાતિ.' ૧. દશ.૨.૮, ઉત્તરા.૨૨.૪૭, ઉત્તરાશા.પૃ.૪૯૫. ૧. ગંધદેવી (ગન્ધદેવી) પુષ્કચૂલા(૪)નું દસમું અધ્યયન.' ૧. નિર. ૪.૧. ૨. ગંધદેવી મહાવીર આગળ ઉપસ્થિત થઈ નાટક ભજવનાર એક દેવી.' ૧. નિર.૪.૧૦. ગંધપ્રિય (ગધૂપ્રિય) સુગન્ધપ્રિય એક રાજકુમાર.તેની આ આસક્તિના કારણે તે મરણ પામ્યો (કારણ કે ઝેરી દ્રવ્ય સૂંઘવાથી તે મૃત્યુ પામ્યો હતો). ૧. આવયૂ.૧.પૃ.૫૩૩, આચાશી.પૃ.૧૫૪. ગંધમાદણ (ગન્ધમાદન) જુઓ ગંધમાયણ.૧ ૧. સ્થા.પ૯૦, જીવા.૧૪૭. ગંધમાયણ (ગન્ધમાદન) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો એક વખાર પર્વત. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તે ણીલવંત(૧)ની દક્ષિણે, મંદર(૩)ની ઉત્તરપશ્ચિમે, ગંધિલાવઈ(૧)ની પૂર્વે અને ઉત્તરકુરુ(૧)ની પશ્ચિમે આવેલ છે.' તેને સાત શિખર છે • ગંધમાયણફૂડ, આણંદકૂડ, લોહિયક્ષ(૨), ઉત્તરકુ(૪), સિદ્ધ, ગંધિલાવઈ(૨) અને ફલિહકૂડ. ―――― ૧. જમ્મૂ.૮૬, જીવા.૧૪૭, સ્થા.૩૦૨, ૪૩૪, આવચૂ.૧.પૃ.૧૬૫, જીવામ. પૃ. ૨૬૩, સૂત્રશી.પૃ.૧૪૭. ૨. જમ્મૂ.૮૬, સ્થા.૫૯૦. ગંધમાયણકુંડ (ગન્ધમાદનકૂટ) ગંધમાયણ પર્વતના સાત શિખરમાંનું એક. ૧ ૧. જમ્મૂ.૮૬, સ્થા.પ૯૦. ગંધમાયણદેવ (ગન્ધમાદનદેવ) ગંધમાયણ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૮૬. ૧. ગંધત્વ (ગર્વ) વાણમંતર દેવોના આઠ વર્ગોમાંનો એક વર્ગ.૧ ગંધવોના બે ઇન્દ્રો છે— ગીયરઇ અને ગીયજસ.૨ ૧. સ્થા.૮૦, ૬૫૪, આવ.પૃ.૧૯, આવચૂ.૧.પૃ.૧૬૧, સૂત્રચૂ પૃ.૬૭. ૨. સ્થા.૯૪, પ્રજ્ઞા. ૪૮. ૨. ગંધવ રાત અને દિવસના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય. ૪૭. ગંધવલિવિ (ગન્ધર્વલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. તે ભૂયલિવિ નામથી પણ જાણીતી છે. ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. ૨. સમ.૧૮. ગંધત્વ-ણાગદત્ત (ગર્વ-નાગદત્ત) આ અને ણાગદત્ત(૫) એક છે. ૧. આવહ. પૃ. ૫૬૫. ગંધસમિદ્ધ (ગન્ધસમૃદ્ધ) અવરવિદેહમાં આવેલા ગંધારનું પાટનગર. રાજા મહમ્બલ(૩) ત્યાં રાજ કરતો હતો અને સયંબુદ્ધ(૩) તેનો મંત્રી હતો.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૫, પિંડનિમ.પૃ.૧૪૧, આવમ.પૃ.૧૫૮. ર ગંધહત્યિ (ગન્ધહસ્તિન્) શાસ્ત્રોનું વિશાલજ્ઞાન ધરાવનાર આચાર્ય. તેમણે આયારંગ ઉપર એટલે કે તેના પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયન સત્યપરિણ્ણા ઉપર, કઠિન ટીકા રચી હતી. ૧. જીતભા. ૧૧૨, વ્યવભા.૩.૩૭૦ અને તેના ઉપર વ્યવમ. ૨. આચાશી.પૃ.૧, ૮૧. ગંધહાર (ગન્ધહાર) એક અણારિય (અનાર્ય) દેશ. આ અને ગંધાર(૧) એક છે. ૧ ૧. પ્રશ્ન. ૪, પ્રજ્ઞા.૩૭. Page #278 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૧ ૩ ૧. ગંધાર (ગન્ધાર) ગંધહાર નામથી પણ જાણીતું રાજ્ય' જ્યાં રાજા ણગંઇ રાજ કરતો હતો. તેની રાજધાની પુરિસપુર હતી. આ દેશનો એક શ્રાવક મહાવીરની ચંદનની મૂર્તિને વંદન કરવા વીતિભય ગયો હતો.૪ ગંધારની એકતા પેશાવર અને રાવળપિંડી જિલ્લાઓથી બનેલા વર્તમાન પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.પ ૧.પ્રશ્ન.૪,પ્રશા.૩૭. ૨. ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ.પૃ.૨૯૯, આવયૂ.૨.પૃ.૨૦૮,આવભા.૨૦૮. ૩. ઉત્તરાયૂ.પૃ.૧૭૮, આવચૂ.૨. ૨. ગંધાર અવરવિદેહનો એક વિજય(૨૩). તેનું પાટનગર ગંધમિદ્ધ હતું. રાજા મહમ્બલ(૩) ત્યાં રાજ કરતો હતો. ૧. આવચૂ.૧.પૃ.૧૬૫, આવમ.પૃ.૧૫૮, આવહ.પૃ.૧૧૬. ૩. ગંધાર કાલિકેય જેવો જ દેશ. ૧ પૃ. ૨૦૮. ૪. આવચૂ.૧.પૃ.૩૯૯, ઉત્તરાનિ.પૃ.૯૬, નિશીયૂ.૩.પૃ.૧૪૪. ૫. જિઓડિ.પૃ.૬૦. ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. ૧. ગંધારી (ગન્ધારી) (રિએસ) બલકોટ્ટની પત્ની અને મુનિ હરિએસબલની અપરમાં.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨. ૨. ગંધારી એક દેવી. ૧. આવ.પૃ.૧૮, ભા. ૨૫૦૮. ૩. ગંધારી અંતગડદસાના પાંચમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. અન્ન.૯. ૪. ગંધારી વાસુદેવ(૨) કણ્ડ(૧)ની આઠ પટરાણીઓમાંની એક. તે સંસારનો ત્યાગ કરી તિર્થંયર અરિઢણેમિ પાસે દીક્ષા લઈ શ્રમણી બની અને વીસ વર્ષ શ્રામણ્યની સાધના કરી મોક્ષ પામી. ૧. અન્ન.૧૦, સ્થા.૬૨૬, આવ.પૃ.૨૮,કલ્પવિ.પૃ.૨૧૩, ગંધાવઇ (ગન્ધાપાતિન્) જંબુદ્દીવના રમ્મગ(૫) ક્ષેત્રમાં આવેલો વટ્ટ-વેયઝૂ પર્વત, તે ણારીકંતા નદીની પૂર્વમાં અને ણરકંતા નદીની પશ્ચિમમાં આવેલો છે. પઉમા(૧૬) તેનો અધિષ્ઠાતા દેવ છે. અન્ય સ્થાને જણાવાયું છે કે ગંધાવઇ હિરવાસ(૧)માં આવેલ છે અને અરુણ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. જમ્મૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગમ.પૃ.૪૩૬. ૨. સ્થા.૮૭,૯૨,૩૦૨, જીવામ.પૃ.૨૪૪. ૩. સ્થા.૮૭, ૩૦૨. ૧. ગંધિલ પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશોમાંનો સાતમો.૧ ૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અવજ્ઞા તેનું પાટનગર છે. ૧. જમ્મૂ.૧૦૨, ૨. ગંધિલ દેવપન્વય પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૬૮૯. ૧. ગંધિલાવઈ (ગન્ધિલાવતી) પશ્ચિમ મહાવિદેહની ઉત્ત૨માં આવેલા આઠ પ્રદેશોમાંનો છેલ્લો. અઓલ્ઝા(૧) તેનું પાટનગર છે.' ૧. જમ્મૂ.૧૦૫, આયૂ.૧.પૃ.૧૬૫. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ગંધિલાવઈ ગંધમાયણ પર્વતનું શિખર તેમજ દેવપન્વય વગેરેનું શિખર. તે તે શિખર ઉપર રહેતા દેવનું નામ પણ તે જ છે. ૧. જમ્મૂ.૮૬, ૧૦૨, સ્થા.૫૯૦, ૬૮૯. ૧. ગંભીર અંતગડદસાના પ્રથમ વર્ગનું ચોથું અધ્યયન. ૧. અન્ન.૧. ૨. ગંભીર બારવઇના રાજા વણ્ડિ અને તેની રાણી ધારિણી(પ)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિટ્ટણેમિનો શિષ્ય બન્યો.બાર વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો. ૧. અન્ન.૨. ૩. ગંભીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ગંભીરમાલિણી (ગમ્ભીરમાલિની) સીઓયા નદીની ઉત્તરે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલા સુવષ્ણુ અને ગંધિલ પ્રદેશોની વચ્ચે વહેતી નાની નદી. ૧. સ્થા.૧૯૭, ૫૨૨. ૨. જમ્મૂ.૧૦૨. ગગણવલ્લભ (ગગનવલ્લભ) ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતના દક્ષિણ ભાગમાં ઉસભ(૧)ના પૌત્ર અને મહાકચ્છ(૧)ના પુત્ર વિમિએ વસાવેલું નગર.૧ ૧. જમ્મૂ.૧૨, આવચૂ.૧.પૃ.૧૬૧, કલ્પવિ.પૃ.૨૩૮. ૧. ગગ્ગ (ગાગ્યું) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. ૨. ગગ્ગ ગગ્ગ(૧) ગોત્રના આચાર્ય. પોતાના ઉદ્ધત શિષ્યોથી તે કંટાળી ગયા હતા. તેથી તે એકાન્તમાં ધ્યાન કરવા લાગ્યા. ૧ ૧. ઉત્તરા.૨૭.૧, ઉત્તરાશા.પૃ.૫૫૦. ગચ્છાયાર (ગચ્છાચાર) ૧૩૭ ગાથાઓનો બનેલો એક પઇણ્ડગ ગ્રન્થ. તે Page #280 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૩ મહાણિસીહકષ્પ અને વવહાર ઉપર આધારિત છે. જૂથમાં (ગચ્છમાં) રહેવાથી થતા લાભનું તે પ્રધાનપણે નિરૂપણ કરે છે. જુઓ પઈષ્ણગ. ૧. ગચ્છા.પૃ.૪૨. ૨. ગચ્છા.ગા,૧૩૫. ૩. ગચ્છાવા.પૃ.૧. ગજકણ (ગજકર્ણ) જુઓ ગયકણ." ૧. જીવા. ૧૧૨. ગણધર તિર્થંકરનો પ્રધાન શિષ્ય અને શ્રમણોના ગણનો નાયક. તિર્થંકર જે ઉપદેશે છે તેને તે સહેલાઈથી સમજી જાય છે. દરેક તિર્થંકરને કેટલાક ગણધરો હોય છે. તિર્થીયર મહાવીરને અગિયાર ગણધર હતા, જયારે પાસ(૧)ને આઠ અને ઉસહ(૧)ને ચોરાસી હતા. તિર્થંકર જે ઉપદેશે છે તેના આધારે ગણધરો સુત્તની રચના કરે છે (લ્ય મારૂ ઝરદા સુત્ત જયંતિ પદ), અર્થાત્ ગણધરો તિર્થંકરના ઉપદેશને વ્યવસ્થિત ભાષાનો આકાર આપીને દુવાલસંગનું રૂપ આપે છે. ગણધરો દુવાલસંગના, ચૌદ પુત્રના કે ગણિપિડગના જ્ઞાનના ધારક છે. ગણધરો ઉપદેશોને અર્થાતુ પવયણને વધુમાં અર્થઘટન કરી વિસ્તારથી વિગતવાર સમજાવે છે. ૧.જીતભા. ૨૪૭૧-૭૫, કલ્પવિ.પૃ. ! ૬. જખૂ.૩૧. ૨૯૦, કલ્પ.પૃ.૧૯૩. | ૭. સૂત્રનિ.૧,૧૮, આવનિ.૯૦,૯૧,વિશેષા. ૨. આવયૂ.૧.પૃ.૮૬, ઉત્તરાયૂ.પૂ. ૧૦૭૦,૧૧૦૦, ૧૧૨૪-૩૦, જીતભા. ૨૭૦, ઉત્તરાશા.પૃ.૪૫૦, આચાશી. ૨૪૭૫, જીવામ.પૃ. ૨. કલ્પવિ.પૃ.૧૮૩, પૃ.૩૫૩. સૂત્રશી. પૃ.૬-૭, નદિહ.પૃ.૮૮. ૩.વિશેષા.૧૦૬૯ ૮. આવયૂ.૧.પૃ.૩૩૭, વિશેષા.૫૫૩, ૪.વિશેષા.૨૫૦૪થી આગળ, નન્ટિ. | વિશેષાકો પૃ.૨૦૧. ૨૦-૨૧, નચૂિ -પૃ.૭, આવનિ. ૯. આવનિ.૮૨,૨૭૦,૬૫૮,વિશેષા. ૬૪૪થી આગળ, આચાશી પૃ.૧૭૯, ૧૦૬૭, ૧૬૯૦, આવયૂ.૧.પૃ.૮૬, કલ્પવિ.પૃ.૨૪૭. કલ્પવિ.પૃ.૨૪૮. ૫.સમ.૮, સ્થા.૬૧૭, ગણહર (ગણધર) જુઓ ગણધર.' ૧. વિશેષા.૨૯૫૮, આવયૂ.૧,પૃ.૩૨૬. ગણિપિડગ (ગણિપિટક) દુવાલસંગનું બીજું નામ.' ૧. નદિ.૫૮, સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧. ગણિય (ગણિત) સવાડિયગણના ચાર કુળોમાંનું એક.' ૧ કલ્પ.પૃ. ૨૬૦. ગણિયલિવિ (ગણિતલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. આ ગાણિતિક અંકોની લિપિ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ.૧૮, પ્રજ્ઞા.૩૭. ગણિવિજ (ગણિવિદ્યા) આ એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ છે. તે ૮૨ ગાથાઓનો બનેલો છે. તે મોટે ભાગે શુભ અને અશુભ દિવસો, નક્ષત્રો, ગ્રહો, શુકનો વગેરેનું નિરૂપણ કરતો જ્યોતિષ વિશેનો ગ્રન્થ છે. જુઓ પધણગ. ૧. પાક્ષિ. પૃ.૪૩, નદિ.૪૪. [ ૩. નદ્ધિહ.પૃ.૭૧, નન્ટિયૂ.પૃ.૫૮, ૨. ગણિ-પૃ.૭૫. નદિમ.પૃ.૨૦૫. ગદ્દતોય (ગદતોય) પાંચમા સ્વર્ગ ખંભકપ્પને ઘેરતી આઠ કૃષ્ણ રેખાઓની મધ્યમાં આવેલા સ્વર્ગીય વાસસ્થાનોમાં વસતા લોગંતિય દેવોના નવ વર્ગોમાંનો એક વર્ગ.' ૧. સ્થા.૬૨૩, ૬૮૪, સમ,૭૭,૫૭૬, આવનિ. ૨૧૪, વિશેષા.૧૮૮૪. ૧. ગદભ (ગર્દભ) આ અને ગદભિલ્લ એક છે.' ૧. બૃભા.૧૧૫૫. ૨. ગદ્દભ આ અને દગભાલગદભ એક છે.' ૧. ઋષિ (સંગ્રહણી). ગભગ (ગર્દભક) આ અને ગભિલ્લ એક છે.' ૧. તીર્થો. ૬૨૩. ૧. ગદ્દભાલિ (ગર્દભાલિ) કંપિલ્લપુરના રાજા સંજયને પ્રતિબોધ કરનાર સાધુ.' ' ૧. ઉત્તરા.૧૮,૧૯, ઉત્તરાનિ.પૃ.૪૩૯, ઉત્તરાયૂ.પૃ.૨૪૮. ૨. ગદ્દભાલિ જે અંદા(ર)ના ગુરુ હતા તે સાવથીના પરિવ્રાજક." ૧. ભગ.૯૦. ગદભિલ્લ (ગદભિલ્લ) તે ઉજેણીના રાજા હતા. તે જવ(૧)ના પુત્ર હતા અને અડોલિયાના ભાઈ હતા. પોતાની બેન અડોલિયાને ભૂર્ગભના ઓરડામાં પૂરી દઈ તેની સાથે અવૈધ લૈંગિક યા જાતીય સંબંધ સ્થાપવામાં ગભિલ્લને મદદ કરનારો દીહપઢતેનો મંત્રી હતો. ત્યાર પછી શ્રમણ તરીકે જ ચતુરાઈથી દહપઢને ગભિલ્લ વડે મરાવ્યો કારણ કે દીહપદ્ધ જવનો જીવ લેવા ઈચ્છતો હતો.'ગભિલ્લે આચાર્ય કાલમ(૧)ની બેનનું અપહરણ કર્યું હતું. વિગત માટે જુઓ કાલગ (૧). ૧. બૃભા.૧૧૫૫-૧૧૫૬, બૃ. ૩૫૯-૩૬૧. ૨. નિશીયૂ.૩.૫.૫૯, તીર્થો. ૬૨૩, "ધ.પૃ.૧૩૧. ગર્ભ (ગર્ભ) વિયાહપણતિના ઓગણીસમા શતકનો બીજો ઉદેશક.' ૧. ભગ.૬૪૮. ગયઉર (ગજપુર) જુઓ ગયપુર.' ૧. આવનિ૩૨૨, ઉત્તરાનિ.પુ.૧૦૯. Page #282 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૫ ગયકણ (ગજકર્ણ) એક અંતરદીવ તેમજ એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ. ૧. પ્રજ્ઞા. ૩૬, સૂત્રશી.પૃ.૧૨૩, જીવા.૧૧૨, સ્થા.૩૦૪, નન્દ્રિય પૃ.૧૦૩. ગયગ્ન અથવા ગયગ્ગપય (ગજાગ્ર અથવા ગજાગ્રપદ) દસણપુર પાસે આવેલો પર્વત. તે અને ઇંદપય એક છે. ૧. આવચૂ.૧.પૃ.૧૫૭. ગયપુર (ગજપુર) હત્થિણાઉરનું બીજું નામ. તે કુરુ(૨) દેશનું પાટનગર હતું.૧ તિત્ફયર સંતિ, કુંથુ(૧) અને અર આ નગરમાં જન્મ્યા હતા. આ જ નગરમાં ઉસહ(૧)એ સેજ્જસ(૩) પાસેથી પોતાની સૌપ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. આ નગર કુરુદત્તસુય, સંખ(૬), કણેરુદત્ત વગેરેનું જન્મસ્થાન હતું.” તેની એકતા દિલ્હીની ઉત્તરપૂર્વમાં મેરઠ જિલ્લામાં આવેલા એક સ્થળ સાથે સ્થાપવામાં આવી છે.૫ જુઓ હત્થિણાઉર. * ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૯, પ્રજ્ઞા.૩૭, કલ્પધ.પૃ.૧૫૩. સૂત્રશી. પૃ.૧૨૩. ૨. તીર્થો. ૫૦૫-૭, ઉત્તરાક.પૃ.૩૩૨. ૩.આવનિ.૩૨૨, કલ્પશા.પૃ.૧૮૩, ગયમુહ (ગજમુખ) એક અણારિય(અનાર્ય) જાતિ અને તેમનો દેશ.૧ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. આવમ.પૃ.૨૨૭, કલ્પવિ.પૃ.૨૩૮, આવચૂ.૧.પૃ.૩૨૩. ૪. આવચૂ.૧.પૃ.૫૨૭, ઉત્તરાચૂ.પૃ.૨૦૧, મર.૪૯૧, ઉત્તરાશા.પૃ.૧૦૯, ૩૭૭. ૫. એજિઈ. પૃ. ૫૦, ૧. ગયસુકુમાલ (ગજસુકુમાર) સોરિયપુરના વસુદેવ અને તેમની પત્ની દેવઈનો પુત્ર. વાસુદેવ(૨) ક (૧) તેના મોટાભાઈ હતા. તેના વિવાહ સોમિલ(૧)ની પુત્રી સોમા(૧) સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે સંસાર ત્યાગી તિત્ફયર અરિટ્ટણેમિના શિષ્ય બની ગયા. જે દિવસે સંસાર ત્યાગ્યો તે દિવસથી જ તે સ્મશાનભૂમિમાં ધ્યાનની સાધના કરવા લાગ્યા. તે રસ્તેથી પસાર થતા સોમિલે તેમને ધ્યાનવસ્થામાં જોયા. સોમિલને તેમના ઉપર ઉગ્ર ક્રોધ થયો. તેથી વૈરવૃત્તિથી પ્રેરાઈ સોમિલે ધ્યાનસ્થ ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળી બાંધી તેમાં બળબળતા અંગારા ભર્યા. ગજસુકુમાલે વેદના શાન્ત ચિત્તે સહન કરી અને તે જ રાતે મોક્ષ પામ્યા. બીજી બાજુ બીજે દિવસે કહના ભયના કારણે સોમિલ ભાંગી પડ્યો અને મરણ પામ્યો. ૧. અન્ન.૬, આવચૂ.૧.પૃ.૩૫૫,૩૫૮,૩૬૨,૩૬૪-૬૫, ૫૩૬, વ્યવભા.૪.૧૦૫, બૃભા. ૬૧૯૬, મર. ૪૩૧-૩૨, આચાશી.પૃ.૨૫૫, સ્થાઅ.પૃ.૨૮૧. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ગયસુકુમાલ વેપારીનો પુત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. એક વાર જ્યારે તે ધ્યાન કરતા હતા ત્યારે એક મુસાફરે માર્ગ વિશે પૂછ્યું. ઉત્તર ન મળવાથી તે વટેમાર્ગુએ તેમને જમીન પર પછાડ્યા અને પછી તેમના આખા શરીર ઉપર હથોડા વડે ખીલા મારી શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. તેમણે પીડા શાન્ત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧. સસ્તા.૮૭. ગયસૂમાલ (ગજસુકુમાર) જુઓ ગયસુકુમાલ.' ૧. આવ....૧.પૃ.૩૬૨. ગરાઈ અથવા ગરાદિ (ગરાદિ) અગિયાર કરણમાંનું એક.' ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. ગરુડ અથવા ગરુલ (ગરુડ) દેવકુરુ ક્ષેત્રમાં આવેલા કુડસામલિ વૃક્ષ ઉપર વસતો દેવ.' ૧. જબૂ.૧૦૦, સ્થા.૮૬, ૭૬૪. સમ.૮. ગરુલ વેણુદેવ (ગરુડ વેણુદેવ) આ અને ગરુલ એક છે.' ૧. સ્થા. ૭૬૪. ૧. ગરુલોવવાય (ગુરડોપપાત) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુને ભણાવવા માટે છે. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. પાક્ષિપૃ.૪૫, નન્ટિ.૪૪, નદિચૂ.પૃ. ૫૯-૬૦, નદિમ પૃ.૨૦૨થી આગળ. ૨. વ્યવ.૧૦.૨૬. ૨. ગરુલોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. ગવેધુઆ (ગવેધુકા) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક ૧. કલ્પ.પૂ. ૨૫૯. ગહ (ગ્રહ) જોઇસિય દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગમાં ગ્રહો આવે છે.' કુલ અયાસી ગ્રહો છે. જંબુદ્દીવ ઉપર આમાં દરેક ગ્રહ બમણી સંખ્યામાં મળે છે. પ્રત્યેક ગ્રહદેવને ચાર મુખ્ય પત્નીઓ છે-વિજયા (૧૩), વેજયંતી(૮), જયંતી(પ) અને અપરાજિયા(૮). આ અઠ્યાસી ગયો ચંદ(૧) અને સૂર(૧)ના કુટુંબના સભ્યો છે.*પ્રત્યેક ગહનું માપ અડધા યોજનાનું છે." અયાસી ગણોનાં નામ નીચે પ્રમાણે છે – (૧) બેંગાલ, (૨) વિયાલા, (૩) લોહિયાંક, (૪) સખિચ્ચર, (પ) આહુણિય, (૬) પાહુણિય, (૭) કણ, (૮) કણા, Page #284 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૭ (૯) કણકણી, (૧૦) કવિતાણા, (૧૧) કણગસંતાણ, (૧૨) સોમ(૬), (૧૩) સહિય, (૧૪) અસ્સાસણ, (૧૫) કજ્જોવા, (૧૬) કન્વરઅ, (૧૭) અયકરઅ, (૧૮) દુંદુભા, (૧૯) સંખ(૪), (૨૦) સંખણાભ, (૨૧) સંખવણાભ, (૨૨) કંસ(૧), (૨૩) કંસણાભ, (૨૪) કંસવણાભ, (૨૫) ણીલ(૧), (૨૬) હીલોભાસ, (ર૭) રુપ, (૨૮) રુપોભાસ, (૨૯) ભાસ, (૩૦) ભાસરાસિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્કવષ્ણ, (૩૩) દગ (૧), (૩૪) દગવષ્ણ, (૩૫) કાય(૧), (૩૬) વંધ, (૩૭) ઈદગ્નિ, (૩૮) ધૂમકેલ, (૩૯) હરિ(૩), (૪૦) પિંગલા(૨), (૪૧) બુધ, (૪૨) સુક્ક(૬), (૪૩) બહસ્સતિ, (૪૪) રાહુ, (૪૫) અગન્ધિ, (૪૬) માણવઅ(૩), (૪૭) કામફાસ, (૪૮) ધુર, (૪૯) પમુહ, (૫૦) વિયડ, (૫૧) વિસંધિકપેલ્લઅ, (૫૨) પલ્લ, (૫૩) જડિયાલા, (૫૪) અરુણ(૧), (૫૫) અગ્વિલા, (૫૬) કાલ(૨), (૫૭) મહાકાલ(૧૧), (૫૮) સોલ્વિય(૧), (૫૯) સોવર્થીિઅ, (૬૦) વદ્ધમાણગ, (૬૧) પલંબ, (૬૨) નિચ્ચાલોગ, (૬૩) નિગ્સજ્જત, (૬૪) સયંપભ(પ), (૬૫) ઓભાસ, (૬૬) સેયંકર, (૬૭) ખેમકર(૨), (૬૮) આશંકર, (૧૯) પભ્રંકર(૩), (૭૦) અરઅ(૧), (૭૧) વિરા(૧), (૭૨) અસોગ(૨), (૭૩) વીતસોગ(૨), (૭૪) વિમલ(૬), (૭૫) વિવર, (૭૬) વિવO, (૭૭) વિસાલ(૧), (૭૮) સાલ(૧), (૭૯) સુવ્યય(૪), (૮૦) અણિયટ્ટિ(૨), (૮૧) એગજડિ, (૮૨) દુજડિ, (૮૩) કર, (૮૪) કરિઅ, (૮૫) રાય, (૮૬) અગ્નલ, (૮૭) પુષ્ક્રકેતુ(૧) અને (૮૮) ભાવકેતુ. ૧.સ્થા. ૪૦૧. {૪. સમ.૮૮, સૂર્ય.૯૧. ૨. સ્થા.૯૦, જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૦, ૫. દેવે.૮૯, જબૂ.૧૨૫, જીવા.૧૯૮. ૧૦૭, સ્થાઅ.પૃ.૭૮-૭૯,જબૂશા. ૬. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૮૫-૨૯૬, સ્થા. પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫- ૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂ.૧૭૦, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫. ૩.ભગ.૪૦૬,સ્થા. ૨૭૩,જીવા.૨૦૪, જબૂ.૧૭૦. ગાગલિ કંપિલ્લપુરના રાજા પિઢર અને તેની રાણી જસવઈ(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી ઈદભૂઇનો શિષ્ય બન્યો. જ્યારે તે મહાવીરને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેને કેવળજ્ઞાન થયું.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૩૨૧થી આગળ, દશચુ.પૃ.૫૨, ઉત્તરાક.પૃ. ૨૧૫. ગાથા સૂયગડનું સોળમું અધ્યયન.'આ અને ગાહાસોલસમ એક છે. ૧. સમ.૨૩ ૨. સમ.૧૬. ૨૯૬. pain Education International Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગામાગ અથવા ગામા (પ્રામાક) એક સન્નિવેશ જેની મુલાકાત મહાવીરે લીધી હતી. ત્યાં એક જમુખ વડે મહાવીરની પૂજા કરવામાં આવી હતી.' ૧. આવનિ.૪૮૭, આવચૂ.૧,પૃ.૨૯૨, વિશેષા.૧૯૪૧, કલ્પ.પૂ.૧૦૭, કલ્પવિ. પૃ. ૧૬૬. ગાય એક અણારિય (અનાય) દેશ." આ અને કાય(૨) એક જણાય છે. ૧. પ્રશ્ન. ૪. ૨. સૂત્રશી.પૃ.૧૨૩. ગાહાવઈ (ગ્રાહવતી) સીલવંત પર્વતમાંથી નીકળતી નાની નદી. તે સુકચ્છ(૧) અને મહાકચ્છ(૨) પ્રદેશોને એકબીજાથી અલગ કરે છે અને પોતાને મળનારી અઠ્યાવીસ હજાર નદીઓ સાથે સીતા નદીમાં ભળી જાય છે. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.' ૧. જબૂ.૯૫, સ્થા.૧૯૭, ૫૨૨. ગાહાઈકુંડ (ગ્રાહવતીકુચ્છ) સીલવંત પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું સરોવર. ગાહાવઈ નદીનો ધસમસતો પ્રવાહ તેમાં પડે છે.' ૧. જબૂ.૯૫. ગાહાવઈદીવ (ગ્રાહવતીદ્વીપ) ગાહાઈકુંડની મધ્યમાં આવેલો દ્વીપ.' ૧. જબૂ. ૯૫. ગાહાસોલસા (ગાથાષોડશક) જેની અંદર (અર્થાત્ જેના પ્રથમ શ્રુતસ્કન્ધમાં) સોળમું અધ્યયન ગાથા છે તે, એટલે કે સૂયગડ. ૧. સમ.૧૬, સૂત્રનિ. ૧૪૧, ઉત્તરા.૩૧.૧૩, પાલિ.પૃ.૬૭, પ્રશ્રઅ.પૃ.૧૪૪. ગિરફુલ્લિગ (ગિરિપુષ્મિતા) આ અને ગિરિફુલ્લિગામ એક છે.' ૧. નિશીયૂ.૩.પૃ.૪૧૯. ગિરિ એક આચાર્ય. આ અને આચાર્ય મહાગિરિ એક જણાય છે. ૧. આવ.પૃ.૨૭. ગિરિકુમાર ચુલ્લહિમવંત પર્વતના એક શિખરના અધિષ્ઠાતા દેવ." આ અને ચુલ્લહિમવંતગિરિકુમાર એક છે. ૧. જબૂ.૭૫. ગિરિજણ (ગિરિયજ્ઞ) કોંકણમાં ઉજવાતો ઉત્સવ.' ૧. બૃભા. ૨૮૫૫. ગિરિણગર (ગિરિનગર) સુરક્ર દેશમાં આવેલા ઉજ્જત પર્વત પાસેનું નગર. કોડીસર નામનો વેપારી આ નગરનો હતો. કેટલાક ચોરોએ આ નગરની ત્રણ Page #286 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૯ સ્ત્રીઓનું ઉજ્જત પર્વત ઉપરથી અપહરણ કરી તેમને પારસકૂલમાં વેચી દીધી હતી.ત્યાં તે સ્ત્રીઓએ વેશ્યાનો ધંધો સ્વીકારી લીધો.૪ આ નગરની એકતા વર્તમાન જૂનાગઢ સાથે સ્થાપવામાં આવી છે.૫ ૧. જીવામ.પૃ.૫૬. ૨. આવચૂ.૨.પૃ.૨૮૯, ૧.પૃ.૭૯, આચાચૂ.પૃ.૩૩૯, ૩૫૯. ગિરિતડગ (ગિરિતટક) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)એ જેની મુલાકાત લીધી હતી તે સ્થળ.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૩. વિશેષાકો. પૃ. ૨૭૮. ૪. આવચૂ.૨.પૃ.૨૮૯. ૫. જિઓડિ. પૃ. ૬૬. ગિરિફુલ્લિગામ (ગિરિપુષ્પિતગ્રામ) કોસલ દેશનું નગર. પોતાના શિષ્યો સાથે આચાર્ય સીહ(૬) આ નગરમાં આવ્યા હતા. ઇંદદત્ત(૬) નામનો વેપારી આ નગરનો હતો.૩ ૨. પિંડનિમ.પૃ.૧૩૪-૧૩૬. ૩. નિશી. ૪૪૪૬-૫૨. ૧. જીતભા.૧૩૯૫, પિંડનિ.૪૬૧, નિશીયૂ.૩.પૃ.૪૧૯. ગિરિફુલ્લિય (ગિરિપુષ્પિત) આ અને ગિરિફુલ્લિગામ એક છે.૧ ૧. પિંડનિ. ૪૬૧. ગિરિરાય (ગિરિરાજન્) મંદર(૩) પર્વતનું બીજું નામ.' ૧. જમ્મૂ.૧૦૯, સમ.૧૬, સૂર્ય,૨૬. ગીયજસ (ગીતયશસૂ) વંતર દેવોના ગંધત્વ વર્ગના દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેની ચાર મુખ્ય પત્નીઓ આ છે – સુઘોસા(૨), વિમલા(૨), સુસ્સરા(૪) અને સરસ્સઈ(૫). આ જ નામો ગીય૨ઇ(૧)ની મુખ્ય પત્નીઓનાં છે. ૧. પ્રશા. ૪૮, ભગ. ૧૬૯, ૪૦૬, સ્થા.૯૪. ૧. ગીયરઇ (ગીતતિ) ગંધવ્વ દેવોના બે ઇન્દ્રોમાંનો એક.' જુઓ ગીયજસ. ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯, ૪૦૬, સ્થા.૯૪. ૨. ગીયરઇ ચમર(૧)ની આજ્ઞામાં રહેલા ગાયકોના વૃંદનો નાયક. ૧. સ્થા. ૫૮૨. ગીયરઇપ્પિય (ગીતરતિપ્રિય) ગાન દ્વારા આજીવિકા મેળવતા એક પ્રકારના સમણ(૧) પરિવ્રાજકો.૧ ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. ગુચ્છ વિયાહપણત્તિના એકવીસમા શતકના ચોથા વર્ગના દસ અધ્યયનોમાંનું એક અધ્યયન. ૧. ભગ. ૬૯૧. Page #287 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૦ ૧ ગુજ્જીગ (ગુહ્યક) ભવણવઇ દેવોનું બીજું નામ. ૧. દશ.૯.૨.૧૦-૧૧, દશચૂ.પૃ.૩૧૨, દશહ.પૃ.૨૪૯. ગુઢ્ઢમાહિલ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોટ્ટામાહિલ.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૧૫૩. ગુડસત્ય (ગુડસાથે) એક યક્ષે મચાવેલ ઉત્પાતને શાન્ત કરવા જ્યાં આચાર્ય ખઉડ ગયા હતા તે નગર. તે ભરૂચથી દૂર ન હોવાનું સૂચવવામાં આવ્યું છે. ર ૧. આવચૂ.૧.પૃ.૫૪૨. ૨. લાઇ.પૃ.૨૮૬. ૧. ગુણંધર (ગુણધર) એક આચાર્ય જેમનો શિષ્ય ગોવિંદ બ્રાહ્મણ હતો.૧ ૧. મિન.પૃ.૨૧૭. ૨. ગુણંધર એક આચાર્ય જેમનો શિષ્ય રાજકુમાર સંખ(૮) બન્યો હતો. ૧. ઉત્તરાક.પૃ.૨૩૫. ગુણચંદ (ગુણચન્દ્ર) સાગેયના રાજા ચંડવડેંસઅનો પુત્ર અને મુણિચંદ(૨)નો ભાઈ. પોતાના પિતાના મૃત્યુ પછી તેણે તે નગરના રાજા તરીકે કાર્યભાર સંભાળી લીધો. તેની સાવકી માને આ ન ગમ્યું. તેથી તે સાવકી માએ તેને ઝેર આપી મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઘટનાએ તેનામાં એટલી બધી ઘૃણા જન્માવી કે તે સાવકાભાઈને રાજ આપી, સંસાર છોડી, સાગરચંદ(૩)નો શિષ્ય બની ગયો. પછી તે જ્યાં મુણિચંદ શાસન કરતા હતા તે ઉજ્જૈણી નગરમાં ગયો. ત્યાં તેણે રાજકુમાર અને પુરોહિતપુત્રને બોધ આપી પોતાના શિષ્યો બનાવી લીધા. ૧ ૧. આવચૂ.૧.પૃ.૪૯૨-૪૯૩. આવહ.પૃ.૩૬૬ અનુસાર ગુણચંદનો ભાગ સાગરચંદ ભજવે છે. ગુણવતી મહાવિદેહના પુસ્ખલાવઇ(૧) પ્રદેશના પુંડરીગિણી(૧) નગરના ચક્કવટ્ટિ વઇરસેણ(૨)ની પત્ની. ૧. આચૂ.૧.પૃ.૧૭૨. ગુણસિલ (ગુણશીલ) જુઓ ગુણસિલઅ.૧ ૧. વિશેષા.૨૮૩૪, ઉત્તરાનિ.પૃ.૧૫૮. ગુણસિલઅ (ગુણશીલક) રાયગિહની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય, અહીં મહાવીર આવ્યા હતા. ૨ ૧.નિર.૧.૧,૩.૧,ભગ.૬, ઉપા.૪૬, આવભા.૧૨૮, ઉત્તરાનિ.અને ઉત્તરાશા.પૃ.૧૫૮, વિશેષા.૨૮૩૪, નિશીભા.૫૫૯૮. ૨. શાતા.૨૧, અન્ત.૧૨, દશા.૧૦.૧, ૧૦.૯. Page #288 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગુણસીલ (ગુણશીલ) જુઓ ગુણસિલઅ.૧ ૧. અન્ન.૧૨, શાતા.૧૪૬. ગુત્ત (ગુપ્ત) દોગિદ્ધિદસાનું દસમું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. ૧ ગુત્તિસેણ (ગુપ્તિસેન) જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રના સોળમા તિર્થંકર. તેમના બદલે દીહસેણ(૪)નો પણ ઉલ્લેખ મળે છે.૨ ૧. સમ.૧૫૯. ૨. તીર્થો. ૩૩૦. ગુમ્મ (ગુલ્મ) વિયાહપણત્તિના બાવીસમા શતકના પાંચમા વર્ગના દસ અધ્યયનોમાંનું એક.૧ ૧. ભગ. ૬૯૧. ગુરુઅ (ગુરુક) વિયાહપણત્તિના પ્રથમ શતકનો નવમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૩. ગુલ (ગુડ) વિયાહપણત્તિના અઢારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૧૬. ૨૬૧ ૧. ગૂઢદંત અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અનુત્ત.૨૨. ૨. ગૂઢદંત રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષ શ્રમણજીવનનો સંયમ પાળ્યા પછી મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોમાંના (વિમાનોમાંના) એકમાં દેવ તરીકે જન્મ્યો. વધુ એક ભવ કરીને તે મોક્ષે જશે.૧ ૧. અનુત્ત.૨. ૩. ગૂઢદંત જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી ચક્કવિટ્ટ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૪. ૪. ગૂઢદંત (ગૂઢદન્ત) એક અંતરદીવ.૧ ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નન્ક્રિમ.પૃ.૧૦૪. ગેરુઆ (બૈરિક) જુઓ ગેય,૧ ૧. નિશીચૂ.૩.પૃ.૪૧૪. ર ગેરુય (ગૈરિક) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક.૧ ગેય સમણો પરિવ્રાજકો હતા અને તેઓ ગેરુથી રંગેલા વસ્ત્રો પહેરતા હોવાથી ગેરુય નામે જાણીતા હતા. ૧. પિંડનિ. ૩૫૮, ૪૪૫, આચાશી.પૃ.૩૨૫, સ્થાઅ.પૃ.૯૪, વિપાઅ.પૃ.૭૬, ૨. પિંડમ.પૃ.૧૩૦, ચૂ.૩.પૃ.૪૧૪. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ગેવિજ્જ (પ્રૈવેય) આ અને ગેવિજ્જગ એક છે. ૧. ઉત્તરા. ૩૬.૨૧૦, સ્થા.૨૩૨. રે ગેવિજ્જગ અથવા ગેવિજ્જય (ત્રૈવેયક) જેમનું સમૂહવાચક નામ પણ ગેવિજ્જ યા ગેવિજ્જગ યા ગેવિજ્જય છે તે નવ સ્વર્ગીય વાસસ્થાનોમાં (વિમાનોમાં)વસતા દેવોનો વર્ગ. આ નવ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) આ પ્રમાણે છે – ભદ્દ(૧૪), સુભદ્દ(૭), સુજાત(૧), સોમણસ(૧), પિયદરિસણ(૨), સુĒસણ(૧૭), અમોહ(૧), સુષ્પબુદ્ધ અને જસોધર(૧૪). આ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોની (વિમાનોની) નીચે આવેલાં છે. આ નવમાંથી પ્રથમ ત્રણ નીચે છે, પછીનાં ત્રણ મધ્યમાં છે અને છેલ્લાં ત્રણ ટોચે છે. આમ તેઓ ત્રણ સ્તરો યા કાંડો બનાવે છે—હિદ્ઘિમગેવિજ્જ, મઝિમગેવિજ્જ અને ઉપરિમગેવિજ્જ. તેમના વળી પાછા ત્રણ ત્રણ પેટાવિભાગો થાય છે —(૧) હિદ્ગિમહિટ્ટિમ-, િિક્રમમઝિમ, હિટિમઉવરિમ-, (૨) મઝિમહિટ્ટિમ, મઝિમમઝિમ-, મઝિમઉવરિમ-, (૩) ઉરિિિક્રમ, ઉવરિમમજઝિમ, અને ઉવરમઉવરિમગેવિજ્જગ. ગેવિજ્જગ દેવો સમાન હોય છે, તે બધા પદ, બળ વગેરે બાબતોમાં સમાન હોય છે.૫ તેમના વાસસ્થાનોની (વિમાનોની) ઊંચાઈ એક હજાર યોજન છે. ૧.સ્થા.૬૮૫, ઉત્તરાશા.પૃ.૭૦૨, અનુહે.પૃ.૯૧, ઉત્તરા.૩૬.૨૧૧, પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨. ૨.પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨, સમ.૨૨૩૦, અનુ.૧૩૯. ગેવેજ્જ (ત્રૈવેય) જુઓ ગેવિજ્જગ. ૧. સમ.૨૪. ગેવેજ્ડ (પ્રૈવેયક) જુઓ ગેવિજ્જગં. ૧. સમ.૨૮. ગેવેજ્જગ (પ્રૈવેયક) જુઓ ગેવિજ્જગ.૧ ૧. સમ.૨૫. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગેવેજ્જય (ત્રૈવેયક) જુઓ ગેવિજ્જગ. ૧. સમ.૨૬, ૨૭. ગોઅમ (ગોતમ) જુઓ ગોયમ. ૧ ૧. અનુ.૨૦, અનુછે. પૃ.૨૫. ૩. સ્થા. ૨૩૨. ૪. ઉત્તરા.૩૬.૨૧૧-૨૧૩, પ્રજ્ઞા.૩૮. ૫. પ્રજ્ઞા.૩૮, સ્થા.૯૪, અનુ.૧૩૩. ૬. સ્થા. ૭૭૫, સમ. ૧૧૩. ૧ ગોઉલ (ગોકુલ) વયગામનો એક લત્તો. મહાવીરે તેની મુલાકાત લીધી હતી. Page #290 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૩ ૧. આવચૂ.૧,પૃ.૩૧૩-૩૧૪, કલ્પવિ.પૃ.૧૬૪, કલ્પધ.પૂ.૧૦૮, ગોંડ (ગોષ્ઠ) અક્ષારિય (અનાર્ય) જાતિ અને તેમનો દેશ. તેની એકતા મધ્ય પ્રદેશની ગોંડ આદિવાસી જાતિ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ર.૪, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા ૩૭. ૨. સ્ટજિઓ.પૃ.૧૧૭, લાઈ.પૃ.૩૬૧. ગોકણ (ગોકર્ણ) એક અંતરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા. ૩૦૪, નન્ટિમ.પૃ.૧૦૩. ગોઠ્ઠભ (ગોસ્તુભ) અગિયારમા તિસ્થંકર સર્જસ(૧)ના પ્રથમ ગણધર.' ૧. સ્થા.૧૦૮, સમ.૧૫૭, તીર્થો. ૪૪૯. ગોઢમાહિલ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોઢામાહિલ.' ૧. આવનિ.૭૮૧, વિશેષા. ૨૭૯૬. ગોઢામાહિલ (ગોઠામાહિત) આચાર્ય રખિય(૧)ના શિષ્ય. તેમને સાતમા Pિહવ ગણવામાં આવે છે. તે વીરનિર્વાણ સંવત ૧૮૪માં વિદ્યમાન હતા. તે મહુરા(૧) ગયા હતા અને ત્યાં (વાદમાં) તેમણે એક પાખંડીને હરાવ્યો હતો. રખિયના ઉત્તરવર્તી દુમ્બલિયપૂસમિત્તના સમયમાં દસપુર નગરમાં તેમણે અબદ્રિય તરીકે પ્રસિદ્ધ સ્વતંત્ર સિદ્ધાન્ત સ્થાપ્યો. આ સિદ્ધાન્ત જણાવે છે કે કર્મ આત્મા સાથે બંધાતા નથી, તે આત્માને કેવળ સ્પર્શે છે. ૧.જે વ્યક્તિ સત્યને ઢાંકે છે અને ખોટો | ૩. સ્થા.૫૮૭ અને તેના ઉપર સ્થાઅ, સિદ્ધાન્ત પ્રવર્તાવે છે તે. નિશીભા. ૫૬૦૭-૮, ઉત્તરાશા.પૃ.૧૭૨થી ૨. આવચૂ.૧.પૃ.૪૧૧-૪૧૪, વિશેષા. આગળ, આવનિ.૭૮૧, સૂત્રચૂ.પૃ.૨૭૩. ૨૭૯૬, ૩૦૧૦-૩૦૧૨. ગોટ્ટામાહિલ્લ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોઢામાહિલ. ૧. આવયૂ.૧.પૃ.૪૧૩. ગોડ (ગોષ્ઠ) આ અને ગોંડ એક છે. ૧ ૧. પ્રશ્ન. ૪. ગોણ આ અને ગોંડ એક છે.' ૧. સૂત્રશી. પૃ.૧૨૩. ગોતમ (ગૌતમ) જુઓ ગોયમ.૧ ૧. સૂત્રચૂ.પૃ.૧૯, સૂર્ય,૫૦, સ્થા.૫૫૧. ૧. ગોત્તાસ (ગોત્રાસ) કમ્મવિવાગદાસાનું બીજું અધ્યયન. આ અને ઉઝિયા(૧) એક છે. ૧. સ્થા. ૭૫૫. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ગોત્તાસ ઉઝિયઅ(૨)નો પૂર્વભવ.` તે ભીમ(૨) અને ઉપ્પલા(૧)નો પુત્ર હતો. ૧. વિપા.૧૧, સ્થાય.પૃ.૫૦૭. ગોત્થભ (ગોસ્તૂપ) જુઓ ગોથૂભ.૧ ૧. ભગ. ૧૧૬. ગોથુભ (ગોસ્તુભ) જુઓ ગોચ્છુભ. ૧. સમ૰૧૫૭. ગોશૂભ (ગોસ્તૂપ) લવણ સમુદ્રમાં જંબુદ્દીવની પૂર્વે બેતાલીસ હજાર યોજનના અંતરે આવેલું વેલંધરણાગરાય દેવોનું પર્વતીય વાસસ્થાન. ગોથૂભદેવ તેનો અધિષ્ઠાતા દેવ છે.' આ વાસસ્થાનના પશ્ચિમી છેડા અને મેરુ પર્વતના પશ્ચિમી છેડા વચ્ચેનું અંતર સત્તાણુ હજાર યોજન છે. ૧. સ્થા.૩૦૫, સમ.૧૭, જીવા.૧૫૯, ભગ.૧૫૬. ૨. સમ.૯૭. ૧. ગોથૂભા (ગોસ્તૂપા) રઇકરગ પર્વતના દક્ષિણપશ્ચિમ ભાગ ઉપર આવેલું સ્થાન, સક્ક(૩)ની રાણી ણવમિયા(૩)ની તે રાજધાની છે. ૧. સ્થા. ૩૦૭. ૧ ૨. ગોભા ણંદીસર(૧) દ્વીપમાં અંજણગ(૧) પર્વતના પશ્ચિમ ભાગ ઉપર આવેલી પુષ્કરિણી. ૧. સ્થા. ૩૦૭, જીવા.૧૮૩. ગોદત્તા ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ગોદાસ ભદ્દબાહુ(૧)ના ચાર શિષ્યોમાંનો એક. તે કાસવ ગોત્રનો હતો. ૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૫. ૧. ગોદાસગણ મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવ ગણમાંનો એક ગણ.૧ ૧. સ્થા. ૬૮૦. ૨. ગોદાસગણ આચાર્ય ગોદાસથી શરૂ થયેલો એક શ્રમણગણ. તેની ચાર શાખાઓ હતી – તામલિત્તિઆ, કોડિવરિસિયા, પોંડવદ્ધણિયા અને દાસીખખ્ખડિયા. ૧. કલ્પ (થેરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૫૫. ગોધ એક અણારિય (અનાર્ય) દેશ તેમજ તેના વાસીઓ. ૧. પ્રજ્ઞા. ૩૭. ગોપાલઅ (ગોપાલક) ઉજ્જૈણીના રાજા પજ્જોયનો પુત્ર. તે સંસાર ત્યાગી શ્રમણ Page #292 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૫ બન્યો હતો.' ૧. આવયૂ.૨,પૃ.૧૮૯. ગોબહુલ સરવણ સન્નિવેશનો બ્રાહ્મણ તેની ગૌશાળામાં ગોસાલનો જન્મ થયો હતો.' ૧. ભગ.૫૪૦. આવનિ.૪૭૪, આવચૂ.૧,પૃ.૨૮૨,આવમ.પૃ.૨૭૬, આવહ.પૃ.૧૯૯. ૧. ગોબૂરગામ (ગોબરગ્રામ) મગધમાં આવેલું ગામ. તે ચંપા અને રાયગિહની વચ્ચે આવેલું હતું. વસુભૂ૦(૧)ના પુત્રો ઈદભૂખ, અગ્નિભૂળ(૧) અને વાઉભૂઈ– જે મહાવીરના ગણધરો હતા તે– આ ગામના હતા. ૧.પિડનિ.૧૯૯, પિંડનિમ.પૃ.૭૩. વિશેષા.૧૯૪૮. ૨. આવયૂ.૧.પૃ.૨૯૭, આવનિ.૪૯૪, ૩. આવનિ.૬૪૪, વિશેષા. ૨૫૦૪. ૨. ગોબ્બરગામ વઈદિસની પાસે આવેલું ગામ.' * ૧. બૃભા.૬૦૯૬, પૃ. ૧૪૧૧. ગોમાયુપુર (ગોમાયુપુત્ર) આ અને અજુણ ગોમાયુપુત્ત એક છે.' ૧. ભગ. પ૩૯. ૧. ગોમુહ (ગોમુખ) એક દેવ.' ૧. આવ.પૂ.૧૯. ૨. ગોમુહ એક અત્તરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નદિમ.પૃ.૧૦૩. ગોમેહ (ગોમેધ) એક દેવ.' ૧. આવ.પૂ.૧૯. ૧. ગોયમ (ગૌતમ) તિર્થીયર મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઈનું ગોત્ર.' તે ગોત્રનામે પ્રસિદ્ધ થયા. ૧. ઉત્તરા.૨૩.દથી આગળ, આવનિ.૬૫૦, વિશેષા.૨૫૦૩, ભગ.૬૪૦. ૨. ગોયમ ઈદભૂઈ, અગ્નિભૂઈ(૧) અને વાઉભૂઈ, તથા અકંપિય, સ્થૂલભદ્ર, સંજય,અને ફગુમિત્તનું ગોત્ર. મહાવીર સિવાય બધા તિર્થંકરો ઇકબાગ વંશના ગોયમ ગોત્રમાં જન્મ્યા હતા. ગોયમ ગોત્રની સાત શાખાઓ કહેવાય છે – (૧) ગોયમ, (૨) ગગ્ગ(૧), (૩) ભારદાય(૪), (૪) અંગિરસ, (૫) સક્કરાભ, (૬) ભખાભ અને (૭) ઉદાભ. ૧. આવનિ.૬૫૦, વિશેષા. ૨૫૦૩. | ૫. તીર્થો. ૮૧૭. ૨. આવનિ. ૬૫૦, વિશેષા. ૨૫૧૧. ૬. આવયૂ.૧પૃ.૨૩૬. ૩.નન્દિ. ગાથા.૨૪. ૭. સ્થઆ. ૫૫૧. ૪. ઉત્તરા. ૧૮.૨૨. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. ગોયમ અંતગડદસાના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન.' ૧. અત્ત. ૧. ૪. ગોયમ રાજા અંધળવણી અને તેની રાણી ધારિણી (૫)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો અને બાર વર્ષ શ્રમણ જીવનનો સંયમ પાળી સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' ૧. અત્ત. ૧. ૫. ગોયમ જંબુદીવની પશ્ચિમ સીમાથી બાર હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ. તે સમુદ્રનો અધિષ્ઠાતા દેવ સુફિય ત્યાં વસે છે.' ૧. સમ. ૬૭, જીવા. ૧૬૧. ૬. ગોયમ રોહિણી(૧૦) નક્ષત્રનું ગોત્રનામ." ૧. સૂર્ય. ૫૦, જખૂ. ૧૫૯. ૭. ગોયમ યુવાન બળદોને શણગારી અને ચિત્રિત કરીને પ્રદર્શિત કરી તેમજ કરામતો દેખાડી આજીવિકા મેળવતા પરિવ્રાજકોનો વર્ગ.૧ ૧. અનુ.૨૦, અનુ.પૃ.૨૫. ગોયમકેસિજ્જ (ગૌતમકેશીય) આ અને કેસિગોયમિક્સ એક છે.' ૧. સમ. ૩૬. ગોયમસ્જિયા (ગૌતમીયા) માણવગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ. પૃ. ૨૬૦. ગોયમપુર (ગૌતમપુત્ર) આ અને અજુણ(૬) એક છે.' ૧. ભગ. ૫૫૦. ગોયાવરી (ગોદાવરી) જે નદીના કિનારા ઉપર પતિટ્ટાણ નગર આવેલું છે તે નદી. તેની એકતા બંગાળના ઉપસાગરને મળતી વર્તમાન ગોદાવરી સાથે સ્થાપી શકાય. ૧. બૃ.૧૬૪૭, વ્યવસ.૪પૃ.૩૬. ૨. જિઓડિ. પૃ. ૬૯. ગોરગિરિ (ગૌરગિરિ) જેના ઝરણાની નીચે સિવ(૧)ની મૂર્તિ છે તે પર્વત. ૧. નિશીયૂ.૧.પૃ.૧૦. ગોરિગ (ગૌરિક) કાલિકેય સમાન દેશ." ૧. આવચૂ.૧,પૃ.૧૬૨. ૧. ગોરી (ગૌરી) એક દેવી. ૧. આવ.પૃ.૧૮, બૃભા. ૨૫૦૮. ૨. ગોરી વાસુદેવ(૨) કહ(૧)ની બીજા ક્રમની પટરાણી. તે સંસારનો ત્યાગ કરી Page #294 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૭ તિર્થીયર અરિસેમિની પ્રધાન શ્રમણી જખિણીની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનનો સંયમ પાળી તે મોક્ષે ગઈ. ૧. આવ.પૃ.૨૮, અન્ત.૧૦, સ્થા.૬૨૬. ૨. અત્ત. ૧૦. ૩, ગોરી શ્રમણ હરિએસ-બલની માતા.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૫. ૪. ગોરી અંતગડદસાના પાંચમા વર્ગનું બીજું અધ્યયન. ૧. અત્ત. ૯, ગોલવ્યાયણ (ગોલવ્યાયન) અણુરાહા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. ગોલિકાયણ (ગોલિકાયન) કોસિય(પ) ગોત્રની એક શાખા." ૧. સ્થા. ૫૫૧. ૧.ગોલ (ગોલ્યો બે હાથ ઊંચા ચોરસ કઠેરાવાળી એક પ્રકારની પાલખી માટે પ્રસિદ્ધ દેશ.' આ દેશમાં બેન સાથે લગ્ન નિષિદ્ધ નથી. (ચણિઅગ્ગામનો) ચાણક્ક આ દેશનો હતો. તેની એકતા ગુન્નુર જિલ્લાની કિન્ના નદીને મળતી ગલ્લર નદીના કિનારા ઉપર આવેલ ગોલિ આસપાસના પ્રદેશ સાથે સ્થાપી શકાય.' ૧. ભગઅ.પૃ.૩૯૯,જીવામ-પૃ. ૨૮૧, | ૩. આવયૂ. ૧.પૃ.૫૬૩. અનુયૂ.પૃ.૫૩. ૪. લાઇ.પૃ.૨૮૬. ૨.આવયૂ.૨.પૃ.૮૧. ૨. ગોલ્ડ (ગૌડ) કાસવ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા. પ૫૧. ગોવલ્લામણ (ગોવલ્લાયન) પુવાફગુણી નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જખૂ.૧૫૯. ગોવાલ (ગોપાલ) સુઢિય-સુપ્પડિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક. વિજ્જારી શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ. તે કાસવ(૧) ગોત્રના હતા.' ૧. કલ્પ (થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૧. ગોવાલિય-મહત્તર (ગોપાલિક-મહત્તર) ઉત્તરઝવણચુષ્ણિના કર્તા જિનદાસગણિમહત્તરના ગુરુ. ૧. ઉત્તરાયૂ.પૃ. ૨૮૩. ગોવાલિયા (ગોપાલિકા) જેની શિષ્યા સુકુમાલિયા(૧) હતી તે શ્રમણી. આ કુસુમાલિયા દેવઈનો પૂર્વભવ હતો.' ૧. જ્ઞાતા. ૧૧૩, ૧૧૫. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગોવાલી (ગોપાલી) તિર્થીયર પાસ(૧)ની શિષ્યા. • ૧. આવનિ.૧૩૦૨. ગોવિંદ (ગોવિન્દ) અવંતી રાજ્યના ગામ સંબુક(૨)નો રહેવાસી.' તે આચાર્ય ગુણંધર(૧)નો શિષ્ય બન્યો હતો. ૧. મનિ.પૃ.૨૧૦. ૨. મનિ.પૃ.૨૧૭. ગોવિંદણિજુત્તિ (ગોવિન્દનિયુક્તિ) ગોવિંદવાયગ (ગોવિન્દવાચક) દ્વારા રચાયેલી નિર્યુક્તિ પ્રકારની ટીકા.'તે નષ્ટ થઈ ગઈ છે, વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. ૧. નિશીયૂ.૩.પૃ.૨૬૦,૪,પૃ.૯૬, આવયૂ.૧.પૃ.૩૧ અને ૩૫૩. ગોવિંદદર તગરામાં વસતા આચાર્યનો શિષ્ય. ૧. વ્યવભા. ૩.૩૫૦. ગોવિંદવાયગ (ગોવિન્દવાચક) એક બૌદ્ધ ભિક્ષુ જેમણે ઉત્તરકાળે જૈન ધર્મ સ્વીકાર્યો.' તે ગોવિંદણિજુત્તિના કર્તા છે. ૧. દશચૂ.પૃ.૫૩,દશહ.પૃ.૫૩, નિશીભા.૩૬૫૬, સ્થાઅ.પૃ.૪૭૪, ૫૦૪, આવચૂ. ૨. પૃ.૨૦૧, ૩૭૬, ૩૨૨, વ્યવભા.૬.૨૬-૨૬૮, આચાચુ. પૃ. ૨૭, ૬૦, ૨૨૮. ૨. નિશીયૂ.૩.પૃ.૨૬૦, ૪.પૃ.૯૬. ગોવતિઓ (ગોવર્તિક) જીવવામાં બધી રીતે ગાયને અનુસરનારા અને ઘાસ,પાંદડાં, ફૂલ વગેરે લેનારા (ખાનારા) પરિવ્રાજકોનો એક વર્ગ-૧ ૧. અનુ.૨૦, અનુ. પૃ.૨૫. ગોસખિ (ગોસખિ) ગોબૂરગામ(૧)નો ખેડૂત. બંધુમતી(૩) તેની પત્ની હતી અને વેસિયાયણ તેણે દત્તક લીધેલો પુત્ર હતો. ૧. આવયૂ.૧.પૃ.૨૯૭, આવનિ.૪૯૪, વિશેષા.૧૯૪૮. ગોસાલ (ગોશાલ) મખલિ અને તેની પત્ની ભદ્દા(૨૮)નો પુત્ર. તેનો જન્મ સરવણ સન્નિવેશમાં થયો હતો. મખલિ મંખ અર્થાત્ હાથમાં ચિત્રપટ લઈ તે દ્વારા લોકોને ઉપદેશ આપી આજીવિકા મેળવનાર ભિક્ષુક હતો. મખલિના આ પુત્રનું નામ ગોસાલ પાડવામાં આવ્યું કારણ કે તેનો જન્મ વેદવિશારદ ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો. તેને બધા મખલિપુર (અર્થાત્ સંખલિનો પુત્ર) કહેતા. તેને આજીવિયના સિદ્ધાન્ત નિયતિવાદનો પ્રવર્તક માનવામાં આવે છે. ગોસાલે પોતાના પિતાની જેમ મુખ તરીકે જીવન શરૂ કર્યું. થોડા સમય પછી તેણે શ્રમણ મહાવીર સાથે પરિચય કેળવ્યો અને તે મહાવીરનો શિષ્ય બની ગયો. તે વખતે મહાવીર બીજો વર્ષાવાસ ગાળી રહ્યા હતા. ગોસાલ તેમની સાથે છ વર્ષ રહ્યો. તે પછી તેને મહાવીર સાથે સૈદ્ધાત્તિક મતભેદો ઊભા થયા. પરિણામે તેમનાં મન ઊંચા થઈ ગયાં અને છેવટે Page #296 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૯ તેમનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો. ગોસાલ મહાવીરથી છૂટો પડી ગયો અને જ્યારે તેણે અઢાર વધુ વર્ષો પસાર કર્યા (અર્થાત્ સંસારત્યાગના ૨૪ વર્ષ પૂરા કર્યા) ત્યારે તેણે પોતાને જિન અને તિર્થંકર જાહેર કર્યો.૪ ત્યાર પછી તેણે મહાવીર સાથે કલહ કર્યો અને મહાવીરને હણવા તેમના ઉપ૨ તેોલેશ્યા છોડી પરંતુ તે તેજોલેશ્યા મહાવીરને અસર કર્યા વિના પાછી ફરી ગોસાલ ઉપર જ વિરોધી હુમલો કરવા લાગી અને પરિણામે ગોસાલ સાત દિવસ પછી મૃત્યુ પામ્યો. આ પ્રસંગે મહાવીરે જાહેર કર્યું કે તે પોતે તો હજુ બીજા સોળ વર્ષો વધુ જીવવાના છે.પ ગોસાલે ઇચ્છાસ્વાતન્ત્યનો નિષેધ કરનારા નિયતિવાદનો ઉપદેશ આપ્યો. તેને બાર મુખ્ય ઉપાસક હતા.॰– (૧) તાલ, (૨) તાલપલંબ, (૩) ઉવવિહ, (૪) સંવિહ, (૫) અવવિહ, (૬) ઉદઅ(૧), (૭) ણામુદઞ, (૮) ણમુદઅ, (૯) અણુવાલઅ, (૧૦) સંખવાલઅ(૨), (૧૧) અયંપુલ(૨) અને (૧૨) કાયરઅ. મહાવીર અંગે ગોસાલને અદ્દઅ(૨) સાથે વિવાદ થયો અને તે વિવાદમાં અદ્દએ ગોસાલને હરાવ્યો. ગોસાલના સિદ્ધાન્તો અને માન્યતાઓ માટે જુઓ આજીવિય. વધુ વિગતો માટે જુઓ મહાવીર. ર ૮ ૯ ૧.ભગ. ૫૪૦. ૨.ભગ. ૫૪૦. ૩. સમઅ.પૃ.૧૩૦, પ્રજ્ઞાહ.પૃ.૧૨૦, નન્દ્રિય.પૃ. ૨૩૯. ૪.ભગ. ૫૩૯-૫૪૬. ૫.ભગ. ૫૫૩, ૫૫૫-૫૫૬. ૬.ભગ. ૫૪૭-૫૬૦, વિશેષા.૧૯૨૭૪૭, ૩૦૬૨, ઉ૫ા.૩૬-૪૪, આનિ.૪૭૩-૪૯૪, આવચૂ.૧. ઘ ઘંટિય (ઘટિક) ડોંબ કોમ દ્વારા પૂજાતો જ દેવ. ૧. બૃભા. ૧૩૧૨. બૃસે. ૪૦૩-૪૦૪. પૃ.૨૭૧, ૨૮૨-૮૪, ૨૮૭-૨૯૯, સ્થાઅ.પૃ.૪૫૭, ૫૦૯,૫૨૨,કલ્પવિ. પૃ. ૩૭થી, નન્દિહ.પૃ.૮૭. ૭. ભગ. ૩૩૦. ૮. સૂત્રનિ.૧૯૦, સૂત્રચૂ. પૃ. ૪૧૭. ૯. પૂરી માહિતી માટે A. L. Basham નું પુસ્તક History and Doctrines of Ajivikas જોવું જોઈએ. ૧. ઘણ (ઘન) આણયકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ. ૧૯. ૨. ઘણ વાણારસીનો વેપારી.૧ ૧. શાતા. ૧૫૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઘણદંત (ઘનદત્ત) એક અંતરદીવ.' ૧. સ્થા.૩૦૪, ૬૯૮, પ્રજ્ઞા. ૩૬. ૧. ઘણવિજ્યા (ઘનવિદ્યુતા) ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓમાંની એક.' ણાયાધમ્મકતામાં ઘણા(૨) અને વિજુગા(૧) એમ બે અલગ રાણીઓ ધરણની જણાવવામાં આવી છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮ ૨. જ્ઞાતા.૧૫૧. ૨. ઘણવિજ્યા વિજુકુમારીમહત્તરિયા દેવી." ૧. સ્થા. ૫૦૭. ઘણસિરી (ઘનશ્રી) ઘણ(૨) વેપારીની પત્ની.' ૧. શાતા. ૧૫૧. ૧. ઘણા (ઘના) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૧. ૨. ઘણા વાણારસીના ઘણ(૨) વેપારી અને તેની પત્ની ઘણસિરીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તેનો જન્મ ધરણ(૧)ની એક મુખ્ય પત્ની તરીકે થયો હતો. જુઓ ઘણવિજ્યા (૧). ૧. જ્ઞાતા. ૧૫૧. ઘતવરદીવ (વૃતવરદ્વીપ) જુઓ ઘયવરદીવ. ૧. સૂર્ય.૧૦૧. ઘતોદ (વૃતોદ) આ અને ઘતો દસમુદ એક છે.' ૧. જીવા.૧૮૨, અનુસૂ.પૃ.૩૫. ઘતો દસમુદ (વૃતોદસમુદ્ર) ઘયવરદીવને ફરતે આવેલો સમુદ્ર. તેના અધિષ્ઠાતા દેવો કંત(૧) અને સુકત છે." ૧. જીવા.૧૮૨, ૧૬૬, સૂર્ય.૧૦૧, અનુછે.પૃ.૯૦. ઘમ્મા(ધર્મા) રણપ્રભા(૨) નરકભૂમિનું બીજું નામ.' ૧. સ્થા. ૫૪૬, જીવા. ૬૭. ઘયદીવ (વૃતદ્વીપ) આ અને ઘયવરદીવ એક જ છે." ૧. જીવા. ૧૬૬. ઘયપૂસમિત્ત (વૃતપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)નો શિષ્ય. તે પોતાની અલૌકિક શક્તિથી ઈચ્છે ત્યારે ઘી પેદા કરી શકતો.' ૧. આવભા.૧૪૨, આવયૂ.૧,પૃ.૪૦૯. Page #298 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૧ ઘયવર (ધૃતવ૨) ખીરોદ સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ: કણય(૨) અને કણગપ્પભ તેના અધિષ્ઠાતા દેવો છે.૧ ૧. જીવા.૧૮૨, ૧૬૬, સૂર્ય.૧૦૧, અનુહે.પૃ.૯૦. થયવરદીવ (મૃતવરદ્વીપ) આ અને ઘયવર એક છે. ૧ ૧. જીવા, ૧૮૨. ઘયસમુદ્દ (ધૃતસમુદ્ર) આ અને ઘતોદસમુદ્દ એક છે.૧ ૧. જીવા. ૧૬૬. ઘયોદસમુદ્દ (ધૃતોદસમુદ્ર) જુઓ ઘતોદસમુદ્ર.૧ ૧. જીવા. ૧૮૨. ઘોડગગીવ (ઘોટકગ્રીવ) આ અને આસગ્ગીવ એક છે. ૧. આયૂ.૧.પૃ.૨૩૪. ઘોડગમુહ અથવા ઘોડયમુહ (ઘોટકમુખ) અન્યમતવાદીનો ગ્રન્થ ૧. નન્જિ.૪૨, અનુ.૪૧. ૧. ઘોસ (ઘોષ) દક્ષિણના થણીયકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ મુખ્ય પત્નીઓ છે, તેમનાં નામો ધરણ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામો સમાન છે. તેને અને મહાઘોસ(૪) બન્નેને ચાર ચાર લોગપાલ છે. તે છે – આવત્ત(૭), વિયાવત્ત(૧), નંદિઆવત્ત(૨) અને મહાણંદિઆવત્ત(૨).૩ - ૧. ભગ.૧૬૯,સ્થા.૨૫૬. ૨.સ્થા.પ૦૮, ભગ.૪૦૬. ૩. થા.૨૫૬, ભગ.૧૬૯. ૨. ઘોસ સયંભૂ(૪)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૬. ૩. ઘોસ બંભલોઅનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૧૦. ૪. ઘોસ તિત્યયરસ પાસ(૧)ના આઠ ગણધરોમાંનો એક. તેમનું બીજું નામ સુભઘોસ છે.૨ ૧. સ્થા.૬૧૭. ૨. સમ.૮. ચ ચઉદ્દસપુર્વી (ચતુર્દશપૂર્વ) ચૌદ પુળ્વગય ગ્રન્થો. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૪. ચપ્પય (ચતુષ્પદ) અગિયાર કરણમાંનું એક.' ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૨. ચઉમુહ (ચતુર્મુખ) પાડલિપુત્તનો ભાવી રાજા.' ૧. તીર્થો. ૬૩પથી આગળ. ચરિંગિજ્જ અથવા ચરિંગેજ (ચતુરબીય) જુઓ ચતુરંગિજ.' ૧. સમ.૩૬, આચાર્.પૃ.૪, ઉત્તરાચે..૯૧. ચઉવીસત્ય અથવા ચઉવીસત્યય (ચતુર્વિશતિસ્તવ) આવસયનું બીજું અધ્યયન.' ૧. આવયૂ.૧.પૂ.૩, આવનિ (દીપિકા), ૨.પૃ.૧૪૩, આવનિ.૧૦૬૩, નદિમ. પૃ. ૨૦૪, આવયૂ.૧.પૃ.૪૩૬, આવચૂ.૨.પૃ.૧૪, અનુ.૫૯, પાકિય પૃ.૪૧. ચઉસરણ ચતુઃ શરણ) ત્રેસઠ ગાથાઓનો બનેલો આગમગ્રન્થ. તેમાં ચાર શરણનું અર્થાત્ અહંતુ, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપચાર શરણનું નિરૂપણ છે. તે વીરભદ૨)ની રચના છે. જુઓ પઈષ્ણગ. ૧. ચતુઃ ૧૧. ૨. ચતુઃ ૬૩. ચંચય (ચચુક) એક અણારિય (અનાય) જાતિ અને તેમનો દેશ. આ અને ચુંચુય એક ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩. ચંડકોસિસ અથવા ચંડકોસિય (ચણ્ડકૌશિક) વાચાલના જંગલમાં રહેતો એક ઝેરી સાપ. કણગખલ નામના આશ્રમ પાસે તે મહાવીરને ડસ્યો હતો. જુઓ કોસિએ(૨). ૧. આવનિ. ૪૬૮, વિશેષા. ૧૯૨૨, આવચૂ.૧,પૃ.૨૭૮-૨૭૯, કલ્પધ.પૃ.૧૦૪, નદિમ.પૃ.૧૬૭, કલ્પવિ.પૃ.૧૬૨, સ્થાઅ.પૃ.૨૮૧. ચંડઝય (ચપ્ટધ્વજ) અરફખુરીનો રાજા. ધણમિત્ત(૧)ના પુત્ર સુજાત(૨) સાથે તેણે તેની બેન ચંદજસા(૨) પરણાવી હતી.' ૧. આવયૂ.૨.૫.૧૯૮. ચંડપોઅ (ચણ્ડપ્રદ્યોત) જુઓ પજ્જોય. ૧. ઉત્તરાને પૃ.૧૩૬. ચંડપિંગલ ચસ્કપિલ) વસંતપુર(૩)ની ગણિકા સાથે રહેતો તે જનગરનો ચોર. એક વાર તે જ નગરની રાણીનો હાર ચોરી તેણે ગણિકાને આપ્યો. આ ગુહ્ના માટે રાજાએ તેને ફાંસીની સજા કરી.' ૧. આવયૂ.૧.પૃ.૫૯૦, આવનિ.૧૦૧૯, ભક્ત.૧૩૭, વિશેષા.૩૯૬૭. Page #300 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૩ ચંડમેહ (ચણ્ડમેઘ) ભરત(૨)માં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા પ્રથમ પડિતુ આસગવનો દૂત. ૧. આવચૂ.૧.પૃ.૨૩૩, આવમ.પૃ.૨૫૦, આવહ.પૃ. ૧૭૪. ચંડરુદ (ચપ્પરુદ્ર) ભારે ગુસ્સાવાળા આચાર્ય જેમણે દંડ ફટકારી શિષ્યનું માથું ફોડી નાખ્યું હતું. ૧. ઉત્તરાયૂ.પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૫૦, ઉત્તરાક.પૃ.૧૦-૧૨, બૃભા. ૬૧૦૨-૬૧૦૪ આવયૂ.૨.પૃ.૭૭, આવહ.પૃ.૫૭૭. ૧. ચંડવડંસઅ (ચન્દ્રાવતંસક) સાયના રાજા. ધારિણી (૩૨) તેની રાણી હતી અને મુણિચંદ(૪) તેમનો પુત્ર હતો. ચંડવર્ડસઅ પુત્રને રાજા તરીકે સ્થાપી સંસાર છોડી શ્રમણ બની ગયા અને મોક્ષે ગયા.' ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૭૫. ૨. ચંડવાંસઅ આ અને ચંદવહેંસએ એક છે." ૧. આવહ.પૃ.૩૬૬. ચંડવહિંસા (ચન્દ્રાવતંસક) જુઓ ચંડવડસઅ.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨૧૩. ચંડવેગ (ચણ્ડવેગ) કાઈદી નગરીનો રહેવાસી. તેણે અમયઘોસની હત્યા કરી હતી." ૧. સંસ્તા. ૭૮. ૧.ચંડા (ચપ્પા) એક દેવી.' ૧. આવ. પૂ.૧૯. ૨. ચંડા ચમર, બલિ, ધરણ વગેરે જેવા છંદ(૧)ની ત્રણ સભામાંની એક.. ૧. સ્થા.૧૫૪. ચંડિયા (ચણ્ડિકા) એક દેવી. ૧. આચાચૂ.પૃ૬૧, પ્રશ્નઅપૃ.૩૯, કલ્પધ.પૃ.૧૨. ૧. ચંદ(ચન્દ્ર) જોઇસિય દેવોનો ઈન્દ્ર.૧ પૃથ્વીથી ઉપરની દિશામાં ૮૮૦ યોજનના અન્તરે તેનો પ્રદેશ શરૂ થાય છે. તે ચંદનડિસા નામના સ્વર્ગીય વાસસ્થાનમાં વસે છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – (૧) ચંદપ્પભા(૨), (૨) દોસિણાભા(૨), (૩) અશ્ચિમાલિ(૨) અને (૪) પથંકરા(૩). તેના કુટુંબમાં અઠ્ઠયાસી ગહ (ગ્રહ), અઠ્ઠાવીસ ફખત્ત(૧) (નક્ષત્ર) અને છાસઠ હજાર નવ સો પંચોતેર કોટાકોટિ તારા(૩) છે. તેનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું છે. મહાવીરના દર્શન કરવા તે રાયગિહ નગરે ઉતરી આવ્યો હતો અને મહાવીર આગળ તેણે નાટક Jan Education International Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ७ ભજવ્યું હતું. જ્યારે રાહુ(૧) ચંદને ઢાંકે છે ત્યારે તેના કારણે ચન્દ્રગ્રહણ થાય છે. ' જંબૂદીવ ઉપર બે ચંદ છે, લવણસમુદ્દ ઉપર ચાર છે, ધાયઈખંડ ઉપર બાર છે, કાલોદહિ ઉ૫૨ બેતાલીસ છે અને પુક્ષરવરદીવના પ્રથમ અડધા ભાગ ઉપર બોતેર છે. આકાશમાં ચંદના પથને ચંદ્રનું ચક્ર કહેવામાં આવે છે. આવાં ચક્રો પંદ૨ છે.૧૦ ૧.ભગ.૧૬૯, પ્રજ્ઞા.૫૦, સૂર્ય ૯૭, ૬. નિર.૩.૧, દેવે.૧૫૯. જમ્મૂ.૧૭૦. ૭. નિર.૩.૧. ૨. સૂર્ય ૮૯, દેવે. ૮૪. ૩. જમ્મૂ. ૧૭૦. ૪.સૂર્ય.૯૭, જીવા.૨૦૨, જમ્મૂ.૧૭૦, ૪. ચંદ ચંદ(૧)નું સિંહાસન. ૧. સૂર્ય.૯૭. શાતા.૧૫૬. ૫. સૂર્ય.૯૧, જીવા.૧૯૪, દેવે.૧૫૭ -૧૮, જમ્બુ.૧૬૩, સમ.૮૮. ૨. ચંદ દીહદસાનું પહેલું અધ્યયન.` વર્તમાનમાં તે પુલ્ફિયાના પહેલા અધ્યયન તરીકે મળે છે. ૧. સ્થા. ૭૫૫. ૨. નિર.૩.૧. ૩. ચંદ સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)નું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૩. ૮. ભગ. ૪૫૩. ૯. સૂર્ય.૧૦૦, દેવે.૧૪૮-૫૦, જીવા.૧૫૫, ' ભગ.૩૬૩, જમ્મૂ.૧૨૬. ૧૦.જમ્મૂ.૧૪૨, સૂર્ય.૪૫, સમ.૬૨, જીવા. ૧૭૭. ૫. ચંદ સીઓયા નદીની ઉત્તરે અને મહાવિદેહના વખ પ્રદેશની પૂર્વ સીમા ઉપર આવેલો પર્વત. તે પર્વતના ચાર શિખરોમાંના એક શિખરનું પણ આ જ નામ છે. ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. .. ચંદ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. ૧. સ્થા. ૬૪૩. ચંદઉત્ત (ચન્દ્રગુપ્ત) પાડલિપુત્તનો રાજા. નંદ(૧)ના રાજ્યના એક ગામમાં વસતા મયૂરપાલકનો (મો૨૫ોસગ = મયૂરપોષકનો) તે પુત્ર હતો. ચણક્કે યોજેલા આક્રમણમાં નંદ રાજાને હરાવીને ચણક્કની મદદથી તે પાડલિપુત્તનો રાજા બન્યો હતો. પછી નંદની પુત્રી ચંદઉત્તને પરણી હતી.' તેનો પુત્ર બિંદુસાર(૨) તેના મૃત્યુ પછી પાડલિપુત્તનો રાજા બન્યો. અસોગ(૧)નો પુત્ર અને બિંદુસારનો પૌત્ર કુણાલ (૧) તેનો પ્રપૌત્ર હતો. ૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૫૬૩-૬૫, દશમૂ.પૃ. | નિશીયૂ.ર.પૃ.૩૬૧. પર,૮૧, સંસ્તા.૭૦,નિશી.૪. [૩. બૃભા. ૩૨૭૬, નિશીભા. ૫૭૪૫, પૃ.૧૦. વિશેષાકો. પૃ. ૨૭૫. ૨. કલ્પધ પૃ.૧૬૪, અનુ.પૃ.૭૦. | ચંદઓત્ત (ચન્દ્રગુપ્ત) જુઓ ચંદઉત્ત.' ૧. આવચૂ.૨,પૃ. ૨૮૧. ચંદકંત (ચન્દ્રકાન્ત) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૩. ચંદકતા (ચન્દ્રકાન્તા) વર્તમાન ઓસખિણીના કુલગર ચખુમની પત્ની. ૧. આવનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨, તીર્થો.૭૯, સમ.૧૫૭, સ્થા. ૫૫૬. ચંદકૂડ (ચન્દ્રકૂટ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૩. ચંદગવિજય (ચન્દ્રકવેધ્યક) આ અને ચંદરવેઝગ એક છે." ૧. આવહ.પૃ.૭૪૦. ચંદરવેઝગ (ચન્દ્રકવેધ્યક) અંગબાહિર ઉકાલિએ આગમગ્રન્થ.' તે કુલ ૧૭૫ ગાથાનો બનેલો છે. મૃત્યુ સમયે વ્યક્તિએ કેવી રીતે વર્તવું જોઈએ એની સમજણ તે આપે છે. ૧. પાલિ.પૃ.૪૩, ન.િજ, આવચૂ.૨,પૃ.૨૨૪, નિશીયૂ.૪, પૃ.૨૩૫. ૨. ચંવે.૧૧૭-૧૭૫. ચંદ્રગુપ્ત (ચન્દ્રગુપ્ત) જુઓ ચંદઉત્ત.' ૧. આવ.૧.પૃ.૭૮, દશગૂ.પૂ.૮૧, સમ.૭૦, “ભા.૩૨૭૬, આવહ.પૃ.૪૩૪, નિશીયૂ.૩.પૃ.૪૨૪. ચંદથોસ (ચન્દ્રઘોષ) અરફખુરીનો રાજ.' ૧. આવનિ.૧૨૯૭. ચંદચ્છાય (ચન્દ્રછાય) અંગ(૧)ની રાજધાની ચંપાનો રાજા." રાજા કુંભની પુત્રી મલ્લિ(૧)ના રૂપથી અંજાઈ ગયેલા તેણે મલ્લિને પરણવા માટે મિહિલા ઉપર આક્રમણ કર્યું હતું. માનવશરીર જેવી ધૃણાસ્પદ વસ્તુઓ પાછળ ન પડવા મલ્લિએ તેને સમજાવ્યો. મલ્લિએ કરેલી દલીલોથી તે એટલો તો પ્રભાવિત થયો કે તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. વખત જતાં તેને કેવલજ્ઞાન થયું અને તે મોક્ષ પામ્યો. જુઓ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ મલ્લિ(૧). ૧. જ્ઞાતા. ૬૫, ૬૯-૭૦, ૧. ચંદજસા (ચન્દ્રયશા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ કુલગર વિમલવાહણ(૬)ની પત્ની. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨, તીર્થો.૭૯, સમ.૧૫૭, આવમ.પૃ.૧૫૫. ૨. ચંદજસા અરક્ઝુરીના રાજા ચંડલ્ઝયની બેન અને ચંપાના ધમિત્તના પુત્ર સુજાત(૨)ની પત્ની. ૧. આવચૂ.૨.પૃ.૧૯૮, આવનિ.૧૨૯૮, આવમ.પૃ.૭૧૦. ચંદઝઅ (ચન્દ્રધ્વજ) જુઓ ચંદજ્ઞય. ૧. આવહ.પૃ.૭૧૦. ૧ ચંદઝય (ચન્દ્રધ્વજ) સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૩. ચંદણકંથા (ચન્દ્રનકથા) કણ્ડ(૧)ની ભેરી.૧ ૧. વિશેષા. ૧૪૪૬-૪૮, વિશેષાકો.પૃ.૪૧૮-૪૧૯. ચંદણજ્જા (ચન્દનાર્યા) જુઓ ચંદણા(૧).૧ ૧. તીર્થો. ૪૬૨. ચંદણપાયવ (ચન્દનપાદપ) મિયગામનું ઉદ્યાન. ૧. વિપા.૨. ચંદણબાલા (ચન્દનબાલા) આ અને ચંદણા(૧) એક છે.૧ ૧. આવ.પૃ.૨૮. ૧. ચંદણા (ચન્દ્રના) મહાવીરની મુખ્ય શિષ્યા. છત્રીસ હજાર શ્રમણીઓની તે નાયિકા હતી. ચંપા નગરીનો રાજા દહિવાહણ તેનો પિતા હતો. તેનું મૂળ નામ વસુમઈ(૧) હતું. એક વાર કોસંબીના સયાણીઅ રાજાએ ચંપા ઉપર આક્રમણ કર્યું. ગમે તેમ કરીને રાજા દહિવાહણ છટકીને ભાગી ગયો પરંતુ રાણી ધારિણી(૩) અને રાજકુમારી વસુમઈને એક ઊંટસવારે પકડી લીધાં. રાણી માર્ગમાં મૃત્યુ પામી જ્યારે રાજકુમારીને કોસંબીના વેપા૨ી ધણાવહ(૧)ને વેચી દેવામાં આવી. વેપારીની પત્ની મૂલા તેને ત્રાસ આપવા લાગી કારણ કે તેને શંકા હતી કે એક દિવસ તે તેની શોક (સપત્ની) બની જશે. ચંદણાએ મહાવીરને રાંધેલા બાકળા વહોરાવી તેમનો છ મહિના (પાંચ દિવસ Page #304 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૭ ૩ ઓછા)નો અભિગ્રહ પૂરો કર્યો હતો. ચંદણાને મિયાવઈ(૧) એક મુખ્ય શિષ્યા હતી. પોતે મિયાવઇને ખોટી રીતે ઠપકો આપ્યો તેથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો, આ પશ્ચાત્તાપને કારણે તેને કેવળજ્ઞાન થયું. ૧. કલ્પ.૧૩૫, તીર્થો.૪૬૨,દશચૂ.પૃ. ૫૦, ભગ.૩૮૨, આવચૂ.૧.પૃ. ૩૨૦, અન્ન.૧૭-૨૬, આવ.પૃ. ૨૮, સમ.૧૫૭. નાવિકે પકડ્યા હતા. ૩. આવચૂ.૧.પૃ.૩૧૮-૧૯, કલ્પવિ.પૃ. ૧૭૦, કલ્પ.પૃ.૧૦૯, આવનિ.૫૨૧, ૪. આચૂ.૧.પૃ.૬૧૫. ૨. આવહ.પૃ.૨૨૩ અનુસાર તે બેને ૨. ચંદણા દત્ત(૧૨) વેપારી જે નગરનો હતો તે નગર.૧ ૧. નિર.૩.૭. ચંદણાગરી (ચન્દ્રનાગરી) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૭. ચંદદહ (ચન્દ્રદ્રહ) જુઓ ચંદદ્દહ.૧ ૧. સ્થા. ૪૩૪. ચંદદીવ (ચન્દ્રન્દ્વીપ) લવણ સમુદ્રમાં મંદર(૩) પર્વતથી બાર હજાર યોજન દૂર પૂર્વમાં આવેલો દ્વીપ.૧ આવા જ દ્વીપો કાલોહિ વગેરે સમુદ્રોમાં પણ આવેલા છે. ૧. જીવા.૧૬૨. ૨. જીવા.૧૬૩-૧૬૭. ચંદદ્દહ (ચન્દ્રદ્રહ) ઉત્તરકુર(૧)માં આવેલું સરોવ૨.૧ ૧. જીવા.૧૫૦, જમ્મૂ.૮૯, સ્થા. ૪૩૪. ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) અંગબાહિર કાલિઞ આગમગ્રન્થ.' તે સાતમા ઉવંગ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેનું નામ સૂચવે છે તે મુજબ તે ચન્દ્રનું વર્ણન કરે છે. આજે ઉપલબ્ધ તે સુરિયપણત્તિથી અભિન્ન છે – જે સુરિયપણત્તિ (પૂર્વાર્ધમાં) સૂર્ય અને (ઉત્તરાર્ધમાં) ચન્દ્ર એમ બંનેનું નિરૂપણ કરે છે. - ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૪,નિશીભા. સ્થા.૧૫૨, ૨૭૭, ૬૨, જીવામ.પૃ.૧૭૪, પ્રજ્ઞામ પૃ. ૨. જમ્બુશા. પૃ.૧. ૯૯, સમય.પૃ.૧૩, સ્થાઅ.પૃ.૩૪૪,૨૩. વ્યવમ.૧.પૃ.૮. ચંદપર્વીય (ચન્દ્રપર્વત) જુઓ ચંદ(૫).૧ ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ચંદપુર (ચન્દ્રપુર) આઠમા તિર્થંકર ચંદપ્પભનું જન્મસ્થાન. તે ચંદાણણા(૨) તરીકે પણ પ્રસિદ્ધ છે. તેની એકતા બનારસ પાસે આવેલા ચન્દ્રાવતી ગામ સાથે છે. q ૧. સમ.૧૫૭, તીર્થો.૪૯૬, આવન.૩૮૨. ૨. લાઇ.પૃ.૨૭૬. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ચંદુપ્પભ (ચન્દ્રપ્રભ) જુઓ ચંદપ્પહ. ૧. સમ.૩, આવ.પૃ.૪, સમ.૯૭, ૧. ચંદુપ્પભા (ચન્દ્રપ્રભા) ણાયાધમ્મકહાના (બીજા શ્રુતસ્કન્ધના) આઠમા વર્ગનું પ્રથમ અધ્યયન. ૧. શાતા.૧૫૬. ૨. ચંદપ્પભા મહુરા(૧)ના ચંદપ્પભ(૩) અને ચંદસિરી(૧)ની પુત્રી. તેને તિત્થયર પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તેનો જન્મ ચંદ(૧)ની મુખ્ય પત્ની તરીકે થયો હતો.૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. શાતા. ૧૫૬. ใ ૩. ચંદપ્પભા ચંદ(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને ચંદપ્પભા(૨) એક છે. ૧. જ્ઞાતા.૧૫૬, ભગ.૪૦૬, જીવા.૨૦૨, સૂર્ય.૯૭, ૧૦૬, જમ્મૂ.૧૭૦, સ્થા.૨૭૩. ૪. ચંદપ્પભા સંસારત્યાગના પ્રસંગે મહાવીર દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી. દસમા તિર્થંકર સીયલ માટે ઉપયોગમાં લેવાયેલી પાલખીનું પણ આ જ નામ છે. ૧. કલ્પ.૧૧૩, સમ.૧૫૭, આવભા. પૃ.૧૪૮, કલ્પ.પૃ.૯૫. ૯૨, આવચૂ.૧.પૃ.૨૫૮, વિશેષા. ૨. સમ.૧૫૭. ૧૯૯૧, આચા.૨.૧૭૯, કલ્યવિ. ૫. ચંદુપ્પભા જ્યાં ઉસહ(૧) મોક્ષ પામ્યા હતા તે અઢાવય પર્વત ઉપર ચક્કવિટ્ટ ભરહ(૧) દ્વારા સ્થાપવામાં આવેલી ચાર જિનપ્રતિમાઓમાંની એક.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૨૪. ૩ ૫ ૧. ચંદપ્પહ (ચન્દ્રપ્રભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા આઠમા તિર્થંકર. તે સસિ(૧) નામે પણ જાણીતા છે. તે ચંદપુરના રાજા મહાસેણ(૪) અને તેમની રાણી લક્ષ્મણા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ એક સો પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ ચન્દ્ર જેવો ધવલ હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે અપરાઇયા(૧૨) પાખીનો ઉપયોગ કર્યો હતો.” તેમણે પ્રથમ ભિક્ષા પઉમસંડમાં સોમદત્ત(૩) પાસેથી ગ્રહણ કરી હતી. તેમનું પવિત્ર વૃક્ષ નાગવૃક્ષ હતું. તેમનો પ્રથમ શિષ્ય દિણ(૨) હતો અને તેમની પ્રથમ શિષ્યા સુમણા(૩) હતી.૧૦ તેમની આજ્ઞામાં શ્રમણોના ત્રાણુ ગણો હતા, ત્રાણુ ગણધરો હતા, બે લાખ પચાસ હજાર શ્રમણો હતા અને ત્રણ લાખ એંશી હજાર શ્રમણીઓ હતી.૧૧ તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે સમ્મેય પર્વત ઉ૫૨ મોક્ષ પામ્યા.૧૨ તે પોતાના પૂર્વભવમાં દીહબાહુ(૧) હતા.૧૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.આવ.પૃ.૪,કલ્પ.૧૯૭,આવનિ. ૧૦૯૦, તીર્થો.૩૨૧, નેિ.પૃ. ૧૧૮, સ્થા.૫૨૦, ૨. આવનિ.૩૭૦, વિશેષા,૧૭૫૮. ૩.સમ.૧૫૭,આનિ.૩૮૨, ૩૮૫, ૩૮૭. ૪. સમ.૧૦૧, આનિ.૩૭૮, તીર્થો. ૩૬૨. ૫. આવનિ.૩૭૬, તીર્થો. ૩૪૨. ૬. સમ.૧૫૭, આનિ.૨૨૪, તીર્થો. ચંદ્રપ્પહા (ચન્દ્રપ્રભા) જુઓ ચંદપ્પભા.૧ ૧. આચા.૨.૧૭૯. ૩૯૧. ૭. સમ.૧૫૭. ૮. આનિ.૩૨૭, સમ.૧૫૭, ૯. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. ૧૦. સમ.૧૫૭, તીર્થો. ૪૪૭, ૪૫૮. ૧૧. સમ.૯૩, આવનિ.૨૫૭,૨૬૬, તીર્થો. ૪૪૭. ૧૨. સ્થા.૭૩૫, આનિ. ૨૭૨-૩૦૭. ૧૩. સમ.૧૫૭. ૨. ચંદપ્પહ સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૩, શાતા.૧૫૬. ૩. ચંદüહ મહુરા(૧)નો ગૃહસ્થ, તેને પોતાની પત્ની ચંદસિરી(૧)થી ચંદપ્પભા નામની પુત્રી હતી.૧ ૧. શાતા. ૧૫૬. ચંદભાગા (ચન્દ્રભાગા) સિંધુ(૧) નદીને મળતી એક નદી. તેની એકતા વર્તમાન ચિનાબ નદી સાથે સ્થાપવામાં આવી છે.ર ૧. સ્થા.૪૭૦. ૨. જિઓડિ. પૃ. ૪૭. ચંદલેસ્સ (ચન્દ્રલેશ્ય) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ. ૩. ૧. ચંદવડિસઅ (ચન્દ્રાવતંસક) ચંદ(૧)ના રહેવા માટેનું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સૂર્ય.૯૭, જમ્મૂ. ૧૭૦, ૨. ચંદવßિસઅ (ચન્દ્રાવતંસક) જુઓ ચંદવડેંસઅ. ૧. મર. ૪૪૦. ૨૭૯ ૧ ૧ ચંદવડેસઅ (ચન્દ્રાવતંસક) સાએયનો રાજા. તેને બે પત્નીઓ હતી – ધારિણી અને એક બીજી.` તેને ધારિણીથી ગુણચંદ અને મુણિચંદ(૨) એમ બે પુત્ર હતા. તથા બીજી પત્નીથી પણ બે પુત્રો હતા. ગુણચંદ રાજનો વારસદાર હતો અને મુણિચંદને ઉજ્જૈણીનો સૂબો નીમવામાં આવ્યો હતો. ચંદવડેંસઅ રાજાએ એક વાર નિશ્ચય કરી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮0 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આખી રાત ધ્યાન કર્યું. પરિણામે તેનું મૃત્યુ થયું. પછી ગુણચંદસાએયનો રાજા થયો." ૧. આવચૂ.૧.પૃ.૪૯૨. હરિભદ્રસૂરિ | ૩. આવ.(પૃ.૩૬૬)માં તેમનાં નામ ગુણચંદ તેમનાં નામ અનુક્રમે સુદંસણા અને છે અને બાલચંદ છે. પિયદેસણા આપે છે - આવહ.પૃ. ૪. મર.૪૪૦, આવયૂ.૧.પૃ.૪૯૨. ૩૬૬. ૫. આવયૂ.૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૬. ૨. આવહ(પૃ.૩૬૬) સાગરચંદનો ઉલ્લેખ કરે છે. ચંદવણ (ચન્દ્રવર્ણ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૩. ચંદવિમાણ (ચન્દ્રવિમાન) સ્વર્ગીય વાસસ્થાન જયાં જોઇસિય દેવો વસે છે. તે પૃથ્વીથી ૮૮૦ યોજનાના અંતરે આવેલું છે. તે સતત ગોળ ગોળ પરિભ્રમણ કર્યા કરે ૧, જીવા. ૧૯૬-૨૦૦, જબૂ.૧૪૬-૬૬, ૧૭૧, સૂર્ય,૯૪, ૯૮. ચંદસિંગ (ચન્દ્રશુક) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૩. ચંદસિટ્ટ (ચન્દ્રસૃષ્ટ) ચંદવણ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૩. ૧. ચંદસિરી (ચન્દ્રશ્રી) મહુરા(૧)ના વેપારી ચંદપ્રભ૩)ની પત્ની.' ૧. જ્ઞાતા. ૧૫૬. ૨. ચંદસિરી પાડલિપુતના વેપારી ધમ્મસીહ(૪)ની પત્ની.' ૧. સંસ્તા.૭૦. ચંદસ્સઅગ્નમહિસી (ચન્દ્રસ્ય અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો સાતમો વર્ગ તેમના વર્ણનના ક્રમની બાબતે ગ્રન્થમાં કંઈક ગૂંચવાડો છે. ૧. જ્ઞાતા. ૧૪૮. ૨. જ્ઞાતા. ૧૫૫-૧૫૬ . ચંદા (ચન્દ્રા) ચંદ(૧)ની રાજધાની.' ૧. જબૂ.૧૭૦, જીવા. ૧૬૨. ચંદાણણ (ચન્દ્રાનન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થંકરમાં પ્રથમ. તે ઉસભ(૧)ના સમકાલીન હતા અને મેહકૂડ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા. તે બાલચંદાણણ નામે પણ પ્રસિદ્ધ છે." Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૯૬. ૩. તીર્થો. ૫૫૧. ૪. તીર્થો.૩૧૪. ૧.ચંદાણા (ચન્દ્રાનના) જિનની ચાર શાશ્વત પ્રતિમાઓમાંની એક.' ૧. જીવા. ૧૩૭, સ્થા.૩૦૭, રાજ.૧૨૪. ૨. ચંદાણણા તિર્થીયર ચંદપ્પભ(૧)નું જન્મસ્થાન.'જુઓ ચંદપુર. ૧. આવનિ,૩૮૨. ૧. ચંદાભ (ચન્દ્રાભ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. તે લોગંતિય વાસસ્થાન છે. ગદતોય દેવો ત્યાં વસે છે. તે અચ્ચિ જેવું જ છે. ૧. સમ.૮. ૨. ભગ.૨૪૩. ૨. ચંદાભ વર્તમાન ઓસMિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા ચૌદ કુલગરમાંના અગિયારમા કુલગર.'જુઓ અભિચંદ(૧). ૧. જબૂ.૨૮. ૩. ચંદાભ આ અને ચંદLહ એક છે. . ૧. સમ.૮, આવનિ.૧૦૯૦. ચંદાવત્ત (ચન્દ્રાવર્ત) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૩. ચંદાવિજ્ઝય (ચન્દવેધ્યક) જુઓ અંદગઝગ.' ૧. ન૮િ.૪૪, પાક્ષિય. પૃ.૬૩. ચંદાઝમ (ચન્દ્રધ્યક) આ અને ચંદગઝગ એક છે.' ૧.ચંવે.૩. ૧. ચંદિમા (ચન્દ્રિકા) અણુત્તરોવવાયદાના ત્રીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન." ૧. અનુત્ત.૩. ૨. ચંદિમા સાયની સાર્થવાહી ભદ્દા(૮)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. મૃત્યુ પછી તે સવૅટ્ટસિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. ત્યાર પછી એક ભવ કરી તે મોક્ષે જશે.' ૧. અનુત્ત.૬. ૩. ચંદિમા ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧ ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૪. ચંદિમાવિયાહપણત્તિના પાંચમા શતકનો દસમો ઉદ્દેશક.' Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૧૭૬. ચંદુત્તરાવડિંસગ (ચન્તોત્તરાવતંસક) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૩. ૧. ચંદોતરણ (ચન્દ્રાવત૨ણ) કોસંબી નગરીની બહાર આવેલું ઉદ્યાન. અહીં મહાવીર આવ્યા હતા.`મહાવીરને વંદન ક૨વા દેવ ચન્દ્ર અહીં ઊતરી આવ્યો હતો, એના કા૨ણે તેનું નામ આવું પાડવામાં આવ્યું હશે. ૧. વિપા.૨૪, ભગ.૪૪૧. ૨. ચંદોતરણ (ચન્દ્રાવતરણ) ઉદંડપુર નગરની બહાર આવેલું ચૈત્ય. ગોસાલનો બીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) અહીં થયો હતો.· મહાવીરને વંદન કરવા દેવ ચન્દ્ર ઊતરી આવ્યો હોવાના કારણે તેનું આ નામ પડ્યું હશે. ૧. ભગ. ૫૫૦, ચંદોદય (ચન્દ્રોદય) ચન્દ્રાનના નગરીની બહાર આવેલું ઉદ્યાન.૧ ૧. પિંડનિ.૨૧૨-૨૧૩, પિંડનિમ.પૃ.૭૬. ચંદોયરણ (ચન્દ્રાવત૨ણ) જુઓ ચંદોતરણ.૧ ૧. ભગ.૫૫૦. ચંદોવતરણ (ચન્દ્રાવતરણ) આ અને ચંદોતરણ એક છે. ૧. ભગ. ૪૪૧. ચંપઅ (ચંપક) ચંપગવણ નામના વનનો રક્ષક દેવ. ૧. જીવા. ૧૩૬. ચંપગવણ (ચમ્પલન) વ૫(૧)ની રાજધાની વિજ્યા(૮)થી પાંચસો યોજનના અંતરે આવેલું વન.૧ ૧. જીવા. ૧૩૬. ચંપયર્ડિસઅ (ચંપકાવતંસક) સક્ક(૩)ના પાંચ વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનોમાંનું) એક. ૧. ભગ. ૧૬૫. ચંપરમણિજ્જ (ચમ્પરમણીય) કુમારઅ સન્નિવેશમાં આવેલું ઉદ્યાન. ગોસાલ સાથે મહાવીર અહીં આવ્યા હતા. ૧. આવનિ.૪૭૮, વિશેષા.૧૯૩૨. ૧. ચંપા ભરહ(૨)ના એક આરિય(આર્ય) દેશ અંગ(૧)ની રાજધાની. તેની સીમા Page #310 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૩ ૨ 3 ઉપર અંગમંદિર નામનું મંદિર આવેલું હતું. આ નગર બારમા તિર્થંકર વાસુપુજ્જનું જન્મસ્થાન, દીક્ષાસ્થાન અને નિર્વાણસ્થાન છે. તિર્થંકર મલ્લિ(૧)નો સમકાલીન રાજા ચંદચ્છાય′, અરહણગ(૧) વેપારી, સોની અણંગસેણ અથવા કુમારણંદી આ નગરના હતા. રાજા કણ પણ અહીં રાજ કરતો હતો. નોસિઅ(૪) આ નગરનો હતો. તેવીસમા તિર્થંકર પાસ(૧) આ નગરમાં આવ્યા હતા. સુદંસણ(૯), કામદેવ,૧૧ ધણ(૫)૧૨ જેવા શ્રેષ્ઠીઓ અને સુભદ્દા, ચંદણા(૧)૧૪ જેવી સતીઓ પણ આ નગરનાં હતાં. સેણિઅ(૧) રાજાના મરણ પછી તેના પુત્ર કુણિય રાજાએ રાજધાની રાયગિહથી ચંપા ખસેડી.૧૫ઉવવાઇયમાં આ ચંપા નગરનું સુંદર વર્ણન છે. આચાર્ય સેજ્જૈભવ દ્વારા દસવેયાલિયની રચના આ નગરમાં થઈ હતી અને આ નગરમાં જ તે ગ્રંથ તેમણે તેમના શિષ્ય મણગને ભણાવ્યો હતો.૧૯ તિત્શયર મહાવીરે આ નગરમાં ત્રણ ચોમાસાં કર્યાં હતાં.૧૭ તેની એકતા ભાગલપુરની પશ્ચિમે ચાર માઇલના અંતરે આવેલ વર્તમાન ચંપાનગર સાથે સ્થાપવામાં આવી છે.૧૮ ધાયઇખંડમાં બીજી ચંપા નગરી છે. તે વાસુદેવ(૨) કણ્ડ(૧)ના સમકાલીન વાસુદેવ(૧) કવિલ(૧)ની રાજધાની હતી.૧૯ ૧.પ્રજ્ઞા.૩૭, નિશીયૂ.૩.પૃ.૧૩૯, સૂત્રશી.પૃ.૧૨૨. ૨.ભગ. ૫૫૦. ૩. આવિન.૩૦૭,૩૮૨,વિશેષા. ૧૭૭૨; તીર્થો.૫૦૧, ૫૫૩, ૪. જ્ઞાતા.૬૯, સ્થાઅ.પૃ.૪૦૧. ૫. શાતા.૬૯. ૬. નિશીયૂ.૩.પૃ.૧૪૦-૪૧. ૭. શાતા.૧૧૭. .. . આવચૂ.૨.પૃ.૧૯૩. ૯. શાતા.૧૫૨. ૧૦.ભક્ત.૮૧, આવચૂ.૨.પૃ.૨૭૦. ૧૧. ઉપા.૧૮, સ્થાઅ.પૃ.૫૦૯. ૧૨. આવચૂ.૧.પૃ.૫૩૧. ૧૩.‰ભા.૬૧૭૧,નિશીભા.૬૬૦૬, ૨. ચંપા જુઓ ચંપા(૧).૧ ૧. શાતા.૧૨૫. દશચૂ.૪૮,આવચૂ.૨.પૃ.૨૬૯. ૧૪. આચૂ.૧.પૃ.૩૧૮-૩૧૯. ૧૫. નિર.૧.૧, આવચૂ.૨.પૃ.૧૭૨, ઉત્તરાશા. પૃ.૧૦૫, ભગ.૪૯૨. ૧૬, દશ્યૂ.પૃ.૭, ૧૭. કલ્પ.૧૨૨, કલ્પવિ.પૃ.૧૮૮,આવચૂ.૧. પૃ.૨૮૪,૩૨૦,આનિ.૫૨૪,ભગ. ૪૯૧. ૧૮. જિઓડિ.પૃ.૪૪. ૧૯. શાતા.૧૨૫,જ્ઞાતા.૪૪ પણ જુઓ અને ૧૦ ચંપિજ્જિયા (ચંપીયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૯, આચ.૨.પૃ.૧૬૪,૨૦૪,૨૧૧, મર. ૪૮૯, નિશીભા.૫૭૪૧, અન્ન.૨, વિપા. ૩૪, ભગ.૫૫૦, ઉત્તરાચૂ.પૃ.૮૦, ઔપ. ૨૭, ઉત્તરા. ૨૧.૧, બૃભા.૫૨૨૫, આવચૂ.૧.પૃ.૯૦,૩૯૭,આનિ.૧૨૮૮. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચક્ક (ચક્રી વેસમણ(૯)ના તાબામાં રહેલો એક દેવ.' ૧. ભગ. ૧૬૮. ચક્કપુર (ચક્રપુર) જ્યાં સત્તરમા તિર્થંકર કંથ(૧)એ પ્રથમ પારણું કર્યું હતું તે નગર. છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅ અને છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧) આ નગરના હતા. ૧. આવનિ.૩૨૫. ૨. આવનિ.૪૦૮, સમ.૧૫૮. ચક્કપુરા (ચક્રપુરી) મહાવિદેહમાં સીસોદા નદીની ઉત્તરે આવેલા વષ્ણુ પ્રદેશની રાજધાની.' ૧. જબૂ.૧૦૨, સ્થા.૬૩૭. ચક્રવટ્ટિ (ચક્રવર્તિન) પૃથ્વીના ચારે ચાર છેડા સુધી રાજ કરનાર સાર્વભૌમ રાજાધિરાજ અને ચૌદ રત્નોનો માલિક. તે મનુષ્યોમાં દેવ છે. ચક્ર (એક પ્રકારનું શસ્ત્ર) તેનું મુખ્ય રત્ન છે. વધારામાં તે નવનિધિનો માલિક છે અને બત્રીસ હજાર રાજાઓનો અધિપતિ છે. તેના રાજયની ભૂમિની સીમા સમુદ્રકિનારો છે અર્થાત્ સમુદ્ર સુધી વિસ્તરેલી સકલ ભૂમિનો તે રાજા છે. ભરત(૨) ક્ષેત્રની બાબતમાં જેમાં તેના બધા છ વિભાગોને સમાવિષ્ટ છે તેવા હિમવંત(પ)થી સમુદ્ર સુધીના પ્રદેશનો રાજા ચક્રવટ્ટિ હોય છે. એક છત્ર અને એક અધિપતિ જેવો અર્થાતુ સાર્વભૌમ એવો તે રાજરાજેશ્વર છે. તેની સેના ચાર અંગોવાળી છે. તે ચાર અંગો છે – હયદળ, ગજદળ, રથદળ અને પાયદળ.તેને ચોસઠ હજાર પત્નીઓ છે. તિર્થંકરની માતાની જેમ ચક્રવટ્ટિની માતાને પણ ગર્ભધારણ કરતી વખતે ચૌદ સ્વપ્ન આવે છે. ચક્રવટ્ટિ કદી નીચ કુળમાં જન્મ લેતા નથી. તે ક્ષત્રિયકુળમાં જ જન્મ લે છે. ચક્કટ્ટિ બધી રીતે સદા વાસુદેવ(૧)થી ચડિયાતા છે અને તિર્થંકરથી ઊતરતા છે. તે વાસુદેવથી બમણા બળવાન છે. તે એક હજાર આઠ શુભ લક્ષણો ધરાવે છે.દુન્વયી સુખસમૃદ્ધિની બાબતમાં કોઈ તેની બરાબરી કરી શકતું નથી.૧૩ જંબુદીવમાં ઓછામાં ઓછા ચાર ચક્કવષ્ટિ હોય છે અને કેટલીક વાર આ સંખ્યા વધીને ઉત્કૃષ્ટ ત્રીસની થાય છે અર્થાત્ મહાવિદેહમાં ચાર શાશ્વત ચક્રવટ્ટિ હોય છે જયારે કેટલીક વાર મહાવિદેહમાં અઠ્ઠાવીસ અને ભરહ(૨) અને એરવય(૧)માં બે. દરેક ઓસપ્પિણી અને ઉસ્સપ્રિણીમાં એરવય(૧) તેમ જ ભરત(૨)માં બાર ચક્રવટ્ટિ જન્મે છે. ૧૫ તે બારમાંથી અગિયાર દૂસમસુસમા અરમાં અને એક સુસમદૂસમા અરમાં જન્મે છે. ચક્કવદિ ચક્કહર અને ચક્કિ તરીકે પણ જાણીતા છે. વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બાર ચક્કવષ્ટિનાં નામ નીચે Page #312 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૫ પ્રમાણે છે: (૧) ભરહ(૧), (૨) સગર, (૩) મઘવા(૧), (૪) સર્ણકુમાર(૩), (૫) સંતિ, (૬) કુંથુ (૧), (૭) અર, (૮) સુભૂમ(૧), (૯) મહાપઉમ(૪), (૧૦) હરિએણ(૧), (૧૧ જય(૧) અને (૧૨) બંદિર(૧).૧૦ ભરહ(૨) ક્ષેત્રના ભાવી બાર ચક્કટ્ટિનાં નામ નીચે પ્રમાણે છે: (૧) ભરહ(૭), (૨) દીહદંત(૩), (૩) ગૂઢદંત(૩), (૪) સુદ્ધદંત(૧), (૫) સિરિત્તિ અથવા સિરિચંદ(ર), (૬) સિરિભૂઇ, (૭) સિરિસોમ, (૮) પઉમ(૭), (૯) મહાપઉમ(૩), (૧૦) વિમલવાહણ(૨), (૧૧) વિપુલવાહણ અથવા વિકલવાહણ(૧) અને (૧૨) વરિટ્ટ.૨૧ ૧. ઉત્તરા.૧૧.૨૨, ઉત્તરાશા.પૃ. ૯. કલ્પ ૧૭-૧૮, આવચૂ.૧.પૃ.૨૩૯, ૩૫૦, જીવા.૧૧૧, ભગ.૪૬૧, | વિશેષા.૧૮૪૬. સ્થા. પપ૮, પ્રશ્ન.૧૫,આવયૂ.૧. ૧૦. આવનિ.૫૭૧, આચાચૂ.પૃ.૧૫૫. પૃ. ૨૦૮. સૂત્રશી.પૃ.૧૬૬, ૧૭૧. ૨. ભગ.૪૬૧,ભગઅ.૫૮૫,પ્રશ્ન. ૧૧. આવનિ.૭૫, વિશેષા.૮૦૧. ૧૫, આવચૂ.૧.પૃ.૨૦૮, તીર્થો. ૧૨. નિશીયૂ.૩.પૃ.૩૮૩, તન્દુ.૧૪. ૨૯૪થી, સ્થા.૫૫૮, ૬૭૩, સમ. |૧૩. વિશેષા. ૨૫૯૦. ૧૪. ૧૪. જખૂ.૧૭૩, જબૂશા.પૃ.૫૩૭, સ્થા.૮૯. ૩. ઉત્તરાશા.પૃ.૩૫૦, તીર્થો. ૫૬૫. [૧૫. સમ. ૧૫૮,૧૫૯, આવયૂ.૧,પૃ.૨૧૫, ૪.પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૬૮,આવયૂ. | તીર્થો. ૫૫૮થી. ૧.પૃ. ૨૦૮. ૧૬. જખૂ. ૩૪,૪૦. ૫. પ્રશ્ન. ૧૫. ૧૭. જમ્બુશા.પૃ.૧૬૬, ૧૭૭. ૬.પ્રશ્ન.૧૫, ઉત્તરાશા.પૃ.૩૫૦. [૧૮. સમ.૧૪૭, આવનિ.૭૪. ૭.પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૂ.૬૮, આવયૂ.૧૯આવનિ.૪૨૨. ૧.પૃ.૨૦૮. J૨૦. સમ.૧૫૮, આવનિ.૩૭૪-૭૫. ૮. ભગ.પ૭૮. ૨૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૨૪-૨૫. ચક્કવટ્ટિવિજય (ચક્રવર્તિવિજય, ચક્કવ િજે પ્રદેશ જીતી લે છે તે બધા મળીને આવા પ્રદેશો કુલ ચોત્રીસ છે – જંબુદ્દીવમાં મહાવિદેહમાં બત્રીસ અને ભરત(૨) અને એરવય(૧)માં બે. મહાવિદેહનો પ્રત્યેક ચક્કરફિવિજય ૧૬૫૯૨૮ યોજન લાંબો અને ૨૨૧૩ યોજનમાં કંઈક ન્યૂન પહોળો છે. તે વિજય(૨૩) બરાબર છે. મહાવિદેહના બત્રીસ પ્રદેશોનાં નામ માટે જુઓ મહાવિદેહ. ૧. સમ.૩૪, સમઅ.પૂ.૬૨, જબૂશા.પૂ.૩૪૧-૪૨, જબૂ.૯૩, ૯૫, ૧૦૨, સ્થા. ૬૩૭, જીવા.૧૪૧. સમ.૬૮ પણ જુઓ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચક્કર (ચક્રધર) આ અને ચક્કટ્ટિ એક છે.' ૧. સ.૧૪૭, આવનિ.૭૪, વિશેષા. ૮00. ચક્કાઉહ (ચક્રાયુધ) સોળમા તિસ્થંકર સંતિના પ્રથમ ગણધર.' ૧. સ.૧૫૭, તીર્થો. ૪૫૧, ઉત્તરાક. પૃ.૩૩૨. ચક્કાહ (ચક્રાધ) આ અને ચક્કાઉહ એક છે.' ૧. સ. ૧૫૭. ચક્કિ (ચક્રિનુ) આ અને ચક્કટ્ટિ એક છે. ૧. વિશેષા. ૧૭૮૪, આવનિ. ૪૨૨. ચક્કેસરી (ચક્રેશ્વરી) એકદેવી. ૧. આવ. પૃ. ૧૮. ચબુકત (ચક્ષુષ્કાન્ત) કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૫. ચબુકતા (ચક્ષુકાન્તા) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરત(૨)માં થયેલા પાંચમા કુલગર પાસેણઈ(૪)ની પત્ની.' ૧. તીર્થો. ૭૯, આવનિ.૧૫૯, સમ.૧૫૭, સ્થા. ૫૫૬. ચબુમ (ચક્ષુખત) જુદી જુદી બે પરંપરા અનુસાર વર્તમાન ઓસપ્રિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા બીજા અથવા આઠમા કુલગર. ચંદકતા તેની પત્ની છે. જુઓ વિમલવાહણ(૬) પણ. ૧. આવનિ.૧૫૫, વિશેષા. ૧૫૬૮, સમ. ૧૫૭. સ્થા. ૫૫૬. ૨. જબૂ. ૨૮-૨૯. ૩. સ.૧૫૭. ચકખુસુભ ચિહ્યુશુભ) કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. ૧. જીવા. ૧૮૫. ચણગપુર (ચણકપુર) ખિતિપતિક્રિય(૨)ના સ્થાને સ્થાપવામાં આવેલું નગર. ચણગપુરના સ્થાને ઉસભપુર(૧) સ્થાપવામાં આવ્યું. ઉસભપુરના સ્થાને કુસગપુર સ્થાપવામાં આવ્યું અને કુસગ્ગપુરના સ્થાને રાયગિહ સ્થાપવામાં આવ્યું. ૧. આવયૂ.૨.પૃ.૧૫૮, આવનિ. ૧૨૭૯, ઉત્તરાશા.પૃ.૧૦૫. ચરિઅ (ચરક) ચાણક્કના પિતા.' ૧. આવયૂ. ૧. પૃ. ૫૬૩. ચણિયગ્ગામ (ચણકગ્રામ) ગોલ(૧) દેશનું ગામ. તે ચાણકનું જન્મસ્થાન હતું.' ૧. આવચૂ.૧.પૃ.૫૬૩. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચતુરંગિજ્જ (ચતુરંગીય) ઉત્તરાયણનું ત્રીજું અધ્યયન.' ૧. સમ. ૩૬, ઉત્તરાનિ પૃ.૯, ૧૪૧, ઉત્તરાય્-પૃ.૯૧, આચાસ્પૃ.૪. ૧.ચમર દક્ષિણના અસુરકુમાર દેવોનો ઇન્દ્ર. તેની રાજધાનીનું નામ ચમરચંચા છે. તેને ચોત્રીસ લાખ સ્વર્ગીય મહેલો છે. તેને પાંચ મુખ્ય પત્નીઓ છે – કાલી(૧), રાઈ(૪), રાયણી(૨), વિજુ(૨) અને મેહા. એકવાર તે પ્રથમ સ્વર્ગલોકના ઈન્દ્ર સક્ક(૩) સાથે યુદ્ધ કરવા ઉપર ગયો અને તિત્થર મહાવીરની કૃપાએ તેને તેના વજથી બચાવ્યો. આ ઘટના દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય ગણાય છે. ચેડગ સાથેની લડાઈમાં કુણિઅને ચમરે મદદ કરી હતી.અમરની નીચે ચાર લોગપાલ અને સાત સેનાપતિ છે – સોમ(૩), જમ(૨), વરુણ(૩), વેસમણ(૬), દુમ(૩), સોદામિ, કુંથ(૨), લોહિયફખ(૩), કિંણર(૩), રિઢ(૮) અને ગીયરઈ(૨). ૧.પ્રજ્ઞા.૪૬, જબૂ.૧૧૯, ભગ. ૪. જ્ઞાતા.૧૪૮-૪૯, ભગ.૪૦૫. ૧૧૫, ૧૪૨-૪૪, ૪૫, સમ. . ૫. ભગ. ૧૪૪. ૧૬-૧૭, ૩૬, ૫૧, ૬૪, જીવા. ૬. કલ્પવિ.પૃ.૧૯. ૧૧૮-૧૯, આવનિ.૫૧૯,૫૨૫. | ૭. ભગ.૩૦૧-૩૦૨. ૨. સમ.૩૩, ભગ,૮૪, ૪૯૦, જ્ઞાતા. | ૮. સ્થા.૨૫૬, ૨૭૩, ભાગ. ૪૦૬. ૧૪૮. ૯. સ્થા. ૪૦૪, ૫૮૨. ૩.સમ. ૩૪. ૨. ચમર વિયાહપત્તિના ત્રીજા શતકનો બીજો ઉદેશક. ૧. ભગ. ૧૨૬. ૩. ચમાર પાંચમા તિર્થંકર સુમઈ(૭)ના પ્રથમ ગણધર.' ૧.સમ. ૧૫૭, તીર્થો. ૪૪૬. ચમચંચા (ચમરચન્ચા) દક્ષિણના અસુરકુમાર દેવોના ઇન્દ્ર ચમર(૧)ની રાજધાની.' રણપ્રભા(૨) નરકભૂમિની નીચે ચાલીસ હજાર યોજનના અંતરે તે આવેલ છે. વિયાહપણત્તિના બીજા શતકના સાતમા અને આઠમા ઉદ્દેશકમાં તેનું પૂરેપુરું વર્ણન કરવામાં આવ્યું છે. ૧. જબૂ.૧૧૯, ભગ. ૧૧૬, ૧૪૩, ૧૪૪, ૪૦૫, ૪૯૦, સ્થા.૫૩૫, સમ.૩૩, શાતા. ૧૪૮-૪૯. ૨. ભગ. ૩૯૦. ૩. ભગ. ૮૪. ચમરસ્સ-અગ્નમહિસી (ચરસ્ય-અગ્ર મહિષી) ણાયાધમ્મકહાના (બીજા શ્રુતસ્કન્ધનો) પ્રથમ વર્ગ.' ૧. શાતા. ૧૪૮ ચાખડિ (ચર્મખડિક) ચામડું પહેરનાર પરિવ્રાજકોનો વર્ગ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુ.૨૦, અનુ. પૃ. ૨૫. ચર વિયાહપણત્તિના ચૌદમા શતકનો પહેલો ઉદ્દેશક.' ૧. ભગ. ૫૦૦. ચરગ (ચરક) હિંસક સાધનો દ્વારા ભોજન મેળવતા ત્રિદંડી પરિવ્રાજકોનો વર્ગ ૧. આચાર્.પૃ.૨૨, ૯૫, ૧૭૩, ૨૬૧, ૨૬૫, અનુ.૨૦, ૨૬, પ્રજ્ઞા.૨૬૫, જ્ઞાતા. ૧૦૫, ભગ. ૨૫, જીતભા.૨૩૯, બૃભા. ૧૫૪૮, અનુ.પૃ. ૨૫, જ્ઞાતાઅ.પૃ. ૧૯૫. ચરણ આ અને ચરણવિહિ (૨) એક છે.' ૧. ઉત્તરાનિ.પૃ.૯. ૧. ચરણવિહિ (ચરણવિધિ) ઓગણત્રીસ ઉકાલિય આગમગ્રન્થોમાંનો એક. તે શ્રમણાચારનું નિરૂપણ કરે છે. તે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. • ૧. ન૮િ.૪૪, પાક્ષિપૃ.૪૩. ૨. નદિમ.પૃ.૨૦૯, નદિચૂ.પૃ.૫૮. ૨. ચરણવિહિ ઉત્તરસૂઝયણનું એકત્રીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૬૧૧, ઉત્તરાશા.પૃ.૬૧૮. ૧. ચરમવિયાહપણત્તિના ઓગણીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૪૮. ૨. ચરમ પણવણાનું દસમું પદ(પ્રકરણ).' ૧. પ્રજ્ઞા. ૧૬૦. ચરિમ (ચરમ) આ અને ચરમ(૨) એક છે." ૧. પ્રજ્ઞા.ગાથા.૪, ૧.ચલણ (ચલન) વિયાહપણત્તિના પ્રથમ શતકનો પહેલો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩, ભગઅ.પૃ.૫. ૨. ચલણવિયાહપણત્તિના પ્રથમ શતકનો દસમો ઉદેશક.' ૧. ભગ. ૩. ચારિંગિજ્જ (ચતુરશીય) આ અને ચતુરંગિજ એક છે. ૧. સમ.૩૬, અનુછે.પૃ.૧૪૧. ચાણક્ક (ચાણક્ય) ગોલ(૧) દેશના ચણિયગામ નામના ગામના બ્રાહ્મણ ચણિઅનો પુત્ર. એક વાર તે ધનપ્રાપ્તિની આશા રાખી પાડલિપત્તના રાજા ગંદ(૧) પાસે ગયો. રાજાના માણસોએ તેનું અપમાન કર્યું. આના કારણે ક્રોધે ભરાયેલા તેણે ચંદ્રગુપ્તની મદદથી ગંદવંશનો નાશ કર્યો, ચંદગુપ્તને પાડલિપુત્તનો રાજા બનાવ્યો અને પોતે તેનો સ્ત્રી બન્યો.' ચંદગુરૂના મરણ પછી બિંદુસાર(૨) રાજા થયો અને Page #316 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૯ સુબંધુ(૩) તેનો મત્રી બન્યો.આ બાજુ ચાણક્ક બધીદુન્વયી પ્રવૃત્તિઓ છોડી દઈ અને અન્નનો ત્યાગ કરી ધ્યાનસાધનામાં લાગી ગયા અને ઈર્ષાથી સુબંધુએ જળાવેલી પોતાની ઝૂંપડીમાં શાન્ત ચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. ૧. આવચૂ.૧.પૃ.૫૬૩-૬૫, નિશીભા. | ૨. સસ્તા. ૭૩-૭૫, ભક્ત.૧૬, મર. ૪૭૮, ૪૪૬૩થી, આચાચે.પૃ.૪૯,આચાશી. દશચૂ.પૃ.૮૧, વ્યવભા.૧૦.૫૯૨, પૃ.૧૦૦, દશચૂ.પૃ.૧૦૩,નિશીયૂ. | જીતભા.પ૩૧, નિશીયૂ.૨.પૃ.૩૩. ૪.પૃ.૧૦૦. ચાણૂર કંસ (૨)ની રાજસભામાં વાસુદેવ(૨) કહ(૧) દ્વારા હણવામાં આવેલો મલ્લ.' ૧. પ્રશ્ન. ૧૫. ચાતુરંગિજ્જ અથવા ચાતુરંગેન્જ (ચતુરક્રીય) જુઓ ચતુરંગિજ્જ.' ૧. ઉત્તરાયૂ.પૃ.૯૧. ચામરચ્છાય સાઇ(૨) નક્ષત્રનું ગોત્રનામ." ૧. જબૂ.૧૫૯, સૂર્ય ૫૦. ચારણ વિવાહપત્તિના વીસમા શતકનો નવમો ઉદ્દેશક ૧. ભગ. ૬૬૨. ૧. ચારણગણ મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવ ગણોમાંનો એક.' ૧. સ્થા. ૬૮૦. ૨. ચારણગણ આચાર્ય સિરિગુરથી શરૂ થયેલો શ્રમણોનો ગણ. તેની ચાર શાખાઓ છે અને તેના સાત કુલો છે. ચાર શાખાઓ આ છે – હારિયમાલાગારી, સંકાસિયા, ગવેધુઆ અને વિજણાગરી. સાત કુલો આ છે – વલ્વલિ, પીઈમ્પિય, હાલિજ્જ, પૂસમિત્વિજ્જ, માલિજ્જ, વેડય અને કહસહ.' ૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૮-૨૫૯. ચારણભાવણા (ચારણભાવના) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. તે ચારણલબ્ધિ પામેલા શ્રમણોનું નિરૂપણ કરે છે. પંદર વર્ષનું શ્રમણજીવન જેણે પૂર્ણ કર્યું હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. ૧. પાક્ષિપૃ.૪૫, પાક્ષિય પૃ.૬૯. ૨. વ્યવ.૧૦.૨૯. ચારુ ત્રીજા તિર્થંકર સંભવ(૧)નો પ્રથમ શિષ્ય.' ૧. સ.૧૫૭, તીર્થો ૪૪૫. ચારુગણ આ અને થારુગિણ એક સંભવે છે.' ૧. ભગ. ૩૮૦. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ચારુદત્ત શ્રેષ્ઠીનો પુત્ર. તેણે ગણિકા પાછળ પોતાનું બધું ધન વેડફી નાખ્યું અને પોતાના મામા સાથે આજીવિકા માટે અહીંતહીં ભટકવા માંડ્યું. તે સુવર્ણભૂમિ પણ ગયો હતો.૧ ૧. આચાચૂ.પૃ.૫૦, સૂત્રશી.પૃ.૧૯૬, સૂત્રચૂ.પૃ.૨૩૯-૪૦. ૨. ચારુદત્ત ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની વચ્છીના પિતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ચારુપવ્યય મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સલિલાવઈ પ્રદેશમાં આવેલો પર્વત.૧ ૧. શાતા.૬૪. ૧ ચાય (ચારુક) જુઓ ચારુ. ૧. તીર્થો. ૪૪૫. ચાવોણત (ચાપોન્નત) આરણ કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૨૧. ૧. ચેત્ત વાણારસીના ચાણ્ડાલનો પુત્ર અને સંભૂય(૨)નો ભાઈ. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ થયો હતો. કેટલાંય પુનર્જન્મોમાં ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની સાથે તેના ભાઈ તરીકે તેણે જન્મો ધારણ કર્યા હતાં. સુખશીલ બંભદત્તને પ્રબુદ્ધ કરવા તેણે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા.૧ ૧. ઉત્તરા.૧૩(અધ્યયન), ઉત્તરાયૂ.પૃ.૨૧૪, સૂત્રચૂ.પૃ.૧૦૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૪-૭૫, ઉત્તરાને.પૃ.૧૮૫-૮૭. ૨. ચિત્ત સેયવિયાના રાજા ૫એસિનો સારથિ. તેણે કેસિ(૧) દ્વારા રાજાને ધર્મમાં પ્રવેશ કરાવ્યો. ૧. રાજ, ૧૪૫થી આગળ, ભગ. ૬૪૭. ૩. ચિત્ત સુવર્ણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી પ્રત્યેકનો લોગપાલ.૧ ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૪. ચિત્ત વિજ્જુમઈ અને વિજ્જુમાલાના પિતા અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)ના સસરા.૧ ૧. ઉત્તરાનિ પૃ.૩૭૯. ૫. ચિત્ત મહુરા(૧)ના રાજા સિરિદામનો હજામસેવક. ૧. વિપા.૨૬. Page #318 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચિત્તઉત્ત (ચિત્રગુપ્ત) જુઓ ચિત્તગુત્ત.' ૧. સમ. ૧૫૯. ૧. ચિત્તકણગા (ચિત્રકનકા) રુયગ(૧) પર્વતની એક વિદિશાની મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જમ્મૂ.૧૧૪, તીર્થો. ૧૬૧. ૨. ચિત્તકણગા એક વિજુકુમારિમહત્તરિયા દેવી. તે અને ચિત્તકણગા(૧) એક છે. ' ૨ ૧. સ્થા. ૨૫૯. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ૧. ચિત્તકૂડ (ચિત્રકૂટ) મહાવિદેહમાં આવેલો એક વક્ખાર પર્વત. તે સીઆ(૧) નદીની ઉત્તરે, ણીલવંત(૧) પર્વતની દક્ષિણે, કચ્છ(૧)ની પૂર્વે અને સુકચ્છ(૧)ની પશ્ચિમે આવેલો છે. ૧ ૧. જમ્મૂ.૯૪, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, મર. ૪૬૫. ૨. ચિત્તકૂડ ચિત્તકૂડ(૧) પર વસતો દેવ.૧ ૧. જમ્મૂ.૯૪. ૩. ચિત્તકૂડ ચિત્તકૂડ(૧)નું શિખર.૧ ૧. જમ્મૂ.૯૪. ૨૯૧ ૪. ચિત્તકૂડ દેવકુરુમાં આવેલો પર્વત. તે સિઓઆ નદીના એક કિનારા ઉપર આવેલો છે અને વિચિત્તકૂડ નદીના સામે કિનારે ઊભો છે. તેની ઊંચાઈ એક હજાર યોજન છે. તે જંભગ દેવોનું વાસસ્થાન છે. તે ચિત્તપન્વય નામે પણ જાણીતો છે. ર ૧. સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગઅ.પૃ.૬૫૪. ૨. ભગ.૫૩૩. ચિત્તખુડ઼અ (ચિત્રક્ષુદ્રક) એક શ્રમણ.૧ ૧. આચાચૂ.પૃ.૧૬૧, આચાશી.પૃ.૨૦૧. ચિત્તગુત્ત (ચિત્રગુપ્ત) ભરહ(૨) ક્ષેત્રના ચોવીસ ભાવી તિર્થંકરમાંના સત્તરમા તિર્થંકર. તે રેવઈ(૧)નો ભાવી જન્મ છે. ૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૧૩. ૧. ચિત્તગુત્તા (ચિત્રગુપ્તા) રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગના શિખર વેસમણ(૮) ઉ૫૨ વસતી મુખ્ય દિસાકુમારી. ૧ ૧. જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૫. ૧ ૨. ચિત્તગુત્તા ચમર(૧)ના ચાર લોગપાલમાંથી દરેકની એક એક મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). ૧. ભગ.૪૦૯, સ્થા.૨૭૩. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચિત્તપક્ષ (ચિત્રપક્ષ) સુવણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી દરેકનો એક એક લોગપાલ. ૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ચિત્તપન્વય (ચિત્રપર્વત) જુઓ ચિત્તકૂડ(૪).૧ ૧. ભગ, ૫૩૩. ચિત્તપ્પિય (ચિત્રપ્રિય) મહુરાના રાજા જઉણસેણનો મન્ત્રી. તેણે વિશાળ તળાવ બંધાવ્યું હતું.' ૧. વિશેષાકો.પૃ.૨૯૪. ચિત્તસંભૂઇજ્જ (ચિત્તસમ્ભુતીય) ઉત્તરજ્ઝયણનું તેરમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૩૭૪, ઉત્તરાયૂ.પૃ.૨૧૩-૨૦. ચિત્તસંભૂય (ચિત્તસભૂત) જુઓ ચિત્તસંભૂઇજ્જ. ૧. સમ. ૩૭. ચિત્તસેણઅ (ચિત્રસેનક) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની ભદ્દા(૨૨)ના પિતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧. ચિત્તા (ચિત્રા) અઠ્ઠાવીસ નક્ષત્ત(૧)માંનું એક. તઢા તેનો અધિષ્ઠાતા દેવ છે અને દુખ્માયણ તેનું ગોત્રનામ છે. ૧. સૂર્ય.૩૬,૫૦, જમ્મૂ.૧૫૫-૬૧, ઉત્તરા.૨૨.૨૩, સમ.૧. ૨. ચિત્તા સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ની મુખ્ય પત્ની. સક્ક(૩)ના બીજા ત્રણ લોગપાલ જમ(૨), વરુણ(૧) અને વેસમણ(૧)માંના દરેકની એક મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે. ૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩. ૧ ૩. ચિત્તા રુયગ(૧) પર્વતની એક વિદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જમ્મૂ. ૧૧૪, તીર્થો. ૧૬૧, આવચૂ.૧.પૃ.૧૩૮. ૪. ચિત્તા વિજ્જુકુમારિમહત્તરિયા દેવી.' તે અને ચિત્તા(૩) એક છે. ૧. સ્થા. ૨૫૯. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ચિત્તાર (ચિત્રકાર) એક આરિય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ. ૧. પ્રજ્ઞા. ૩૭. ચિરા પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ની પ્રથમ શિષ્યા.૧ સમવાય અનુસાર તેનું નામ સિવા(૩) છે.૨ ૧. તીર્થો. ૪૫૯, ૨. સમ,૧૫૭. Page #320 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૯૩ ચિલાઈપુર (ચિલાતિપુત્ર અથવા કિરાતિપુત્ર) ચિલાતિયાનો પુત્ર અને રાયગિહના શ્રેષ્ઠી ધણ(૧)નો સેવક. પછીથી તે લુંટારો થયો અને તેણે ખૂનો કર્યા. છેવટે તેને સત્ય સમજાયું અને તે શ્રમણ બન્યો. તેણે બધાં દુઃખો શાંત ચિત્તે સહન કર્યા અને મૃત્યુ પછી સહસ્સાર દેવલોકમાં તે દેવ થયો. ૧. આવયૂ.૧.પૃ.૪૯૭. ૩. આવયૂ.૧.પૃ.૪૯૭-૯૮, આવનિ.૮૭૩૨. જ્ઞાતા. ૧૩૬-૪૦, જીતભા. પ૩૨, [ ૭૬, વ્યવભા.૧૦.પ૯૪, આચાર્. પૃ. વિશેષા. ૩૩૪૧-૪૪. ૧૩૯, ભક્ત.૮૮, સંતા.૮૬, મર.૪૨૭ ૩૦. ચિલાત (કિરાત) જુઓ ચિલાય.' ૧. આવયૂ.૨.પૃ. ૨૦૩. ચિલાતિયા (કિરાતિકા) રાયગિહના શેઠ ધણ(૧)ની દાસી. તે ચિલાઈપુત્તની માતા હતી. ૧. આવયૂ.૧.પૃ.૪૯૭. ૧. ચિલાય (કિરાત) એક આણારિય (અનાય) દેશ. તેમાં વસનાર પણ ચિલાય તરીકે ઓળખાય છે. ચિલાય અથવા કિરાત લોકો નેપાલમાં તથા બંગાળના અને આસામના ઉત્તરમાં આવેલા પર્વતાળ પ્રદેશમાં વસતા હતા.તેઓની એકતા તિબેટીબર્મી જાતિ સાથે સ્થાપવામાં આવી છે.' ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, પ્રજ્ઞામ.પૃ.૫૫, આવચૂ.૧.પૃ.૧૯૧. ૨. જિઓમ.પૃ.૮૪-૮૫: ૨. ચિલાય અનાર્ય નગર કોડિવરિસનો રાજા. તે સાએય નગર ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળ્યો અને સંસાર ત્યાગી શ્રમણ બન્યો. ૧. આવચૂ.૨,પૃ.૨૦૩, આવનિ.૧૩૦૫. ૩. ચિલાય આ અને ચિલાઈપુખ્ત એક છે.' ૧. આવનિ. ૮૬૬. ચિલાય (કિરાતક) આ અને ચિલાઈપુર એક છે.' ૧. આવયૂ.૧.પૃ.૪૯૭. ચિલાયપુર (કિરાતપુત્ર) જુઓ ચિલાઈપુત્ત.' ૧. આવનિ.૮૬૬, વ્યવભા. ૧૦.પ૯૪, આચાર્.પૃ.૧૩૯. ચિલ્લણા (ચેલ્લના) જુઓ ચેલ્લણા.' ૧. આવ.પૃ.૨૮. ચિલ્લલ જુઓ બિલલ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા. ૩૭. ચીણ (ચીન) એક અણારિય (અનાર્ય) દેશ. તે રેશમ માટે પ્રસિદ્ધ હતો. ૧. પ્રશ્ન.૪, સૂત્રશી પૃ.૧૨૩. ૨. ભગ.૩૮0, નિશીયૂ. ૨.પૃ.૩૯૯, અનુચૂ.પૃ.૧૫. ચીરિગ (ચીરિક) રસ્તા ઉપર પડેલાં ચીંથરાં વીણીને પહેરનારા પરિવ્રાજકોનો વર્ગ." ૧. અનુ. ૨૦, અનુહે. પૃ. ૨૫. ચુંચુણ (ચુચુન) એક અણારિય (અનાર્ય) કોમ." ૧. પ્રજ્ઞા. ૩૭. ચુંચય (ચુચુક) એક અણારિય (અનાર્ય) જાતિ, દેશ અને તે દેશવાસી. તે ચંચય તરીકે પણ જાણીતા છે. ચૂંચયની એકતા હ્યુએન સાંગના ચેન્યુ (Cenchu) સાથે સ્થાપવામાં આવી છે જે ગાઝીપુર પાસે આવેલ છે. ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩. ૨.લાઈ.પૃ.૩૬૦. ૧. ચલણી (ચુલની) કંપિલ્લપુરના રાજા દુવયની પત્ની. તે દોવઈની માતા હતી.' ૧. જ્ઞાતા. ૧૧૬. ૨. ચલણી કંપિલ્લપુરના રાજા બંભ(૧)ની પત્ની અને ચક્કવટિ બંભદત્ત (૧)ની માતા.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ઉત્તરા.૧૩.૧, ઉત્તરાશા પૃ.૭૬-૭૭, સમ.૧૫૮, આવનિ.૩૯૮. ૧. ચલણીપિય (ચુલનીપિતૃ) ઉવાગદતાનું ત્રીજું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા. ૭૫૫. ૨. ચલણીપિય વાણારસીનો ગૃહસ્થ. મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. એકવાર જ્યારે તે પૌષધવ્રતનું પાલન કરી રહ્યા હતા ત્યારે તેમની શ્રદ્ધાની દઢતાની પરીક્ષા કરવા તેમની તરફ એક દેવ હાથમાં તલવાર લઈ ધસી આપ્યો. તે દેવે તેના દેખતાં તેના પુત્રોને મારી નાખ્યા. પરંતુ ચલણીપિય પોતાના વ્રતમાંથી ચલિત ન થયા અને પોતાની શ્રદ્ધા છોડી નહિ. પછી દેવ તેમની માતાને મારી નાખવા તૈયાર થયો. ત્યારે ચલણીડિયથી આ સહન ન થયું. તે એકદમ દેવને પકડવા ઊભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતા નહિ. આ દોષ માટે તેમણે પ્રાયશ્ચિત કર્યું. મૃત્યુ પછી તે સોહમ્મ દેવલોકમાં દેવ થયા.૧ ૧. ઉપા.૨૭-૨૯. ચુલ્લકપ્રસુઅ અથવા ચુલ્લકપ્પસુય (ક્ષુલ્લકલ્પશ્રુત) અંગબાહિર ઉક્કાલિઆ આગમગ્રન્થ. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૯૫ ૧. નન્દ.૪૪, પાલિ.પૃ.૪૩, વ્યવભા.૭.૨૦૪. ચલણી (ચુલની) જુઓ ચલણી. ૧. સમ. ૧૫૮. ૧. ચુલ્લસયા (ચુલ્લશતક) ઉવાસગદાસાનું પાંચમું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૨. ચુલસયાઆલભિયાનગરનો શેઠ તે મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક હતો. એક વાર એક દેવ તેની આગળ ઉપસ્થિત થયો અને પૌષધદ્રત કરી રહેલા ચુલસયઅને તેણે વ્રત છોડી દેવા કહ્યું. પરંતુ શેઠે તેમ કર્યું નહિ. એટલે દેવે તેની સમક્ષ તેના પુત્રોને મારી નાખ્યા. તો પણ શેઠવ્રત છોડવા તૈયાર ન થયા. તેથી દેવે શેઠને તેની બધી સમૃદ્ધિ છીનવી લેવાની ધમકી આપી. દેવના મૂર્ખાઇભર્યા પગલાથી ક્રોધે ભરાયેલા શેઠદેવને પકડવા એકદમ ખડા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતો નહિ. શેઠે વ્રતભંગના દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગલોકમાં દેવ થયા.' ૧. ઉપા. ૩૨-૩૪. ચુલ્લસુય (શુલ્લશ્રુત) આ અને ચુલ્લકપ્પસુઅ એક છે.' ૧. વ્યવભા. ૭. ૨૦૪. ચુલહિમવંત (ક્ષુલ્લહિમવતુ) જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે હેમવય ક્ષેત્રની દક્ષિણે, ભરહ(૨) ક્ષેત્રની ઉત્તરે, પૌરસ્ય લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે આવેલો છે. તે એકસો યોજન ઊંચો, પચીસ યોજન ઊંડો અને ૧૦૫ર૩યોજન પહોળો છે. તેને અગિયાર શિખરો છે – સિદ્ધાયયણફૂડ, ચલહિમવંતકૂડ, ઈલાદેવી(પ), ગંગાદેવીફૂડ, ભરહ(૫), સિરિકૂડ, રોહિયંસકૂડ, સિંધુદેવીપૂડ, સુરદેવીપૂડ(૨), હેમવયકૂડ(૧) અને વેસમણ(૭). ચુલહિમવંતગિરિકુમાર તેનો અધિષ્ઠાતા દેવ છે. તેની એકતા હિમાલયના દક્ષિણના ઢોળાવો સાથે સ્થાપવામાં આવી છે. ૧. જબૂ.૭૨, ૭૫, ૧૧૪, ૧૨૦, આવચૂ.૧,પૃ.૧૩૯, ઉપા.૧૪, જીવા.૧૪૧, સ્થા.૧૯૭, ૫૨૨. ૨. જબૂ.૭૨,સમ.૨૪, ૧૦૦. ૩.જબૂ.૭૫. ૪. લાઇ.પૃ.૨૭૮. ચુલ્લહિમવંતકૂડ ક્ષુલ્લહિમવસ્કૂટ) (૧) ચુલ્લહિમવંત પર્વતના અગિયાર શિખરોમાંનું એક.' (૨) મંદર(૩) પર્વતના દક્ષિણી શિખરનું પણ આ જ નામ છે. ૧. જબૂ.૭૫, સમ.૧૦૯. ૨. સ્થા.પર૨. ચુલ્લહિમવંતગિરિકુમાર (ક્ષુલ્લહિમવગિરિકુમાર) ચુલહિમવંત પર્વતનો Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અધિષ્ઠાતા દેવ.' જુઓ ગિરિકુમાર. ૧. જખૂ. ૬૧-૬૨, ૭૫. ચુલ્લહિમવંતા (ભુલહિમવતી) ચુલ્લહિમવંત પર્વતના અધિષ્ઠાતા દેવ ચુલ્લહિમવંતગિરિકુમારની રાજધાની.' ૧. જખૂ.૭૫. ચૂઅ (ચૂત) ચૂઅવણ નામના વનનો રક્ષક દેવ.' ૧. જીવા. ૧૩૬. ચૂઅવણ વિજય (૧૮)ની રાજધાની વિજયા(૯)ની ઉત્તરે પાંચ સો યોજનાના અંતરે આવેલું આમ્રવન. તે બાર હજાર યોજનોથી વધારે લાંબુ અને પાંચ સો યોજન પહોળું ૧. જીવા.૧૩૬. ચૂયવડિસય (ચૂતાવતેસક) જોઈસિય વર્ગના દેવોનું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ભગ. ૧૬૫. ચૂલણી જુઓ ચલણી(૨)." ૧. આવનિ.૩૯૬. ચૂલિય (ચૂલિક) એક અણારિય (અનાર્ય) દેશ અને તે દેશના વાસીઓ.' આ ચૂલિય લોકો એ તુર્કસ્તાનની ઓસસ (Oxus) નદીની ઉત્તરે રહેતા સોશ્મીઅનો (Sogdians) છે. ૧. પ્રશ્ન-૪. પ્રજ્ઞાપના ૩૭ તેનો ઉલ્લેખ સૂયલિ તરીકે કરે છે. ૨. સ્ટજિઓ. પૃ.૨૬, ટિપ્પણ ૧, લાઈ.પૃ.૩૬૦. ચૂલિયા (ચૂલિકા) તેનો અર્થ પરિશિષ્ટ છે. દિઢિવાયના પાંચમા વિભાગને ચૂલિયા કહેવામાં આવે છે. પછી આપણને મળે છે – અંગચૂલિયા, વન્ગચૂલિયા અને વિવાહચૂલિયા.મહાનિસીહના છેલ્લા બે પ્રકરણો ચૂલિયાના રૂપમાં છે. આયારના અંતે પાંચ અને દસયાલિયના અંતે બે ચૂલિયા છે.' ૧.સ.૧૪૭, ન૮િ.૫૭. 1 ૩. હિકે.પૃ.૧૪૨, મનિ.૨૪૨. ૨. નન્દિ. ૪૪. ૪. આચાનિ.૧૧,દશનિપૃ.૧૫, દશગૂ.૫.૮. ચેઇય (ચૈત્ય) જ્યાં અગ્નિોઅ બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા તે સન્નિવેશ.' ૧. વિશેષા.૧૮૦૮, આવમ.પૃ.૨૪૮, આવનિ.૪૪૨. ચેડા અથવા ચેડગ (ચેટક) વેસાલી નગરીનો રાજા. તે મહાવીરનો મહાન ભક્ત હતો. તેને સાત પુત્રીઓ હતી – (૧) પભાવઈ(૩), (૨) પઉમાવઈ(૮), (૩) Page #324 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૯૭ મિગાવઈ (૧), (૪) સિવા(૧), (૫) જેટ્ટા(૬), (૬) સુજેટ્ટા અને (૭) ચેલણા." તિસલા તેની બેન હતી.હાર અને હાથી માટે તેને હલ(૩) અને વિહલ્લ(૧)ના પક્ષે પોતાની જ પુત્રી ચેલણાના પુત્ર કુણિએ સામે યુદ્ધ કરવું પડ્યું હતું. ૧. આવયૂ.૨.પૃ. ૧૬૪-૭૪,નિર.૧.૧, ૩૩. નિર.૧.૧, વ્યવભા. ૧૦.૫૩૫, જીતભા. ભગ.૪૪૧. ૪૭૯, ભગ.૩૦૦-૩૦૨. ૨. આવચૂ.૧,પૃ.૨૪૫. ચેદિ એક આરિય(આર્ય) દેશ. તેની રાજધાની સોરિયવઈ હતી. તેની એકતા વર્તમાન બુંદેલખંડ અને તેની આસપાસના પ્રદેશ સાથે સ્થાપી શકાય. ૧. પ્રજ્ઞા. ૩૭. - ૨. જિઓએ પૃ.૨૫. ચેલણા (ચેલના) જુઓ ચેલણા.' ૧. આવયૂ.૨પૃ.૧૭૧. ચેલવાસ (ચેલવાસિનું) વેલવાસિનો આ ખોટો પાઠ છે.' ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, ઔપ.૩૮. ચેલણા (ચેલના) વેસાલીના રાજા ચડગની પુત્રી અને રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તે સેણિઅસાથે ભાગી ગઈ હતી અને તેમાં તેને અભઅ(૧)એ મદદ કરી હતી. પોતાના પતિના જ હૃદયનું માંસ ખાવાનો તેનો દોહદ અભઅ(૧)એ ચતુરાઈથી પૂરો કર્યો હતો. તેને ત્રણ પુત્રો હતા – હલ્લ(૩), વિહલ(૧) અને કુણિએ. તે મહાવીરની મહાન ભક્તાણી હતી.' ૧. આવચૂ.૧,પૃ.૩૭૧, ૨,પૃ.૧૬૪, ૩. નિર.૧.૧, આવહ.પૃ.૬૭૮. નિર.૧.૧. ૪. આવયૂ.૨,પૃ.૧૬૬-૬૭, અનુત્ત.૧. ૨. આવહ.પૃ.૬૭૭-૭૮, આવયૂ.૨. | ૫. દશ.૧૦.૧, આવયૂ.૧,પૃ.૧૧૪. પૃ.૧૬૫. ચોખા (ચોક્ષા) મિહિલાની પરિવ્રાજિકા. એક વાર તેને રાજકુમારી મલ્લિ(૧) સાથે ધર્મના સ્વરૂપ અંગે વાદ થયો, તેમાં તે હારી ગઈ. તેથી પછી તે કંપિલપુર ગઈ, ત્યાંના રાજા જિયસતુ(૨) આગળ તેણે મલ્લિના રૂપનું મનોહર વર્ણન કર્યું અને મલ્લિ સાથે લગ્ન કરવા તેને ચડાવ્યો. ૧. જ્ઞાતા. ૭૪. ચોદસપુત્ર (ચતુર્દશપૂર્વ) મહાવીર પહેલાં પણ અસ્તિત્વમાં હતા તે “ચૌદ પૂર્વો નામથી પ્રસિદ્ધ આગમગ્રન્થોનો વર્ગ. જુઓ પુવૅગય. ૧. તીર્થો. ૬૯૭. ચોર (ચૌર) આ અને ચોરાય એક છે.૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૮૨. ચોરાગ (ચૌરાક, જુઓ ચોરાય.' ૧. આવહ.પૃ.૨૦૪, આવયૂ.૧,પૃ.૨૮૬. ચોરાય (ચૌરાક) ગોસાલ સાથે મહાવીર જ્યાં ગયા હતા તેવો એક સન્નિવેશ. મહાવીરને અહીં જયંતી(૯) અને તેની બેન સોમા(૪)એ મદદ કરી હતી. ચોરાયની એકતા બંગાળના લોહરદુગ્ગ જિલ્લામાં આવેલા છોરેય સાથે સૂચવવામાં આવી છે. ૧. આવચૂ.૧,પૃ.૨૮૬,૨૮૯, આવનિ.૪૭૮,૪૮૨, વિશેષા.૧૯૩૨. ૨. લાઈ. પૃ.૨૭૭. છઉમ છિદ્મ) વિયાહપણત્તિના પાંચમા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ.૧૭૬. છઉમF (છદ્મ0) વિયાહપણણત્તિના સાતમા શતકનો આઠમો ઉદ્દેશક.' ૧. ભગ. ૨૬૦. છઉલુઅ (ષડુલૂક) જુઓ છલુઅ.' ૧. આવયૂ.૧.પૃ.૪૨૬. છક્કિરીયભર (ષક્રિયાભક્ત) એક ધાર્મિક પંથ.૧ ૧. આચાર્.પૃ.૯૭. છગલપુર જયાં સીહગિરિ(૧) રાજ કરતો હતો તે નગર. ખાટકી છણિય અહીંનો હતો.' ૧. વિપા.૨૧, સ્થાઅ.પૃ.૫૦૮. છજીવણિયા (પજીવનિકા) દસયાલિયનું ચોથું અધ્યયન. આ અધ્યયન ધમ્મપત્તિ નામે પણ જાણીતું છે. ૧. દશ. ૪.૧, દશનિ.૨૧૫-૧૬, વ્યવભા.૪.૩૧૦, નિશીયૂ.૩.પૃ.૨૮૦,૪,પૃ.૨૬૮. ૨. દશ. ૪.૧. છણિય અથવા છણીય (છત્રિક) છગલપુરનો ખાટકી. મૃત્યુ પછી તે ચોથા નરકમાં ગયો અને ત્યાંથી મરી તે સગડ(૨) તરીકે પુનર્જન્મ પામ્યો.' ૧. વિપા.૨૧. છણીય (છત્રિક) જુઓ છણિય. ૧. વિપા. ૨૧-૨૨. Page #326 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૯૯ છગ્ગા (છત્રગ્રા) ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર તે સંદણ(દ)નું જન્મસ્થાન હતું. આ સંદણ મહાવીરનો પૂર્વભવ હતો.' ૧. આવનિ.૪૫૦, આવયૂ.૧,પૃ.૨૩૫, કલ્પશા.પૃ.૪૦, સમઅ.પૃ.૧૦૬. છાપલાસ (છત્રપલાશ) કયંગલા નગર બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. મહાવીર અહીં આવ્યા હતા.' ૧. ભગ.૯૦, ઉત્તરાક.પૃ.૪૯૮. છત્તાર (છત્રકાર) એક આરિય (આર્ય) ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ." ૧. પ્રજ્ઞા.૩૭. છમ્માણિ (ષમાનિ) જે ગામમાં મહાવીર ગયા હતા અને જ્યાં તેમને અનેક પરીષહો સહવા પડ્યા હતા તે ગામ. અહીં એક ગોવાળે મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમના કાનમાં લાકડાના ખીલા માર્યા હતા. ૧. વિશેષા.૧૯૮૧, આવનિ.પર૬, આવયૂ.૧.પૃ.૩૨૧, કલ્પવિ.પૃ.૧૭૧. છલુઅ અથવા છલુગ (ષડુલૂક) સિરિગુપ્તના શિષ્ય રોહગુત્ત(૧)નું બીજું નામ.' ૧. વિશેષા. ૩૦૦૮, આવયૂ.૧.પૃ.૪૨૬. છવિય (છર્વિક) એક આરિય (આઈ) ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ જેના સભ્યો સૂકા ઘાસની સળીઓમાંથી ઉપયોગી ચીજો બનાવવાનું કામ કરતા.૨ ૧. પ્રજ્ઞા.૩૭. ૨. પ્રજ્ઞામ.પૃ.૫૮. છુત્તા (સુમા) એક દેવી. ૧. આવ. પૃ. ૧૯. છેદસુત (છેદભૃત) જુઓ છેયસુત્ત." ૧. જીતભા. ૧૮૨. છેદસુય (છેદદ્યુત) આ અને છેયસુત્ત એક છે.' ૧. વ્યવભા. ૫૬.૨. છેયસુત્ત (છેદસૂત્ર) આગમગ્રન્થોનો એક વર્ગ. તેનું નામ છેદ નામના પ્રાયશ્ચિત્તમાંથી નિષ્પન્ન થયું છે. છેદ પ્રાયશ્ચિત્ત એટલે શ્રમણપર્યાયમાં (સાધુજીવનની સમયગણનામાં) કાપ.' જો કે “છેયસુત્ત' શબ્દ આવસ્મયણિજુત્તિ જેટલો પ્રાચીન છે તેમ છતાં આવા પ્રાચીન ગ્રન્થોમાં આ છેયસુત્ત વર્ગના આગમગ્રન્થોની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી. આ સંદર્ભમાં ભાવપ્રભસૂરિએ પોતાની કૃતિ જૈનધર્મવરસ્તોત્રની સ્વોપજ્ઞ ટીકામાં (પૃ.૯૪) નીચેનાં નામો ગણાવ્યાં છે : (૧) નિશીથ - ણિસીહ, (૨) મહાનિશીથ – મહાણિસીહ, (૩) વ્યવહાર – વવહાર, (૪) દશાશ્રુતસ્કન્ધ - દસાસુયફબંધ, () Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બૃહત્કલ્પ - કપ્પ, અને (૬) જીતકલ્પ જીયકપ્પ. આચાર્ય રખિય(૧)ના સમય સુધી છેયસુત્તો શ્રમણીઓને ભણાવવાની છૂટ હતી પણ પછી તે છૂટ ન હતી અર્થાત્ શ્રમણીઓને તે ભણાવવા ઉપર પ્રતિબંધ હતો. બુદ્ધિ વગેરેમાં બરાબર પુષ્ટ અને પાકટ થયેલા શિષ્યોને (શ્રમણોને) જ છેયસુત્તો ભણાવવા જોઈએ. ૩ ૪ એવો કરાય. ૧. ‘છેદ’નો શબ્દશઃ અર્થ કાપ (cut) છે અને તેથી છેદસૂત્રનો અર્થ શ્રમણાચારના નિયમોના ભંગ બદલ શ્રમણપર્યાયમાં અર્થાત્ શ્રમણજીવનની વરિષ્ઠતા (seniority) માં જુદા જુદા કાપ નિયત કરી આપતા આગમગ્રન્થો ૨. આવનિ.૭૭૮, વિશેષા.૨૭૯૫, નિશીભા. ૬૧૯૦. ૧૩. વ્યવભા. ૫.૬૨થી આગળ. ૪. વ્યવભા.૧૦.૨૭૩, બૃભા.૪૦૮, જીતભા. ૧૮૨. છેયસુય (છેદસૂત્ર) જુઓ છેયસુત્ત. ૧. વ્યવભા. ૪.૧૨. ૧ - જ જઇણ (જૈન) આ શબ્દનો અર્થ છે જૈન સંઘ.૧ ૧. વિશેષા. ૩૮૩, ૬૪૬, વિશેષાકો.પૃ.૧૪૮, આવચૂ.૨.પૃ.૨૫૪. જઉણ (યમુન) દંડ શ્રમણને હણનાર મહુરા(૧)નો રાજા. પછી તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો હતો. ૧. આવિન.૧૨૭૭, આવચૂ.૨.પૃ.૧૫૫, આવહ.પૃ.૬૬૭, ભગઅ.પૃ.૪૯૧. જઉણસેણ (યમુનસેન) મહુરા(૧)નો રાજા. ચિત્તપ્પિય તેનો મન્ત્રી હતો.૧ ૧. વિશેષાકો. પૃ.૨૯૪. ૧ જઉણા (યમુના) ભારહની પાંચ મોટી નદીઓમાંની એક. તેના કિનારા ઉ૫૨ સોરિયપુર નગર આવેલું હતું.ર તે ગંગા નદીમાં ભળી જાય છે. આ અને વર્તમાન જમુના એક છે.૪ ૩. સ્થા.૪૭૦. ૧. સ્થા.૪૭૦,વિપા.૨૯,આવચૂ.૨.પૃ.૧૬૭,નિશીયૂ.૩.પૃ.૩૬૪, બૃક્ષે.૧૪૮૭. ૨. વિષા.૨૯. ૪.જિઓડિ.પૃ.૨૧૫. જઉણાવંક (યમુનાવક્ર) આવસ્સયચુર્ણા અનુસાર જ્યાં મહુરા(૧)ના રાજા જઉણે દંડ શ્રમણને મારી નાખેલ તે ઉદ્યાન.` સંથારગ અનુસાર આ નગરનું નામ છે. ૨. સંસ્તા.૬૧. ૧. આવચૂ.૨.પૃ.૧૫૫. જઉન્વેય (યજુર્વેદ) ચાર વેદોમાંનો એક. ૧. ભગ.૯૦, શાતા.૧૦૬. Page #328 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૧ જંગલ (જઙ્ગલ) જેની રાજધાની અહિચ્છત્તા હતી તે આરિય (આર્ય) દેશ. તેની એકતા ગંગા અને ઉત્તર પંચાલ વચ્ચેના વિસ્તારના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. જિઓએ.પૃ.૧૩૨-૧૩૩, જિઓડિ.પૃ.૨. જંઘાપરિજિય (જંધાપરિજિત) કામ-મૈથુનની અક્ષમતાવાળી શેઠની પુત્રીની ખામી દૂર કરનાર શ્રમણ.૧ ૧. પિંડનિ.૫૦૭, પિંડનિમ.પૃ.૧૪૪. ૧. જંબવઈ (જામ્બવતી) વાસુદેવ(૨) કણ્ડ(૧)ની છઠ્ઠી મુખ્ય પત્ની અને સંબની માતા.' તે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિટ્ટણેમિની શિષ્યા બની. વીસ વર્ષનું શ્રામણ્ય પાળી પછી તે મોક્ષે ગઈ.૨ ૧. અન્ત.૮,૧૦, આવ.પૃ.૨૮, વિશેષાકો.પૃ.૪૧૩, આવચૂ.૧.પૃ.૧૧૪, આવમ.પૃ.૧૩૭, ૨. અન્ન.૧૦, સ્થા.૬૨૬. ૨. જંબવઈ અંતગડદસાના પાંચમા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અન્ન. ૯. જંબવતી જુઓ જંબવઈ. ૧. અત્ત.૮. ૧ જંબુ (જમ્મૂ) જુઓ જંબૂ. ૧. તીર્થો. ૭૧૨, નિર.૧.૧, કલ્પચૂ.પૃ.૧૦૪. જંબુદીવ (જમ્બુદ્રીપ) જુઓ જંબુદ્દીવ(૧).૧ ૧. વિશેષા.૧૪૦૬. 8 ૧. જંબુદ્દીવ (જમ્બુદ્વીપ) મધ્યલોકમાં સૌથી મધ્યમાં અર્થાત્ બધા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં તે આવેલો છે. તે વર્તુળાકાર છે અને વિસ્તારમાં બધા દ્વીપોમાં સૌથી નાનો છે. બીજા દ્વીપો વલયાકાર છે. લવણસમુદ્ર અને બીજા દ્વીપો અને સમુદ્રો તેને સમાન કેન્દ્રવાળા વલયોના રૂપમાં ઘેરી વળેલા છે. જંબુદ્દીવનો વ્યાસ એક લાખ યોજનનો છે અને તેનો પરિઘ ૩૧૬૨૨૭ યોજન ૩ ક્રોશ ૧૨૮ ધનુષ અને ૧૩૧, અંગુલથી કંઈક વધારે છે. તેના કેન્દ્રમાં મંદર(૩) પર્વત છે. તેમાં બીજા છ વાસહર પર્વતો છે. તેની દક્ષિણે (દક્ષિણથી ઉત્તર તરફ) ભરહ(૨), હેમવય અને હરિવાસ ક્ષેત્રો આવેલાં છે અને તેની ઉત્તરે (ઉત્તરથી દક્ષિણ તરફ) એરવય(૧), હિરણ્યવય અને રમ્મગ ક્ષેત્રો આવેલાં છે. જંબુદીવના કેન્દ્રમાં અને મંદર પર્વતની ફરતે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. જંબુદીવના કેન્દ્રમાં આવેલા જંબુસુદંસણા નામથી જાણીતા જંબુ વૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ ‘જંબુદીવ' પડ્યું છે. આ દ્વીપનું વિગતવાર વિસ્તૃત વર્ણન ૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫. ૩૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જંબુદ્દીવાણત્તિ આપે છે. મધ્યલોકમાં આ નામવાળા અસંખ્ય દ્વીપો છે.આ જંબુદ્દીવનો અધિષ્ઠાતા દેવ અણાઢિય(૨) છે. ૧. જબૂ.૩-૭, સૂર્ય ૧૧,સ્થા., ૬. જબૂ.૧૨૫, સમ.૭, આા.પ૨૨, જીવા.૧૮૬,ભગ.૩૬૨-૬૩. ૨. જબૂ.૩, પ્રજ્ઞા.૩૪૪, સૂર્ય. ૧૦૦. ૭. જખૂ.૧૭૭, જીવા.૧૪૭-૧પર. ૩. જબૂ.૧૭૪, જીવા. ૧૨૪, સમ. ૮િ. જીવા. ૧૮૬, જબૂ.૧૧૦-૧૫૦, સૂર્ય. ૧૨૪. ૨૯,૬૦,૯૩,૧૦૦, સમ.૧૪, સ્થા.૯૦, ૪. જબૂ.૧૦૩. ૩૦૨, જીવા.૧૨૮, ૧૫૩, ૧૬૨. ૫. સમ.૭, સ્થા.૮૭, ૧૯૭. ૯. જીવા.૧૫૨, સ્થા.૭૬૪. ૨. જંબુદ્દીવવિયાહપષ્ણત્તિના નવમા શતકનો પહેલો ઉદ્દેશક.' ૧. ભગ. ૩૬૨. જંબુદ્દીવાણત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ) એક અંગબાહિર કાલિએ આગમગ્રંથ, તે છઠ્ઠા ઉવંગ તરીકે પણ જાણીતો છે. તે સામાન્યતઃ વિશ્વરચનાનું અને વિશેષતઃ જંબુદ્દીવ(૧)નું નિરૂપણ કરે છે. તે સાત વક્ષસ્કારો(વિભાગો)માં વિભક્ત છે. તે જંબુદ્દીવમાં આવેલ ભરહ(૨) ક્ષેત્રની વિગતવાર માહિતી આપે છે. તે ચક્રવટ્ટિ ભરહ(૧)ની વિજયયાત્રા, જંબુદીવના પર્વતો અને ક્ષેત્રો, સૂરિય, ચંદ વગેરેની જંબુદ્દીવમાં ગતિ અને આવી બાબતોનું વર્ણન કરે છે. તેનું કદ ૪૧૪૬ શ્લોકપ્રમાણ છે. તેના ઉપર મલયગિરિએ રચેલી ટીકા ઉપલબ્ધ નથી.' ૧. નન્દ.૪૪, પાક્ષિ.પૂ.૪૪, સ્થા.૨૭૭. જ્ઞાતાઅ. પૃ.૧૨૬, ૧૫૫, કલ્પ.પૃ.૧૩. ૨. જબૂશા.પૃ.૧. ૪. જમ્મુશા.પૃ.૫૪૦. ૩. પાક્ષિય.પૃ.૬૭, સમઅ.પૃ. ૮૦, પિ. જબૂા .પૃ. ૨. જંબુપેઢ (જબૂપીઠ) જુઓ જંબૂપેઢ.' ૧. જીવા.૧૫૧. જંબુવઈ (જબૂવતી) આ અને જંબવઈ એક છે. ૧. આવ.પૃ.૨૮, વિશેષાકો પૃ.૪૧૩. જંબુસુદાસણા (જબૂસુદર્શના) જેબુ વૃક્ષ જેના ઉપરથી જંબુદ્દીવ નામ પાડવામાં આવ્યું છે. તે જંબુ વૃક્ષ જુદાં જુદાં બાર નામોથી ઓળખાય છે. – અમોહા(૨), સુંદરણા (૯), સુપ્રબુદ્ધા(૧), જસોહરા૩િ), વિદેહ જંબુ, ણિયા, સોમાસા(૩), નિશ્ચમડિઆ, સુભદા(૧૬), વિસાલા(૨), સુજાયા(૪) અને સુમણા(૫). તે જંબૂપેઢની મધ્યમાં છે અને આઠ યોજન ઊંચું છે. તેની ઉપર જંબુદ્દીવનો અધિષ્ઠાતા દેવ અણાઢિય(૨) વસે છે." Page #330 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૩ ૧.જબૂ.૧૭૭, જીવા.૧૪૭-૧૫૦. | ૪. જબૂ. ૯૦. ૨.જબૂ.૯૦, જીવા.૧૫ર, સમ.૮. . ૫. જબૂ.૯૦, ઉત્તરાશા પૃ.૩૫૨, જીવા. ૩.જબૂ.૯૦, જીવા.૧૫૧. | ૧૫૨. ૧. જંબૂ (જબૂ) મહાવીરના પાંચમા ગણધર સુહમ્મ(૧)ના શિષ્ય.' તે કાસવ(૧) ગોત્રના હતા. વર્તમાન ઓસપિણી કાલચક્રના તે અંતિમ સર્વજ્ઞ હતા. આર્યપભવ તેમના ઉત્તરાધિકારી હતા. કેટલાક આગમગ્રન્થોમાં જંબૂનો સુહમ્મને પ્રશ્ન પૂછનાર તરીકે નિર્દેશ છે અને પછી ઉત્તરમાં સુહમ્મ આગમગ્રન્થોના પાઠને બોલીને સંભળાવે છે. જયારે કેટલાક આગમગ્રન્થોમાં બેમાંથી કોઈનો પણ નિર્દેશ નથી પણ તે આગમગ્રન્થોની શરૂઆત આ શબ્દોથી થાય છે– “સુર્ય કે મોડ! તેvi પવિયા પર્વ અવયં ” આ શબ્દોને સમજાવતાં ટીકાકારો જણાવે છે કે જંબૂના પ્રશ્નના ઉત્તરમાં સુહમે ઉચ્ચારેલા આ શબ્દો છે. આગમગ્રન્થોના અધ્યયનોનો અંત “ત્તિ નિ' શબ્દોથી થાય છે. ટીકાકારો અનુસાર આ શબ્દો સુહમ્મના કથનના અંતને જણાવે છે. આમ આપણે જોઈએ છીએ કે જંબૂએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સુહમ્મ આખાને આખા કેટલાક આગમગ્રન્થોને બોલીને રજૂ કરે છે. ૧. નન્દ.ગાથા ૨૩, નિર.૧.૧, | અન્ત.૧, નિર.૧.૧., ભગ.૪, ભગઅ. નિશીયૂ.૨.પૃ.૩૬૦, કલ્પ.પૂ. | ૫.૬. ૧૬ ૨, કલ્પવિ.પૃ. ૨૪૯. | ૬. આચા.૧.૧.૧.૧, ઉત્તરા.૨૯, દશ.૪.૧, ૨. જ્ઞાતા.૫, નદિ ગાથા ૨૩, કલ્પ. | સ્થા.૧,સમ.૧,આચાશી પૃ.૧૧, ઉત્તરાશા. (થરાવલી) ૫,૭. પૃ.૫૭૧-૭૨, દશહ.પૃ.૧૩૬,સ્થાઅ. ૩.તીર્થો. ૬૯૮થી, વ્યવભા.૧૦.૬૯૯ પૃ. ૬. ૪. દશગૂ.પૃ.૬, કલ્પ.(થરાવલી) ૭. | ૭. સૂત્રશી.પૃ.૨૯, સમ.૧૫૯, સમઅ.પૂ. ૫. જ્ઞાતા.૫, ૩૧-૩૨, ઉપા.૨, ૧૬૦,જબૂ.૧૭૮,જબૂશા.પૃ.૫૪૦. ૨. જબૂઆ અને જંબુસદંસણા એક છે. ૧. સમ.૮. ૩. જબૂસંભૂઇ(૪)ના બાર શિષ્યોમાંનો એક.' ૧. કલ્પવિ.પૃ. ૨૫૬ . જંબૂદાડિમ એક રાજા જેસિરિયાના પતિ અને લખણ(૪)ના પિતા હતા. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યા હતા.' ૧. મનિ.પૃ.૧૬૩. જંબૂદીવ (જબૂદીપ) જુઓ જંબુદ્દીવ.' ૧. પ્રજ્ઞા.૩૪૪, વિશેષાકો પૃ.૭૧૪,આવહ પૃ.૧૧૬, જ્ઞાતા.૬૪, ભગ.૧૭૬. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જંબૂદીવ (જબૂદ્વીપ) જુઓ જંબુદ્દીવ(૧) ૧. સ્થા.૫૨, શાતા.૧૪૧, જીવા. ૧૫૩. જંબૂપેઢ (જબૂપીઠ) ઉત્તરકુર(૧)માં આવેલી પીઠિકા. તે ખીલવંત પર્વતની દક્ષિણે, મંદર(૩) પર્વતની ઉત્તરે, માલવંત પર્વતની પશ્ચિમે અને સીતા નદીની પૂર્વે આવેલી છે. તેનો વ્યાસ ૫૦૦ યોજન છે. તેનો પરિઘ ૧૫૮૧ યોજનથી કંઈક વધુ છે. જંબુસુદંસણા વૃક્ષ તેની મધ્યમાં ઊભું છે.' ૧. જબૂ.૯૦, જીવા.૧૫૧. જંબૂમંદર (જબૂમન્દર) મંદર(૩) પર્વતનું બીજું નામ." ૧. સ્થા.૧૯૭. જંબૂવતી (જબૂવતી) જુઓ જંબઈ(૧)." ૧. આવહ.પૃ.૯૫. જંબૂસંડ (જબૂખણ્ડ) ગોસાલ સાથે મહાવીર જે ગામોમાં ગયા હતા તેમાંનું એક ગામ. ૧. આવનિ.૪૮૪, આવયૂ.૧,પૃ.૨૯૧, વિશેષા.૧૯૩૮. જંબુસુદંસણા (જબૂસુદર્શના) જુઓ જંબુસુદંસણા.' ૧. જીવા.૧૫૨, જબૂ.૯૦, પ્રશ્ન.૨૭. જંભા (જૂન્મક) જુઓ જંલગ.' ૧. જ્ઞાતા. ૭૬. જંભક (જન્મક) જુઓ જંલગ. ૧. આવચૂ.૧.પૃ.૧૭૨. જંભગ (જૂન્મક) સ્વત-ઇચ્છાશક્તિવાળા વાણમંતર દેવોનો એક વર્ગ આ વર્ગના દેવો સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ની આજ્ઞામાં છે. તે દેવો દીહવેઢ, ચિત્તકૂડ(૪), વિચિત્તકૂડ, જમગ(૧) અને કંચણગ પર્વતો ઉપર વસે છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે, અને તે દેવોના દસ પ્રકાર છે – અણજંલગ, પાણર્જભગ, વત્થાર્જભગ, લેણદંભગ, સયણજંભગ, પુષ્કજંલગ, ફલજંલગ, પુષ્ફફલર્જભગ, વિજાભગ અને અવિયત્તર્જભગ. ૧. ભગઅ.પૃ.૬૫૪,પ્રશ્ન.૨૪,પ્રશ્નઅ. | ૩. ભગ. પ૩૩. પૃ.૧૧૬, ૪. ભગ, ૫૩૩. ૨. જ્ઞાતા.૭૬, કલ્પ.૮૮, જબૂ.૧૨૩.I જંભિય (જુમ્બિક) આ અને જંભિયગામ એક છે.' ૧. આવનિ.પર૭. Page #332 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૫ જંભિયગામ (જુકિગ્રામ) જ્યાં મહાવીરને કેવલજ્ઞાન થયું હતું તે ઉજુવાલિયા નદીના કિનારે આવેલું ગામ.' તે ચંપા અને મઝિમાપાવાની વચ્ચે કયાંક આવેલું હોવું જોઈએ.૨ ૧. કલ્પ.૧૨૦, આવનિ.૫૨૭, આવચૂ.૧.પૃ.૩૨૨,વિશા.૧૯૮૨, આચા.૨.૧૭૯. ૨. શ્રભમ.પૃ.૩૫૭, ૩૭૦, લાઇ.પૃ.૨૮૯. જક્ષ્મ (યક્ષ) વંતર દેવોનો એક પેટાવિભાગ. પુણભદ્દ(૫) અને માણિભદ્દ(૧) તેના બે ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૭, ઉત્તરા.૩૬.૨૦૬,પ્રશ્ન.૧૫,અનુ.૨૦,અનુહે.પૃ.૨૫,જ્ઞાતા.૨૧,૮૨, સ્થા. ૫૦૧, વિપા.૨,ભક્ત.૭૮,બૃભા.૪૭૬૯, ઉત્તરા.૧૨.૮. ઉત્તરાયૂ.પૃ.૧૩૯, ઉત્તરાશા.પૃ.૧૮૭, પિંડનિ.૪૫૨. ૧. જદિણા (યક્ષદત્તા) સગડાલની પુત્રી, થૂલભદ્દની બેન' અને સંભૂઇવિજય (૪)ની શિષ્યા.૨ ૧. આવચૂ.૨.પૃ.૧૮૩,તીર્થો.૭૫૪,આવ.પૃ.૨૮. ૨.કલ્પ.પૃ.૨૫૬. ૨. જદિણા તિત્શયર અરિટ્ટણેમિની મુખ્ય શિષ્યા જખિણીનું બીજું નામ. ૧. તીર્થો. ૪૬૧. જદીવ (યક્ષદ્વીપ) ણાગોદ સમુદ્રને ઘેરીને આવેલો સમકેન્દ્રી વલયાકાર દ્વીપ. તે દ્વીપ ખુદ જક્ખોદ સમુદ્રથી બધી બાજુથી ઘેરાયેલો છે. ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. જમહ (યક્ષમહ) લોકપ્રિય જક્ષ્મ દેવોના માનમાં ઉજવાતો ઉત્સવ.૧ ૧. આચા.૨.૧૨., નિશી.૧૯.૧૧. જસિરી (યક્ષશ્રી) ચંપાના સોમભૂઇ બ્રાહ્મણની પત્ની. ૧. શાતા.૧૦૬. જખસેણ (યક્ષસેન) જેને મહાણિસીહ માટે અત્યન્ત આદર હતો તે વિદ્વાન આચાર્ય. ૧. મિન.૭૦. જક્બહિરલ (યક્ષહિરલ) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્નીઓ ણાગદત્તા, જસવઈ અને રયણવઈના પિતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧. જક્ષા (યક્ષા) સગડાલની પુત્રી, થૂલભદ્દની બેન અને સંભૂઇવિજય(૪)ની શિષ્યા.૨ ૨. કલ્પ.પૃ.૨૫૬. ૧. આવચૂ.૨.પૃ.૧૮૩, તીર્થો.૭૫૪. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. જહુબા એક દેવી.' ૧. આવ.પૂ.૧૯. જખિણી (યક્ષિણી) તિથૈયર અરિકૃષ્ણમિની મુખ્ય શિષ્યા. તેનું બીજું નામ જખરિણા(૨) હતું.' ૧. અન્ત.૯, આવયૂ.૧,પૃ.૧૫૯, સમ.૧૫૭. જખોદ (યશોદ) જખદીવને ઘેરી વળેલો સમુદ્ર.' ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. જગઈપવ્યયુગ (જગતપર્વતક) સૂરિલાભ સ્વર્ગભૂમિમાં આવેલા પર્વતોનો એક પ્રકાર.' ૧. રાજ.૧૧૨. જજુર્વેદ યજુર્વેદ) જુઓ જઉÒય. ૧. ભગ.૯૦, જ્ઞાતા.૧૦૬. જડિયાઇલા, જડિયાઈલય અથવા જડિયાઈલ્લઅ આ અને જડિયાલઅ એક છે.' ૧. સ્થાઅ.પૃ.૭૯, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. જડિયાલા (જટિતાલક) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ. પૃ. ૭૮-૭૯. જડિલા (જટિલક) રાહુ(૧)નું બીજું નામ.' ૧. સૂર્ય.૧૦૫, ભગ.૪૫૩. જણઅ (જનક) મહાવીરના કુશળ સમાચાર પૂછનાર મિહિલાના રાજા.' ૧. આવનિ.૫૧૮, આવયૂ.૧.૫.૩૧૬, વિશેષા.૧૯૭૩, કલ્પવિ.૫.૧૯૯, કલ્પ.પૂ.૧૦૯. જાણવક (યાજ્ઞવક્ય) અરિસેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. ૧. ઋષિ.૧૨, ઋષિ(સંગ્રહણી). જણઈ () યજ્ઞ કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ૧. ભગઅ.પૃ.૫૧૯. ૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. જણઇજ્જ (યશિય) ઉત્તરઝયણનું પચ્ચીસમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. જણજસ (યજ્ઞયશસૂ) તાવસ(૪) જર્ણોદર(૧)ના પિતા અને ભારદ(૧)ના પિતામહ (દાદા)..તેમની પત્નીનું નામ સોમમિત્તા હતું. તે સોરિયપુરના હતા.' Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.ર.પૃ. ૧૯૪,આવનિ.૧૨૯૦,ઉત્તરાક પૃ.૫૦૯,આવહ.પૃ.૭૦૫. ૧. જણદત્ત (યજ્ઞદત્ત) તાપસ જણજસનો પુત્ર અને પારદ(૧)નો પિતા. તે સોરિયપુરનો હતો. તે આંતરે દિવસે ભોજન કરતો. ૧. આવયૂ.૨,પૃ.૧૯૪,આવનિ ૧૨૯૦. ૨. પાક્ષિય પૃ.૬૭. ૨. જણદત્ત કોસંબીના સોમદત્ત(૫) અને સોમદેવ(૨)ના પિતા.1 ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧. ૩. જણદત્ત ભદ્રબાહુ (૧)ના ચાર શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ.પૂ. ૨૫૫. જણવી (જાહ્નવી) ગંગા નદીનું બીજું નામ.' ૧. જમ્બુ ૬૬. ૧. જમ (યમ) તાપસ જમદગ્નિના પિતા.' ૧. આવચૂ.૧,પૃ.૫૧૯, આવહ.પૃ.૩૯૧. ૨.જમસ(૩)ના તાબાના ચાર લોગપાલમાંનો એક ચમર(૧) વગેરેના લોગપાલો પણ આ જ નામોથી ઓળખાય છે. જમ દક્ષિણ દિશાનો રક્ષક દેવ છે. તેમની મુખ્ય પત્નીઓનાં નામ માટે જુઓ સોમ(૧), સોમ(૨), સોમ(૩) અને સોમ(૪). ૧. ભગ.૧૬૫,૧૬૯,૪૦૬, જબૂ.૧૨, સ્થા.૨૫૬, ૨૭૩. ૨. ભગ. ૪૧૭, ૪૧૮, ભગઅ.પૂ.પ૦, ઉપાઅ.પૃ.૨૭. ૩. જમ ભરણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જબૂ.૧૫૭, ૧૭૧. ૪. જમ મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.' ૧. ઋષિ.૪૩, ઋષિ(સંગ્રહણી). જમઈય (યદતીત) સૂયગડનું પંદરમું અધ્યયન', અને આયાણિજનું બીજું નામ. ૧. સમ.૧૬, ૨૩. ૨. સૂત્રચૂ.પૃ.૨૯૭. જમકાઇય (યમકાયિક) આ અને જમગ(૨) એક છે. ૧. ભગ.૧૬૬. ૧. જમગ (યમક) ઉત્તરકુરુ(૧)માં સીતા નદીની દરેક બાજુએ એક એક એમ જે બે પર્વતો આવેલા છે તે. તેમની ઊંચાઈ એક હજાર યોજન છે. જંભગ દેવો તેમના ઉપર વસે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૧. જમ્મૂ.૮૮, જીવા.૧૪૮, સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગ.૫૩૩. ૨. ભગ.૫૩૩, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫. ૨. જમગ જમગ(૧) પર્વતો ઉપર વસતા દેવો.તે દેવો જમ(૨)ના તાબામાં છે અને તેઓ જમકાઇય નામે જાણીતા છે. તેમની રાજધાની જમગા નામે જાણીતી છે. ૩. જમ્મૂ.૮૮. ૩ ૨. ભગ.૧૬૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્મૂ.૮૮, જીવા,૧૪૮, જમગપન્વય (યમકપર્વત) જુઓ જમગ(૧). ૧. સમ.૧૧૩, ભગ.૫૬૩. જમગા (યમકા) જમગ(૨) દેવોની રાજધાની. ૧. જમ્મૂ.૮૮. જમદગ્નિ (જમદગ્નિ) જમ(૧)નો પુત્ર અને રામનો (પરસુરામનો) પિતા. તે તેમના ક્રોધ માટે પ્રસિદ્ધ છે. મિગકોર્ટંગના રાજા જિયસત્તુ(૨૯)ની પુત્રી રેણુગા તેમની પત્ની હતી. અણંતવીરિયના પુત્ર કત્તવીરિય(૧)એ તેમને હણ્યા હતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૧૯, સૂત્રશી.પૃ.૧૭૦, આવહ.પૃ.૩૯૧. જમદેવકાઇય (યમદેવકાયિક) આ અને જમગ(૨) એક છે.૧ ૧. ભગ.૧૬૬. Re જમપ્પભ (યમપ્રભ) બરાબર સોમપ્પભ(૨) જેવા જ બે પર્વતો. જેઓ જમ(૨) નામના બે લોગપાલના બે પાટનગરોના રૂપમાં છે. ૧. ભગઅ.પૃ.૨૦૪. ૧. જમાલિ તે ખત્તિયકુંડગામનો નિવાસી ક્ષત્રિયકુમાર હતો. તે કોસિઅ(૫) ગોત્રનો હતો. તે સુદંસણા(૧)નો પુત્ર અને પિયદંસણાનો પતિ હતો. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. પછીથી તેણે સાવથીમાં નવો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. તે સિદ્ધાન્ત અનુસાર જે ક્રિયમાણ હોય તેને કૃત ન માનવું જોઈએ, જે કૃત હોય અર્થાત્ પૂરેપુરું પૂર્ણ કરવામાં આવ્યું હોય તેને જ કૃત માનવું જોઈએ.૪ મહાવીર માનતા હતા કે જે પૂર્ણ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હોય અને ટૂંક સમયમાં જ પૂર્ણ થવાનું હોય તેને પણ અમુક દૃષ્ટિએ પૂર્ણ થયેલું માની શકાય. આ બાબતમાં જમાલિને મહાવીર સાથે મતભેદ હતો. તેણે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું કે વસ્તુ યા કાર્ય નિશ્ચિતપણે ખરેખર થઈ ગયું હોય (કૃત બન્યું હોય) ત્યારે જ તેને થઈ ગયેલું (કૃત) સ્વીકારાય. જે વસ્તુ હજુ પૂરી થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેને પૂરી થઈ ગયેલી સ્વીકારાય જ નહિ. આમ જમાલિ ઐકાન્તિક હતો. તેને પ્રથમ ણિùવ માનવામાં આવે છે. મરીને તે ૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ E લંતઅ-કપ્પમાં દેવ થયો. જુઓ બહુરય પણ. ૧.ભગ.૩૮૩-૩૯૦, ભગત.પૃ.૪૯૦.|૫. ઉત્તરાક,પૃ.૧૦૧, સ્થા.૫૮૭, સમઅ. ૨.આચા.૨.૧૭૭. પૃ.૧૩૨, ભગઅ.પૃ.૧૯, નિશીભા. ૫૫૯૭, આનિ.૭૮૦, આવભા.૧૨૬, વિશેષા. ૨૮૦૨-૭, સૂત્રચૂ. પૃ.૨૭૩. ૬. ભગ,૩૮૭. ૩.આવચૂ.૧.પૃ.૪૧૬, કલ્પ. પૃ.૯૨, ઉત્તરાશા.પૃ.૧૫૪. ૪.ભગ.૩૮૬. ૨. જમાલિ અંતગડદસાનું છઠ્ઠું અધ્યયન.` હાલ ઉપલબ્ધ નથી, નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા.૭૫૫. જમિગા (યમિકા) આ અને જમગા એક છે. ૧. જમ્મૂ.૮૮. ૧. જય વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના અગિયારમા ચકવટ્ટ. તે રાયગિહના રાજા વિજય(૭) અને તેની પત્ની વપ્પા(૧)નો પુત્ર હતો.' તેનો સમય તિત્થયર અરિટ્ટણેમિની પહેલાંનો અને મિ(૧)ની પછીનો છે. તેની ઊંચાઈ બાર ધનુષ હતી અને તેનું આયુષ્ય ત્રણ હજાર વર્ષનું હતું. તેની મુખ્ય પત્ની લચ્છમઈ(૨) હતી. તે મોક્ષ પામ્યો હતો.૪ ૧.સમ.૧૫૮,આવિન.૩૯૫,૩૯૭થી, ઉત્તરા.૧૮.૪૩,ઉત્તરાક.પૃ.૩૩૯, ૧૭૭૧. ૩. સમ.૧૫૮. ૪. આનિ.૩૯૩, ૩૯૬, ૪૦૧. તીર્થો.૫૬૦. ૨.આવનિ.૪૧૯, વિશેષા.૧૭૬૩, ' ૨. જય ધણકડમાં તે૨મા તિર્થંકર વિમલ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ. ૧. સમ.૧૫૭, આનિ.૩૨૮. ૩. જય દરેક પખવાડિયાની ત્રીજ, આઠમ અને તેરસ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૯. ૩૦૯ ૪. જય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૫. જય વરુણ(૧)ના કુટુંબનો સભ્ય. જુઓ મોએજ્જઅ. ૧ ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧. જયંત (જયન્ત) વઇરસેણ(૩)ના ચાર શિષ્યોમાંનો એક. તે જયંતથી જયંતી(૮) નામની શ્રમણશાખા શરૂ થઈ. ૧ ૧. કલ્પ (થેરાવલી). ૭, પૃ.૨૫૫. ૨. જયંત જંબૂદીવનું પશ્ચિમમાં આવેલું પ્રવેશદ્વાર. તે સીતોદા નદી પાસે આવેલું છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જયંત(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. જીવા.૧૪૪, જમ્મૂ.૮, સ્થા.૩૦૩, ૩૦૫. ૩. જયંત જયંત(૨)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જીવા.૧૪૪, જમ્મૂ.૮, સ્થા.૩૦૩, ૩૦૫. ૪. જયંત પાંચ અણુત્તર વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનોમાંનું) ત્રીજું, ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીસ સાગરોપમ વર્ષોનું છે. ૧. સમ.૩૧-૩૩, સ્થા.૪૫૧, શાતા.૬૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. જયંત સુયગ(૧) પર્વતના ઉત્તર ભાગના આઠ શિખરોમાંનું એક.૧ ૧. સમ.૮૫, સ્થા. ૬૪૩. ૬. જયંત આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા (ભાવી) પ્રથમ બલદેવ(૨).૧તિત્થોગાલી અનુસાર તેમનું નામ કણ્ઠ(૮) છે. ૧. સમ,૧૫૯. ૨. તીર્થો.૧૧૪૪. જયંતા (જયન્તા) જયન્ત(૨)ની રાજધાની. ૧. જમ્મૂ.૮, સમ.૩૭, જમ્બુશા.પૃ.૬૫. જયંતિ (જયન્તિ) જુઓ બલદેવ(૨).૧ ૧. તીર્થો. ૧૧૪૪. ૧ ૧. જયંતી (જયન્તી) વંદનીય સ્ત્રી. કોસંબીના સહસ્સાણીય રાજાની પુત્રી. મહાવીરના શ્રમણોને સૌપ્રથમ આશ્રયસ્થાન આપનાર સ્ત્રી. તેણે મહાવીરને ઘણા પ્રશ્નો પૂછ્યા, પછી સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો.૧ ૧. આવ.પૃ.૨૮, ભગ.૪૪૧-૪૩, ભગત.પૃ.૫૫૮, બૃભા. ૩૩૮૬. ૨. જયંતી વિયાહપણત્તિના બારમા શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧.ભગ. ૪૩૭. ૩. જયંતી મહાવિદેહના મહાવ નામના વિજય(૨૩)નું અર્થાત્ પ્રદેશનું પાટનગર.૧ ૧. જમ્બુ.૧૦૨. ૪. જયંતી બલદેવ(૨) ણંદણ(૧)ની માતા. ૧. તીર્થો.૬૦૪, સમ.૧૬૮, ઉત્તરાક.પૃ.૩૪૯. ૫. જયંતી દરેક ગહ, ણક્ષત્ત(૧) અને તારા(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંથી એક. ૧. જમ્મૂ.૧૭૦, ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૬. જયંતી રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગમાં આવેલા અંજણ(૬) શિખર ઉપર વસતી Page #338 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૧ મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૩, સ્થા.૬૪૩. ૭. જયંતી પખવાડિયાની પંદર રાત્રિઓમાંથી નવમી રાત્રિ.' ૧. જબૂ.૧૫૨, સૂર્ય૪૮, ૮. જયંતી આચાર્ય જયંત(૧)થી શરૂ થયેલી એક શ્રમણ શાખા. ૧. કલ્પ(થરાવલી) ૭, પૃ. ૨૫૫. ૯. જયંતી ઉપ્પલ(૨) પરિવ્રાજકની બેન. તેણે અને તેની બેન સોમા(૪)એ ચોરાગ સન્નિવેશમાં મહાવીર અને ગોસાલને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.' ૧. આવનિ.૪૭૮, આવપૂ.૧,પૃ.૨૮૬, કલ્પધ.પૃ.૧૦૬, વિશેષા. ૧૯૩૨. ૧૦. જયંતી મહાવીરના આઠમા ગણધર અકંપિયની માતા. દેવ(૧) તેનો પતિ હતો. ૧. આવનિ. ૬૪૯, વિશેષા. ૨૫૧૦. ૧૧. જયંતી સંસાર ત્યાગ કરતી વખતે અર્થાત્ શ્રમણત્વ સ્વીકારતી વખતે સાતમા તિર્થંકર સુપાસ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી." ૧. સ.૧૫૭. ૧૨. જયંતી સંદીસર(૧) દ્વીપમાં અંજણ(૧) પર્વતના ઉત્તર ભાગ ઉપર આવેલી પુષ્કરિણી.' ૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૧૩. જયંતી રુયગ(૧) પર્વતના મધ્યક્ષેત્રની વિદિશામાં રહેતી એક મુખ્ય દિસાકમારી. ૧. તીર્થો.૧૬૫. જયઘોસ (જયઘોષ) વાણારસીનો બ્રાહ્મણ. તે વેદપારંગત હતો. એક વાર તેણે ગંગા નદીમાં એક પ્રાણીને બીજા પ્રાણી વડે ગળી જવાતું જોયું. તેથી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તે શ્રમણ બની ગયો. પછી તો તેનો ભાઈ વિજયઘોસ પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. ૧. ઉત્તરા. અધ્યયન ૨૫, ઉત્તરાનિ.પૃ.૫૨૧-૨૨, ઉત્તરાર્.પૃ.૨૨૮. જયદ્રહ (જયદ્રથ) હOિણાઉરનો રાજકુમાર. તેને રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.' ૧. જ્ઞાતા.૧૧૭. જયમાણ (જયમાન) ઉસહતિસ્થયરના એક સો પુત્રોમાંનો એક.' Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ૧. કલ્પ.પૃ.૧૫૨. જયસંધ (જયસન્થ) સાએયના રાજા પુંડરીય(૨)નો મન્ત્રી. ૧. આવચૂ.૨.પૃ.૧૯૨, આનિ.૧૨૮૪. જયસંધિ (જયસન્ધિ) આ અને જયસંધ એક છે. ૧. આવિને.૧૨૮૪, આવહ.પૃ.૭૦૨. ૧. જયા બા૨મા તિર્થંકર વાસુપુજ્જની માતા. ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૫. ૨. જયા ચોથા ચક્કવિટ્ટ સણુંકુમાર(૩)ની મુખ્ય પત્ની. ૧ ૧. સમ.૧૫૮. જરકુમાર જુઓ જરાકુમાર. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૧. અન્ત.૯, નિશીચૂ.૨.પૃ.૪૧૭. જરય (જરક) રયણપ્પભા(૨) નરકભૂમિમાં આવેલું એક મહાણિય. ૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭. જરા વિયાહપણત્તિના સોળમાં શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૬૧. જરાકુમાર કRs(૧)ના મોટાભાઈ જેમના હાથે કોસંબવણમાં કર્ણાનું મૃત્યુ થયું. તે વાણારસીના રાજા, જિયસત્ત(૧૭)ના પિતા, તથા ભસઅ, સસઅ(૨) અને સુકુમાલિયા(૨)ના પિતામહ હતા. ૨ ૧. અન્ત.૯, ગચ્છાવા.પૃ.૨૬,સ્થા.પૃ.૪૩૩. ૨. બૃક્ષે અનુસાર આ વણવાસી છે. ૧૩૯૭. ૩. નિશીયૂ.૨.પૃ.૪૧૭,બૃક્ષે.૧૩૯૭. જરાસંધ રાયગિહના રાજા' અને કંસ(૨)ના સસરા. તે નવમા ડિસત્તુ હતા અને કણ્ડ(૧) વડે હણાયા હતા. ૪ ૧. શાતા.૧૧૭,પ્રશ્ન.૧૫,આવયૂ.૧. પૃ.૪૯૨, આચાચૂ.પૃ.૮૬. ૨. આચાશી.પૃ.૧૦૦, દશચૂ.પૃ.૪૧, સૂત્રચૂ પૃ.૩૪૦. જરાસિંધ (જરાસ) આ અને જરાસંધ એક છે. 1 ૧. પ્રશ્ન.૧૫ જરાસિંધુ આ અને જરાસંધ એક છે. ૩. વિશેષા.૧૭૬૭, તીર્થો.૬૦૯, સમ.૧૬૮. ૪. સ્થાઅ.પૃ.૨૫૫, આચાશી.પૃ .પૃ.૧૦૦. ૧. જ્ઞાતા.૧૧૭, આવમ.પૃ.૨૩૮, દશચૂ.પૃ.૪૧, તીર્થો ૬૧૦. Page #340 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જલ જલકુંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧ ૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯. ૧. જલકંત દક્ષિણના ઉદહિકુમાર દેવોનો ઇન્ત્ર. તેને ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. તેના ચાર લોગપાલ આ છે જલ, જલ૨૫, જલકંત(૨) અને જલપ્પભ(૨).૩ રે - ૧. ભગ.૧૬૯,સ્થા.૯૪. ૨. ભગ. ૪૦૬, સ્થા.૫૦૮. ૩. સ્થા.૨૫૬. ૨. જલયંત જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. જલણ (જ્વલન) પાડલિપુત્તના હુયાસણ(૧) અને તેની પત્ની જલણસિહાનો પુત્ર. ૧. આચૂ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૪, જલણસિહા (જ્વલનશિખા) પાડલિપુત્તના બ્રાહ્મણ હુયાસણ(૧)ની પત્ની. તે શ્રમણી બની ગઈ હતી.૧ ૧. આનિ.૧૨૯૪, આવચૂ.૨.પૃ.૧૯૫. ૧. જલપ્પભ (જલપ્રભ) ઉત્તરના ઉદહિકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને ભૂયાણંદ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. તેને જલકંત(૧)ને જેવા ચાર લોગપાલ છે તેવા જ ચાર લોગપાલ છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૯૪. ૨. સ્થા.૫૦૮,ભગ.૪૦૬. ૩.સ્થા.૨૫૬. ૨. જલપ્પભ જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક. ૩૧૩ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. જલરય (જલરત) જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. જલરૂપ (જલરૂપ) આ અને જલરય એક છે. ૧ ૧. ભગ.૧૬૯. ૧ જલવાસિ (જલવાસિન્) પાણીમાં જ રહેનાર વાનપ્રસ્થ તાપસોનો વર્ગ. ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૩૧૯, ઔપ.૩૮, નિર.૩.૩. જલવીરિય (જલવીર્ય) ઉસભ(૧)ના વંશમાં જન્મ લેનાર રાજા. આવસ્સયણિજ્જુત્તિ અનુસાર ચક્કવિટ્ટ ભરહ(૧) પછી તે સાતમા ક્રમે (સાતમી પેઢીએ) થયા, જ્યારે ઠાણ અનુસાર આઠમા ક્રમે,૨ ૧ ૧, આવનિ,૩૬૩, વિશેષા.૧૭૫૦,આવચૂ.૧.પૃ.૨૧૪. ૨. સ્થા.૬૧૬. જલાભિસેયકઢિણગાયભૂય (જલાભિષેકકઠિનગાત્રભૂત) આ અને જલાભિસેય Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિઢિણગાય એક છે. ૧. ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. જલાભિસેકિઢિણગાય (જલાભિષેકકઠિનગાત્ર) વારંવાર સ્નાન કરવાથી જકડાઈ ગયાં ગાત્રોવાળા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. તેઓ સ્નાન કર્યા પછી જ ભોજન કરતા.૨ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. ૨. ભગઅ.પૃ.૫૧૯. જલ્લ એક અણારિય (અનાર્ય) દેશ અને તે દેશના વાસીઓ.તેનો અજઝલ તરીકે પણ ઉલ્લેખ છે. ૧. પ્રશ્ન-૪. ૨. પ્રજ્ઞા.૩૭. ૧. જવ (યવ) ઉજેણીનો રાજા. તે અણિલ(ર)નો પુત્ર હતો અને ગદ્દભ(૧) અને અડોલિયાનો પિતા હતો. તેનો મત્રી દીપપટ્ટ હતો. પોતાના પુત્રનો અડોલિયા સાથે કામવાસનાપૂર્ણ વ્યવહાર જાણી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તેણે સંસારનો ત્યાગ કર્યો. પછીથી જવે દીપપટ્ટની ગદુભના હાથે હત્યા કરાવી કારણ કે તે જ બધી દુષ્ટતાનું મૂળ હતો અને વળી તે જવના પ્રાણ હરવા ચાહતો હતો. ૧. બૃભા.૧૧૫પથી આગળ, વૃક્ષ.૩૫૯. ૨. જવ દુમુહ(૩)નું મૂળ નામ.૧ ૧. ઉત્તરાને.પૃ.૧૩પ. જવણ (યવન) એક અણારિય(અનાય) દેશ અને તે દેશના વાસીઓ. તેની એકતા કાબુલ પાસે એલેક્ઝાંડ્રિયાની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. ટ્રાઈ.પૃ.૧૫૬. જવણદીવ અથવા જવણીવ (યવનદ્વીપ, ચક્કટ્ટિ ભરહ(૧)એ જીતેલો એક અણારિય (અનાર્ય) દેશ. તે અને જણ એક જણાય છે. પરંતુ તે જોણાથી જુદો છે. ૧. ખૂ.૫૨, આવચૂ.૧,પૃ.૧૯૧. ૨. જુઓ જબ્બશા પૃ.૨૨૦. જવણાણિયા (યવનાનિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. તેને યવન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લિપિ ગણી શકાય. ૧. પ્રજ્ઞા ૩૭, સમ.૧૮. જવણાલિયા (યવનાલિકા) આ અને જવખાણિયા એક છે. ૧. સમ.૧૮. જવુણ (યમુન) જુઓ જઉણ.' ૧. આવયૂ.૨,પૃ.૧૫૫. Page #342 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૫ જવુણાવંક (યમુનાવક્ર, જુઓ જઉણાવંક.' ૧. આવ....૨.પૃ.૧૫૫. ૧. જસ (યશ) ચૌદમા તિર્થંકર અસંતના પ્રથમ ગણધર (મુખ્ય શિષ્ય). ૧. તીર્થો.૪૫૦, સમ.૧૫૭. ૨.જસ તેવીસમા તિર્થંકર પાસ(૧)ના આઠમાં ગણધર. તે અને ભદજસ(૧) એક જ છે. ૧. સમ.૮. જસંસ (યશસ્વિ) મહાવીરના પિતા સિદ્ધત્વનું બીજું નામ.' ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. જસકર (યશસ્કર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. જસકિરિ (યશકીર્તિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. જસધર (યશોધર) પખવાડિયાનો પાંચમો દિવસ અર્થાત્ પાંચમ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૮. ૧. જસભદ્ર (યશોભદ્ર) પખવાડિયાનો ચોથો દિવસ અર્થાત્ ચોથ. ૧. જબૂ.૧૫૨, સૂર્ય.૪૮. ૨. જસભ૬ સેક્સંભવના મુખ્ય શિષ્ય. તેમને પણ બે મુખ્ય શિષ્યો હતા સંભૂઈવિજય(૪) અને ભદ્રબાહુ તે તુંગિયાયણ કુળના હતા.' ૧. કલ્પ(થરાવલી).૫-૭, નદિ ગાથા | ૨૫૧, ઉત્તરાક.પૃ.૨૨૯. ૨૪, દશહ.પૃ.૨૮૪, આવનિ. ૨. કલ્પ.પૃ.૨૫૫, ન૮િ.ગાથા ૨૪, ૧૨૮૪, તીર્થો.૭૧૩, કલ્પવિ.પૃ. | નમિ .પૃ.૪૯. ૩. જસાભદ ઉડુવાડિયગણની ત્રણ શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ૪. જસભદ્દ સંભૂઇવિજય(૪)ના બાર મુખ્ય શિષ્યોમાંનો એક. ૧. કલ્પ.પૂ. ૨૫૬. જસભદ્દા (યશભદ્રા) કંડરીય(૨)ની પત્ની અને ખુડગકુમારની માતા. કંડરીયના મોટા ભાઈ પુંડરીય(૨)એ કંડરીયની પત્નીને પોતાની કરી લેવા માટે કંડરીયને મારી નાંખ્યો. કંડરીયની પત્ની સાવત્થી ભાગી ગઈ અને શ્રમણી બની. થોડાક જ મહિના પછી તેણે ખુડગકુમારને જન્મ આપ્યો.' . Page #343 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૨.પૃ.૧૯૧-૧૯૨, બૃભા.૫૦૯૯, આનિ.૧૨૮૩. જસમ(યશોમત્) વર્તમાન ઓસપ્પિણીમાં ભરહ(૨)માં થયેલા સાત કુલગરમાંના ત્રીજા. સુરૂવા (૬) તેમની પત્ની હતી. જસમની ઊંચાઈ ૭૦૦ ધનુષ હતી. ૧. સ્થા.૫૫૬, સમ.૧૫૭, તીર્થો.૭૫, વિશેષા.૧૫૬૮, આનિ.૧૫૫-૫૬, જમ્બુ. ૨૮-૨૯. ૩૧૬ જસમતી (યશોમતી) અમોહરહની પત્ની અને અગડદત્તની માતા.૧ ૧. ઉત્તરાશા.પૃ.૨૧૩. ૧. જસવઈ (યશસ્વતી) પિટ્ટીચંપાના સાલ અને મહાસાલની બેન. તેને કંપિલ્લપુરનારાજા પીઢર સાથે પરણાવવામાં આવી હતી. ૧ ૧. આવચૂ.૧.પૃ.૩૮૧, ઉત્તરાશા.પૃ.૩૨૩. ૨. જસવઈ પિયĒસણા અને જમાલિ(૧)ની પુત્રી. તે સેસવઈ(૧) નામે પણ જાણીતી હતી.૧ ૧. કલ્પ.૧૦૯, આચા.૨.૧૭૭, આવચૂ.૧.પૃ.૨૪૫, કલ્પવિ.પૃ.૧૪૩. ૩. જસવઈ જરિલની પુત્રી અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.૧ • ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૪. જસવઈ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બીજા ચક્કવિટ્ટ સગરની માતા. ૧ ૧. સમ.૧૫૮, આનિ.૩૯૮. ૫. જસવઈ પખવાડિયાની ત્રીજી, આઠમી અને તેરમી રાત્રિ અર્થાત્ ત્રીજની, આઠમની અને તેરસની રાત્રિ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૯, જસવતી (યશસ્વતી) જુઓ જસવઈ. ૧. સમ.૧૫૮, આવહ.પૃ.૨૮૬. જસવદ્ધણ (યશોવર્ધન) વિદ્વાન આચાર્ય. તેમનો ઉત્તરાધિકારી તેમનો શિષ્ય રવિગુત્ત બન્યો.૧ ૧. મનિ.પૃ.૭૧. જસહર (યશોધર) જુઓ જસોહ૨.૧ ૧. કલ્પ.પૃ.૧૫૧, મર.૧૫૧. ૧. જસા (યશા) કોસંબીના કાસવ(૪)ની પત્ની અને કવિલ(૪)ની માતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાચૂ.પૃ.૧૬૮. ૨. જસા ઉસુયાર નગરના પુરોહિત ભિગુની પત્ની. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨. સમ.૧પ૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૭ ૧. ઉત્તરા.૧૪૩., ઉત્તરા.પૃ.૨૨૧, ૨૩૨. ૩. જસા સાતમા તિર્થંકર સુપાસ(૧)ની પ્રથમ શ્રમણી શિષ્યા. સમવાય અનુસાર તેનું નામ સોમા(પ) છે. ૧. તીર્થો.૪૫૮. જસોઆ (યશોદા) જુઓ જસોયા. ૧. આવભા.૭૯, કલ્પવિ.પૃ.૭૮, વિશેષા.૧૮૭૪. જસોધર (યશોધર) જુઓ જસોહર. ૧. સ્થા.૪૦૪, ૬૮૫. જસોધરા (યશોધરા) જુઓ જસોહરા.' ૧. તીર્થો.૧પ૬. જસોયા (યશોદા) મહાવીરની પત્ની. તે કોડિણ(૩) ગોત્રની હતી. તેમને પિયદેસણા નામની એક પુત્રી હતી.૨ ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯, આવભા.૭૯, આવયૂ.૧.પૃ.૨૪૫, વિશેષા.૧૮૭૪ ૭૫. ૨. આવભા. ૮૦. ૧. જસોહર (યશોધર) જે આચાર્ય પંડવોને તેમના પૂર્વભવમાં અલગ્રામમાં દીક્ષા આપી હતી. ૧. મર.૪૫૧. ૨. જસોહર પાંચ સેનાપતિઓમાંનો એક. તે ધરણના હયદળનો નાયક હતો.' ૧. સ્થા.૪૦૪. ૩. જસોહર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ૪. જસોહર નવ ગેવિજગ સ્વર્ગીય વાસસ્થાનો(વિમાનો)માંનું છેલ્લું ૧. સ્થા.૬૮૫. ૧. જસોહરા (યશોધરા) પખવાડિયાના ચોથા દિવસની રાત્રિ અર્થાત્ ચોથની રાત." ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૨. જસોહરા રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગમાં આવેલા ણલિણ(૬) શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક.૧ ૧. સ્થા. ૬૪૩, તીર્થો. ૧૫૫, જબૂ.૧૧૪. ૩. જસોહરા જંબુસુદંસણાનું બીજું નામ.' Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૯૦. જાઉકણ (જાતુકર્ણ) પુત્રાપોઢવયા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. જબૂ.૧૫૯, સૂર્ય.૫૦. જાણ (યાન) વિયાહપત્તિના ત્રીજા શતકનો ચોથો ઉદ્દેશક.' ૧. ભગ. ૧૨૬. જાતરૂવ (જાતરૂપ) રણપ્રભા(૨)ના પ્રથમ કાંડનો તેરમો ભાગ.' ૧. સ્થા. ૭૭૮. જાયરૂવવહિંસા (જાતરૂપાવતંસક) ઈસાણ કલ્પ (સ્વર્ગ)માં આવેલું એક વાસસ્થાન.' ૧. ભગ. ૧૭૨. જાયવ (યાદવ) રાજકુમારી પજુસણ(૧), પઈવ, સંબ(૨), અણિરુદ્ધ(૨) વગેરે જે વંશના હતા તે વંશ.' ૧. જ્ઞાતા.૧૨૨. જાયા (જાતા) ચમર(૧) વગેરેની ત્રણ સભાઓમાંની એક.' ૧. સ્થા.૧૫૪. જારેકહ (જારેકૃષ્ણ) વાસિફ્ટ ગોત્રની એક શાખા." ૧. સ્થા. ૫૫૧. જાલંધર (જાલન્ધરો ઉસભદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)નું ગોત્ર.' ૧. આવ.૧,પૃ.૨૩૬. જાલા (જૂવાલા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા ચક્રવટ્ટિ મહાપઉમ(૪)ની માતા.' ૧. સમ.૧૫૮, ઉત્તરાક.પૃ.૩૩૩, આવનિ.૩૯૮. ૧. જાતિ અંતગડદાસાના ચોથા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. અત્ત. ૮. ૨. જાલિ રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી તે સેતુંજ પર્વત ઉપર મોક્ષે ગયો.' ૧. અત્ત.૮. ૩. જાલિ અણુત્તરોવવાઇયદસાના પહેલા વર્ગનું પહેલું અધ્યયન. ૧. અનુત્ત.૧. ૪. જલિ રાયગિહના રાજા સેણિય( ) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે Page #346 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૯ સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષ શ્રામણ્યનું પાલન કર્યું, પછી મરીને અણુત્તર વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ થયો.૧ ૧. અનુત્ત.૧. જાવતિય (યાવત્ વિયાહપણત્તિના સોળમા શતકનો ચોથો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૬૧. ૧ જાવોન્ગહપડિમા (યાવદવગ્રહપ્રતિમા) આયારના બીજા શ્રુતસ્કન્ધની પહેલી ચૂલા. ૧. આચાનિ.પૃ.૩૨૦, ગાથા.૧૬. જિઅસત્તુ (જિતશત્રુ) જુઓ જિયસત્તુ. ૧. આનિ.૪૯૦, ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૩૮૦, આચાચૂ.પૃ.૩૮, વિશેષા.૧૯૪૪. જિલ્ઝગાર એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. જિટ્ટભૂઇ (જયેષ્ઠભૂતિ) કપ્પ(૨) અને વવહારનું જ્ઞાન ધરાવનાર જે છેલ્લો શ્રમણ હશે ૧ તે. ૧. તીર્થો. ૮૧૬. ૧. જિણદત્ત (જિનદત્ત) ચંપા નગરીનો શેઠ. તેને તે જ નગરીનો સાગરદત્ત(૧) નામનો ઘનિષ્ઠ મિત્ર હતો. ૧. શાતા.૪૪-૪૫. ૨. જિણદત્ત ચંપા નગરીનો શેઠ. તે ભદ્દા(૧૪)નો પતિ અને સાગર(૪)નો પિતા હતો. ૧. જ્ઞાતા, ૧૧૦, ૩. જિણદત્ત ચંપા નગરીનો શેઠ. તે સુભદ્દા (૧૩)નો પિતા હતો. ૧. આવચૂ.૨.પૃ.૨૬૯, દશરૂ.પૃ.૪૮, આવહ.પૃ.૪૫૪. ૧ ૪. જિણદત્ત વસંતપુર(૩)નો શ્રાવક. તે હારપ્પભાનો પતિ હતો. ૧. આવચૂ.૧.પૃ.૫૩૧, આવહ.પૃ.૩૯૭. ૧. જિણદાસ સંયમનું પાલન કરી મોક્ષ પામનાર ઉપાસક (શ્રાવક).૧ ૧. જીતભા, ૭૮૬-૭૯૦. 2. જિણદાસ સ્વાર્થરહિત ઉપાસક.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૨૨. ૩. જિણદાસ મહુરા(૧)ના શેઠ. તેમની પત્ની સાધુદાસી હતી. તેમની પાસે બે બળદ તા—કંબલ અને સંબલ. તે બે પણ જિણદાસની જેમ વ્રતપાલન કરતા.૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૭૧,આવચૂ.૧.પૃ.૨૮૦, કલ્પવિ.પૃ.૧૬૩, વિશેષા.૧૯૨૫. ૪.જિણદાસ રાયપુરનો રહેવાસી, તેણે માંસ વગેરેનો ત્યાગ કર્યો હતો. મૃત્યુ પછી તે રાયગિહનગરમાં દામણગ તરીકે જન્મ્યો.' ૧. આવયૂ..પૃ.૩ર૪. ૫. જિણદાસ પાડલિપુત્તનો ઉપાસક (શ્રાવક). ૧. આવયૂ.૧.પૃ.૫૨૮. ૬. જિણદાસ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું પાંચમું પ્રકરણ : ૧. વિપા.૩૩. ૭. જિણદાસ સોગંધિયાના મહચંદ(૧) અને તેની પત્ની અરહદત્તાનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. તે પોતાના પૂર્વભવમાં મઝમિયા નગરનો રાજા મેહરહ(૨) હતો.' ૧. વિપા.૩૪. જિણદાસગણિ અથવા જિણદાસગણિમહત્તર (જિનદાસગણિમહત્તર) એક વિદ્વાન આચાર્ય જેમણે પરંપરાની માન્યતા પ્રમાણે નીચે ની રચના કરી છે – આવસ્મયગુણિ, નંદિગ્રુણિ, મિસીહવિસે સચણિ, અણુઓગદારયુણિ, દસયાલિયચુર્ણિ, ઉત્તરાજઝયણચણિ વગેરે.' ૧. નિશીયૂ.૪ (સુબોધાવ્યાખ્યા) પૃ.૪૪૩, નદિચૂ.પૃ.૮૩, હિકે પૃ.૧૯૨-૧૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૮૩, નિશીયૂ.૪,પૃ.૧૬૩, ૪૧૧, નિશીયૂ, વોલ્યુમ ૪ની પ્રસ્તાવના પૃ. ૪૬-૪૮, નિશીયૂ.૧.પૃ.૧. જિણદાસગણિખામગ (જિનદાસગણિક્ષમક) તેમને મહાણિસીહ માટે ઘણો આદર હતો. તે અને જિણદાસગણિમહત્તર એક જણાય છે.' ૧. મનિ-પૃ.૭૧. ૧.જિણદેવ (જિનદેવ) તિર્થીયર મહાવીરનો અનુયાયી. તે સાથેયનો રહેવાસી હતો. તેણે કોડિવરિસના રાજા ચિલાય(૨)ની મહાવીર સાથે મુલાકાત ગોઠવી હતી.' ૧. આવનિ.૧૩૦૫, આવયૂ.૨પૃ.૨૦૩. ૨.જિણદેવ બારવઈના અરહમિર(૨) અને તેની પત્ની અણુદ્ધરીનો પુત્ર. એક વાર તેને એવો રોગ થયો જે માંસ ખાવાથી જ મટી શકે. જિણદેવ આવી સારવાર લેવા તૈયાર ન થયો અને શાંત ચિત્તે મૃત્યુ પામી મોક્ષે ગયો. ૧. આવનિ.૧૩૦૩, આવચૂ.૨,પૃ.૨૦૨. ૩.જિણદેવ ચંપાનગરીનો શ્રાવક. જ્યારે તે અહિચ્છત્તા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેને હિંસક શિકારી પ્રાણીએ ફાડી ખાધો. Page #348 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૧ ૧. આવનિ. ૧૩૧૪, આવયૂ.૨,પૃ.૨૧૧. ૪. જિણદેવ જે આચાર્યે ભર્યચ્છમાં બૌદ્ધ ભિક્ષુઓ ભયંતમિત્ત અને કુણાલ(૨)ને વાદમાં હરાવ્યા હતા તે આચાર્ય.પછીથી તે બન્ને તે આચાર્યના શિષ્ય બની ગયા.' ૧.આવનિ. ૧૨૯૯, આવયૂ.૨.પૃ. ૨૦૧. જિણધર્મો (જિનધર્મ) કંચણપુરના શેઠ. તેણે બધી વિપત્તિઓ શાંત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.' ૧. મર. ૪૨૩. જિણપાલિય (જિનપાલિત) ચંપા નગરીના માગંદી(૨) અને તેની પત્ની ભદા(૩૭)નો પુત્ર. તે અને તેનો ભાઈ જિપ્સરખિય પોતાની બારમી દરિયાઈ મુસાફરીમાં દરિયાઈ તોફાનમાં ફસાયા. તેમનાં વહાણો ભાંગી ગયાં અને તે બન્ને રયણદીવની દેવીની જાળમાં સપડાયા. જખ સેલગ(૨)ની મદદથી તેમાંથી તેઓ મુક્ત થયા. નિણરખિય ફરી તે દેવીની જાળમાં ફસાયો. બીજી બાજુ જિણપાલિય સહીસલામત પોતાના સ્થાને પહોંચી ગયો, તેણે સંસારનો ત્યાગ કર્યો અને મરીને દેવ થયો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.' ૧. જ્ઞાતા. ૭૯-૮૮. જિણરખિય (જિનરક્ષિત) તે ચંપા નગરીના માર્ગદી(૨)નો પુત્ર હતો. તે જિણપાલિયનો ભાઈ હતો. તે રણદીવની દેવીની જાળમાં બે વાર ફસાયો અને છેવટે તે દેવી વડે હણાયો. જુઓ જિણપાલિય. ૧. જ્ઞાતા. ૭૯-૮૮. જિણવીર (જિનવર) મહાવીરનું બીજું નામ. જુઓ મહાવીર. જિષ્ણપુર (જીર્ણપુર) રાયગિહ પાસે આવેલું નગર જ્યાં શ્રમણ ઈદણાગ રહ્યા હતા.' ૧. આવયૂ.૧,પૃ.૪૬૫. જિજ્જાણ (જીર્ણોદ્યાન) અવંતિ(૨)ની સમીપ આવેલું ઉદ્યાન. ૧. નિશીયૂ.૧,પૃ.૧૦૨. જિતસતુ (જિતશત્રુ) જુઓ જિયસતુ. ૧. આવચૂ.૧.પૃ.૧૭૬, ૪૯૮, દશા.૫, ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૨૮૬, આવર ૨,પૃ.૧૬૬, ૨૧૭, ૨૮૩. ૧. જિતારિ આણંદપુરનો રાજા. તે વીસસ્થાનો પતિ અને અણંગનો પિતા હતો. ૧. નિશીયૂ.૩.પૃ.૨૬૮, ગચ્છાવા પૃ.૨૬. ૨. જિતારિ ત્રીજા તિર્થંકર સંભવ(૧)ના પિતા. તે સાવલ્હીના રાજા હતા.' Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૭, તીર્થો. ૪૬૬. જિલ્ડ (જિમ) એવું વાદળ કે જે એક વાર વરસે તો આખું એક વર્ષ જમીનને ભીની ભેજવાળી રાખે. ૧. સ્થા. ૩૪૭. જિય (જિત) જુઓ બલદેવ(૨).' ૧. તીર્થો. ૧૧૪૪. જિયંત પડિમા (જીવપ્રતિમા) જીવતા તિસ્થયરની પ્રતિમા. તિસ્થયરનું નામ આપ્યું નથી. જુઓ જીવંતસામિ. ૧. નિશીયૂ.૩.પૂ.૭૯, બૃ.૧૫૩૬. જિયવત્તિ (જિતવર્તિ) વસંતપુર(૩)ના શેઠ. તેમને ધણાવહ(૪) નામનો નાનો ભાઈ હતો.' ૧. આવચૂ.૧,પૃ.૫૨૬. ૧. જિયસતુ (જિતશત્રુ) ચંપા નગરીનો રાજા. ધારિણી(૧૮) તેની પત્ની હતી, અદણસતુ(૩) તેનો પુત્ર હતો અને સુબુદ્ધિ(૧) તેનો મત્રી હતો.' ૧. જ્ઞાતા.૯૧. ૨. જિયસતુ કંપિલ્લપુરનો રાજા. કુંભ રાજાની રૂપાળી પુત્રી મલ્લિ(૧)ને લગ્ન માટે મેળવવા તેણે મિહિલા ઉપર આક્રમણ કર્યું. પરંતુ મલ્લિએ તેને અશુચિ મનુષ્ય શરીર પાછળ ન પડવા સમજાવ્યો. તેનો મોહ દૂર થયો, તેણે સંસાર ત્યાગી દીધો, તે કેવળજ્ઞાન પામ્યો અને મોક્ષે ગયો.' ૧. જ્ઞાતા.૭૪-૭૮. ૩. જિયસતુ સાવત્થી નગરીનો રાજા.' ૧. જ્ઞાતા.૧૫૦, ઉપા. ૫૫-૫૬, મર. ૪૯૯. ૪. જિયસત્ત આમલકપ્પા નગરનો રાજા.' ૧. જ્ઞાતા.૧૪૮. ૫. જિયસતુ સવ્વતોભદ્ર (દ) નગરનો રાજા. તેને મહેસરદત્ત નામનો પુરોહિત હતો.' ૧. વિપા.૨૪. ૬. જિયસતુ વાણિયગ્ગામનો રાજા.' ૧. ઉપા.૩, દશા.૫. ૭. જિયસ વણારસી નગરનો રાજા.' . Page #350 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉ૫ા.૨૭. ૮. જિયસત્તુ આલભિયા નગરનો રાજા.૧ ૧. ઉ૫ા.૩૨. ૯. જિયસત્તુ પોલાસપુરનો રાજા. ૧. ઉપા.૩૯. ૧૦. જિયસત્તુ ભદ્દિલપુરનો રાજા.૧ ૧, અન્ન.૪. ૧૧. જિયસત્તુ કાગંદી નગરનો રાજા.૧ ૧. અનુત્ત.૩. ૧૨. જિયસત્તુ તિચિંચી નગરનો રાજા. મૃત્યુ પછી તે ચંપાના રાજા દત્ત(૧)ના મહચંદ(૪) પુત્ર તરીકે જન્મ્યો. ૧. વિપા.૩૪. ૧૩. જિયસત્તુ પએસિનો આજ્ઞાવર્તી સાવત્નીનો રાજા. ૧. રાજ.૧૪૬, ૧૫૨. ૧૪. જિયસત્તુ મિહિલા નગરનો રાજા.૧ ૧. જમ્મૂ.૧, સૂર્ય.૧. * ૧૫. જિયસત્તુ રાયગિહનો રાજા. ૧. નિ૨.૪.૧. ૧૬. જિયસત્તુ હત્થિણાઉરનો રાજા.૧ ૧. આવચૂ.૨.પૃ.૨૭૭. ૧૭. જિયસત્તુ જરાકુમારનો પુત્ર. તેને બે પુત્રો અને એક પુત્રી હતી. તે વારાણસી ૨ અથવા વણવાસી ઉપર રાજ કરતો હતો. ૧.નિશીયૂ.૨.પૃ.૪૧૭, ગચ્છાવા.પૃ. ૨૬, બૃભા.૫૨૫૪-૫૫,બૃક્ષે. ૧૩૯૭. ૩૨૩ ૨. નિશીયૂ.૨. .૨.પૃ.૪૧૭. ૩. બૃસે.૧૩૯૭. ૧૮. જિયસત્તુ બીજા તિર્થંકર અજિયના પિતા. તે ઓલ્ઝા(૨)ના રાજા હતા. ૧. તીર્થો.૪૬૫, સમ. ૧૫૭. ૧૯. જિયસત્તુ મહુરા(૧)ના રાજા. તેમને કાલવેસિય નામનો પુત્ર હતો. ૧. મર. ૪૯૮, ઉત્તરાયૂ.પૃ.૭૭. ૨૦. જિયસત્તુ ખિતિપતિક્રિય(૨)નો રાજા.' તેણે ખિતિપતિટ્ટિયના સ્થાને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ૨ ચણગપુરની સ્થાપના કરી. ધારિણી(૧૭) તેની રાણી હતી. ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦,૪.પૃ.૨૨૯,આવચૂ.૨.પૃ.૨૧૭. ૨. આવચૂ.૨.પૃ.૧૫૮. ૨૧. જિયસત્તુ દત્ત(૯) રાજાનો પુત્ર અને મેઘઘોસનો પિતા. ૧. તીર્થો.૬૯૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. નિશીયૂ.૩.પૃ.૧૫૦, ૨૨. જિયસત્તુ કંદઅ(૧)નો પિતા. તે સાવથીનો રાજા હતો.૧ ભદ્દ(૬) પણ તેનો પુત્ર હતો.૨ ૧. બૃક્ષ.૯૧૫, ઉત્તરાયૂ.પૃ.૭૩. ૨. ઉત્તરાયૂ.પૃ.૭૯. ૨૩. જિયસત્તુ ઉજ્જૈણી નગરનો રાજા. તેને બે પુત્રો હતા, તે બન્ને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા હતા.૧ ૧. આચાચૂ.પૃ.૨૨૫. ૨૪. જિયસત્તુ પાડલિપુત્તનો રાજા. રોહગુત્ત(૨) તેનો મંત્રી હતો.૧ ૧. આચાચૂ.પૃ.૧૩૨. ૧ ૨૫. જિયસત્તું કોસંબીનો રાજા, કાસવ(૪) તેનો પુરોહિત હતો. ૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાશા.પૃ.૨૮૭. ૨૬. જિયસત્તુ વસંતપુર(૩)નો રાજા. ધારિણી(૨૦) તેની પત્ની હતી. તેમને ધમ્મરુઇ(૬) નામનો પુત્ર હતો. રાજા પુત્ર સાથે સંસાર ત્યાગી શ્રમણ બન્યા. ૧. ઓનિ.૪૫૦, ઓધનિદ્રો.પૃ.૪૪૯, પિંડનિ. ૮૦–૦૧. ૨. આવચૂ.૧.પૃ.૪૯૮, ૫૦૩, ૫૨૫. ૨૭. જિયસત્તુ સુમંગલ(૩)ના પિતા. તેના મન્ત્રીને સેણિય(૨) નામનો પુત્ર હતો. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૬૬. ૨૮. જિયસત્તુ જેણે ઉજ્જૈણી જીત્યું હતું તે પાડલિપુત્તનો રાજા. તેનું બીજું નામ કાકવણ હતું. ૧. આવચૂ.૧.પૃ.૫૪૦. ૨૯. જિયસત્તુ મિગકોર્ટંગનો રાજા જેણે પોતાની પુત્રી રેણુગા જમદગ્નિને પરણાવી હતી. જુઓ અણંતવીરિય. ૧. આવચૂ.૧.પૃ.૫૧૯. ૩૦. જિયસત્તુ રાજકુમારી સિદ્ધિના પિતા. તે મહુરા(૧)ના રાજા હતા. ૧. આવચૂ.૧.પૃ.૪૪૯. ૩૧. જિયસત્તુ તુરુવિણી નગરના રાજા. તેની બ્રાહ્મણ પત્નીથી તેને દત્ત(૭) નામનો Page #352 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૫ પુત્ર હતો.' ૧. આવયૂ.૧.પૃ.૪૯૫. ૩૨. જિયસતુ એક રાજા જે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. તેના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળી તેનો ભાઈ,જે શ્રમણ હતો તે, ગાંડો થઈ ગયો.' ૧. વ્યવભા.૪.૧૦૭-૧૦૮, બૃભા. ૬૧૯૮-૯૯. ૩૩. જિયસતુ જેણે જાસૂસ હોવાની શંકાથી ગોસાલ સાથે મહાવીરને કેદ કર્યા હતા તે લોહગ્ગલ(ર)ના રાજા.' ૧. આવનિ.૪૯૦, આવયૂ.૧,પૃ.૨૯૪. ૩૪. જિયસતુ છત્તમ્મા નગરના રાજા. તેની પત્નીનું નામ ભદ્દા(૩) હતું. તેમને સંદણ(૬) નામનો પુત્ર હતો જે મહાવીરનો પૂર્વભવ હતો.' ૧. આવયૂ.૧,પૃ.૨૩પ. ૩૫. જિયસતુ વતિસોગાના રાજા. તે વિદેહ(૧) ક્ષેત્રના પ્રથમ બલદેવ(૨) અયેલ(પ)ના પિતા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૧૭૬. ૩૬. જિયસતુ ઉજેણીના રાજા જેમનો સારથિ અમોહરહ નામનો હતો. ૧. ઉત્તરાશા.પૃ.૨૧૩. ૩૭. જિયસતુ ચંપાના રાજા અને સુમણભદ(૩)ના પિતા ૧. ઉત્તરાશા.પૃ.૯૨. ૩૮. જિયસતુ જેના ધર્મગુરુ ધમ્મઘોસ(૧૦) હતા તે રાજા.સંભવતઃ આ અને જિયg(૧૫) એક જ વ્યક્તિ છે. ૧. આચાર્.પૃ.૩૮, આચાશી.પૃ.૭૬. ૩૯. જિયસતુ અયલપુરના રાજા. તેના પુત્ર અપરાય(૧૦)એ રાહાયરિય પાસે દીક્ષા લીધી. ૧. ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૧૦૦, ઉત્તરાને.પૃ.૨૫-૫૬. ૪૦. જિયસતુ વસંતપુર(૩)ના રાજા. સુમાલિયા(૩) તેની પત્ની હતી. આ જિયસન્તુ જિયસતુ(૨૬)થી ભિન્ન છે. ૧. આવયૂ.૧.પૃ.૫૩૪. ૪૧. જિયસતુ પાડલિપુરના રાજા. એમ તેનો મત્રી હતો.' ૧. આવયૂ.૨,પૃ.૨૮૩. ૪૨. જિયસતુ કંપિલ્લપુરના રાજા જે જિયg(૨)થી ભિન્ન છે." Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા.૩૫. જિયારિ (જિતારિ) જુઓ જિતારિ. ૧. સ. ૧૫૭. જીમૂત એવું વાદળ કે જે એકવાર વરસે તો દસ વર્ષ સુધી જમીનને ભેજવાળી રાખે.' ૧. સ્થા. ૩૪૭. જીયકપ્પ (જીત કલ્પ) એક સો ત્રણ ગાથાઓ ધરાવતો આગમગ્રન્થ.' તે જિનભદ્રગણિના નામે ચડેલી રચના છે. શ્રમણ-શ્રમણીઓના નિયમોના ભંગ માટે પ્રાયશ્ચિત્તો તે નિયત કરી આપે છે. તેમાં નીચેના દસ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે – (૧) આલોયણ, (૨) પડિક્કમણ, (૩) ઉભય, (૪) વિવેગ, (૫) વિસગ્ગ, (૬) તવ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અણવઢય અને (૧૦) પારાંચિય. ૧. જીત.પૃ. ૨૨૩ | ચૂર્ણિ ગાથા. ૫-૧૧. ૨. જુઓ આ ગ્રન્થ ઉપરની સિદ્ધસેનસૂરિની ૩. જીત.૪(પૃ.૬૨) જીયધર (જીતધર) સંડિલ્લ(૧) આચાર્યના શિષ્ય. ૧. નન્દ.ગાથા ૨૬, નદિમ.પૃ.૪૯, નન્દિહ.પૃ.૧૧. જીવવિયાહપણત્તિના સાતમા શતકનો ચોથો ઉદેશક.૧ ૧. ભગ.૨૬૦૧. જીવંતસામિ (જીવસ્વામિ) મહાવીરની પ્રતિમા. તે પ્રતિમા વિતિભયના રાજા ઉદાયણ(૧) પાસે હતી. ઉદાયણે તેની સેવાપૂજા માટે કિહગૂલિયાની નિમણૂક કરી હતી. બળજબરીથી આ પ્રતિમાને ઉજેણી ઉપાડી જનાર પન્જોય સાથે ઉદાયણને યુદ્ધ કરવું પડ્યું હતું. ૧. તેનું મૂળ નામ દેવદત્તા(૪) હતું. ૨. નિશીયૂ.૩.પૃ.૧૪૦, પૃ.૯૧૮, ઉત્તરાક. પૃ. ૩૪૬. જીવક (આવક) એકવીસમા તિર્થંકર ણમિ(૧)ના સમકાલીન રાજા.' ૧. તીર્થો. ૪૮૪. જીવપએસિય (જીવપ્રાદેશિક) આચાર્ય તીસગુત્તનો સિદ્ધાન્ત. તે માનતા હતા કે જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લા પ્રદેશમાં જ ચેતના હોય છે.' ૧. ઔપ. ૪૧, ઔપઅ.પૃ.૧૦૬, આવભા.૧૨૭-૨૮, નિશીભા. ૫૬૧૨, સ્થાઅ. પૃ.૪૧૧. જીવાજીવવિભત્તિ (જીવાજીવવિભક્તિ) ઉત્તરઝયણનું છત્રીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૬૭૦, ૭૧૨. જીવાજીવાભિગમ અંગબાહિર ઉલ્કાલિએ આગમગ્રન્થ.' ત્રીજા અંગ(૩) ઠાણના Page #354 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૭ ૨ આધારે રચાયેલું ત્રીજું ઉવંગ તેને ગણવામાં આવે છે. તે પિડવિત્ત નામના નવ વિભાગોમાં વિભક્ત છે. તે જડ અને ચેતન પદાર્થોનું વિગતવાર નિરૂપણ કરે છે.૪ તેના ઉપર મલયગિરિની વૃત્તિ ઉપરાંત જીવાભિગમચૂર્ણિક અને જીવાભિગમમૂલટીકા° આ બે ટીકાઓ રચાઈ હતી. ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩. ૨.જીવામ.પૃ.૧. ૩.જીવા.૨૪૪, પ્રજ્ઞામ.પૃ.૮. ૪. જીવા.૨થી, દશચૂ.પૃ.૧૪૧.વિશેષા. ૩૭૬૮. ૫. પ્રજ્ઞામ.પૃ.૪૪-૪૫, ૪૮-૪૯, ૫૧. ૬. રાજમ.પૃ.૧૮૨, પ્રજ્ઞામ.પૃ.૩૦૮, સૂર્યમ. પૃ.૨૬૭, ૨૭૯, ૨૮૫. જીવાભિગમ આ અને જીવાજીવાભિગમ એક છે. ૧ ૧. નન્દિ.૪૪, પાક્ષિય.પૃ.૪૩, દશચૂ.પૃ.૧૪૧, વિશેષા.૩૭૬૮, આવચૂ.૧.પૃ.૪૭૨, ભગ.૬૫૭. ૭. પ્રજ્ઞામ.પૃ.૫૧, રાજમ.પૃ.૧૦૦,૧૫૮૬૧, ૨૨૬. ૧. જુગંધર (યુગન્ધર) જેમની પાસેથી ણિણામિયાએ ઉપાસક(શ્રાવક)ના વ્રતો લીધાં હતાં તે આચાર્ય.૧ ૧. આવિને.૧૨૯૧, આવચૂ.૧.પૃ.૧૭૩-૧૭૪. ૨. જુગંધર અવરવિદેહ ક્ષેત્રના એક તિર્થંકર.૧ ૧. આયૂ.૨.પૃ.૧૯૪. ૧. જુગબાહુ (યુગબાહુ) પુત્વવિદેહ ક્ષેત્રના એક વાસુદેવ(૧).૧ ૧. આનિ.૧૨૯૧, આવચૂ.૨.પૃ.૧૯૪. ૨. જુગબાહુ મહાવિદેહ ક્ષેત્રના એક તિર્થંકર.૧ ૧. વિપા.૩૪. ૩. જુગબાહુ નવમા તિર્થંકર પુષ્કૃદંતનો પૂર્વભવ. ૧ ૧. સમ,૧૫૭. જુત્તિ (યુક્તિ) વર્ણાિદસાનું છઠ્ઠું અધ્યયન. ૧.નિર.૫.૧. ૪. જુગબાહુ મયણરેહાનો પતિ. ૧. ઉત્તરાને.પૃ.૧૩૮. જુણસેટ્ટિ (જીર્ણશ્રેષ્ઠિન) ભદસેણ(૨)નું બીજું નામ. ૧ ૧. આવચૂ.૨.પૃ.૨૦૨. જુત્તિસેણ (યુક્તિસેન) વર્તમાન ઓસપ્પિણીમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થંકરમાંના આઠમા તિર્થંકર. તિત્વોગાલી અનુસાર ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અગિયારમા તિર્થંકર એજંસ(૧)ના તે સમકાલીન હતા. ૧. સમ.૧૫૯ ૨. તીર્થો.૩૨૪. જુદ્ધવરિય (યુદ્ધવીર્ય) નવમા તિર્થંકર પુષ્કૃદંતનો સમકાલીન રાજા.' ૧. તીર્થો. ૪૭૨. જુધિફિલ (યુધિષ્ઠિર, જુઓ જુહિલ્લિ .' ૧. આવયૂ.૧.પૃ.૪૯૨. જુહિફિલ (યુધિષ્ઠિર) હત્થિણાપુરના પાંડુરાયનો સૌથી મોટો પુત્ર.૧ ૧. જ્ઞાતા.૧૧૭, અન્ત.૯, આવચૂ.૧.પૃ.૪૯૨, પ્રશ્નઅ.પૃ.૮૭, આવહ.પૃ.૩૬૫. જૂયા, જ્યગ, જૂવ અથવા જૂવા (યૂપક) પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રનો મહાપાયાલકલસ. વેલેબ(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. સમ.પ૨, ૯૫, સ્થા.૩૦૫, ૭૨૦, જીવા.૧૫૬. ૧. જેઢા (જ્યેષ્ઠા) ચેડગ રાજાની પુત્રી. તેને મહાવીરના મોટા ભાઈ નંદિવદ્ધણ(૧) સાથે પરણાવવામાં આવી હતી. ૧. આવચૂ.૨,પૃ.૧૬૪. ૨. જેટ્ટા એક નક્ષત્ર. તેનો અધિષ્ઠાતા દેવ ઈદ(૪) છે. ૧. સ્થા. ૯૦, જબૂ.૧૫૭, ૧૭૧. જેહિલ આચાર્ય ભાગ (૭)નો શિષ્ય. ૧. કલ્પ (થરાવલી). ૭, પૃ.૨૯૫. જોઇ (યોગિનું) પરિવ્રાજકોનો એક વર્ગ.' ૧. ઔપ. ૩૮. જોઇજસા (જ્યોતિર્યશા) ચંપાનગરના ગોવળની પત્ની, કોસિએ(૪)ના શિષ્ય રુદ્રા દ્વારા તેનું ખૂન થયું હતું.' ૧. આવનિ.૧૨૮૮, આવયૂ.૨,પૃ.૧૯૩, આવહ. પૃ.૭૦૪. ૧. જોઇસ (જ્યોતિષ) દેવોના ચાર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવોના પાંચ ભેદ છે – (૧) સૂર(૧), (૨) ચંદ(૧), (૩) ગહ, (૪) ણબત્ત(૧) અને (૫) તારા(૩). પૃથ્વીની સપાટીથી ૭૯૦ યોજના અંતરે તેમનું શ્રેત્ર શરૂ થાય છે જ્યાં કેટલાક તારાઓના સ્વર્ગીય વાસસ્થાનો છે. તે પછી સૂરિયો, ચંદો, ફખતો અને ગણોનાં સ્વર્ગીય વાસસ્થાનો એક પછી એક આવેલાં છે. સૂરિયો અને ચંદો તેમના ઈન્દ્રો છે. તારાઓની સંખ્યા સૌથી વધુ છે અને સૂરિયો તથા ચંદોની સંખ્યા સૌથી ઓછી છે. તેવી જ રીતે તેઓ ઝડપ અને ગતિની બાબતમાં એકબીજાથી ભિન્ન છે : Page #356 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૯ ૧.દેવે. ૮૦-૮૧, પ્રજ્ઞા.૩૮, સૂર્ય. | સૂર્ય.૯૨. ૧૦૦, અનુ.૧૨૨, સ્થા. ૨૫૭, ૩. સ્થા.૯૪, ભગ. ૧૬૯. ૪૦૧. ૪. જીવા.૨૦૬, જબૂ.૧૭૨, સૂર્ય.૯૯. ૨. જખૂ.૧૬૪, સૂર્ય,૮૯, પ્રજ્ઞા.૫૦, ૫. જબૂ.૧૬૭, સૂર્ય.૯૫. જીવા.૧૨૨, દેવ.૮૪, જબૂ.૧૬૪. I ૨. જોઈસ વિયાહપણત્તિના નવમા શતકનો બીજો ઉદ્દેશક ૧. ભગ. ૩૬૨. જોઇસિય (જ્યોતિષ્ક) આ અને જોઈસ(૧) એક છે.' ૧. ઉત્તરા ૩૬.૨૦૭, ભગ.૪૧૪, પ્રજ્ઞા ૧૦૧, જબૂ.૧૨૨, દેવે.૧૪૮, અનુ.૧૨૨, આચાર્પૃ.૨૬૯. ૧.જોગંધરાયણ (યૌગન્દરાયણ) રાજા ઉદાયણ(૨)નો મત્રી.' ૧. આવયૂ.ર.પૃ.૧૬૨, આવહ.પૃ. ૬૭૪. ૨. જોગંધરાયણ અમૂડ(૩) સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ.' ૧. ઋષિ.૨૫. જોગજસા (યોગશા) આ અને જોઇજસા એક છે." ૧. આવયૂ.૨,પૃ.૧૯૩. જોગસંગહ (યોગસગ્રહ) આગમિક ગ્રન્થ.' ૧. આવચૂ.ર.પૃ.૩૬, ૧૫૨, નિશીયૂ.૩.પૃ.૨૬૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. જોણ (યોન) આ અને જોણા એક છે.' ૧. શાતા. ૧૮. જોણા અથવા જોણ (યોનક) એક અણારિય (અનાય) જાતિ અને તેનો દેશ. તેમને ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીત્યાં હતાં. ત્યાં ઉસભ(૧) ગયા હતા. રાજાઓનાં અન્ત પુરોમાં આ દેશની કન્યાઓને દાસીઓ તરીકે રાખવામાં આવતી. આ દેશ જાતિ વણથી ભિન્ન છે. જોણા લોકોએ કેટલીક ચીજો પાડલિપુત્ત મોકલી હતી અને તે ચીજોને ઓળખવા માટે આચાર્ય પાલિત્તને બોલાવવામાં આવ્યા હતા.' ૧. જબૂ.૫૨. | ૧૯૧, ઔપ.૩૩. ૨. આવનિ.૩૩૬-૩૩૭. ૪. જુઓ જબ્બે.પર અને જબૂશા પૃ.૨૨૦. ૩.ભગ ૩૮૦, ભગઅ.પૃ.૪૬૦, ૫. આવયૂ.૨,પૃ.૫૫૪. જ્ઞાતા.૧૮,જબૂ.૪૩,જબૂશા.પૃ. જોણિ યોનિ) પણવણાનું નવમું પદ(પ્રકરણ)." ૧. પ્રજ્ઞા. ગાથા ૫. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જોણિઅ (યોનિક) આ અને જણા એક છે.' ૧. ઔપ.૩૩, આવ.ર.પૃ.૫૫૪. જોણિપાહુડ (યોનિપ્રાભૃત) ચેતન પદાર્થોના સર્જન અંગે નિરૂપણ કરતો ગ્રન્થ. તેના આધારે સિદ્ધસેણે અશ્વોનું સર્જન કર્યું હતું જ્યારે બીજાઓએ ભેંસોનું સર્જન કર્યું હતું.' વર્તમાનમાં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે. ૧. નિશીયૂ.ર.પૃ.૨૮૧, વ્યવભા.૫.૮૯, વ્યવમ.૩.પૃ.૫૮. જોણિસંગહ (યોનિસગ્રહ) એક આગમિક ગ્રન્થ.૧ ૧.સૂત્ર,પૃ.૨૭૦. જોહ સંભવતઃ આ અને જણા એક છે.' ૧. ભગ. ૩૮૦. જોતિરસ (જ્યોતિરસ) રણપ્રભાના પ્રથમ કાંડનો નવમો ભાગ. ૧. સ્થા.૭૭૮. જોતિસિય (જ્યોતિષ્ક) આ અને જોઇસ(૧) એક છે.' ૧. આવચૂ.૧.૨૫૩, સૂર્ય.૯૮. જોહિકિલ્લ (યુધિષ્ઠિર, જુઓ જુહિકિલ્લ." ૧. અન્ત.૯. ઝાણવિભત્તિ (ધ્યાર્નાવિભક્તિ) અંગબાહિર ઉક્કાલિય આગમગ્રન્થ જે નાશ પામી ગયો છે. ૧. નદિ.૪૪, પાક્ષિપૃ.૪૩. ટંકણ અણારિય (અનાય) જાતિ તેમજ તેમના વસવાટનો પ્રદેશ. આ જાતિ ઉત્તરાયણમાં વસતી હતી અને દખિણાવતના લોકોને સુવર્ણ અને હાથીદાંત વેચતી હતી. ઉપર તરફની ગંગા નદીના પૂર્વ કિનારાને લગોલગ આવેલા પ્રદેશમાં વસતા તન્ત્રણ લોકો સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. તેમનો પ્રદેશ રામગંગા નદીથી સરયૂના ઉપરના ભાગ સુધી વિસ્તરેલો હતો. તેઓ મધ્ય એશિયામાં કાચ્ચર ક્ષેત્રમાં Page #358 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૧ પણ વસતા હતા.' ૧.વિશેષા.૧૪૪૨, ભગ.૧૪૩, સૂત્ર. [૩. આવચૂ.૧.પૂ.૧૨૦. ૧.૩.૩.૧૮. J૪. જિઓમ.પૃ.૭૯, ૧૨૪. ૨. આચાચૂ.પૃ.૧૯૩, આવનિ.૧૩૬. | ઠાણ (સ્થાન) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો ત્રીજો .તે દસ પ્રકરણોમાં વિભક્ત છે. તેનો મોટો ભાગ ગદ્યમાં છે. તે પદાર્થોની સંખ્યા અનુસાર પદાર્થોનું નિરૂપણ કરે છે અર્થાત્ એક સંખ્યક પદાર્થોથી દસસંખ્યક પદાર્થો સુધીનું નિરૂપણ તેમાં છે. વિ.સં.૧૧૨૦માં અભયદેવસૂરિએ તેના ઉપર ટીકા રચી છે. જે શ્રમણે શ્રમણજીવનના આઠ વર્ષ પૂરા કર્યા હોય તેને તે ભણવાનો અધિકાર છે. તે વીરનિર્વાણ સંવત ૧૩૫૦માં નાશ પામી જશે. ૧. નદિ,૪૫, પાક્ષિ.પૃ.૪૬, સમ. | ૩. સમ.૧૩૭-૧૩૮. ૧૩૭, અનુ.૪૨. | ૪. સ્થાઅ.પૃ.૫૨૮. ૨. ન૮િ.૪૮, સમજ.પૃ.૭૪, નદિમ. | ૫. વ્યવ.૧૦.૨૩. પૃ.૨૨૮થી. ૬. તીર્થો.૮૧૫. ઠાણપદ (સ્થાનપદ) પણણવણાનું બીજું પદ (પ્રકરણ).' ૧. ભગ.૧૧૫, ૫૫૦, પ્રજ્ઞા.ગાથા ૪. ઠિઇ (સ્થિતિ) પણવણાનું ચોથું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા.ગાથા ૪, ભગ.૧૫. ઠિતિપદ (સ્થિતિપદ) આ અને ડિઇ એક છે.' ૧. ભગ.૧૫. ઠંડગારણ (દડકારણ્ય) રાજા કંડગિના નામ ઉપરથી જેનું નામ પડ્યું છે તે જંગલ. તે રાજાની રાજધાની કુંભકારકડ હતી. તે રાજધાની અને તેની આસપાસનો પ્રદેશ ખંદ(૧)એ બાળી ભસ્મ કરી નાખ્યો હતો. તે પ્રદેશમાં જંગલ ઊગ્યું. ૧. નિશીયૂ.૪,પૃ.૧૨૮, ઉત્તરાયૂ.પૃ.૭૪. ડિંડગિ (દણ્ડકિન્) કુંભકારકડ નગરનો રાજા. અંદ(૧)ની બેન પુરંદરજસા તેની Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્ની હતી. જેણે ખંદઅ અને તેના પાંચસો શિષ્યોને ઘાણીએ ઘાલી પીલી નાખ્યા તે પાલગ(૧) તેનો પુરોહિત હતો. પછી દેવ તરીકે જન્મેલા ખંદએ ડંડગિની રાજધાનીને અને તેની આસપાસના પ્રદેશને બાળી ભસ્મ કરી નાખ્યો. પછી ત્યાં જંગલ થયું જે ડંડગારણ નામે પ્રસિદ્ધ થયું.1 ૧. જીતભા.૫૨૮, ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૫, ઉત્તરાચૂ.પૃ.૭૩, વ્યવભા.૧૦.૫૮૯, નિશીયૂ. પૃ.૧૨૭. ડંબર જુઓ અડંબર.૧ ૧. આવચૂ.૨.પૃ.૨૨૭. ૧ ડહણ (દહન) પાડલિપુત્તના બ્રાહ્મણનો પુત્ર. જલણસિહા તેની માતા હતી. ડહણ સંસાર ત્યાગી શ્રમણ બન્યો અને મરીને દેવ થયો. તે હુયાસણ(૧) નામે પણ જાણીતો છે.ર ૧. આનિ.૧૨૯૪. ૨. આવહ.પૃ.૭૦૭. ડોંબ એક અણારિય (અનાર્ય) હલકી કોમ. તે જક્ષ્મ ઘંટિયને પૂજે છે.' તે ઉત્તર ભારતમાં પ્રાચીન કાળમાં વસતા લોકોનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે. ૨ ૧. વ્યવભા.૩.૯૨, નિશીયૂ.૨.પૃ.૨૪૩, બૃસે.૪૦૩-૪૦૪. ૨. લાઇ.પૃ.૩૬૦. ડોબિલ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના દેશવાસીઓ. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩. ૧ ડોબ એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ. આ અને ડોંબ એક છે. ૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૦. ડોબિલ આ અને ડોંબિલ એક છે. ૧. પ્રશ્ન. ૪. ૧ ટૂંક સાવથીનો કુંભાર. એક હજાર શ્રમણીઓ સાથે પિયદંસણા તેના ઘરમાં રહી હતી.૧ ૧. આચૂ.૧.પૃ.૪૧૮, વિશેષા.૨૮૦૭, આવભા.૧૨૬, નિશીભા.૫૫૯૭, ઉત્તરાશા. પૃ.૧૫૬. ઢંઢ કણ્ડ(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થંકર અરિક્રૃણેમિનો શિષ્ય બન્યો. અન્તરાય કર્મના ઉદયના કારણે તે ભિક્ષા મેળવી શક્યો નહિ.૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૭૬, ઉત્તરાશા.પૃ.૧૧૯, આવ.પૃ.૨૭, આચાચૂ.પૃ.૭૫, ૭૩૪. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઢંઢણ આ અને ઢંઢ એક છે. તે એક વંદનીય વ્યક્તિ છે. ૧. આવ.પૃ.૨૭. ૧. ઢડર દસપુરનો શ્રાવક (ઉપાસક). ૧. આવયૂ.૧.પૃ.૪૦૩. ૨. ઢડર રાહ(૧)નું બીજું નામ.' ૧. સૂર્ય. ૧૦૫. ઉલ (નકલ) હત્થિણાઉના પંડુરાયના પાંચ પુત્રોમાંનો એક.' ૧. જ્ઞાતા. ૧૧૭. હંગલા (નાલા) મહાવીરે ગોસાલ સાથે જે ગામની મુલાકાત લીધી હતી તે ગામ. અહીં વાસુદેવઘરના ચૈત્યમાં મહાવીરે ધ્યાન કર્યું હતું. બાળકોને ભયભીત કરવા બદલ ગોસાલને અહીં માર ખાવો પડ્યો હતો. આ ગામ હલેદુઅ અને આવત્ત(૪) વચ્ચે આવેલું હતું.' ૧. આવનિ.૪૮૧, આવયૂ.૧,પૃ.૨૮૯, વિશેષા.૧૯૩૫, કલ્પધ પૃ.૧૦૬, કલ્પવિ. પૃ. ૧૬૫, આવમ.પૃ.૨૮૦. શંગોલ (નાક્રોલ) એક અંતરદીવ.' ૧. પ્રજ્ઞા ૩૬. ગંગોલિ (નકોલિન) આ અને રંગોલિય એક છે.' ૧. જીવા.૧૧૧. ગંગોલિય (નાક્રોલિક) લવણસમુદ્રમાં આવેલા છપ્પન અંતરદીવમાંનો એક. આ અને રંગોલ એક છે. ૧. જીવા.૧૧૧, નદિમ.પૃ.૧૦૩, સ્થા.૩૦૪. ૧. સંદ(નન્દો પાડલિપુર નગરનો વાળંદ ગુલામ. કૂણિયના પુત્ર ઉદાઈ(૨)ના મૃત્યુ પછી નગરના રાજા તરીકેનો કાર્યભાર તેણે લઈ લીધો અર્થાત્ તે રાજા બની ગયો. તેના પછી આવનારા તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ તે જ નામથી ઓળખાયા અને આમ તે વંશ ણંદ નામે ઓળખાયો. જેને ચંદઉન્ને હરાવ્યો તે મહાપઉમ(૮) રાજા ણંદ વંશનો નવમો અને છેલ્લો રાજા હતો.' ૧. આવયૂ.૨.પૃ.૧૭૯થી, આચાર્.પૃ.૬૪, દશરૃ.પૃ.૫૨, કલ્પવિ.પૃ.૨૫૩. કલ્પધ. પૃ. ૧૬૫, આવહ.પૃ.૪૩૩. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. છંદ પાડલિપુત્તનો આતિલોભી શેઠ. કોઈક ગુહ્ના બદલ તે નગરના રાજાએ તેને મૃત્યુદંડની સજા કરી હતી. ૧. આચૂ.૧.પૃ.૫૨૮, ૨.પૃ.૨૯૩, કલ્પચૂ.પૃ.૧૦૧, આવહ.પૃ.૩૯૭. ૩. ણંદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ પંદર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે એક વાર તેઓને ભૂખ લાગે છે. ૧. સમ.૧૫. ૪. ણંદ અગિયારમા તિર્થંકર સેજ્જસ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર સિદ્ધત્વપુરનો રહેવાસી.૧ ૧. આવમ.પૃ.૨૨૭, સમ.૧૫૭, આવિન.૩૨૪, ૩૨૮. ૫. ગુંદ બંભણગામનો રહેવાસી. મહાવીરે એક વાર તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી હતી.૧ ઉવણંદ(૨) તેનો ભાઈ હતો. ૧. આનિ.૪૭૬, આવચૂ.૧.પૃ.૨૮૩, વિશેષા.૧૯૨૮-૧૯૩૦, કલ્પવિ.પૃ.૧૬૪, કલ્પ.પૃ.૧૦૫. ૨. આવચૂ.૧.૨૮૩. ૬. ણંદ પખવાડિયાનો પાંચમો, છઠ્ઠો અને અગિયારમો દિવસ અર્થાત્ પાંચમ, છઠ્ઠ અને અગિયારસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૯, ૭. ણંદ ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી વાસુદેવ(૧).૧ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૮. ણંદ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થંકર પેઢાલપુત્ત(૧)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૯. • ૯. ણંદ ણાસિક્કણગરનો રહેવાસી. તે સુંદરી(૨)નો પતિ હોવાથી સુંદરીણંદ તરીકે જાણીતો હતો. સુંદરી અત્યંત રૂપાળી હોવાથી તે તેનામાં ખૂબ જ આસક્ત હતો. તેનો ભાઈ શ્રમણ હતો. તેને તેના ચિત્તને સાંસારિક આસક્તિમાંથી પાછું વાળવાનો કોઈ ઉપાય કરવાનો વિચાર આવ્યો. તેને સન્માર્ગે વાળવા માટે તેણે પોતાની અલૌકિક શક્તિથી એક વાંદરીનું, એક વિદ્યાધરીનું અને પછી એક અનુપમ સૌન્દર્ય ધરાવતી દેવીનું સર્જન કર્યું. જ્યારે છંદે તેને પૂછ્યું કે તે દેવીને તે કેવી રીતે પામી શકે ત્યારે તે શ્રમણ ભાઈએ કહ્યું કે તે માટે તેણે શ્રમણજીવન સ્વીકારવું જોઈએ. એટલે છંદ શ્રમણ બન્યો. ૧. ન.િ૭૩, નમિ.પૃ.૧૬૭, આવચૂ.૧.પૃ.૫૫૬, આનિ.૯૪૪, આવહ. પૃ. ૪૩૬. આવી જ કથા પાલિત્રિપિટકમાં પણ મળે છે. અહીં બુદ્ધ પોતે જ નન્દ થેરના મોટા Page #362 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૫ સાવકા ભાઈ હતા. નન્દ જનપદકલ્યાણી નન્દામાં ખૂબ આસક્ત હતો. તેનું ચિત્ત તેમાંથી વાળી લેવા માટે બુદ્ધ તેને વાંદરીના બળી ગયેલા શરીરના ભાગો દેખાડે છે, તે પછી અત્યંત સુંદર અપ્સરા દેખાડે છે. સુંદર અપ્સરાને પામવા માટે તે બુદ્ધની સૂચના મુજબ ગંભીરતાપૂર્વક શ્રમણજીવન જીવે છે અને પછી અહતુપદ પામે છે. જુઓ ડિપા. માં નન્દ થેર(૧) અને સુન્દરનન્દ. આ કથા ઉપર અશ્વઘોષનું સુન્દરાનન્દ કાવ્યમ્ રચાયું છે. ૧૦. ણંદ તિર્થીયર અરિટણેમિનો મુખ્ય ઉપાસક.' ૧. આવરૃ.૧.પૃ.૧૫૯. ૧૧. બંદ રાયગિહનો હીરાઘસુ. તે મહાવીરનો અનુયાયી હતો. તે પ્રદેશના લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાના આશયથી તેણે તળાવ બંધાવ્યું હતું. તેને તે તળાવ માટે એટલી બધી આસક્તિ હતી કે તે મરીને તે તળાવમાં દેડકા તરીકે જન્મ્યો. જુઓ દદુર(૨). ૧. જ્ઞાતા. ૯૩-૯૫. ૧૨. ણંદ નદી પાર કરવા માટે શ્રમણ ધમ્મરુઈ(૩)ને પોતાની નાવમાં બેસવા દેનાર નાવિક. આ નાવિકે ધમ્મરુઈને ભાડુ ન આપવાના કારણે બહુ હેરાન કર્યા હતા. રોષે ભરાયેલા ધમ્મ શ્રમણે પોતાની અલૌકિક શક્તિથી નાવિકને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૫૧૬, વિશેષા.૩૫૭૫, આવહ.પૃ.૩૮૯. ૧૩. ણંદ તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર.' ૧. શાતા.૭૭. ૧૪. ણંદ તિર્થીયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧,૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧૫. ણંદ આ અને આણંદ(૭) એક છે. ૧. તીર્થો.૪૪૮. ગંદકંત (નન્દકાન્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષોનું છે.' ૧. સમ.૧૫. દHડ (નન્દકૂટ) સંદકંત સમાન સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૫. સંદગ (નર્જક) ચંપા નગરનો રહેવાસી. મૃત્યુ પછી તે કોસંબીમાં જન્મ્યો અને ત્યાં સંસારનો ત્યાગ કર્યો.' ૧. મ૨.૫૦. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણંદગોવ (નન્દગોપ) દસ લાખ ગાયોનો માલિક ગોવાળ." ૧. બૃભા.૭૭, વ્યવભા.૩.૧૭૮. ણંદજૂઝય (નન્દધ્વજ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે. તે ગંદકંત સમાન છે." ૧. સમ.૧૫. ૧. સંદણ (નન્દન) વર્તમાન ઓસપ્પિણીના સાતમા બલદેવ(૨) અને વાસુદેવ(૧) દત્ત(૨)ના ભાઈ. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી જયંતી(૪)ના પુત્ર હતા. તેમના પૂર્વભવનું નામ ધમ્મસણ(૧) હતું. તે ૨૬ ધનુષ ઊંચા હતા. તે ૬૫ હજાર વર્ષ જીવ્યા અને મોક્ષ પામ્યા. તિલોયપષ્ણત્તિ અનુસાર સાતમા બલદેવ નિિમત્ર હતા અને તેમની ઊંચાઈ ૨૨ ધનુષ હતી. ૧. સમ.૧૫૮, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૪૧૪, વિશેષા.૧૭૬૬, આવભા.૪૧, તીર્થો. પ૭૭, ૫૮૦, ૬૦૨-૧૬, ઉત્તરાક.પૃ.૩૪૯. ૨. ૪.૫૧૭, ૧૪૧૮. ૨. ગંદણ ભરત(૨) ક્ષેત્રના સાતમા ભાવી બલદેવ(૨).' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૪. ૩. ણંદણ કોસલાઉરના શેઠ. તેમને સિરિમતી(૧) નામની પુત્રી હતી. તેમની એકતા ણંદ(૨) સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવપૂ.૧.પૃ.૫૨૭. ૪. ણંદણ સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧)ના પુત્ર મિયાપુર(૩)નો મહેલ. ૧. ઉત્તરા.૧૯.૩, ઉત્તરાનિ.પૃ.૪૫૨. ૫. સંદણ રાજા સણિયનો પૌત્ર અને મહાસણાકણહનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો.' ૧. નિર.૨.૧૦. ૬. સંદણ છત્તજ્ઞા નગરના રાજા જિયસતુ(૩૪) અને તેમની રાણી ભદ્દા(૩)નો પુત્ર. તે મહાવીરનો પૂર્વભવ હતો. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ પુષ્ટ્રિલ(૨)નો શિષ્ય બન્યો અને તીર્થકરનામકર્મ બાંધ્યું.' ૧. આવચૂ.૧,પૃ.૨૩૫, આવનિ.૪૫૦-પ૨, સમ.૧૫૭, કલ્પધ.પૃ.૩૮, કલ્પવિ. પૃ. ૪૪, સમઅ.પૃ.૧૦૬. ૭. સંદણ ઈન્દ્ર ધરણ(૧)ના સાત સેનાપતિઓમાંનો એક. તે નૃત્યકારોના જૂથનો નાયક છે.' ૧. સ્થા.૫૮૨. Page #364 -------------------------------------------------------------------------- ________________ 339 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. ગંદણ તિર્થંકર મલ્લિ(૧)નો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૯. સંદણ મોયા(૨) નગરની બહાર આવેલું ઉઘાન તેમજ ચૈત્ય. અહીં મહાવીર આવ્યા હતા.' ૧. ભગ.૧૨૬. ૧૦. સંદણણંદણવણ(૧)માં આવેલું મંદિર(૩) પર્વતનું શિખર. જુઓ ણંદણવણકૂડ. ૧. સ્થા. ૬૮૯. ૧૧. ણંદણ કપ્પવડિસિયાનું દસમું અધ્યયન.' ૧. નિર.૨.૧. સંદણભદ્ર (નન્દનભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક. ૧ ૧. કલ્પ.પૃ.૨૫૬. ૧. ણંદણવણ (નન્દનવન) ભદ્રસાલવણની સપાટીથી પાંચ સો યોજન ઉપર આવેલું મંદર પર્વત ઉપરનું વન. તેનો વિસ્તાર પણ પાંચ સો યોજનનો છે. તેનો ઉપયોગ દેવો રમતગમતના મેદાન તરીકે કરે છે. તેની અંદર અંદર(૩) પર્વતનાં નવ શિખરો આવેલાં છે. તે છે – ણંદણ(૧૦), મંદાર(), ખિસહ(૫), હેમવય(૨), રયણ(૩), રુય(૬), સાગરચિત્ત, વઈરા(૪) અને બલકુડ. ૨ ૧. જખૂ. ૧૦૪, સમ.૮૫, ૯૮, ૯૯, જીવા. ૧૪૧, સ્થા.૩૦૨. ૨. નદિમ.પૃ.૪૬, નદિહ.પૃ.૮. ૩. સ્થા.૬૮૯, જબૂ.૧૦૪. ૨. સંદણવણ પર્વત રેવયયની સમીપમાં બારવઈની ઉત્તરપૂર્વમાં આવેલું વન. અહીં જખ સુરપ્રિય(૧)નું ચૈત્ય આવેલું હતું.' ૧. જ્ઞાતા.પર, નિર.૫.૧., આવયૂ.૧.પૃ.૩૫૫, અન્ત.૧. ૩ણંદણવણ વિજયપુર નગરની નજીક આવેલું વન. ૧. વિપા.૩૪. સંદણવણકૂડ (નન્દનવનકૂટ) સંદણવણ(૧)માં મંદર(૩) પર્વતનાં જે નવ શિખરો આવેલાં છે તેમાંનું પ્રથમ તેની ઊંચાઈ પાંચસો યોજન છે. આ અને સંદણ(૧૦) એક ૧. જમ્મુ. ૧૦૪, પ્રશ્નઅ.પૃ.૯૬. ણંદપભ (નન્દપ્રભ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.' Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫. ૧. ણંદમતી (નન્દમતી) અંતગડદસાના સાતમા વર્ગનું બીજું અધ્યયન.' • ૧. અન્ત.૧૬. ૨. ણંદમતી રાયગિહના રાજા સેણિઅ(૧)ની રાણી. તે મહાવીર પાસે દીક્ષા લઈ શ્રમણી બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી." ૧. અત્ત.૧૬. ૧. ગંદમિત્ત (નન્દમિત્ર) ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી વાસુદેવ(૧).૧ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૨. ગંદમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર. ૧. જ્ઞાતા. ૭૭. ગંદલેસ (નન્ટલેશ્ય) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વાસ કરતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૫. ગંદવણ (નન્દવર્ણ) ણંદલેસ સમાન સ્વર્ગીય વાસસ્થાન.. ૧. સમ.૧૫. સંદસિંગ (નન્દશૃંગ) ગંદવણ સમાન સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૫. ગંદસિટ્ટ (નન્દસૃષ્ટ) છંદવણ સમાન સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૫. ૧. ણંદસેણિયા (નન્દસેનિકા) અંતગડદસાના સાતમા વર્ગનું ચોથું અધ્યયન.' ૧. અન્ત.૧૬. ૨. મુંદસેણિયા રાયગિહના રાજા સેણિય(૧)ની રાણી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી.૧ ૧. અન્ત.૧૬. ૧. ગંદા રાયગિહના રાજા સેણિય(૧)ની રાણી. તે બેણાતડ નગરના શેઠની પુત્રી હતી અને અભયકુમારની માતા હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિવૈયર મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષની શ્રમણજીવનની સાધના પછી છેવટે તે મોક્ષ પામી. તે સુણદા(૬) નામે પણ જાણીતી છે.' : ૧. અન્ત.૧૬, અનુત્ત.૧,નિર.૧.૧, જ્ઞાતા.૬, આવયૂ.૨,પૃ.૧૭૧. ૨. આવચૂ.૨,પૃ.૧૭૧, નદિમ.પૃ.૧૫૦. Page #366 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૯ ૩. નિર.૧.૧, અનુત્ત.૧, જ્ઞાતા.૭. ૪. અત્ત.૧૬. ૫. નિરચં.૧.૧(પૃ.૫). ૨. ગંદા અંતગડદસાના સાતમા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. અત્ત.૧૬. ૩. ગંદા ભદિલપુરના રાજા દઢરહ(૧)ની રાણી અને દસમા તિર્થંકર સીયલની માતા.' ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૩, સ્થાઅ.પૃ.૩૦૮. ૪. ગંદા વાણારસીના ભદ્રણ(૨)ની પત્ની અને સિરિદેવી(૬)ની માતા.' ૧. આવયૂ.૨,પૃ.૨૦૨. ૫. ગંદા મહાવીરના નવમા ગણધર અમલભાયાની માતા.' ૧. આવનિ.૬૪૯, વિશેષા.૨૫૧૦. ૬. ગંદા કોસંબીના રાજા સયાણીયના મનની સુગુત્તની પત્ની. તે રાણી મિયાવઈ (૧)ની સખી હતી. એક વાર ભિક્ષાની આશાએ મહાવીર તેના ઘરે ગયા હતા. ૧. આવચૂ.૧.૫.૩૧૬-૧૭, આવનિ પ૨૦-૨૨, વિશેષા.૧૯૭૬, કલ્પવિ.પૃ. ૧૭૦, કલ્પધ.પૃ.૧૦૯. ૭. ગંદા આ અને ઉસભ(૧)ની બે પત્નીઓમાંની એક સુણંદા(૨)એક જ વ્યક્તિ છે." ૧. આવનિ.૧૯૧, વિશેષા.૧૬૦૭, આવપૂ.૧.પૃ.૧૫૨. ૮. ગંદા રુયગ(૧)પર્વતના પૂર્વ ભાગમાં આવેલા તવણિજ્જ નામના શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક.' ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૩. ૯. ગંદા ગંદીસર(૧) દ્વીપમાં આવેલા પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી. પુષ્કરિણી.' ૧. જીવા.૧૮૩, સ્થા.૩૦૭. ૧૦. ગંદા ચંપા નગરીની બહાર આવેલું તળાવ.' ૧. જ્ઞાતા.૪૬. ૧૧. ગંદા રાયગિહના હિરાઘસુ ણંદ(૧૧)એ વેભાર ગિરિ પાસે બંધાવેલું તળાવ.' ૧. જ્ઞાતા.૯૩. ૧૨. ગંદા પખવાડિયાનો પહેલો, છઠ્ઠો અને અગિયારમો દિવસ.' ૧. ગણિ.૯-૧૦, સૂર્ય.૪૯. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩. ગુંદા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણ(૨)ની રાણી કણ્વરાઇ(૩)ની રાજધાની છે. ૧. સ્થા.૩૦૭. ૧. ણંદાવત્ત (નન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૫. ૨. ણંદાવત્ત આ અને ણંદિઆવત્ત(૩) એક છે. ૧. સ્થા.૬૪૪. ૨ ૧. ગંદિ (નન્દિ) અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ. આ ગદ્યપદ્યમય રચના છે. તે જ્ઞાન અને જ્ઞાનના વર્ગીકરણોનું નિરૂપણ કરે છે. શરૂઆતની કેટલીક ગાથાઓ આપણને મહાવીરના અગિયાર ગણધરોનાં નામો આપે છે તેમ જ સુહમ્મ(૧)થી દૂસગણિ સુધીના સત્તાવીસ આચાર્યોની યાદી પણ આપે છે. પાંચ પ્રકારનાં જ્ઞાનોનું વિગતવાર વિવરણ મોટે ભાગે ગદ્યમાં આપવામાં આવ્યું છે. દૂસગણિના શિષ્ય દેવવાયગને આ ગ્રન્થના કર્તા કહેવામાં આવ્યા છે. આચાર્ય હરિભદ્રેષ અને આચાર્ય મલયગિરિએ તેના ઉપર ટીકા (વૃત્તિ) રચી છે. જિણદાસગણિએ તેના ઉ૫૨ ચૂર્ણિ લખી છે. ૧. પાક્ષિ.પૃ.૪૩, નન્દિ.૪૪,નિશીયૂ. અનુહે.પૃ.૯. ૪.પૃ.૨૩૫, ૨.નમિ.પૃ.૧. ૩.નન્જિ. ગાથા ૨૦-૪૩. ૨. શંદિ આ અને ગંદિગ્ધામ(૬) એક છે. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯. ૧. આવચૂ.૨.પૃ.૧૭૫. ૫. ગંદિ જુઓ ણદિવદ્ધણ(૨).૧ ૧. વિપા.૨. ૪. નન્દ્રિચૂ.પૃ.૧૦. ૫. અનુહે.પૃ.૧૦૦. ૧ ૩. ણંદિ મહાવીરના પિતાના મિત્ર. તે ણદિગ્ગામ(૧)ના હતા. ૧. આવચૂ.૧.પૃ.૩૧૬,વિશેષા.૧૯૭૫, આનિ.૫૨૦. ૪. ગંદિ મહીસ્સરના બે મિત્રોમાંનો એક. ૬. પ્રજ્ઞામ.પૃ.૨૯૮, ૩૧૧, ૩૭૫. ૭. અનુયૂ.પૃ.૧, નચૂિ.પૃ.૧. ૬. ણંદિ આ અને ણંદ(૭) એક છે. ૧. તીર્થો.૧૧૪૩. ૧. ણંદિઅ (નન્દિક) કાસવ ગોત્રના એક સ્થવિર.૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ(થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૬. ૨. સંદિએ મહેમાનો માટે પુષ્ટ કરાયેલો ઘેટો. ૧. ઉત્તરાનિ.પૃ.૨૭૩. ૧.સંદિઆવત્ત (નન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે. તે દેવો સોળ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને સોળ હજાર વર્ષે એક વાર જ તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૧૬. ૨. શંદિઆવત્ત થણિયકુમાર દેવોના બે ઇન્દ્રો ઘોસ(૧) અને મહાઘોસ(૪)માંથી દરેકનો એક એક જે લોગપાલ છે તે.' ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૩. સંદિઆવા ગંભલોગના ઈન્દ્રનું સ્વર્ગીય વિમાન.' ૧. સ્થા.૬૪૪, જબૂ.૧૧૮. ૧. સંદિગ્ગામ (નન્ટિગ્રામ) મહાવીરના પિતાના મિત્ર સંદિ(૩)નું જન્મસ્થાન. મહાવીરે તેની મુલાકાત લીધી હતી. શંદિરોણ(૫) બ્રાહ્મણ આ ગામના હતા. ચક્રવટ્ટિ બંભદત્ત આ ગામમાં આવ્યા હતા. ઔધમાં ફેઝાબાદ પાસે આવેલા નન્દગાંવ સાથે તેની એકતા સ્થાપી શકાય. ૧. આવયૂ.૧.પૃ.૩૧૬, આવનિ. પ૨૦, વિશેષા.૧૯૭૫, કલ્પધ.પૃ.૧૦૯. ૨. જીતભા. ૮૨૬. ૩. ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૩૭૯. ૪. શ્રભમ.પૃ.૩૭૪, જિઓડિ.પૃ.૧૩૮. ૨. સંદિગ્રામ ધાયઈખંડમાં આવેલો સન્નિવેશ.' ૧. આવચૂ.૧,પૃ.૧૭૨. ણંદિઘોસ (નન્દિઘોષ) સ્વર્ગીય વાસસ્થાન બંભલોઅ જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને દસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૧૦. સંદિઘોષા (નન્દિઘોષા) ચણિયકુમાર દેવોનો ઘંટ. ૧. જબૂ.૧૧૯. સંદિસૃષ્ણિ બંદિ ઉપર જિણદાસગણિએ રચેલી ચૂર્ણિ પ્રકારની ટીકા.' ૧. અનુચૂ.પૃ.૧, નન્દિ.પૃ.૧, ૮૩, પ્રજ્ઞામ.પૃ.૧૯, ૩૧૦, ૫૩૭. સંદિજ્જ (નન્દીય) ઉદ્દેહગણ(૨)ની છ શાખાઓમાંથી પાંચમી." Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.પૂ. ૨૫૯. ૧. સંદિણી (નન્ટિની) અતિ કામભોગના કારણે અનેક રોગોનો શિકાર બનેલી એક ગણિકા. ૧. આચાર્.પૃ.૭૧. ૨. દિશી તિર્થીયર પાસ(૧)ની મુખ્ય ઉપાસિકા.' તેનું બીજું નામ સુણંદા(પ) પણ હતું. ૧. આવચૂ.૧.પૃ.૧૫૯. ૨. કલ્પ.પૂ.૧૬૪. ૧. શંદિણીપિય (નદિનીપિ) સાવOી નગરનો એક શેઠ. તે મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક હતો. અસિણી તેની પત્ની હતી.' ૧. ઉપા.૫૫. ૨. સંદિણીપિય ઉવાસગદાસાનું નવમું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫. સંદિપુર (નદિપુર) સંડિલ(પ)ના આર્ય પ્રદેશની રાજધાની. ત્યાં રાજા મિત્ત(૪) રાજ કરતા હતા. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨૩. ૨. વિપા.૨૯, સ્થાઅ.પૃ.૫૦૮. સંદિફલ જુઓ ગંદીફલ.૧ ૧. સમ.૧૯. સંદિમિત્ત (નન્દિમિત્રો જુઓ ગંદમિત્ત(૧)." ૧. તીર્થો. ૧૧૪૩. સંદિયાવત્ત (નન્દાવર્ત) જુઓ ણંદિઆવત્ત. ૧. આવમ.પૃ.૧૮૪. સંદિલ (નન્ટિલ) આચાર્ય સાગહર્થીિના વિદ્યાગુરુ અને આચાર્ય મંગુના શિષ્ય. ૧. નદિ. ગાથા ૩૦. ૨. ન૮િ.ગાથા ૨૯, નદિહ.પૃ.૧૨, નદિમ.પૃ.૫૦. ૧. Íદિવદ્ધણ (નન્દિવર્ધન) મહાવીરના મોટાભાઈ અને જેઢાના પતિ. તેમણે મહાવીરને સંસાર ત્યાગી શ્રમણ બનવાની રજા આપી હતી. ૧. કલ્પ. ૧૦૯, આવયૂ. ૧.પૃ. ૨૪૫. ૨. આચા.૨.૧૭૭, આવયૂ.૨,પૃ.૧૬૪. ૩. આવયૂ.૧.પૃ.૨૫૦, કલ્પ.પૃ.૯૩. ૨. બંદિવÁણ વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. તે અને સંદિ(૫) એક છે. ૧. વિપા.૨. Page #370 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૪૩ ૩. Íદિવદ્વાણ મહુરા(૧)ના રાજા સિરિદામ અને તેની રાણી બંધુટિરીનો પુત્ર. તે સંદિરોણ(૬) નામે પણ જાણીતો હતો. ચિત્ત(૫)ની મદદથી તેણે પોતાના પિતાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. જ્યારે કાવતરું પકડાયું ત્યારે રાજાએ તેને નિર્દય રીતે મારી નાખ્યો. તે પોતાના પૂર્વભવમાં સીહપુર નગરમાં દુજ્જોહણ(૨) નામનો ક્રૂર જેલર હતો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં જન્મશે, સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે. ૧ ૧. વિપા.૨૬-૨૭. ૪. સંદિવદ્વણ સંદિરોણ(પ)ના ધર્મગુરુ.૧ ૧. જીતભા.૮૩૧, આચાચૂ.પૃ.૩૦૭. ૧. Íદિવણા (નન્ટિવર્ધના) ણંદિર(૧) દ્વીપમાં પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. ૧. સ્થા.૩૦૭, જીત.૧૮૩. ૨. સંદિવર્ધાણા પૂર્વ રુયંગ(૧) પર્વતના રયય(૪) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જબૂ.૧૧૪, તીર્થો ૧૫૩, સ્થા. ૬૪૩. સંદિસર (નન્દીશ્વર) આ અને સંદીસર એક છે. ૧. જીવા. ૧૮૩. ૧. સંદિરોણ (નર્દિષેણ) તે આચાર્ય જે સાધુપણું છોડી વેશ્યા સાથે જીવ્યા. ૧. મનિ.પૃ.૧૪૭, આચાર્.પૃ.૧૭૩, કલ્પવિ.પૃ.૨૫૩. ૨. સંદિરેણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવ(૧) ક્ષેત્રમાં થયેલા ચોથા તિર્થંકર.૧ ૧. સ. ૧૫૯, તીર્થો. ૩૧૭. ૩. શંદિરોણ તિવૈયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય. તે તંબાચ ગામે ગયા હતા જ્યાં તેમના ઉપર ચોર હોવાનો આરોપ મૂકી તેમને ભાલાથી વીંધી મારી નાખવામાં આવ્યા. ૧. આવનિ. ૪૮૫, વિશેષા. ૧૯૩૯, આવયૂ.૧,પૃ.૨૯૧. ૨. કલ્પ.પૂ.૧૦૬-૧૦૭. ૪. શંદિરોણ રાગિણના રાજા સેણિય(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો. એક વાર પોતાના દૃષ્ટાન્ત દ્વારા વ્રતપાલનમાં પોતાના શિષ્યને તેમણે દઢ અને સ્થિર કર્યો હતો. અહીંના જીવનમાં પહેલાં તે એક બ્રાહ્મણના Page #371 -------------------------------------------------------------------------- ________________ उ४४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેવક હતા. ૧. આવચૂ.૧.પૃ.૫૫૯. | ૨. આવનિ.૯૪૩, નન્દિમ.પૃ.૧૬૬. ૩. આવયૂ.૨,પૃ.૧૭૧. ૫. સંદિરોણ મગહ દેશના સંદિગ્ગામ(૧)નો રહેવાસી. તેને તેના મામાની દીકરીઓ પ્રત્યે નફરત અને ધૃણા થઈ કારણ કે તેમાંની કોઈ તેને પરણવા તૈયાર ન હતી. તેથી તે સંસાર ત્યાગી સંદિવર્ધાણ(૪)નો શિષ્ય બની ગયો. તે સેવા કરવામાં અત્યંત કર્તવ્યપરાયણ અને ઉદ્યમી હતો. મૃત્યુ પછી તે દેવ થયો અને તે પછી તેણે વસુદેવ તરીકે જન્મ લીધો. ૧. આવશ્યકચૂર્ણિમાં તે સાલિગ્નામ છે. | ૪. આવચૂ.૨.૫.૯૪. જુઓ આવયૂ.૨.પૃ.૯૪. ૫. એજન. ૨. જીતભા. ૮૨૫-૮૪૬. ૬. દશાચૂ.પૃ.૫૯, કલ્પચૂપૃ.૯૬. ૩. સ્થાઅ.પૃ.૪૭૪. ૬. સંદિરોણ આ અને સંદિવર્ધાણ(૩) એક છે.' ૧. વિપા. ૨૬-૨૭. ૭. સંદિરોણ કમ્મવિવાગદસાનું છઠ્ઠું અધ્યયન.૧ ૧. સ્થા.૭૫૫. સંદિરોણા (નસેિના) બંદિસર દ્વીપમાં પશ્ચિમી અંજણ (૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.' ૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. સંદિસ્ટર (નન્દીશ્વર) આ અને ગંદીસર એક છે.' ૧. સૂર્ય.૧૦૧, આવરૃ.૧.પૃ.૩૯૭, વિશેષા.૭૯૦. સંદિસ્સરવર (નર્દીશ્વરવર) જુઓ સંદીસર(૧). ૧. સૂર્ય.૧૦૧. સંદિસ્સરા (નન્દીશ્વરા) વાયુકુમાર દેવોના ઈન્દ્રોનો ઘંટ. ૧. જબૂ.૧૧૯. બંદી (નન્દી) જુઓ ણંદિ. ૧. આવચૂ.૧,પૃ.૩૧૬, વિશેષા.૧૯૭૫, પાક્ષિપૃ.૪૩, નજિ.પૃ.૪૪. સંદીગામ (નન્દીગ્રામ) જુઓ સંદિગ્ગામ." ૧. આવનિ.૫૨૦. સંદીદીવ (નન્દીદ્વીપ) આ અને ગંદીસર(૧) એક છે.' ૧. જીવા. ૧૬૬. Page #372 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૪૫ સંદીફલ (નન્દીફલ) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પંદરમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. બંદીસમુદ્ર (નન્દી સમુદ્ર) આ અને બંદીસર(૩) એક છે.' ૧. જીવા.૧૬૬. ૧. ગંદીસર (નન્દીશ્વર) ખોદોદ સમુદ્રને બધી બાજુથી ઘેરીને આવેલો વલયાકાર દ્વિીપ.' તેની ચારે દિશામાં ચાર અંજણ(૧) પર્વતો આવેલા છે. તે ચાર પર્વતો ઉપર ચાર જિનપ્રતિમાઓ ધરાવતાં ચાર મંદિરો છે. તિર્થીયરોનાં જન્મ આદિ ઉજવવા દેવો ત્યાં જાય છે. વિદ્યાચારણ લબ્ધિ (અલૌકિક શક્તિ) ધરાવનાર આ દ્વીપ સુધી જઈ શકે છે. કઈલાસ(૨) અને હરિવાહણ આ બે તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા.૧૮૩, સૂર્ય.૧૦૧, સ્થા.૫૮૦. | પૃ. ૧૪૧ ૨.સ્થા.૬૫૦, ભગ.૬૮૩-૮૪, વિશેષા.૪. નન્દિમ.પૂ.૧૦૭. - ૭૯૦-૯૨. ૫. જીવા. ૧૮૩. ૩.જબૂ.૩૩, ૧૨૩, નિશીયૂ.૩. ૨. ગંદીસર મહિસ્સરના બે મિત્રોમાંનો એક.' ૧. આવયૂ.૨.પૃ. ૧૭૫. ૩. સંદીસર સંદીસર(૧) દ્વીપને બધી બાજુથી ઘેરીને આવેલો સમુદ્ર. તેના અધિષ્ઠાતા વો સુમણ અને સોમણભદ્ર છે. ૧. જીવા.૧૮૪, સૂર્ય.૧૦૧. સંદીસરવર (નર્દીશ્વરવર) આ અને ગંદીસર(૧) એક છે." ૧. શાતા.૬૬, જબૂ.૩૩, નિશીયૂ.૩.પૃ.૧૪૧. સંદીસરોદ (નન્દીશ્વરોદ) આ અને ગંદીસર(૩) એક છે.' ૧. જીવા. ૧૮૪. સંદીસ્ટર (નન્દીશ્વર) જુઓ ગંદીસર.' ૧. આવહ.પૃ.૨૯૬. સંદીસ્સરવરદીવ (નન્દીશ્વરવરદીપ) આ અને ગંદીસર(૧) એક છે.' ૧. અનુસૂપૃ.૩૫. ગંદુત્તર (નક્ટોત્તર) ઉત્તરના ભવણવ દેવોના ભૂયાણંદ(૧) અને બીજા ઇન્દ્રોના સાત સેનાપતિઓમાંનો એક તેને રથદળનો હવાલો સોંપવામાં આવેલ છે.' ૧. સ્થા.૪૦૪, ૫૮૨. હંદુત્તરવહિંસગ (નન્દોરરાવતંસક) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.' Page #373 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ,૧૫. ૧. ણંદુત્તરા (નન્દોત્તરા) હંદીસર દ્વીપમાં પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. ૧ ૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૩૪૬ ૨. ગંદુત્તરા પૂર્વ રુયગ(૧) પર્વતના પિટ્ટ(૫) નામના શિખર ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક. ૧ ૧. જમ્મૂ.૧૧૪, તીર્થો.૧૫૩. આવચૂ.૧.પૃ.૧૩૮, સ્થા.૬૪૩. ૩. છંદુત્તરા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણ(૨)ની રાણી કણ્ડા(૨)ની રાજધાની છે. ૧ ૧. સ્થા.૩૦૭. ૪. ણંદુત્તરા અંતગડદસાના સાતમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. અન્ત.૧૬. ૫. ણંદુત્તરા રાયગિઢના રાજા સેણિઅ(૧)ની રાણી. તેણે સંસારનો ત્યાગ કરી મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે વીસ વર્ષની શ્રમણજીવનની સાધના કરી મોક્ષ પામી હતી.૧ ૧ ૧. અન્ન.૧૬. ણંદોત્તરા (નન્દોત્તરા) જુઓ ગંદુંત્તરા. ૧ ૧. સ્થા.૩૦૭, અન્ન.૧૬. ણમ્મદા (નર્મદા) એક નદી. તે વર્તમાન નર્મદા છે જે ખંભાતના અખાતને મળે છે. ૨. જિઓડિ.પૃ.૧૩૮. ૧. આવચૂ.૨.પૃ.૬૧. ૧. ણક્ષત્ત (નક્ષત્ર) જોઇસ દેવોના પાંચ વર્ગોમાંનો એક. તે વર્ગ અઠ્ઠાવીસ નક્ષત્રોનો બનેલો છે. આ અઠ્ઠાવીસ નક્ષત્રો ચંદ(૧) સાથે જોડાયેલાં છે. તેઓને જુદા જુદા આકાર છે અને તેઓ પૃથ્વી ઉ૫૨ ૮૮૪ યોજનની ઊંચાઈએ ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ ચંદ, સૂર(૧) અને ગહોની ગતિની ઝડપ કરતાં વધુ છે. તેમને તેમના પોતાના અધિષ્ઠાતા દેવો છે, ગોત્રનામ છે, મુખ્ય પત્નીઓ, વગેરે છે. પ્રત્યેક ણત્તનું માપ યોજનનો ચોથો ભાગ છે. અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામ નીચે મુજબ છે. - અભિઇ, સવણ, ધણિકા, સયભિસયા, પુર્વીાપોઢવયા, ઉત્તરાપોઢવયા, રેવતી(૪), અસ્સિણી(૧), ભરણી, કત્તિયા, રોહિણી(૧૦), મિગસિર, અદ્દા, પુણવસુ(૧), પુસ્ત(૧), અલ્સેસા, મઘા(૨), પુવ્વાફગ્ગુણી, ઉત્તરાફગ્ગુણી, હત્થ, ચિત્તા(૧), સાતિ, વિસાહા, અણુરાધા, જેટ્ટા(૨), મૂલ, પુર્વીસાઢા અને ઉત્તરાસાઢા. ' Page #374 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ उ४७ ૧. સૂર્ય ૩૨-૩૫, ૪૧-૪૬, ૫૦-૬૨, ૬૯-૭૪, ૭૮, ૮૩-૮૬, ૯૩-૧૦૧, જબૂ.૧૪૯થી, દેવે. ૮૯થી, ગણિ.૧પથી, સમ.૭, ૯-૧૦, ૧૫, ૨૭, ૪૫, ૬૭, ૯૮, સ્થા. ૨૨૭, ૪૭૩, ૫૧૭, પ૩૯, ૫૮૯, ૬૫૬, ૬૬૯, ૬૯૪, અનુ.૧૩૦, ૧૩૯, પ્રજ્ઞા. ૫૦-૫૧, જીવા.૧૯૫-૯૮. ૨. સખત આચાર્ય ભદુ(૪)ના શિષ્ય અને આચાર્યરફખ(૧)ના વિદ્યાગુરુ. ૧. કલ્પ.પૃ.૨૬૪, ૨૬૬. ણગર (નગર) વિયાહપણત્તિના ત્રીજા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧. ભગ.૧૨૬. ૧. સગ્ગઈ (નગ્નજિતુ) ગંધાર(૧)માં આવેલા પુરિસપુર નગરનો રાજા. તેને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ૧ ૧. આવચૂ.૨,પૃ.૨૦૮, ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ.પૃ.૨૯૯. પાલિ સાહિત્યમાં પણ તેને પચ્ચેક બુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. જુઓ ડિપા.માં નગ્નજિ. ૨. સચ્ચઈ એક ક્ષત્રિય પરિવ્રાજક ૧. ઔપ.૩૮. ઐણસીલ (નર્તનશીલ) નૃત્ય કરી આજીવિકા મેળવતા સમણ(૧) પરિવ્રાજકોનો એક પ્રકાર. ૧. ઔપ.૩૮, ઔપઅપૃ.૯૨. ણમાલા (નૃત્યમાલક) ખંડપ્પવાયગુહાના અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૬૫, આવહ.પૃ.૧૫૧, આવમ.પૃ.૨૩૦. ખડપિડઅ (નટપિટક) ઉજ્જણીથી ભરુઅચ્છ જતાં માર્ગમાં આવતું ગામ.૧ ૧. આવ.....પૃ. ૨૨૯, આવનિ.૧૩૧૧. ણત (નત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૯. ભલેણ (નભસેન) રાજા ઉગ્રસેણનો પૌત્ર. આ અને ધણદેવ(૫) એક જણાય છે.' ૧. વિશેષાકો, પૃ.૪૧૨, આવચૂ.૧.પૂ.૧૧૨, આવહ.પૃ.૯૪, મર.૪૩૩. વિશેષાકોમાં તેનો ઉલ્લેખ ઉગ્ગએણના પુત્ર તરીકે છે, જે એક ભૂલ જણાય છે. ૧. ણમિ વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા એકવીસમા તિર્થંકર.' તે મિહિલાના રાજા વિજય(૯) અને તેની રાણી પપ્પા(૨)ના પુત્ર હતા. તે પોતાના પૂર્વભવમાં અદીણg(૪) હતા. તેમની ઊંચાઈ પંદર ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સહસંબવણ(૪) નામના Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉદ્યાનમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેમને દેવકરા પાલખીમાં ત્યાં લઈ જવામાં આવ્યા હતા. એરવય(૧)માં તેમના સમકાલીન સોમકોઢ હતા. તેમણે પ્રથમ ભિક્ષા વીરપુરમાં દિણ(૧) પાસેથી ગ્રહણ કરી. તેમનું પવિત્ર વૃક્ષ બકુલ હતું. તેમની આજ્ઞામાં શ્રમણોના સત્તર ગણો હતા અને તે ગણોના સત્તર ગણનાયકો (ગણધરો) હતા. તેમની આજ્ઞામાં વીસ હજાર શ્રમણો હતા અને એકતાલીસ હજા૨ શ્રમણીઓ હતી.૧૧ સુભ(૨) તેમનો મુખ્ય શિષ્ય હતો અને અમલા(૧) તેમની મુખ્ય શિષ્યા હતી. તેમનું દસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તે મોક્ષ પામ્યા. (આ દસ હજાર વર્ષના આયુષ્યમાં અઢી હજાર વર્ષો રાજકુમાર તરીકે અને પાંચ હજાર વર્ષો રાજા તરીકે જીવ્યા). ૧. આવ.પૃ.૪, નન્દિ.ગાથા ૧૯, સ્થા. | ૬. સમ.૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો. ૪૧૧, આવનિ.૩૭૧,૪૧૯ તીર્થો. [ ૩૯૩. ૩૩૨, વિશેષા.૧૭૫૯,કલ્પ.૧૮૪, ૭. તીર્થો.૩૩૨. સમ.૩૯, ૪૧, ૧૫૭. ૮. સમ.૧૫૭, આવનિ.૩૨૯. ૨.સમ.૧૫૭,આવનિ.૩૮૬,૩૮૯, ૯. સ.૧૫૭, તીર્થો ૪૦૭. તીર્થો.૪૮૩. ૧૦. સમ.૧૭, આવનિ. ૨૬૯. તિત્વોગાલી ૩. સમ,૧૫૭. અનુસાર આ સંખ્યા અગિયાર છે (૪૫૪). ૪.સ.૧૫, આવનિ.૩૮૦, તીર્થો. ૧૧. અવનિ.૨૫૮થી. ૩૬૪. ૧૨.સ.૧૫૭, તીર્થો.૪૫૪, ૪૬૨. પ.આવનિ.૩૦૭, તીર્થો.૩૫૩. ૧૩. સ્થા.૭૩૫, આવનિ.૨૭૨-૩૦૫. ૨. સમિવિદેહ(૨)માં આવેલા મિહિલા નગરનો રાજા. એકથી વધુ બંગડી એકબીજા સાથે અથડાઈ અવાજ કરે છે જ્યારે એકલી અટૂલી એક બંગડી એવું કંઈ કરતી નથી એવું અનુભવી તે રાજાએ સંસાર ત્યાગી દીધો. તેમને પત્તેયબુદ્ધમાનવામાં આવ્યા છે. ૧. ઉત્તરાનિ.અધ્યયન ૯, ૧૮.૪૫, ઉત્તરા.પૃ.૧૭થી, ઉત્તરાનિ.પૃ.૨૯૯, આવભા. ૨૦૮, ૨૧૪, આવયૂ.૧.પૃ.૭૫,૨.પૃ. ૨૦૭-૨૦૮, સૂત્ર.૧.૩.૪.૨, સૂત્રચૂ. પૃ. ૧૨૦. પાલિ સાહિત્યમાં પણ તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે, જુઓ ડિપા.માં નિમિ. ૩. શમિ કચ્છ(૨)નો પુત્ર અને ઉસભ(૧)નો પૌત્ર. તેણે ઉસભ પાસે રાજ્યના ભાગની માગણી કરી. ણાગકુમારોના ઇન્દ્ર ધરણ(૧)એ તેને તેની માગણીનો આગ્રહ ન રાખવા સમજાવ્યો અને અનેક વિદ્યાઓ તેને આપી. તેણે અને વિણમિએ વેયડઢ પર્વતની હારમાળામાં સંખ્યાબંધ નગરો વસાવ્યાં અને ત્યાં જ રાજ કર્યું. પછી તેણે ચક્રવટ્ટિ ભરહ(૧) સાથે યુદ્ધ કર્યું અને તેના શરણ થયો. ૧. આવચૂ.૧,પૃ.૧૬૦-૬૨, આવનિ.૩૧૭, કલ્પવિ.પૃ.૨૩૮, કલ્પ.પૃ.૧૫૩. ૨. આવયૂ.૧.પૃ. ૨૦૦-૨૦૧, જબૂ.૬૪. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪.ણમિ અંતગડદસાના દસ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન. વર્તમાનમાં તે અધ્યયન ગ્રન્થમાં નથી. તે અધ્યયન અને ઉત્તરઝયણનું અધ્યયન પિધ્વજ્જા એક જ જણાય છે. ૧. સ્થા.૭પપ. મિપબ્લજ્જા (નમિપ્રવ્રયા) ઉત્તરઝયણનું નવમું અધ્યયન.૧ ૧. ઉત્તરાચે.પૃ. ૧૮૬, ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬ . ૧. ણમિયા (નમિતા) ણાગપુરના એક શેઠની પુત્રી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી અને પુષ્કચૂલ(૧)ની આજ્ઞામાં રહીને શ્રમણજીવનના સંયમનું પાલન કર્યું. મૃત્યુ પછી દક્ષિણના કિપુરિસ(૩) દેવોના ઈન્દ્રપ્પરિસની મુખ્ય પત્ની બની." આ અને વમિયા(૪) એક છે. ૧. જ્ઞાતા.૧૫૩. ૨. મિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બાવીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. મુદા (નમુદય) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. ૧, ભાગ.૩૩૦. સમીક્કારણિજુત્તિ (નમસ્કારનિર્યુક્તિ) આવસ્મયણિજુત્તિનો પ્રાથમિક ભાગ.' ૧. નિશીયૂ.૨,પૃ.૨૮૫, ૩.પૃ.૩૯૯, કલ્પ.પૂ.૯૯. સમ્મયાસુંદરી (નર્મદાસુન્દરી) એક સતી સ્ત્રી.' ૧. આવ.પૃ.૨૮. હરકતપ્પવાય (નરકાન્તપ્રપાત) જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતની ઉત્તરે રમગ(૫) પ્રદેશમાં વહેતી ણરકંતા નદીનો ધોધ. ૧. સ્થા. ૮૮. ૧. સરકંતા (નરકાન્તા) જંબુદ્દીવમાં વહેતી ચૌદ મોટી નદીઓમાંની એક. તે રૂપિ(૪) પર્વત ઉપર આવેલા મહાપુંડરીય સરોવરમાંથી નીકળે છે અને પૂર્વ તરફ રમગ(૫) પ્રદેશમાં વહે છે. ૧. સમ.૧૪, સ્થા.૫૨૨. ૨.જબૂ.૧૧૧, સ્થા.૮૮. ૨.ણરકતા આ અને સુરકંતાકૂડ એક છે.' ૧. સ્થા. ૬૪૩. ણરકંતાકૂડ (નરકાન્તાકૂટ) રુપિ(૪) પર્વતના આઠશિખરોમાંનું એક ૧. જબૂ.૧૧૧, સ્થા.૬૪૩. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સરદત્ત (નરદત્ત) બાવીસમા તીર્થંકર અરિટ્ટણેમિના પ્રથમ ગણધર. તેમનું બીજું નામ વરદત્ત(૪) છે. ૧. સ.૧૫૭, આવપૂ.૧,પૃ.૧૫૯. સરદત્તા (નરદત્તા) એક દેવી.' ૧. આવ.પૃ.૧૮. ણરદેવ (નરદેવ) ઉસભ(૧)ના એકસો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. રયવિભત્તિ (નરકવિભક્તિ) સૂયગડનું પાંચમું અધ્યયન.' ૧. સમ.૨૩. Pરવાહણ (નરવાહન) આ નામની લોકકથાનો નાયક.' ૧. નિશીયૂ.૨,પૃ.૪૧૬, આચાર્.પૃ.૧૮૭. ણરવાહણિય (નરવાહનિક) માણસોને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટેના વાહનોના કામમાં રોકાયેલા ધંધાદારી માણસોનું ધંધાદારી આરિય (આય) મંડળ. ૧. પ્રજ્ઞા. ૩૭. હરિંદ (નરેદ્ર) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે અને તે દેવો બાર હજાર વર્ષે એકવાર શ્વાસ લે છે.' ૧. સમ.૧૨. હરિંદકંત (નરેન્દ્રકાન્ત) હરિંદ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. રિંદુત્તરવહિંસગ (નરેન્દ્રોત્તરાવતંક) રિંદ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. ણરુત્તમ (નરોત્તમ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ણલગિરિ (નલગિરિ) ઉજ્જૈણીના રાજા પોઇનો પ્રસિદ્ધ હાથી. તે અણગિરિ નામે પણ જાણીતો હતો. ૨ ૧. આવયૂ.૧.પૃ.૪૦૦, ૨.પૃ.૧૬૦-૬૧. ૨. નિશીયૂ.૩.પૃ.૧૪૫. ણલદામ (નલદામ) ચંદ્રગુપ્તના રાજકાળમાં ચાણક્કે નીમેલો પોલીસ અધીક્ષક.' ૧. દશચૂ.૫.૫૨, વ્યવભા.૩.૯૧, સ્થાઅ.પૃ.૨૫૮. ૧. લિણ (નલિન) વિયાહપણત્તિના અગિયારમા શતકનો આઠમો ઉદ્દેશક.' ૧. ભગ.૪૦૯. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. લિણ ણલિણમૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે." ૧. જબૂ.૯૫. ૩. લિણ ભરહ(૨)ના ભાવી પ્રથમ તિર્થંકર મહાપઉમ (૧૦)ની પાસે ભવિષ્યમાં દીક્ષા લેનારા આઠ રાજાઓમાંનો એક.' ૧. સ્થા. ૬૨૫. ૪. ણલિણ પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગના આઠ પ્રદેશવિભાગોમાંનો એક.' અસોગા(૧) તેની રાજધાની છે. બીજાં કેટલાંક સ્થાનોમાં અસોગાના બદલે અવરાનો ઉલ્લેખ છે. ૧. સમ.૩૪, સ્થા.૯૨. ૨. જબૂ.૧૦૨. ૩. સ્થાઅ.પૃ.૪૩૮. ૫. સલિણ મહાસુક્ક (૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તે દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૮. ૬. સલિણ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા.૬૪૩. ૭. ણલિણ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૭. સલિકૂડ (નલિનકૂટ) મંગલાવઈ(૧) પ્રદેશની પશ્ચિમે, આવત્ત(૧)ની પૂર્વે, શીલવંત પર્વતની દક્ષિણ અને સીતા નદીની ઉત્તરે મહાવિદેહમાં આવેલો એક વફખાર પર્વત. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણ, ણલિણ(૨), આવત્ત(૩), અને મંગલાવત્ત(૧).૧ ૧. જબૂ.૯૫, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ણલિણગુમ્મ (નલિનગુલ્મ) જુઓ ણલિણિગુમ્મ(૬)." ૧. સ્થા. ૬૨૫, સમ.૧૮. લિણા (નલિના) અંદર(૩) પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલી પુષ્કરિણી." ૧. જબૂ.૯૦,૧૦૩. ૧. લિણાવઈ (નલિનાવતી) મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણ પશ્ચિમમાં આવેલો એક વિજય૨૩) અર્થાત્ પ્રદેશ (district). આ પ્રદેશની રાજધાની વયસોગા છે. આ પ્રદેશ સલિલાવઈ નામે પણ ઓળખાય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. જ્ઞાતાઅ.પૃ.૧૨૩,આવચૂ.૧.પૃ.૧૭૬,જ્ઞાતા.૬૪. ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૬૩૭, ૨. ણલિણાવઈ સુહાવહ પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૦૨. ૧. લિણિગુમ્મ (નલિનીગુલ્મ) કલ્પવડિસિયાનું આઠમું અધ્યયન. ૧. નિર.૨.૧. ૨. ણલિણિગુમ્મ રામકર્ણાનો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો.૧ ૧. નિ૨.૨.૮. ૩. ણલિણિગુમ્મ ભરહ(૨)ના પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) જે આઠ રાજાઓને ભવિષ્યમાં દીક્ષા આપશે તેમાંનો એક રાજા. ૧. સ્થા.૬૨૫. ૪. ણલિણિગુમ્મ સોહમ્મકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. આચાર્ય આસાઢ(૧) મરીને તેમાં દેવ તરીકે જન્મ્યા હતા. ૧. આવભા.૧૩૦, નિશીભા.૫૫૯૯. ૨. વિશેષા.૨૮૫૭,ઉત્તરાશા.પૃ.૧૬૦. ૫. ણલિણિગુમ્મ પુંડરીગિણી(૧) નગરીની બહાર આવેલું ઉદ્યાન. જુઓ ણલિણિવણ. ૧ ૧. આચૂ.૧.પૃ.૧૩૩, ૩૮૪, ઉત્તરાશા.પૃ.૩૨૬. ૬. ણલિણિગુમ્મ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. આ વાસસ્થાન લિણિગુમ્મ(૪)થી ભિન્ન છે. ૧ ૧ ૧. સમ.૧૮. ણલિણિવણ (નલિનીવન) પુંડરીગિણી(૧) નગરીની સમીપમાં આવેલું ઉદ્યાન. સંભવતઃ આ અને ણલિણિગુમ્મ(૫) એક છે. ૧. શાતા.૧૪૧. ણલિયા (નાલિકા) સોમ(૧) અને સોમ(૨) આ બેમાંથી દરેકની રાજધાનીનું નામ ણલિયા છે. વધુ વિગતો માટે જુઓ સોમપ્પભ(૨). 1 ૧. ભગઅ.પૃ.૨૦૪. ણવગ (નવક) વસંતપુર(૩)ના એક શેઠ.૧ ૧. આવહ.પૃ.૯૮. ૧. ણવમિયા (નવમિકા) પશ્ચિમ યગ(૧) પર્વતના રુયગુત્તમ શિખર ઉપર વસતી Page #380 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૩ એક મુખ્ય દિસાકુમારી.' ૧. જખૂ.૧૧૪, તીર્થો.૧૫૭, સ્થા. ૬૪૩. ૨. સવમિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું છઠ્ઠું અધ્યયન." ૧. જ્ઞાતા.૧પ૭. ૩. ણમિયા કંપિલ્લપુરના શેઠની પુત્રી. તિર્થંકર પાસ(૧)એ તેને દીક્ષા આપી હતી." પછીના ભવમાં તે સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી છે. ૧. જ્ઞાતા.૧૫૭. ૨. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૪. સવમિયા સર્ટુરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને ણમિયા(૧) એક વ્યક્તિ છે. મહાપુરિસની મુખ્ય પત્નીનું નામ પણ સવમિયા જ છે.' ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. સવમી જુઓ ણમિયા(૧).૧ • ૧. તીર્થો.૧૫૭. સહવાહણ (નભોવાહન) ભરુચ્છના રાજા. પટ્ટાણના રાજા સાલવાહણે ભરુચ્છ ઉપર કેટલીય વાર આક્રમણ કર્યું પરંતુ નગરની અતિ સમૃદ્ધિના કારણે તે વારંવાર હાર્યો. છેવટે તે પોતાના મન્ત્રીની બુદ્ધિચાતુરીથી જીત્યો. આ મ7ીએ સહવાહણના મસ્ત્રી તરીકે પણ થોડો વખત કામ કર્યું હતું. પરંતુ સાલવાહણ સામેના યુદ્ધમાં તેણે હવાહણને દગો દીધો. ૧. આવચૂ.૧.૫.૧૦૯, ૨,પૃ.૨૦૦, આવનિ.૧૨૯૯, વ્યવભા.૩.૫૮, બૂમ.પૃ.પર, આવહ.પૃ.૭૧૨. હસેણ (નભસેન) મહાવીરના નિર્વાણ પછીનો રાજા.' ૧. તીર્થો. ૬૨૨. ૧. ણાઇલ (નાગિલ) આચાર્ય વઈરસેણ (૩)નો શિષ્ય. હાઈલા નામની શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ.૧ ૧. કલ્પ.પૃ.૨૫૫. ૨. ફાઇલ ચંપા નગરનો શ્રમણોપાસક. તે સોની કુમારસંદિનો મિત્ર હતો. (આ કુમારસંદિઅણંગસણ નામે પણ જાણીતો હતો). મૃત્યુ પછી શાઇલ અમ્યુયદેવલોકમાં દેવ થયો. ૧. આવયૂ.૧.પૃ.૩૯૭-૯૮, નિશીયૂ.૩.પૃ.૧૪૧. ૩. ફાઈલ કુસન્થલ નગરનો શ્રાવક. તિર્થીયર અરિદ્રણેમિના સમયમાં તે મોક્ષ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પામ્યો.૧ ૧. મિન.પૃ.૧૦૦-૧૦૧. ૪. ણાઇલ શ્રમણ દુપ્પસહના ધર્મગુરુ.૧ ૧. તીર્થો,૮૨૮. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. ણાઇલ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જન્મ લેનારો છેલ્લો શ્રમણોપાસક.૧ ૧. તીર્થો.૮૪૧. ણાઇલા (નાગિલા) આચાર્ય ણાઇલ(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જણાઇલા એક છે.૧ ૧. કલ્પ.પૃ.૨૫૫. ણાઇલી (નાગિલી) આ અને અજ્જણાઇલી એક છે. ૧. કલ્પવિ.પૃ.૨૬૩. ૧. ણાગ (નાગ) આગિયાર કરણોમાંનું એક કરણ. ૧. જમ્મૂ.૧૫૩, કલ્પવિ.પૃ.૧૮૯, સૂત્રનિ.૧૨. ૨. ણાગ વિયાહપણત્તિના બારમા શતકનો આઠમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૪૩૭. ૩. ણાગ વિયાહપણત્તિના સત્તરમા શતકનો તેરમો ઉદ્દેશક.૧૮ ૧. ભગ.૫૯૦. ૧ ૪. ણાગ પસેણઇ(૫) રાજાનો સારથિ અને સુલસા(૨)નો પતિ. ૧. આચૂ.૨.પૃ.૧૬૪, સ્થાઅ.પૃ.૪૫૬, ઉત્તરાક.પૃ.૭૯. ૫. ણાગ દ્દિલપુરનો શેઠ. તિત્શયર અરિટ્ટણેમિના સમયમાં દેવઈના છ પુત્રોને પાળી પોષીને ઉછેરનારી સુલસા(૧)નો તે પતિ હતો. ૧ ૧. આવચૂ.૧.પૃ.૩૫૭, અન્ન.૪. ૬. ણાગ મહાવિદેહમાં વર્ગી પ્રદેશની પૂર્વે અને સીતોદા નદીના ઉત્તર કિનારા ઉપર આવેલો એક વક્ખાર પર્વત.' તેના શિખરનું નામ પણ ણાગ છે. ૧. સ્થા.૩૦૨, ૪૩૪,૬૩૭. ૨. જમ્મૂ.૧૦૨. ૭. ણાગ આચાર્ય રક્ષના શિષ્ય અને આચાર્ય જેહિલના ગુરુ.૧ ૧. કલ્પ.પૃ.૨૬૫. ૮. ણાગ આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંના એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૭. ણાગકુમાર (નાગકુમાર) ભવણવઇ દેવોના દસ ભેદોમાંનો એક. આ ભેદ યા વર્ગના ૧ Page #382 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૫ દેવો લોગપાલ વરુણ(૧)ના તાબામાં છે. જે તે દેવોના ચોરાસી લાખ મહેલો છે. ધરણ(૧) અને ભૂયાણંદ(૧) તેમના ઈન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક ઓછું છે અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. તેમના મુગટ ઉપર સાપની ફેણનું ચિહ્ન છે. " ૧.અનુ.૨૦, અનહે.પૃ. ૨૫, ભગ.૧૫, ૩. સમ.૮૪. ૧૬૯, ૬૧૧, ૬૯૯, જીવા.૧૫૮, ૪. પ્રજ્ઞા.૪૬, જીવા.૧૨૦. વિશેષા.૧૫૭૮, ૧૯૨૪, સ્થા.૭૫૭.પ. સમ.૨,૧૦, સ્થા.૧૧૩, પ્રજ્ઞા.૯૫. ૨. ભગ.૧૬૭. ૬. પ્રજ્ઞા.૪૬, સમ.૧૫૦. સાગજણ (નાગયજ્ઞ) જુઓ રાગમહ. ૧. જ્ઞાતા.૬૮, આવયૂ.૧,પૃ.૧૫૭. સાગજસા (નાગયશા) પંથગ(૪)ની પુત્રી, તેને ચક્રવટ્ટિ બંદર(૧) સાથે પરણાવવામાં આવી હતી. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સાગજુણ (નાગાર્જુન) આચાર્ય હિમવંત(૨)ના શિષ્ય અને આચાર્ય ભૂયદિણના ગુરુ.'દેવઢિગણિની અધ્યક્ષતામાં વલ્લભીપુરમાં મળેલા મુનિસમેલન પહેલાં વલ્લભીપુરમાં જ આગમોની વાચના વ્યવસ્થિત અને સ્થિર કરવા માટે રાગજુણની અધ્યક્ષતામાં મુનિસમેલન મળ્યું હતું. આ મુનિસમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલી આગમવાચનાને સાગજ્જણીયા વાચના કહેવામાં આવે છે. ૧. નદિ ગાથા.૩૫-૩૯, નદિચૂ.પૂ.૧૦, નદિહ પૃ.૧૩, કલ્પ.પૂ.૧૩૦, નદિમ. પૃ.૫૨. ૨. દશચૂ.પૃ. ૨૦૪, આચાર્.પૃ. ૨૧૯, ૨૩૨, ૨૩૭, ૨૪૪, ૩૧૩, આચાશી. પૃ. ૩૦૩, ઉત્તરાયૂ.પૃ.૧૪૯, ઉત્તરાશા.પૃ. ૧૮૬. ૩. દશચૂ..૨૦૪, આચાર્.પૃ. ૨૦૭. ણાગજુણીય (નાગાર્જુનીય)જુઓ ણાગજુણ.' ૧. આચાર્.પૃ.૧૧૩, આચાશી પૃ.૧૧૯, ઉત્તરાયૂ.પૃ.૧૪૯. ફાગણયરી (નાગનગરી) એરવ (૧) ક્ષેત્રમાં આવેલું નગર.' ૧. તીર્થો.૫૫૩. હાગણનુઅ (નાગનતૃક) આ અને વરુણ(૮) એક છે.' ૧. ભગ.૩૦૩. ૧. ણાગદત્ત (નાગદત્ત) એક રાજકુમાર જે તેના પૂર્વભવમાં નાગ હતો.તેણે સંસારનો ત્યાગ કરી નાની ઉંમરમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેને વારંવાર ભૂખ લાગતી અને આખો Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિવસ ખાધા કરતો. તે એટલો બધો સહનશીલ હતો કે કોઈ તેના ભોજનમાં થૂંકે તો પણ ક્રોધનું કોઈ ચિહ્ન તેનામાં દેખાતું નહિ અને થૂંકનાર પ્રત્યે લેશમાત્ર ક્રોધ કરતો નહિ. તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મોક્ષે ગયો.૧ ૧. દશચૂ.પૃ.૪૧-૪૨, સ્થાઅ.પૃ.૨૫૫. ૨. ણાગદત્ત પઇટ્ટાણ નગરના ણાગવસુ શેઠનો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી જિનકલ્પનો (અર્થાત્ નગ્ન શ્રમણના આચારનો) સ્વીકાર કર્યો પરંતુ તેનું તે સફળતાપૂર્વક પાલન કરી શક્યો નહિ.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આવિન.૧૨૮૦. ૩. ણાગદત્ત ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. ણાગદત્ત મણિપુરનો શેઠ. તેણે શ્રમણ ઈદદત્ત(૨)ને ભિક્ષા આપી. મૃત્યુ પછી તેણે મહાપુરના રાજા બલ(૩)ના પુત્ર મહાબલ(૧૦) રાજકુમા૨ તરીકે જન્મ ધારણ કર્યો. ૧ ૧. વિપા.૩૪. ૫. ણાગદત્ત શેઠનો પુત્ર. સંગીતમાં નિષ્ણાત હોવાના કારણે તે ગંધવ-ણાગદત્ત હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. ૧. આવચૂ.૨.પૃ.૬૫, આનિ.૧૨૪૯-૧૨૬૭, ૧. ણાગદત્તા (નાગદત્તા) જક્ષહિરલની પુત્રી. તેને ચક્કવટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવવામાં આવી હતી. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૨. ણાગદત્તા સંસારત્યાગના પ્રસંગે સોળમા તિર્થંકર સંતિએ ઉપયોગમાં લીધેલી પાલખી. ૧. સમ,૧૫૭. ણાગદીવ (નાગઢીપ) દેવોદ સમુદ્રને બધી બાજુએ ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપની ફરતે બધી બાજુએ ણાગોદ આવેલો છે. સમુદ્ર ૧ ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. ણાગપરિઆવણિઆ (નાગપરિજ્ઞાપનિકા) અંગબાહિર કાલિબ આગમગ્રન્થ' જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તેર વર્ષ કે તેથી વધુ દીક્ષાપર્યાય ધરાવનાર શ્રમણ તેને ભણવાનો અધિકારી છે.૨ ૧. નન્દિ.૪૪, નન્દિય.પૃ.૨૦૭, નન્દિહ.પૃ.૭૩, નન્દિચૂ.પૃ.૬૦, પાક્ષિ પૃ.૪૫. ૨. વ્યવ.૧૦.૨૭. Page #384 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણાગપવ્યય (નાગપર્વત) આ અને ણાગ(૬) એક છે. ૧. સ્થા. ૬૩૭. ણાગપુર (નાગપુર) તિત્શયર પાસ(૧)એ આ નગરની મુલાકાત લીધી હતી. આ નગરની સમીપ સહસંબવણ(૯) નામનું ઉદ્યાન હતું.! આ નગર અને હત્થિણાપુર એક છે. ૧. જ્ઞાતા.૧૫૩, ણાગભૂય (નાગભૂત) ઉદ્દેહગણ(૨)ની એક શાખા. ૧. કલ્પ.પૃ.૨૫૯. ણાગમહ (નાગમહ) સર્પોના માનમાં ઉજવાતો ઉત્સવ. ૧. શાતા.૨૧,૩૬,૬૮, આચા.૨.૧૨, જ્ઞાતાઅ.પૃ.૫૬,૧૩૨, રાજમ.પૃ.૨૮૪, આચાચૂ.૧.પૃ.૧૫૭. ણાગમિત્ત (નાગમિત્ર) આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંનો એક. ૧ ૧. કલ્પ.૨૫૭. ણાગવસુ (નાગવસુ) ણાગદત્ત(૨)ના પિતા. તે પઇઢાણ નગરના શેઠ હતા. ૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ.૧૨૮૦, આવહ.પૃ.૬૯૮. ૩૫૭ ણાગવિત્ત (નાગવિત્ત) વિયાહપણત્તિમાં ઉલ્લિખિત ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુણંદા(૪), સુભદ્દા(૪), સુજાયા(૩) અને સુમણા(૪). ઠાણમાં આપેલાં લોગપાલોનાં નામોમાં ણાગવિત્તનું નામ નથી પણ તેના બદલે કાલવાલ(૨)નો ઉલ્લેખ છે. ૧. ભગ.૪૦૬. ૨. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૧. ણાગસિરી (નાગશ્રી) પઇઢાણ નગરના શેઠ ણાગવસુની પત્ની અને ણાગદત્ત(૨)ની માતા. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ ૧૨૮૦. ૨. ણાગસિરી ચંપા નગરીના બ્રાહ્મણ સોમ(૭)ની પત્ની. એક વાર તેણે શ્રમણ ધમ્મરુઇ(૪)ને ભિક્ષામાં કડવા તુંબડાનું બનાવેલું શાક આપ્યું. શ્રમણે તે શાક ફેંકી દીધું નહિ કેમ કે તે ફેંકી દીધેલા શાકને હજારો કીડીઓ ખાય તો તે બધી મરી જાય. તેથી તે પોતે જ તે શાકને ખાઈ ગયા અને મૃત્યુ પામ્યા. અનેક જન્મ અને મરણ પછી ણાગસિરી રાજા ધ્રુવયની પુત્રી દોવઈ તરીકે જન્મી. ૧. જ્ઞાતા. ૧૦૬-૧૧૬. ણાગસુહુમ (નાગસૂક્ષ્મ) એક લૌકિક વિદ્યાનો ગ્રન્થ. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નદિ .૪૨. ણાગસણ (નાગસેન) મહાવીરને ભિક્ષા આપનારો ઉત્તરવાચાલનો શેઠ.' ૧. આવચૂ.૧,પૃ.૨૭૯, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૩, કલ્પ..૧૦૪. સાગહત્યિ (નાગહસ્તિન) આચાર્ય દિલનો શિષ્ય.' ૧. નન્દ.ગાથા ૩૦, નન્દિહ,પૃ.૧૨, આવચૂ.૧,પૃ.૫૮૫, નન્ટિયૂ.કૃ.૯, નદિમ. પૃ.૫૦. ગાગોદ (નાગોદ) ભાગદીવની ફરતે આવેલો સમુદ્ર. આ સમુદ્રની ફરતે વલયાકાર જખદીવ આવેલો છે. ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. રાણપ્પવાય જ્ઞાનપ્રવાદ) જ્ઞાનનું નિરૂપણ કરતો પાંચમો પુત્ર ગ્રન્થ. વર્તમાનમાં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે. ૧. નન્દ.૫૭, સમ.૧૪, ૧૪૭, નદિધૂ.પૂ.૭૫, નદિમ.પૃ.૨૪૧. ૧. ણાત (જ્ઞાતૃ અથવા જ્ઞાત) જુઓ રાતવંસ.' ૧. બૃભા.૩ર૬૫, આવચૂ.૧.પૃ.૨૩૯. ૨. સાત જુઓ ણાયાધમકહા.' ૧. આવયૂ.ર.પૃ.૧૫૪, ૨૫૮. સાતકુલ (જ્ઞાનૂકુલ અથવા જ્ઞાતકુલ) જુઓ રાતવંસ.' ૧. સૂત્રચૂ.પૂ.૯૭. સાતવંસ (જ્ઞાતૃવંશ અથવા જ્ઞાતવંશ) ઉસભ(૧), મહાવીર આદિના વંશજોનો વંશ.' તે અને ખાગ વંશ એક છે.પષ્ણવણા અનુસાર ણાત અને ઈફખાગ બે જુદા વંશ ૧. આવયૂ.૧,પૃ.૨૪૫, કલ્પ.૨૧થી, કલ્પવિ.પૃ.૪૬. ૨. જ્ઞાતાઅ.પૃ.૧૫૩, ઔપઅ.પૃ. ૨૭, કલ્પધ.પૃ.૩૨. ૩. પ્રજ્ઞા.૩૭. ભાભિ (નાભિ) મરુદેવ(૨) અને તેમની પત્ની સિરિકતા (૩)નો પુત્ર. તે ઓસપ્પિણીના ત્રીજા અરના છેલ્લા ભાગમાં (અર્થાત્ ત્રીજા અરનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે) જન્મ્યા હતા. તે મરુદેવીના ભાઈ પણ હતા અને પતિ પણ હતા. તેમની ઊંચાઈ પરપ ધનુષ હતી. તેમને ઉસભ(૧) નામે પુત્ર હતો, તેનો જન્મ વિણીયભૂમિમાં થયો હતો. આ ઉસભ જ વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ તિર્થંકર છે. હાભિને સુમંગલા(૧) નામની પુત્રી હતી. આ સુમંગલા જ ભરહ(૧)ની માતા હતી.*ણાભિને વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના સાતમા અને છેલ્લા કુલગર Page #386 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૯ માનવામાં આવ્યા છે. બીજી પરંપરા અનુસાર તે આ ઓસપ્પિણીના પંદર કુલગરોમાંના ચૌદમા કુલગર છે. તેમણે “ધિક્કાર'ની (ઠપકો આપવાની) શિક્ષા શરૂ કરી. ૧.સ.૧૫૭, તીર્થો.૯૨થી, જબૂ.૨૯, ૪. કલ્પ.૨૦૯,આવનિ. ૧૯૧,વિશેષા. આવનિ.૧૫૦. ૧૫૯૮. ૨. સમ.૧૫૭,આવનિ.૧પ૯,૧૬૦, ૫. સ્થા.પપ૬,સમ.૧૫૭,આવનિ.૧૫૫, જબૂ.૩૦, કલ્પ.૨૦૬. (તે સમયમાં | આવમ.પૃ.૧૫૪, આવહ.પૃ.૧૨૦, પુત્ર અને પુત્રીનાં જોડકાં જન્મતાં અને [ જબૂ.૩૦, તીર્થો.૭૦. તે જોડકું પતિ-પત્નીનું યુગલ બનતું. ૬. જબૂ.૨૮-૨૯. ૩. ઔપ.પૃ.૧૧૭, આવનિ.૧૫૬. ૭. જમ્મુ-૨૯, કલ્પવિ.પૃ. ૨૩૨. સામુદા નામોદય) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.' ૧. ભગ.૩૦૫, ૩૩૦. ૧. ણાય (જ્ઞાત) ણાયાધમ્મકહાનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં ઓગણીસ અધ્યયનો છે. ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦, પાક્ષિ.પૂ.૬૮, પ્રશ્ન.૨૮, સમ.૧૯, ઉત્તરા.૩૧.૧૪, નન્ટિયૂ.પૃ.૬૬. ૨. ણાય (જ્ઞાતૃ અથવા જ્ઞાત) એક આર્ય વંશ જે ણાતવંસથી અભિન્ન છે અને એક ક્ષત્રિય જાતિ તરીકે જાણીતો છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. કલ્પ.૨૧, દશરૃ.પૃ.૨૨૧. હાયકુલ (જ્ઞાનૂકુલ અથવા જ્ઞાતકુલ) આ અને રાયવંસ એક છે.' ૧. કલ્પ.૮૯, કલ્પવિ.પૃ.૧૪૪. ણાયઝયણ (જ્ઞાતાધ્યયન) આ અને ણાય(૧) એક છે.' ૧. સમ.૧૯, આવયૂ.૨,પૃ.૧૩૭, ઉત્તરાશા.પૃ.૬૧૪, પાલિ.પૃ.૬૮, ઉત્તરા.૩૧.૧૪. હાયપુર (જ્ઞાતપુત્ર અથવા જ્ઞાતૃપુત્ર) મહાવીરનું બીજું નામ. તે ગાય વંશના હતા અને તેથી તે ણાયપુત્ત તરીકે ઓળખાતા હતા.' ૧. આચા.૨.૧૭૯, આચાચૂ.૫.૨૭, સૂટા.૧.૧.૧.૨૭, દશ. ૬.૧૭, ૨૦, ભગ.૩૦૫, ૬૪૬, દશમૂ.પૃ. ૨૨૧, દશહ.પૃ.૧૯૯, કલ્પવિ.પૃ.૧૪૪, સૂત્રચૂ. પૃ.૯૭. ણાયમુણિ (જ્ઞાતમુનિ અથવા જ્ઞાતૃમુનિ) મહાવીરનું બીજું નામ. આ નામનો આધાર મહાવીરનો ણાય વંશ છે. ૧. પ્રશ્ન. ૨૩, ૨૫, ૨૭. ણાયવંસ (જ્ઞાતૃવંશ અથવા જ્ઞાતવંશ) જુઓ રાતવંસ. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.૨૨. ણાયમંડ (જ્ઞાતૃખણ્ડ અથવા જ્ઞાતખણ્ડ) મહાવીરે જ્યાં શ્રમણ્યનો સ્વીકાર કર્યો હતો તે, ખત્તિયકુંડગામ પાસે આવેલું વન યા ઉદ્યાન, તે પવિત્ર યાત્રાસ્થાન છે. ૧. આવનિ.૨૩૧, આવભા. ૧૦૫-૧૦૬, આચા.૨.૧૭૯. ૨.બૃભા.૩૧૯૨. ણાયસંડવણ (જ્ઞાતૃખખ્તવન અથવા જ્ઞાતખણ્ડવન) આ અને ણાયમંડ એક છે.' ૧. આવમ.પૃ.૨૬૫, આવભા.૧૦૫. ણાયસુય (જ્ઞાતૠત) આ અને ણાય(૧) એક છે.' ૧. જ્ઞાતા.૧૪૮. યાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો છઠ્ઠો અંગ(૩) ગ્રન્થ. તે ગદ્ય રચના છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે–ણાય(૧) અને ધમ્મકહા. પહેલામાં ઓગણીસ અધ્યયનો છે જયારે બીજામાં દસ વર્ગો છે. બીજા શ્રુતસ્કન્ધના દસ વર્ગોમાંનો પ્રત્યેગ વર્ગ અનેક વિભાગોમાં (પ્રકરણો યા અધ્યયનોમાં) વિભક્ત છે. નૈતિક યા ધાર્મિક બોધના પ્રયોજનવાળી કથાઓનું નિરૂપણ આ ગ્રન્થમાં છે.* વિ.સં.૧૧૨૦માં તેના ઉપર અભયદેવસૂરિએ ટીકા લખી છે." પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન ઓગણીસમા તિર્થંકર મલ્લિ(૧)ની કથા આપે છે. સોળમું અધ્યયન દોવઈની કથા તેના જન્મ-મરણની પરંપરાના રૂપમાં પ્રસ્તુત કરે છે. ૧.પાક્ષિપૃ.૪૬,નન્ટિ.૪૫,૫૧,સમ. | ૩. સમ.૧૯. ૧૪૧, ન%િચૂપૃ.૬૬. | ૪. નદિહ.પૃ.૮૧. ૨. જ્ઞાતા.પ. ણાય એટલે દૃષ્ટાન્ત અને ! ૫. જ્ઞાતાઅ.પૃ.૨૫૪. ધમ્મકહા એટલે ધાર્મિક કથા. ૧. સારદ અથવા સાર(નારદ) સોરિયપુરના જણદત્ત(૧) અને સોમજસાનો પુત્ર. તે અને કઠ્ઠલ્લણારય એક જ વ્યક્તિ છે. - ૧. આવચૂ.૨.૫.૧૯૪. ૨. શારદ અથવા ભારય બાવીસમા ભાવ તિર્થંકર વિમલ(૨)નો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૯. ૩. પારદ અથવા પારય એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ.' ૧. ઔપ.૩૮. ૪. સારદ અથવા ણારય અરિટ્ટસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૧, ઋષિ(સંગ્રહણી). Page #388 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણારયપુત્ત (નારદપુત્ર) તિત્શયર મહાવીરનો શિષ્ય.૧ ૧. ભગ.૨૨૧, ૧. ણારાયણ (નારાયણ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા આઠમા વાસુદેવ(૧). તે અને લક્ષ્મણ એક વ્યક્તિ છે. તે તિત્શયર મુણિસુવ્વય(૧) પછી અને મિ(૧) પહેલાં થયા. તે અઓઝાના રાજા દસરહ(૧) અને તેની રાણી કેગમઈના પુત્ર હતા. તે બલદેવ(૨) ૫ઉમ(૬)ના અર્થાત્ રામ(૪)ના નાના ભાઈ હતા. તેમણે પોતાના ચક્ર વડે રાવણને હણ્યો હતો. તેમની ઊંચાઈ સોળ ધનુષ હતી. તે કાસવ ગોત્રના હતા. તેમનું પૂર્વભવનું નામ પુણવ્વસુ(૩) હતું. તે બાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા અને ચોથી નરકભૂમિમાં તેમણે જન્મ લીધો. ૧. સમ.૧૫૮, તીર્થો.૫૬૬, ૫૭૭, ૬૦૨-૬૧૫, વિશેષા.૧૭૬૫, આવિન.૪૨૧, વિશેષા.૧૭૭૮, આનિ.૪૦૩-૪૧૩, ઉત્તરાક.પૃ.૪૩, આવભા.૪૦-૪૩, ઉત્તરાક.પૃ.૪૮, સ્થા.૬૭૨. આવનિ.(૪૦૮) અનુસાર ણારાયણનો જન્મ રાયગિહમાં થયો હતો. ૨. ણારાયણ એક અજૈન ઋષિ જે મોક્ષ પામ્યા.૧ ૧. સૂત્ર.૧.૩.૪.૨, સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. ણારાયણકટ્ટ (નારાયણકોષ્ઠ) મહુરા(૧) નગરની બહાર આવેલું સ્થળ.૧ ૧. આચાચૂ.પૃ.૧૬૩. ણારિકતા (નારિકાન્તા) જુઓ ણારીકતા.૧ ૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯, સમ.૧૪. ણારી (નારી) આ અને ણારીકંતા એક છે.૧ ૩૬૧ ૧. જમ્મૂ.૧૧૦. ૧. ણારીકંતા (નારીકાન્તા) ણીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક.૧ ૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૨. ણારીકંતા ણીલવંત(૧) પર્વત ઉપર આવેલા કેસર(૨) સરોવરમાંથી નીકળી પશ્ચિમ તરફ રમ્મગ(૫) પ્રદેશમાં વહેતી નદી.૧ ૧. સ્થા.૮૮, ૫૫૨, જમ્મૂ.૧૧૦, સમ.૧૪, ણાલંદઇજ્જ (નાલન્દીય) સૂયગડનું તેવીસમું અધ્યયન.૧ ૧. સમ.૨૩, ભા.૩૧૮, સ્થાઅ.પૃ.૪૫૭. ણાલંદા (નાલન્દા) રાયગિહ નગરનું ઉપનગર. ગોસાલની મહાવીર સાથે પ્રથમ મુલાકાત અહીં થઈ હતી. તેની એકતા રાજગિરની ઉત્તર-પશ્ચિમે સાત માઈલના અંતરે આવેલા વર્તમાન બરગાંવ(નાલન્દા) સાથે સ્થાપવામાં આવી છે. જુઓ 3 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવીર. ૧. સૂત્ર.૨.૭.૧, સૂત્રનિ.૨૦૩, સ્થાઅ.પૂ.૪૫૭, કલ્પ.૧૨૨, સૂત્રચૂ પૃ.૪૪૮. ૨. ભગ.૫૪૧, આવયૂ.૧.પૃ.૨૮૨. ૩. જિઓડિ.પૃ.૧૩૬. ણાલિંદા (નાલન્દા) આ અને ણાલંદા એક છે.' ૧. ભગ.૫૪૧. ણાલી (નાલી) વિયાહપણત્તિના અગિયારમા શતકનો પાંચમો ઉદ્દેશક." ૧. ભગ. ૪૦૯. હાસિક્ક (નાસિક્ય) આ અને ખાસિક્કણગર એક છે.' ૧. આવનિ.૯૪૪, આવહ.પૃ.૪૩૬. હાસિક્કણગર (નાસિક્યનગર) તે નગર જે નગરનો સુંદરી(૨)નો પતિ ણંદ(૯) હતો. તેની એક્તા વર્તમાન નાસિક સાથે સ્થાપવામાં આવી છે. ૧. નન્દ.ગાથા ૭૩, નદિમ પૃ.૧૬૭, આવનિ.૯૪૪, આવયૂ.૧.પૂ.પ૬૬. ૨. જિઓડિ.પૃ.૧૩૯. ણિઅયા (નિયતા) જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.' ૧. જબૂ.૯૦. ણિબઅ અથવા હિંબગ (નિમ્બક) અંબરિસિનો પુત્ર. ૧ જુઓ અંબરિસિ. ૧. આવચૂ.૨,પૃ.૧૯૬, આવનિ ૧૨૯૫, આવહ પૃ.૭૦૮. ણિક્કસાય (નિષ્કપાય) ભરહ(૨) ક્ષેત્રના ચૌદમા ભાવી તિર્થંકર, અને બલદેવ(૧)નો ભાવી જન્મ. ૧. તીર્થો.૧૧૧૩, સમ.૧પ૯, સ્થા.૬૯૨. ણિખિરસન્થ (નિશિસ્ત્ર) જંબૂદીવમાં આવેલા એરવય(૧) ક્ષેત્રના બારમા તિર્થંકર તિત્વોગાલી તેમના બદલે સર્જસ(૫)નો ઉલ્લેખ કરે છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૩૨૪, સમઅ.પૃ.૧૫૯. સિગ્મથ (નિર્ગસ્થ) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક સિગ્ગથનો અર્થ છે મુનિયા સાધુ અર્થાત્ તિવૈયર મહાવીરનો શિષ્ય.ણિગંથ તે વ્યક્તિ છે જે વૈચારિક અને ભૌતિક બન્ધનોથી મુક્ત છે (મુદ્રવ્યમાવસ્થ) અથવા જે આન્તરિક અને બાહ્ય મળોથી – ગ્રન્થોથી અર્થાત્ કષાયો અને પરિગ્રહોના વળગણો અને બંધનોથી રહિત છે. સિગ્ગથ ઉપદેશનો અર્થ છે “મહાવીર યા બીજા(તેવીસ) તિત્થરોનો ઉપદેશ.” તેથી “ણિગુંથ' શબ્દનો પ્રયોગ મહાવીર અને બીજા તીર્થકરોના ધર્મપંથ માટે યા સકલ જૈન સંઘ માટે થાય છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પિંડનિ.૪૪૫, આચાશી.પૃ.૩૧૪, ૩૨૫, સ્થાઅ.પૃ.૯૪, નિશીભા.૪૪૨૦. ૨. આચા.૧૦૮, ૨.૧૪૧,૧૫૨,૧૭૯. ૩. ઉત્તરાશા.પૃ.૪૧૮. ૪. ઉત્તરાયૂ.પૃ.૧૪૬, દશચૂ.પૃ.૩૩૪, આચાશી.પૃ.૧૫૫, સ્થાઅ.પૃ.૫૬, ૯૪, ભગત. પૃ.૬૦, ૮૯૧, ઉત્તરાશા.પૃ.૨૫૭, દશહ.પૃ.૧૯૨, બૃક્ષે.૨૫૭. ૫. ભગ.૩૮૪, શાતા.૨૩-૨૪, દશા.૧૦.૧,૭,ઉપા. ૫,૪૪, આનિ. (દીપિકા) પૃ. ૧૩૯, આચૂ.પૃ.૨૪૧, દશાચૂ.પૃ.૯૧, ણિચ્ચમંડિઆ (નિત્યમણ્ડિતા) જંબુસુદંસણાનું બીજું નામ. ૧. જમ્મૂ.૯૦. ૧ ણિચ્ચાલોઅ (નિત્યાલોક) અઠ્યાસી ગહમાનો એક. ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮ ૭૯. ણિચ્ચાલોગ (નિત્યાલોક) જુઓ ણિચ્ચાલોઅ. ૧. સ્થા.૯૦. ણિચુજ્જોત (નિત્યોદ્યોત) જુઓ ણિચ્ચાલોઅ.૧ ૧. સ્થા. ૯૦. ૧ ૧. ણિણગ અથવા ણિણય (નિમ્નક) પુરિમતાલ નગરનો બહુ ધનિક ઈંડાનો વેપારી, હિંસક ધંધાના કારણે તેણે ઘણું પાપ બાંધ્યું. મૃત્યુ પછી તે નરકમાં ગયો અને ત્યાર બાદ તે વિજય(૧૬)ના અભગ્ગસેણ(૨) નામના પુત્ર તરીકે જન્મ્યો. ૧. વિપા.૧૭, સ્થાય.પૃ.૫૦૭. ૨. ણિÇગ અથવા ણિણય એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૭. ણિણામિયા (નિર્નામિકા) લલિયંગ દેવની મુખ્ય પત્ની સયંપભાનો પૂર્વભવ. ણંદિગ્ગામ(૨)ના ગરીબ કુટુંબમાં તે જન્મી હતી. સુમંગલ(૨) અને સુલક્ષણા તેની બેનો હતી.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૭૨-૧૭૪. ણિÍઇયા (નિહ્નવિકા) અઢાર બંભિ(૨) લિપિઓમાંની એક.૧ ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. ણિણ્ડગ (નિહ્નવ) જુઓ ણિણ્ડવ.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૮૬, આનિ.૭૮૫, મનિ.૯૯. ણિણ્વય (નિહ્નવ) જુઓ ણિષ્ણવ.૧ ૩૬૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃભા. ૫૪૩૩, આવહ.પૃ.૩૧૧. ણિહવ (નિહ્નવ) “ણિહાતિ’ શબ્દને સત્યને ઢાંકવા કે ટાળવાના અને ભ્રમ ઊભો કરવાના અર્થમાં સમજાવવામાં આવ્યો છે. જે વ્યક્તિ મૂળ સિદ્ધાન્તથી આડી ફાટે છે તે હિવ કહેવાય છે. તે માટે તે ખોટાં સાધનોનો પ્રયોગ કરે છે અને મિથ્યા સિદ્ધાન્તો પ્રવર્તાવે છે. તેને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલો માનવામાં આવે છે. મહાવીર પછી સાત ણિહવો થયા હતા. તેમનાં નામ નીચે પ્રમાણે છે- જમાલિ(૧), તિસ્તગુત્ત, આસાઢ(૧), આસમિત, ગંગ, રોહગુત્ત(૧) અને ગોટ્ટામાહિલ. તેમનાં સિદ્ધાન્તો યથાક્રમે નીચે પ્રમાણે ઓળખાય છે – બહુરાય, જીવપએસિય, અવર, સમુશ્કેય, દોકિરિય, તેરાસિય(૧) અને અબદ્ધિય.“ સિવભૂધ(૧)ને પણ સિહ ગણવામાં આવે છે. તેમણે બોડિય સંપ્રદાય સ્થાપ્યો. ૧. દશા. ૯.૭, દશાચૂ.પૃ.૭૪. ૨. દશાચૂ.પૃ.૭૪, ઔપઅપૃ.૧૦૬, આવયૂ.૧.પૃ.૪૧૫, ઉત્તરાશા પૃ.૧૭૮. ૩. ઉત્તરાશા.પૃ.૧૭-૧૮. ૪. ઔપઅ.પૃ.૧૦૬. ૫. ભગઅ.પૃ.૫૧, આવયૂ.૨.પૃ. ૨૮, પિંડનિ. ૧૫૬-૧૫૭, આચાચૂ. ૧.પૂ.૮૩, બૃભા.૫૪૩૩. આવનિ.૭૮૫. ૭. આવનિ.૭૮૦-૮૧, વિશેષા.૨૮૦૧-૨, ઔપઅ.પૃ.૧૦૬, આવયૂ.૧.પૃ.૪૧૯ ૨૪. ૮. ઔપ.૪૧, વિશેષા.૨૮૦૦, આવનિ.૭૭૯, નિશીભા. ૫૫૯૬થી. ૯. આવભા.૧૪૫-૪૬, આવયૂ.૧.પૃ.૪૨૭, ૫૮૬, નિશીભા. ૫૬૦૯. ણિદઢ અથવાણિદ્દઢ (નિર્દગ્ધ) રણપ્પભા(૨) નરકભૂમિમાં આવેલું મહાણિરય.' ૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭. ણિપુલાઉ (નિષ્ણુલાક) ભરહ(૨) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર અને રોહિણી(૨)નો ભાવી જન્મ. ૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨, તીર્થો.૧૧૩. સિમગ્ગજલા (નિમગ્નજલા) તિમિસગુહામાં વહેતી નદી. તેમાં જે કોઈ વસ્તુ પડે તેને તે ડૂબાડી દે છે. આ જ નામની બીજી નદી ખંડપ્પવાયગુહામાં વહે છે.” ૧.જબૂ.૫૫, આવયૂ.૧,પૃ.૧૯૪. ૨. જબૂ.૬૫. ણિમજ્જગ (નિમજ્જક) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જેઓ સ્નાન કરતી વખતે કેટલીક ક્ષણ પાણીમાં ડૂબેલા રહે છે. ૧. ભગ.૪૧૭.નિર.૩.૩, ઔપ.૩૮. ૨. ભગઅ.પૃ.૫૧૯. ઇ છે Page #392 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણિમુગ્ગજલા (નિમગ્નજલા) જુઓ ણિમગ્ગજલા. ૧. આવચૂ.૧.પૃ.૧૯૪, આવમ.પૃ.૨૩૦. ણિમ્મમ (નિર્મમ) ભરહ(૨) ક્ષેત્રના સોળમા ભાવી તિર્થંકર અને સુલસા(૨)નો ભાવી જન્મ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૩. ણિમ્મલ (નિર્મલ) બંભલોગના છ થરો યા કાંડોમાંનો એક. ૧. સ્થા.૫૧૬. ણિયઇપવ્વયગ (નિયતિપર્વતક) સૂરિયાભ સ્વર્ગીય વાસસ્થાનમાં આવેલા એક જાતના પર્વતો. તે વાસસ્થાનમાં વસતા દેવો સદા ક્રીડા કરતા હોય છે.૧ ૧. ભૃગ.૧૭૬. ણિયઠિ (નિન્થિ) જુઓ ખુ′ગણિયુંઠિજ્જ. ૧. ઉત્તરાનિ.પૃ.૯. ૧ ૧. રાજ.૧૧૨, રાજમ.પૃ.૧૯૫. ૧. ણિયુંઠ (નિર્પ્રન્થ) આ અને ણિગ્રંથ એક છે. ૧ ૧. ભગ.૭૫૧, જીતભા.૨૪૩, ૨૮૧, ઉત્તરા.૧૨.૧૬,૧૫.૧૧, ઉત્તરાનિ.પૃ.૨૫૬, ઉત્તરાયૂ.પૃ.૧૪૩. ૨. ણિમંઠ વિયાહપણત્તિના પાંચમા શતકનો આઠમો ઉદેશક.૧ ણિયુંઠિજ્જ (નિર્ગન્ધીય) જુઓ અણાહપવજ્જા. ૧. ઉત્તરાનિ.પૃ.૯. ણિયંઠીપુત્ત (નિર્ગન્ધિપુત્ર) તિત્શયર મહાવીરનો શિષ્ય, ૧, ભગ.૨૨૧, ણિયયપન્વય (નિયતપર્વત) આ અને ણિયઇપન્વયગ એક છે. ૧. રાજમ.પૃ.૧૯૫. ણિયલ (નિગડ) આ અને ણિયલ્લ એક છે. ૧ ૩૬૫ ૧.સ્થાઅ.પૃ.૭૯. ણિયલ્લ (નિગડ) અઠ્યાસી ગહમાંનો એક. કેવળ ઠાણમાં જ તેનો ઉલ્લેખ છે. ૧.સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૧. શિરઇ (નિÁતિ) પખવાડિયાના પંદરમા દિવસની રાત્રિનું બીજું નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. ૨. શિરઇ મૂલણક્ષ્મત્ત(૧)ની અધિષ્ઠાત્રી દેવી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ૧. સ્થા.૯૦. ણિરંગણ (નિરંગણ) કોસંબીનો રાજમલ્લ. તેને ઉજ્જૈણીના મલ્લ અટ્ટણે હરાવ્યો હતો. ૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૧૦૯. ૧. ણિરંભા (નિરા) બલિ(૪)ની મુખ્ય પત્ની. તે પોતાના પૂર્વભવમાં સાવીના શેઠની પુત્રી હતી. ૧. શાતા.૧૫૦, ભગ.૪૦૬, સ્થા.૪૦૩. ૨. ણિરંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. શાતા.૧૫૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણિરયવિત્તિ (નિરયવિભક્તિ) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.` આ અને ણારયવિભત્તિ એક છે. ૧. સૂનિ.૨૫, સૂત્રચૂ.પૃ.૧૪૯. ૧. ણિરયાવલિયા (નિરયાવલિકા) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. અંગબાહિર આગમના વર્ગોમાંથી એક વર્ગ ઉવંગોનો છે. ઉવંગમાં એક પાંચનું જૂથ છે, તે જૂથમાંનો આ ગ્રન્થ છે. પાંચનું જૂથ આ પ્રમાણે છે– (૧) ણિરયાવલિયા, (૨) કપ્પવડંસિયા, (૩) પુષ્ક્રિયા, (૪) પુચૂલિયા અને (૫) વર્ણાિદસા. આ પાંચે ઉપર ચન્દ્રપ્રભસૂરિએ ટીકા લખી છે. ણિરયાવલિયામાં દસ અધ્યયનો છે,TM તેમનાં નામ નીચે પ્રમાણે છે – કાલ(૧૩), સુકાલ(૧), મહાકાલ(૧), કુણ્ડ(૫), સુકણ્ડ, મહાકણ્ડ(૧), વીરકણ્ડ(૧), રામકણ્ડ(૧), પિઉસેણકર્ણી અને મહાસેણકણ્ડ(૧). જુઓ ણિરયાવલિયા(૨). - ૪. મિર.૧.૧. ૧. નન્દિ.૪૪, નન્દિમ.પૃ.૨૦૭, પાક્ષિ.પૃ.૪૫, નન્દ્રિચૂ.પૃ.૬૦. ૨. નિર.૧.૧,૨.૧,૫.૧. ૩. જમ્બુશા.પૃ.૨. ૨. ણિરયાવલિયા ણિરયાવલિયા(૧) ઉપરની નોંધ(entry)માં ઉવંગ વર્ગમાં જે પાંચનું જૂથ જણાવ્યું છે તે પાંચ માટેનું આ સામાન્ય નામ છે. કપ્પિયા(૨) એ ણિરયાવલિયા(૧)નું બીજું નામ છે. ૧ ૧. જમ્બુશા.પૃ.૧-૨. ણિત્તિ (નિવૃત્તિ) વિયાહપત્તિના ઓગણીસમા શતકનો આઠમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૬૪૮. ણિરુંભા (નિરુમ્ભા) આ અને નિરંભા એક છે. ૧. શાતા.૧૫૦. ૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૬૭ ણિત્વાણ (નિર્વાણ) એરવય(૧) ક્ષેત્રના ત્રીજા ભાવી તિર્થંકર. તિત્થોગાલી તેમનો ઉલ્લેખ છઠ્ઠા તિર્થંકર તરીકે કરે છે.૧ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮. ણિલવંત (નીલવન્ત) જુઓ ણીલવંત(૪).૧ ૧. સ્થા.૬૮૯. ણિવાણી (નિર્વાણી) એક દેવી.૧ ૧. આવ.પૃ.૧૯. ણિવુઇ (નિવૃતિ) મહુરા(૧)ના રાજા જિયસત્ત(૩૦)ની પુત્રી. તેને રાજા ઇંદદત્ત(૯)ના પુત્ર સુવિંદદત્ત(૨) સાથે પરણાવવામાં આવી હતી. ૧ ૧. આવચૂ.૧.પૃ.૪૪૯, ઉત્તરાક.પૃ.૯૮, આવહ.પૃ.૭૦૩. ણિવુઇકરા (નિવૃતિક૨ા) સંસારત્યાગના પ્રસંગે અઢારમા તિર્થંકર અર માટે ઉપયોગમાં લેવાયેલી પાલખી.૧ ૧. સમ.૧૫૭. ણિવુઇપુર (નિવૃતિપુ૨) વસંતપુર(૩)નો ધણ(૭) શેઠ જે સ્થળે ગયો હતો તે.૧ નિવૃતિ એક પ્રદેશ તરીકે પુષ્પ્રદેશનો પૂર્વાર્ધ હતો જેમાં દિનાજપુર, રંગપુર અને કૂચબિહાર સમાવિષ્ટ છે. તેનું મુખ્ય નગર બર્ધનકુટી હતું જેની એકતા ણિવ્યુઇપુર સાથે સ્થાપી શકાય.૨ ૧. વિશેષા.૩૫૧૦-૧૩, આવચૂ.૧.પૃ.૫૦૯. ૨. જિઓડિ.પૃ.૧૪૨, સ્ટજિઓ.પૃ. ૯૩, ૯૮, ૧૧૪. ૧. ણિસઢ (નિષધ) બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તે પચાસ રાજકુંવરીઓને પરણ્યો હતો.તે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિઢણેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવનના સંયમપાલન પછી મરીને સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) તે દેવ તરીકે જન્મ્યો, મહાવિદેહ ક્ષેત્રમાં એક વધુ ભવ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જ મોક્ષ પ્રાપ્ત કરશે. કમલામેલાનો પતિ સાગરચંદ(૧) તેનો પુત્ર હતો અને પભાવઈ(૨) તેની પત્ની હતી. ૧ ૧. નિર.૫.૧. ૨. આવચૂ.૧.પૃ.૧૧૨. ૨. ણિસઢ જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે મહાવિદેહની દક્ષિણે, હરિવાસની ઉત્તરે, લવણસમુદ્દના પૂર્વ ભાગની પશ્ચિમે અને લવણસમુદ્રના પશ્ચિમ ભાગની પૂર્વે આવેલો છે. તેની ઊંચાઈ ચાર સો યોજન છે. તેને નવ શિખર છે. ૧. જમ્મૂ.૮૩-૮૪, સૂત્ર.૧.૬.૧૫, શાતા.૬૪, જીવા.૧૪૧, સમ.૬૩, ૯૪, ૧૦૬, ૧૧૨, સ્થા.૧૯૭, ૩૦૨, ૫૨૨, ૬૮૯. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. શિસઢ આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ. ૧. જબૂ.૮૪. ૪. શિસઢ આ જ નામવાળા પર્વતના નવ શિખરોમાંનું એક.' ૧. જબૂ.૮૪, સમ.૧૧૨, જી...૮૯. પ.ણિસઢ મંદર(૩) પર્વતના નવ શિખરોમાંનું ણંદણવણ(૧)માં આવેલું શિખર.' ૧. જખૂ.૧૦૪, સ્થા.૫૨૨, ૬૮૯. ૬. શિસઢ મંદર(૩) પર્વતની દક્ષિણે દેવપુરા(૧)માં આવેલું સરોવર. સીતોદા નદી તેના બે ભાગ કરતી તેમાંથી પસાર થાય છે. ૧. જબૂ.૯૯, સ્થા.૪૩૪. ૨. જબૂ.૮૪. ૭.ણિસઢ વણિહરસાનું પ્રથમ અધ્યયન. ૧. નિર.૫.૧. શિસઢફૂડ (નિષધકૂટ) જુઓ શિસઢ(પ). ૧. જબૂ.૮૪, સ્થા.૫૨૨. શિસહ (નિષધ) જુઓ શિસઢ. . ૧. સ્થા. ૬૮૯, જબૂ.૮૩, જીવા.૧૪૧, સમ.૯૪, સ્થા.૪૩૪. સિહકૂડ (નિષધકૂટ) આ અને શિષઢ(૫) એક છે.' ૧. જબૂ.૧૦૪. રિસાદ અથવા હિસાય (નિષાદ) નવ સંકર જાતિઓમાંની એક.' બ્રાહ્મણ પુરુષ અને શૂદ્ર સ્ત્રીના સમાગમથી આ જાતિ પેદા થઈ છે. ૧. આચાનિ.૨૨-૨૩ ૨. સૂત્રશી.પૃ.૧૭૭, સૂત્રચૂ.પૃ.૨૧૮. ણિસીહ (નિશીથ) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. આ ગદ્યમય રચના છે. તે વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. તે શ્રમણ અને શ્રમણીના આચારના નિયમોનું નિરૂપણ કરે છે અને વિવિધ દોષો માટે પ્રાયશ્ચિત્તો અને તપોનું વિધાન કરે છે. તે સામાન્ય નિયમોના અપવાદો પણ જણાવે છે. તેનું કર્તુત્વ વિસાહગણિના નામે ચડેલું છે. પહેલાં તે આયાર અર્થાત્ આયારકપ્પનો એક ભાગ હતો પરંતુ પછીથી તેને તેનાથી છૂટો પાડી. અલગ કરી દેવામાં આવ્યો. “ણિસીહશબ્દનો અર્થ અન્ધકાર થાય છે અને અન્ધકાર ગોપનીયતાનું પ્રતીક છે. આ ગ્રન્થનું અધ્યયન સાવ થોડી અધિકારી યોગ્ય વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવામાં આવ્યું હોવાથી અને બીજાઓને તેના જ્ઞાનથી દૂર રખાતા હોવાથી તેનું “ણિસીહ' (અર્થાત ગોપનીય) એવું સાર્થક શીર્ષક રાખવામાં આવ્યું છે. તેનાં બીજા નામો નીચે પ્રમાણે છે – પપ્પ, આયારકપ્પ(૨), આયારપકપ્પ અને Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણિસીહચૂલા.૫ ૧.નશ્વિ.૪૪, પાક્ષિપૃ.૪૪, નદિમ. | ૪૮, સ્થાઅ.પૃ.૩૨૫. પૃ. ૨૦૬. |૪. જુઓ 'નિશીથ–એક અધ્યયન', પં. દલસુખ ૨.નિશાચૂ.૪,પૃ.૩૯૫. માલવણિયા. નિશીભા. ૬૭-૭૦, ૩. આચાનિ.૩૪૪,આચાર્.પૃ.૪, | ૬૭૦૦-૩. નિશીભા.૪, ૬૫૦૦, સમઅ.પૃ. ૩૫. સંદર્ભો માટે જુઓ તે શબ્દો. ણિસીહયુણિ (નિશીથચૂર્ણિ) જુઓ મિસીહવિસે ચુર્ણિ.' ૧. નિશીયૂ.૪,પૃ.૨૨૬. ણિસીહચૂલા (નિશીથચૂડા) આ અને ણિસીહ એક છે. પહેલાં તે આયારના પરિશિષ્ટ (ચૂલા) રૂપ હતો. ૧. નિશીયૂ.૧.પૃ.૧. ણિસીહવિસે ગુણિ (નિશીથવિશેષચૂર્ણિ) જિણદાણગણિ મહત્તરે રિસીહ ઉપર લખેલી ચૂર્ણિ પ્રકારની ટીકા. જિણદાસગણિ પહેલાં કોઈએ લખેલી હિસીહસૃષ્ણિ ટીકાથી આ ભિન્ન છે. ૧.નિશીયૂ.૧.પૃ.૧. || અને એજન.પ્રસ્તાવના પૃ.૪૬-૪૮. ૨.એજન.૪(સુબોધા વ્યાખ્યા)પૃ.૪૪૩ ૩. એજન.૧,પૃ.૧. ણિસુંભ (નિશુમ્ભ) વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પાંચમા પડિતુ. તેમને પુરિસસીહે જેલમાં પૂર્યા હતા.' ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૯, વિશેષા.૧૭૬૭. ૧. ખિસુંભા (નિશુમ્મા) બલિ(૪)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં સાવત્થીના શેઠની પુત્રી હતી.. ૧. જ્ઞાતા.૧૫૦, ભગ.૪૦૬, સ્થા.૪૦૩. ૨. સિસ્ભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું બીજું અધ્યયન.' ૧. શાતા.૧૫૦. ણીરા (નીરજ) બંભલોગના છ થરોમાંનો એક. ૧. સ્થા. પ૧૬. ૧. હીલ (નીલ) અઠ્યાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૩૮ ૭૯. ૨. રીલ આ અને ણીલવંત એક છે.' ૧. જખૂ.૧૧૦, જીવામ.પૃ.૨૪૪. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણીલકંઠ (નીલક૭) ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે આખલાઓના દળનો નાયક છે.' ૧. સ્થા.૪૦૪, ફીલગુહા (નીલગુડા) રાયગિહનું ઉદ્યાન જ્યાં વીસમા તિર્થંકર મુસિવ (૧)એ શ્રામણ્ય સ્વીકાર્યું.' ૧. આવનિ.૨૩૦. ણીલભદ્ર (નીલભદ્ર) ખરાબ સોબતવાળો માણસ.' ૧. મનિ.૧૦૦૦. ૧. શીલવંત (નીલવ) જંબૂદીવમાં આવેલો પર્વત. તે મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે, રમ્મગ પ્રદેશની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આવેલ છે. તેની ઊંચાઈચાર સો યોજન છે. તેને નીચે જણાવેલાં નવા શિખરો છે – સિદ્ધાયયણ, ણીલવંત(૪), પુવ્યવિદેહ(૨), સીઆ(૨), કિત્તિ(૩), શારી(૧), અવરવિદેહ(૩), રમ્મગનૂડ અને વિસણ. ૧.જબૂ.૧૧૦, જીવા.૧૪૭,જ્ઞાતા. | ૨. સ. ૧૦૬, સ્થા.૩૦૨. ૧૪૧, સમ.૧૧૨, ઉત્તરા.૧૧. | ૩. જબૂ.૧૧૦. ર૮, સ્થા. ૧૯૭, ૫૨૨. ૨. શીલવંત ઉત્તરકુરુ(૧)માં વહેતી સીતા નદીના પ્રવાહમાર્ગની મધ્યમાં આવેલાં પાંચ સરોવરોમાંનું એક.' ૧. જીવા.૧૪૯, જબૂ.૮૯, સમઅ.પૃ.૭૦, ભગઅ.પૃ.૬૫૫, આચાર્.પૃ.૧૮૯, સ્થા. ૪૩૪. ૩. શીલવંત આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ. ૧. જબૂ.૧૧૦, ૮૯, જીવા.૧૮૯. ૪. શીલવંત આ જ નામવાળા પર્વતનાં નવ શિખરોમાંનું એક શિખર.' ૧. જબૂ.૧૧૦, ૧૦૩, સમ.૧૧૨, સ્થા.૬૮૯, ૨૨૨, સ્થાઅ.પૃ.૭૨. ૫. ણીલવંત ભદ્રસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ. ૧. સ્થા.૬૪૨. શીલવંતદુહ (નીલવદ્રહ) જુઓ શીલવંત(૨).૧ ૧. જીવા.૧૪૯. શીલવંતદ્દહકુમાર (નીલવદ્ધહકુમાર) આ અને નીલવંત (૩) એક છે.' ૧. જીવા. ૧૪૯. Page #398 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણીલા (નીલા) રત્તાને મળતી નદી. ૧. સ્થા. ૪૭૦. ણીલાસોઅ (નીલાશોક) સોગંધિયા નગરની બહાર આવેલું ઉદ્યાન.૧ ૧. વિપા.૩૪, શાતા.૫૫. ણીલોભાસ (નીલાભાસ) અઠ્યાસી ગહમાંનો એક ગહ. ૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯ ણેદૂર (નેદૂર) આ અને ણેહુર એક છે. ૧. પ્રજ્ઞા.૩૭. ણેપાલ (નેપાલ) બાર વર્ષના દુકાળ દરમ્યાન પૂરેપૂરો સમય આચાર્ય ભદ્દબાહુ (૧) જે દેશમાં રહ્યા હતા તે દેશ. ભદ્રબાહુ પાસેથી દિષ્ટિવાયનું જ્ઞાન પ્રાપ્ત કરવા પાડલિપુત્તથી થૂલભદ્દ અને અન્ય સાધુઓ ણેપાલ ગયા. તે દેશ તેની રત્નકમ્બલ માટે પ્રસિદ્ધ હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૮૭. ૨. આવચૂ.૨.પૃ.૧૮૬, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પધ.પૃ.૧૬૩, કલ્પશા.પૃ.૧૯૪. ણેમાલ (નેપાલ) જુઓ ણેપાલ. ૧. બૃભા.૩૯૧૨. ણેમિ (નૈમિ) આ અને અરિઢણેમિ એક છે. ૧. સ્થા.૪૧૧, સમ.૧૫૭,જમ્બુ.૪૭, આનિ.૩૭૧, ૪૨૧, આવચૂ.૨.પૃ.૧૯, વિશેષા. ૧૪૮૫, ૧૭૫૯. ણેમિચંદ (નેમિચન્દ્ર) જેમને મહાસિણીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય.' ૧. મિન.પૃ.૭૧. ણેાણ (નિર્વાણ) આ અને ણિવ્યાણ એક છે. ૧. તીર્થો. ૧૧૧૮. ણેદ્યુતિ (નિવૃતિ) જુઓ ણિવ્વુતિ. ૧. આવચૂ.૧.૬.૪૪૯. ણેવ્વુતિણગર (નિવૃતિનગર) આ અને ણિવુઇપુર એક છે. ૧. આયૂ.૧.પૃ.૫૦૯. ણેહુર (નેહુ૨) એક અણારિય (અનાર્ય) દેશ.૧ ૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭. ૩૭૧ ૧ ત તંતુવાય (તત્ત્તવાય) વણકરોનું` એક આર્ય ધવાદારી યા ઔદ્યોગિક મંડળ.૨ ૧. પ્રજ્ઞામ.પૃ.૫૮. ૩. પ્રજ્ઞા.૩૭. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તંદુલઆલિઅ (તન્દુલવૈચારિક) અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. તે મહદંશે પદ્યરચના છે. તે દશવૈકાલિકચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને નિશીથચૂર્ણિમાં ઉદ્ધત છે. મલધારી હેમચન્ટે પોતાની અણુઓગદ્દાર ઉપરની ટીકામાં તેનો ઉલ્લેખ તસ્કુલવિચારણા નામે કર્યો છે. તે નીચે જણાવેલા મુખ્ય વિષયોનું નિરૂપણ કરે છે–યોનિનું સ્થાન, આકાર, ગર્ભધારણ યોગ્યતા, ગર્ભાધાન, ગર્ભસ્થિતિ, ગર્ભવિકાસ, ગર્ભજ પ્રાણીની દસ અવસ્થાઓ, જોડકાંનું વર્ણન, શરીરના આકારો(સંસ્થાન), હાડકાંના સાંધા અને રચના (સંહનન), દેવજન્મ, નારકીજન્મ, (વૈરાગ્ય પ્રેરવાના આશયથી કરવામાં આવતી) સ્ત્રીનિન્દા, વગેરે. આમ ગર્ભવિઘા (Embryology), શરીરવિદ્યા (Physiology) અને અસ્થિરચનાવિદ્યા (Anatomy) ના અધ્યયન માટે આ ગ્રન્થ ઉપયોગી છે. ૧૦૦ વર્ષના આયુષ્યવાળો પુરુષ કેટલા તંદુલ(ચોખા) ખાય છે તેનો સંગાપૂર્વક વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ ગ્રન્થનું નામ તંદુલઆલિય રાખવામાં આવ્યું છે. જુઓ પછણગ. ૧.ન૮િ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, પાક્ષિય. ! ૩. આવયૂ.૨પૃ.૨૨૪. પૃ.૬૩. ૪. નિશીયૂ.૪,પૃ.૨૩૫. ૨.દશચૂ..૫. ૫. અનુછે.પૃ.૫. તંદુલવેયાલિય (તન્દુલવૈચારિક) જુઓ તંદુલઆલિઅ. ૧. ત૬.૧, અનુસૂ.પૃ.૩, દશર્ચ.પૃ.૫. તંબાઅ અથવા તંબાય (તંબાક, તંબાલ અથવા તમ્રાક) એક ગામ જેની મુલાકાત મહાવીરે ગોસાલ સાથે લીધી હતી. આ ગામમાં સંદિરોણ(૩)ને ભાલો મારી મારી નાખવામાં આવેલા.' ૧. આવચૂ.૧,પૃ.૨૯૧,આવનિ.૪૮૫, કલ્પવિ.પૃ.૧૬૬, કલ્પધ.પૃ.૧૦૬, આવી. પૃ.૨૮૨. તક્કસણ (તર્કસેન) ગત ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરમાંના એક.જુઓ કજ્જલેણ. ૧. સ્થા. ૭૬૭. તકુખસિલા (તક્ષશિલા) જ્યાં બાહુબલિ રાજ કરતા હતા તે બહલી દેશની રાજધાની. ઉસભ(૧)એ તેની મુલાકાત લીધી હતી. ત્યાં ઉસભે જે પગલાં પાડ્યાં હતાં તેમના ઉપર હીરાઓનું ધર્મચક્ર બાહુબલિએ સ્થાપ્યું હતું. તખસિલાની એકતા અટક અને રાવલપિંડીની વચ્ચે શાહ-ધેરી નજીક આવેલાં ખંડેરો સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧.પૂ.૧૮૦, વિશેષા.૧૭૧૪, આવનિ,૩૨૨, કલ્પશા.પૃ.૧૮૫, કલ્પ. પૂ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૫, આવહ.પૃ.૧૪૭, આવમ.પૃ.૨૨૬. Page #400 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. એજિઇ. પૃ.૧૦૪-૧૦૫. તસિલાયલ (તક્ષશિલાતલ) આ અને તસિલા એક છે. ૧. વિશેષા.૧૭૧૪, આનિ.૩૨૨. તગરા અયલપુર નગરના પોતાના શિષ્ય' સાથે રાહાયરિયે જે નગરની મુલાકાત લીધી હતી તે નગ૨.૨ આ જ નગરમાં અરહિંમત્ત(૩)એ દત્ત(૫) શેઠ, તેમની પત્ની ભદ્દા(૧) અને તેમના પુત્ર અરહણગ(૨)ને દીક્ષા આપી હતી. તગરા નામની જ નદીના કિનારા ઉપર આ નગર આવેલું હતું. તેની એકતા ઓસ્માનાબાદ જિલ્લામાં વહેતી તીર્ણા નદી ઉપર આવેલા તેરા નામના ગામ સાથે સ્થાપવામાં આવી છે. * ૧.ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાશા.પૃ.૧૦૦. ૨.વ્યવભા.૩.૩૩૯ ૩. ઉત્તરાચૂ.પૃ.૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, મર.૪૮૯. તગરાયડ (તગરાતટ) આ અને તગરા એક છે. ૧. અનુ.૧૩૧, અનુહે.પૃ.૧૪૯. તગરી આ અને તગરા એક છે. ૪. અનુ.૧૩૦. ૫. હીરાલાલ જૈન – કરકંડચરિઉ, પ્રસ્તાવના પૃ.૪૧ થી. ૧. ઉત્તરાચૂ.પૃ.૬૨. તચ્ચાવાય (તથ્યાવાદ) દિકિવાયનું બીજું નામ.૧ ૧. સ્થા. ૭૪૨. તટ્ટ (ત્રસ્ત) ત્રીસ મુર્હુત્તમાંનું એક. ૧. સમ.૩૦, જમ્મૂ.૧૫૨. તદ્રુવ (ત્રસ્તપ) અણવ મુહુત્તનું બીજું નામ. ૧. સમ.૩૦. તત્થા (ત્વટ્ટ) ચિત્તા(૧) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧. તણુતણૂઈ (તનુતન્વી) આ અને તયતી એક છે. ૧. સ્થા,૬૪૮. તણૂઈ (તન્વી) ઇસિપમાારાનું બીજું નામ. ૧ ૧. સમ.૧૨. તણૂયતરી (તનુકતરી) ઇસિપમાારાનું બીજું નામ. ૧. સમ,૧૨. ૩૭૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તત્તજલા (તસજલા) જંબુદ્દીવમાં સીયા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પૂર્વે આવેલ અત્તરનદી.' ૧. સ્થા.૧૯૭, પ૨૨, જબૂ.૯૬. તત્તવઈ અથવા તત્તવતી (તત્ત્વવતી) સુઘોસ(૫) નગરના રાજા અજુણ(૩)ની પત્ની અને રાજકુમાર ભદ્દણંદી(૪)ની માતા.' ૧. વિપા.૩૪. તમતમપ્રભા (તમસ્તમ પ્રભા) સાતમી નરકભૂમિ. માઘવઈ તેનું ગોત્રનામ છે. તેમાં પાંચ વિકરાળ વાસસ્થાનો છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુય, મહારોરુગ અને અખઇટ્ટાણ. ૧.સ્થા.૬૪૮,જીવા. ૬૯-૭૦, અનુ. | ૨. જીવા. ૬૭, ૧૨૨, અનુ.પૃ.૮૯-૯૦, [ ૩. સમ.૩૩, સ્થા.૪૫૧. ઉત્તરાશા.પૃ.૬૯૭. તમતમા (તમસ્તમા) આ અને તમતમપ્રભા એક છે. ૧. અનુ.૧૨૨. તમપ્રભા (તમ પ્રભા) છઠ્ઠી નરકભૂમિ.મઘા(૧) તેનું ગોત્રનામ છે. જે ૧. સ્થા.૬૪૮, જીવા. ૬૯-૭૦, ઉત્તરાશા. પૂ. ૬૯૭, અનુ.પૃ.૮૯. ૨. જીવા. ૬૭. તમા આ અને તમઠુભા એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૬૯૭. તમુઅ (તમસ્ક) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ.૨૨૯. તમ્મદઅ (તન્મોદક) રાયગિહનો પાખંડીમત ધરાવતો ગૃહસ્થ." ૧. ભગ.૩૦૫. તયાહાર (ત્વચાહાર) વૃક્ષની છાલ ઉપર જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૧ ૧. ઔપ.૩૮, નિર.૩.૩. તરંગવાઈ (તરવતી) એક લૌકિક કથા.' ૧. દશચૂ.પૃ.૧૦૬,૧૦૯, વિશેષા.૧૫૧૬, નિશીયૂ.૨ પૃ.૪૧૬, ૪,પૃ.૨૬, વ્યવભા. ૫.૧૭, બૃભા. પ૬૪-૬૫. તરુણ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઋષિ. ૨૧, ઋષિ (સંગ્રહણી). તવ (તપસ્) આ અને તવોમગ્ન એક છે.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૯. તવણિજ્જ (તપનીય) રુયગવર પર્વતના પૂર્વ ભાગનું શિખર.૧ ૧. સ્થા. ૬૪૩. તવોમન્ગ (તપોમાર્ગ) ઉત્તરજ્ઞયણનું ત્રીસમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. તાણગ ખરાબ સોબતવાળી વ્યક્તિ.૧ ૧. નિ ૧૦૦. ૧ તામિલ તામિલિત્ત નગરના શેઠ. તે મોરિયપુત્ત(૨) નામે પણ જાણીતા હતા. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યા અને ઉગ્ર તપ કર્યું. મૃત્યુ પછી તેમણે ઈસાહિંદ તરીકે જન્મ લીધો.૧ ૧. પ્રજ્ઞા.૩૭, ભગ.૧૩૪,સૂત્રશી.પૃ. ૧૨૩, બૃભા.૩૯૧૨, બૃક્ષે. ૩૪૨, ઉત્તરાશા. પૃ. ૬૦૫, વ્યવ. ૧. ભગ. ૧૩૪-૩૭, ૪૧૭, ઉત્તરાશા.પૃ.૬૮. તામલિત્ત (તાપ્રલિપ્ત) આ અને તામિલત્તિ એક છે.૧ ૧. વ્યવભા, ૭.૩૨, તામલિત્તિ (તાપ્રલિમિ) વંગ દેશની રાજધાની. તામલિ શેઠ આ નગરના હતા. (જમીન અને સમુદ્ર સાથે જોડાયેલું) તે બંદર હતું. તેની એકતા રૂપનારાયણ (Rupnarayan) નદીના હુગલી સાથેના સંગમથી ઉપરની બાજુએ બાર માઈલના અંતરે, રૂપનારાયણ નદીના ઉપસાગર ઉપર આવેલા તામલુક (Tamluk) સાથે સ્થાપવામાં આવી છે. ૭.૩૨. ૨. એજિઇ. પૃ.૫૦૪. તામલિત્તિઆ (તાપ્રલિમિકા) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૬. ૩૭૫ તારઅ (તારક) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા નવ ડિસન્નુમાંના બીજા. તે દુવિદ્ય(૨) વડે હણાયા હતા.૧ ૧. સ્થા.૨૭૨, સમ.૧૫૮, વિશેષા.૧૭૬૭, તીર્થો. ૬૦૯. તારગા (તારકા) જુઓ તારયા. ૧. સ્થા. ૨૭૩. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તારય (તારક) જુઓ તારા(૩).૧ ૧. સ્થા.૪૮૧, પ્રજ્ઞા.૫૦. તારયા (તારકા) જક્ષ્મ દેવોના બે ઇન્દ્રોમાંના એક પુણ્યભદ્દ(૫)ની મુખ્ય પત્ની. માણિભદ્દ(૧)ની પત્નીનું પણ આ જ નામ છે. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩. ૧. તારા કિષ્કિન્ધાના રાજા સુગ્રીવની પત્ની. તેના ખાતર રાજાને વિદ્યાધર સાહસગતિ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.' ૧. પ્રશ્નઅ.પૃ.૮૮-૮૯ (પ્રશ્ન.૧૬ ઉ૫૨) ૧ ૨. તારા રાજા કત્તવીરિય(૧)ની પત્ની અને આઠમા ચક્કવટ્ટિ સુભૂમ(૧)ની માતા. ૧. સમ.૧૫૮, આનિ.૩૯૮. ૮ ૩. તારા જોઇસ દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. તે વર્ગ તારાઓનો બનેલો છે. આ તારાઓ પૃથ્વીની સપાટીથી ઉત્કૃષ્ટ ૯૦૦ યોજનના અને જધન્ય ૭૯૦ યોજનના અન્તરે ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ સૌથી વધુ છે. દરેક તારાનું કદ યોજનનો આઠમો ભાગ છે. ૧ ૧. પ્રજ્ઞા.૫૦, જમ્મૂ.૧૬૨-૭૨, સૂર્ય.૮૯-૧૦૦, જીવા.૧૯૭-૨૦૧, દેવે.૮૯-૧૨૬, અનુ.૧૩૯. તારાયણ જુઓ વિત્ત તારાયણ.૧ ૧. ઋષિ. ૩૬. ૧. તાલ વિયાહપણત્તિના બાવીસમા શતકનો પહેલો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૯૧. ૨. તાલ ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ. ૩૩૦. તાલપલંબ (તાલપ્રલમ્બ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ.૩૩૦. તાપિસાય (તાપિશાચ) ચંપા નગરના શેઠ અરહણય(૧) જ્યારે પોતાનાં માલ ભરલાં વહાણો સાથે લવણ સમુદ્રમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે તેને રંજાડવાનો પ્રયત્ન કરનારો દેવ. દેવ વિકરાળ રૂપો ધારણ કરી શેઠને ભયંકર પરિણામોની ધમકી આપે છે પરંતુ શેઠ પોતાની શ્રદ્ધામાંથી ચલિત થતા નથી.૧ ૧. શાતા. ૬૯. ૧. તાવસ (તાપસ) આચાર્ય સંતિસેણિયના ચાર શિષ્યોમાંનો એક. તેણે તાવસી(૧) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ શ્રમણશાખાની સ્થાપના કરી." ૧. કલ્પ.પૃ. ૨૬૧-૨૬૨. ૨. તાવસ કોસંબી નગરના શેઠ. મરીને તે ભૂંડ તરીકે જન્મ્યા, પછી સર્પ તરીકે અને તે પછી પોતાના જ દીકરાના દીકરા તરીકે.' ૧. ઉત્તરાયૂ.પૃ.૬૩-૬૪. ૩. તાવસ આચાર્ય વરસણ(૩)ના શિષ્ય. તેમણે તાવસી(૨) શ્રમણ શાખા શરૂ કરી.' ૧. કલ્પ.પૃ.૨૫૫. ૪. તાવસ પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક.'તાવસો જંગલોમાં રહેતા. તેઓ ઉગ્ર તપ કરતા. તે વિવિધ પ્રકારના હતા.' ૧.પિંડનિ.૪૪૫, બુભા.૪૪૨૦, T૩. આચાશી.પૃ. ૨૦૨. આચાશી.પૃ.૩૧૪,૩૨૫,સ્થાઅ. [૪. ભગ.૪૧૭, ઔપ.૩૮, નિર.૩.૩., પૃ. ૯૪. ભગઅ.પૃ.૫૦. ૨. પિંડનિમ.પૃ.૧૩૦, બૂચૂ.પૃ.૪૧૪. | ૧. તાવસી (તાપસી) આચાર્ય તાવસ(૧)થી શરૂ થતી એક શ્રમણ શાખા." ૧. કલ્પ.પૃ.૨૬૨. ૨. તાપસી તાવસ(૩)એ શરૂ કરેલી એક શ્રમણશાખા. ૧. કલ્પ.પૃ. ૨૫૫. તિઊડ (ત્રિકૂટ) સીતા નદીના દક્ષિણ કિનારા ઉપર આવેલો પર્વત. તે સ્વચ્છ(૧)થી વચ્છ(૬) પ્રદેશને અલગ કરે છે.' ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, જબૂ.૯૬. ૧. હિંદુગ (તિન્દુક) સાવત્થી નગરની બહાર આવેલું ઉદ્યાન.અહીં મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઇને તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય કેસિ(૧) સાથે મહત્ત્વની ચર્ચા થઈ હતી. મહાવીરના જમાઈ જમાલિએ પોતાનો નવો સિદ્ધાન્ત અહીં પ્રવર્તાવ્યો હતો. મહાવીર અહીં કેટલીય વાર આવ્યા હતા. ૧.ઉત્તરા. ૨૩.૪, ઉત્તરાયૂ.પૃ.૨૬૪, ૩. નિશીયૂ.૪,પૃ.૧૦૧, વિશેષા. ૨૮૦૭. આવચૂ.૧.પૃ.૪૧૬. || ૪. ભગ. ૯૦, ૩૮૬, ૪૩૭, ૫૪૦, આવચૂ. . ૨. ઉત્તરા.૨૩.૪-૮૭. ૧.પૃ.૨૮૭-૮૮, ૨૯૯. ૨. તિંદુગ વાણારસી નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં જફખ ગંડીતંદુગનું ચૈત્ય હતું. શ્રમણ હરિએસબલ અહીં આવ્યા હતા.' ૧. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬-૫૭. ૩. હિંદુગ તિંદુગ(૨)માં આવેલું જ ગંડીતેંદુગનું ચૈત્ય.' Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬. હિંદુય (તિન્દુક) જુઓ હિંદુગ. ૧ ૧. ઉત્તરા. ૨૩.૪. તિકૂડ (ત્રિકૂટ) જુઓ તિઊડ, ૧. સ્થા.૩૦૨, ૬૩૭. તિચિંછદહ (તિગિચ્છદ્રહ) આ અને તિગિછિહ એક છે.૧ ૧. સ્થા.૧૯૭. તિગિછિકૂડ (તિગિøિકૂટ) આ અને તિગિચ્છકૂડ(૨) એક છે. ૧. સમ.૧૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિગિછિદ્દહ (તિગિચ્છિદ્રહ) ણિસઢ પર્વતની મધ્યમાં આવેલું સરોવર. તે ચાર હજાર યોજન લાંબુ, બે હજાર યોજન પહોળું અને દસ યોજન ઊંડું છે. દેવી ધિઇ(૧) ત્યાં વાસ કરે છે.૧ ૧. જમ્મૂ.૮૩-૮૪, સમ.૧૧૭, સ્થા.૧૯૭.૫૨૨. તિગિંછી તે નગર જ્યાં રાજા જિયસત્તુ(૧૨)એ શ્રમણ ધમ્મવીરિય(૧)ને ભિક્ષા આપી હતી.૧ ૧. વિપા.૩૪. તિગિચ્છ પાણતનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે, તે દેવો વીસ પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષે એક જ વાર તેમને ભૂખ લાગે છે.૧ ૧. સમ.૨૦ ૧. તિગિચ્છફૂડ (તિગિચ્છફૂટ) સિહરિ પર્વતના બાર શિખરોમાંનું એક.૧ ૧. જમ્મૂ.૧૧૧, સ્થા. ૫૨૨. ૨. તિગિચ્છકૂડ અરુણોદ સમુદ્રમાં આવેલો પર્વત જ્યાં અસુરકુમાર દેવોનો ઇન્દ્ર ચમર ઊતરે છે.૧ ૧. સ્થા.૭૨૮, સ્થાઅ.પૃ.૩૭૬, સમ.૧૭, ભગ.૧૧૬. તિગિચ્છદ્દહ (તિગિચ્છદ્રહ) જુઓ તિગિછિદ્દહ.૧ ૧. સ્થા.૫૨૨. તિગિચ્છિકૂડ આ અને તિગિચ્છકૂડ એક છે. ૧. સ્થા.૭૨૮, જમ્મૂ.૧૧૧. Page #406 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૯ તિગિચ્છિદહ અથવા તિગિછિદ્દહ (તિગિચ્છિદ્રહ) આ અને તિગિછિદ્દહ એક છે. " ૧. સમ. ૧૧૭, જબૂ.૮૩. તિગિચ્છિયફૂડ (તિગિચ્છિકકૂટ) આ અને તિગિચ્છકૂડ(૨) એક છે.' ૧. ભગ.૧૧૬. તિત્તિય (તિત્તિક) એક અણારિય (અનાય) દેશ અને તેના વાસીઓ.' ૧. પ્રશ્ન.૪. તિર્થંકર (તીર્થકર) જુઓ તિર્થીયર. ૧. આવનિ.૭૫, પ્રશ્ન.૨૨. તિર્થીકર (તીર્થકરો જુઓ તિર્થીયર." ૧. ભગ.૫૫૪, સમ.૨૪, આવચૂ.૨.પૃ. ૨૫૮. તિસ્થગર (તીર્થકર) જુઓ તિર્થીયર. ૧. ભગ.૬૭૭, જબૂ.૩૪, નજિ.૧૯, સમ.૧૫૯, આવયૂ.૧,પૃ.૨૩૯. તિર્થીયર (તીર્થકર) જે તીર્થની અર્થાત્ ચતુર્વિધ સંઘની (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર અંગોવાળા સંઘની) સ્થાપના કરે છે અને ઉપદેશને – પવયણને પ્રકાશે છે તે તિર્થીયર છે. તે અર્થતઃ ધર્મનો ઉપદેશ આપે છે અને તેમના ગણધરો તેમના ઉપદેશને સુત્તનું રૂપ આપે છે. તેમની વાણી બધા સમજે છે કારણ કે તે વાણી શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિણત થઈ જાય છે. જે પોતાના પૂર્વભવમાં તીર્થકર નામકર્મ બાંધે છે તે તીર્થકર બને છે. તે ક્ષત્રિય જેવા ઉચ્ચકુળમાં જન્મ લે છે, કદી નીચ કુળમાં જન્મ લેતા નથી. માતા ગર્ભ ધારણ કરે છે ત્યારે તીર્થકરના જન્મનું સૂચન પહેલેથી જ માતાને આવેલાં ચૌદ સ્વપ્નો દ્વારા થઈ જાય છે. તીર્થકરને જન્મસમયે જ ત્રણ પ્રકારનાં જ્ઞાનો (મતિ-શ્રુત-અવધિ) હોય છે. અને જયારે તે શ્રમણ બને છે ત્યારે તેમનામાં ચોથું જ્ઞાન અર્થાત્ મન:પર્યાયજ્ઞાન પ્રગટે છે.’ શરીરરચના, શરીરાકૃતિ, વર્ણ, જ્ઞાન, બળ, નીડરપણું, વીરતા, વગેરે બધી બાબતોમાં તે ચક્કવટ્ટિ, બલદેવ(૨) અને વાસુદેવ(૧)થી પણ ઉત્કૃષ્ટ છે. તે સયંબુદ્ધ(૧) (પોતાની મેળે અર્થાત્ અન્યની અપેક્ષા વિના સ્વયં બોધિ પ્રાપ્ત કરનાર) છે. તે ચોત્રીસ અતિશયોથી (અલૌકિક વસ્તુઓથી) યુક્ત છે. તેમના જીવનનાં ચ્યવન, જન્મ, સંસારત્યાગ (નિષ્ક્રમણ), કેવલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણપ્રાપ્તિ ઉજવવા માટે દેવો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઊતરી આવે છે, સ્તુતિ કરે છે, સેવાપૂજા કરે છે, કિંમતી ચીજો અને પુષ્પોની વર્ષા કરે છે, તેમને સ્નાન કરાવવાનો વિધિ (સ્નાત્રવિધિ) કરે છે, શ્રોતૃખંડની (સમોસરણની) રચના કરે છે અને તેમની મહાનતા અને Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અલૌકિકતામાં વધારો કરે એવી બીજી ઘણી બધી વસ્તુઓ કરે છે. તે સમાધિમરણની વિધિ યા પ્રક્રિયા કરે છે અને મોક્ષ પામે છે. તેમને સંખ્યાબંધ વિશેષણોથી સંબોધવામાં આવ્યા છે – જેવાં કે આદિકર, લોકપ્રદીપ, ધર્મવરચાતુરાન્તચક્રવર્તિનું, બુદ્ધ અને ધર્માચાર્ય.૧૫ ઉસ્સપ્પિણી અને ઓસપ્પિણીના પ્રત્યેક કાલચક્રમાં ભરહ(૨)માં ચોવીસ તિસ્થર થાય છે તેમ જ એરવ(૧) ક્ષેત્રમાં પણ ચોવીસ તિર્થીયર થાય છે. તે ચોવીસમાંથી તેવીસ દૂસમસુસમાં અરમાં જન્મ લે છે જ્યારે એક સુસમદૂસમા અરમાં જન્મ લે છે. આખા સમયખુત્તમાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ એક સો સિત્તેર તિર્થીયર વિદ્યમાન હોય છે. એકલા જંબુદ્દીવમાં જ ઓછામાં ઓછા ચાર (ચારે ચાર મહાવિદેહમાં) અને વધુમાં વધુ ચોત્રીસ (એક એરવ(૧)માં, એક ભરહ(૨)માં અને મહાવિદેહના બત્રીસ વિજય(૨૩) અર્થાત્ પ્રદેશોમાંથી દરેકમાં એક એક એમ ચોત્રીસ તિર્થીયર વિદ્યમાન હોય છે. ૧૯ પ્રથમ અને અંતિમ તિર્થીયરે પંચયામ (પાંચ વ્રતો) અને અચેલધર્મ (નગ્નતા)નો ઉપદેશ આપેલ છે જ્યારે બાકીના તિર્થીયરોએ ચાતુર્યામ (ચાર વ્રતો) અને સચેલ ધર્મ (વસ્ત્રધારણ)નો ઉપદેશ આપેલ છે. આ જ વાત એરવય(૧)ની બાબતમાં પણ સાચી છે અને બન્ને કાલચક્રની બાબતમાં પણ સાચી છે. પરંતુ મહાવિદેહમાં તો સદાકાળ ચાતર્યામધર્મ જ પ્રવર્તે છે. ૨ ભરત(૨)ના ચોવીસમાંથી ઓગણીસ તિત્યયરે વિવાહિત જીવન ગાળ્યા પછી સંસારત્યાગ કર્યો હતો અને તેમાંના ત્રણ તો ચક્રવટ્ટિ પણ હતા.૨૪ ચોવીસમાંથી વીસ તિર્થીયર સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.' આ ચોવીસ તિર્થીયર અંગે વધારાની જે બાબતોની સામાન્ય માહિતી મળે છે તે બાબતો નીચે આપી છે – તેમનો ચક્રવદ્ધિઓ, બલદેવો(૨) અને વાસુદેવો(૧) સાથે કાલક્રમાનુસારી સંબંધ, તેમના પૂર્વભવો, ૨૭ જે સ્વર્ગોમાંથી અવી માતૃગર્ભમાં આવ્યા હોય તેમનાં નામ, ૨૮ તેમનું કુટુંબ યા કુળ, ૨૯ તેમનાં માતાપિતા,૩૦ જન્મસ્થાન, વર્ણ (રંગ), ઉંમર, ઊંચાઈ, તેમના વિવાહિત જીવનનો કાળખંડ, ૫ તેમની દીક્ષાનાં સ્થાન, સમય અને પ્રકાર, ૩૬ તે સમયે તેમણે ઉપયોગમાં લીધેલ પાલખી, તેમની સાથે દીક્ષિત થનારની સંખ્યા,“તે પ્રસંગે તેમણે કરેલું તપ, પ્રથમ ભિક્ષાનાં સ્થાન, સમય અને દાતા, કેવલજ્ઞાનપ્રાપ્તિની તિથિ અને સ્થાન,૧ તેમની સાથે જોડાયેલાં પવિત્ર વૃક્ષો, તેમના પ્રથમ ઉપદેશનું અને તીર્થ સ્થાપનાનું સ્થાન, તેમના આજ્ઞાવર્તી ગણો અને ગણધરોની સંખ્યા, તેમનાં પ્રથમ શિષ્યશિષ્યા અને પ્રથમ ઉપાસક-ઉપાસિકા, તેમના શ્રમણ સંઘનું સંખ્યાબળ, તેમનું Page #408 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૧ અંતિમ તપ, તેમનું નિર્વાણ સ્થાન, તેમની સાથે મોક્ષે જનારની સંખ્યા, ૯ તેમનાં પાંચ કલ્યાણકોના પ્રસંગોએ નક્ષત્રોની સ્થિતિ (કલ્યાણકનક્ષત્રો) ૫૦ અને તિસ્થયરો વચ્ચેનો સમયગાળો.૫૧ વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થીયર નીચે પ્રમાણે છે. પર– (૧) ઉસભ(૧), (૨) અજિય, (૩) સંભવ(૧), (૪) અભિગંદણ, (૫) સુમઈ(૭), (૬) પઉમપ્રભ અથવા સુપ્પભ, (૭) સુપાસ(૧), (૮) ચંદપ્પભ(૧) અથવા સસિ(૧) અથવા પુષ્કૃદંત, (૯) સુવિધિ, (૧૦) સીયલ, (૧૧) સેક્વંસ(૧), (૧૨) વાસુપુજ્જ, (૧૩) વિમલ(૧), (૧૪) અસંત અથવા અસંત, (૧૫) ધમ્મ(૩), (૧૬) સંતિ, (૧૭) કુંથુ(૧), (૧૮) અર, (૧૯) મલ્લિ(૧), (૨૦) મુણિ સુવય(૧), (૨૧) મિ(૧), (૨૨) અરિટ્રણેમિ અથવા સેમિ, (૨૩) પાસ(૧) અને (૨૪) મહાવીર અથવા વદ્ધમાણ. નીચે જણાવેલા ચોવીસ ભાવી તિસ્થયરો ભરહ(૨) ક્ષેત્રમાં આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં જન્મ લેશે– (૧) મહાપઉમ(૧૦), (૨) સૂરદેવ, (૩) સુપાસ(૪), (૪) સયંપભ(૩), (૫) સવ્વાણુભૂઇ(૧), (૬) દેવસુય અથવા દેવગુત્ત(૩), (૭) ઉદય(૬), (૮) પેઢાલપુત્ત(૧), (૯) પોથ્રિલ(૧), (૧૦) સત્તકિત્તિ (૧), (૧૧) મુણિ સુવ્રય(૨), (૧૨) સવ્વભાવવિલ અથવા સત્વભાવવિહંજણ, (૧૩) અમમ(૨), (૧૪) ણિક્કસાય, (૧૫) ણિપુલાઅ, (૧૬) સિમ્મમ, (૧૭) ચિત્તઉત્ત, (૧૮) સમાહિ(૧), (૧૯) સંવર(૨), (૨૦) અણિયત્તિ(૧), (૨૧) વિજય(૮) અથવા વિવાગ, (૨૨) વિમલ(૨), (૨૩) દેવોવાયાઅ અને (૨૪) અસંતવિજય(૧). વર્તમાન ઓસપ્પિણીમાં એરવ (૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થીયર નીચે પ્રમાણે છે – (૧) ચંદાસણ અથવા બાલચંદાણણ, (૨) સંચદ, (૩) અગ્લિસણ(૧), (૪) સંદિરોણ(૨), (૫) ઈસિદિણ, (૬) વયધારિ, (૭) સોમચંદ(૧), (૮) જુત્તિસણ અથવા દીહસેણ(૩), (૯) અજિયસણ(૪) અથવા સયાઉ(૩), (૧૦) સિવસેણ અથવા સચ્ચાં(૨), (૧૧) દેવસમ્મ(૧) અથવા જુત્તિસેણ, (૧૨) શિખિતસત્ય અથવા સર્જસ(પ), (૧૩) અસંજલ અથવા સીહસણ(૪), (૧૪) અસંતય અથવા સંજમ(૨), (૧૫) ઉવસંત, (૧૬) ગુરિસેણ અથવા દીહસેણ(૪), (૧૭) અતિપાસ અથવા મહાહિલોગબલ, (૧૮) સુપાસ(૩) અથવા અધપાસ, (૧૯) મરુદેવ(૧) અથવા મરુદેવી(૨), (૨૦) ધર(૧), (૨૧) સામકોઢ, (૨૨) અગ્નિસણ(૨), (૨૩) અગ્નિત્તિ અથવા અગ્નિદત્ત(૨) અને (૨૪) વારિસેણ. એરવય(૧)ના ભાવી તિર્થીયર નીચે પ્રમાણે છે – (૧) સુમંગલ(૧), (૨) સિદ્ધત્થ(૨), (૩) શિવાણ, (૪) મહાજસ(૨), (૫) Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મસૂઝય અથવા અસ્થસિદ્ધ, (૬) સિરિચંદ(૧), (૭) પુષ્ફકેલ(૩), (૮) મહાચંદ(પ), (૯) સુયસાગર, (૧૦) પુણઘોસ અથવા દઢકેલ, (૧૧) મહાઘોસ, (૧૨) સચ્ચસણ અથવા દીહપાસ, (૧૩) સૂરસણ(૧), (૧૪) મહાસણ, (૧૫) સવ્વાણંદ, (૧૬) દેવઉત્ત, (૧૭) સુતસ(૨), (૧૮) સુવ્યય(૧), (૧૯) સુકોસલ(૧), (૨૦) અસંતવિજય, (૨૧) વિમલ(૩), (૨૨) ઉત્તર(૨), (૨૩) મહાબલ(૩) અને (૨૪) દેવાણંદ ૫૫ ૧.ભગ.૬૮૧,વિશેષા.૧૦૩૭, ૧૦૪૦, ૧૩. વ્યવભા.૧૦.૫૨૫,જીતભા.૪૬૯. ૧૦૫૨, સૂત્રચૂ-પૃ.૩, આવરૃ.૧.પૃ. ૧૪. ભગ.૫, જ્ઞાતા.૫,પ્રશ્ન. ૨૨, ૨૯, ૮૫, સૂત્રશી.પૃ.૨,આચાશી.પૃ.૧૧, | વ્યવભા.૭.૨૭૧. સ્થાઅ.પૂ.૯૯,ભગઅ.પૃ.૮,નદિમ.]૧૫. વ્યભા.૧૨.પૃ.૧૧૨,ગાથા.૧૩૨-૩૩. પૃ.૨૧,ઍમ.પૃ.૩,પાક્ષિય.પૃ.૩. I૧૬. સમ.૧૫૭,૧૫૯,તીર્થો.૩૧૪, કલ્પવિ.પૃ.૩૦. ૧૧૧૧, ૧૧૧૬. ૨. સૂત્રનિ.૧,૧૮,આવનિ.૯૦-૯૧, ૧૭. જબૂ.૩૪,૪૦, આવયૂ.૧.પૃ.૧૩૫, નન્દિહ.પૃ.૮૮. જબૂશા.પૃ.૧૬૬, ૧૭૭. ૩. આવનિ.૫૭૮,આવયૂ.૧.પૃ.૩૩૧, ૧૮. આવયૂ.૨,પૃ.૨૫૮, આચાશી. ઔપ.૩૪. પૃ. ૧૭૮. ૪. ઉત્તરા.૨૯.૪૩, જ્ઞાતા.૬૪,આવનિ. ||૧૯. જબૂ.૧૧૨,૧૭૩,સમ.૩૪, સ્થા. ૭૪૩,આવચૂ૧,પૃ.૨૩૫,વિશેષા. ૩૦૨. ૧૮૧૮-૨૦. | ૨૦. ભગ.૬૭૭, સમ.૨૪, ૧૫૭,નદિ. ૫.વિશેષા.૧૮૪૬, કલ્પ.૧૭-૧૮, ૧૮-૧૯, વિશેષા.૧૭પ૮. આવયૂ.૧,પૃ.૨૩૯. ૨૧. ઉત્તરા.૨૩.૧૨,૧૩, સ્થા.૨૬૬, ૬. ભગ.૪૨૮, ૫૭૮, વિશેષા.૧૮૫૨. આવનિ.૨૩૬, બૃભા.૬૩૬૯, ૭. જ્ઞાતા.૬૫,દેવ.૨૩૯, વિશેષા. આવયૂ.૨.૫.૬૨. ૧૮૫૩, આવભા.૧૧૦. ૨૨. સ્થા. ૨૬૬. ૮.વિશેષા.૧૯૧૦, આવભા.૧૧૦. ૨૩. સમ.૧૯,આવનિ.૨૨૧,૨૨૨,સમઅ. ૯. આવનિ.૭૫,૫૭૨, આવયૂ.૧. | પૃ.૩૭. * પૃ.૩૩૦. ૨૪. સ્થા.૨૩૧, આવનિ.૨૨૩. ૧૦. આવનિ.૨૧૨. ૨૫. આવનિ.૩૦૭. ૧૧.ભગ.૩૮૦, સમ.૩૪, આવનિ. ૨૬. આવનિ.૪૧૭,૪૨૨,વિશેષા.૧૭૬૯થી, ૬૪૨ (ગાથા ૫), ચતુઃ ૧૮. આવયૂ.૧,પૃ.૨૧૭. ૧૨. આચા.૨.૧૭૬-૭૯,જ્ઞાતા.૬૫, ૧ ૨૭. સમ.૧૫૭. ૭૬-૭૭, ભગ.૫૦૪, જબૂ.૧૧૨- ૨૮. તીર્થો.૩૦૬. ૧૨૩, આવનિ.૨૧૨-૨૨૦, ૨૬૫, ૩૨૯. આવનિ.૩૮૧, તીર્થો.૩૮૧-૮૨. ૫૪૦-૪૧, બૃભા.૧૧૭૭-૯૫, ૩૦. સમ. ૧૫૭, ભગ.૨૦૩,આવનિ.૩૮૫આવયૂ.૧.પૃ.૧૩૫-૧૫૧, ૨૫૦થી, ૮૮, તીર્થો. ૪૬૩થી. ૧૮૧,૩૨૫થી, કલ્પવિ.પૂ.૧૨, ૩૧. આવનિ.૩૮૨-૩૮૪. તીર્થો. ૧૯થી, ૪૨૫થી. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨. સ્થા.૧૦૮,આવનિ.૩૭૬-૭૭, | ૪૬. આવનિ.૨૫૬-૬૪, તીર્થો. ૩૩૬થી. ૪૭. આવનિ.૩૦૬, તીર્થો. ૫૪૮થી. ૩૩. આવનિ. ૩૦૧-૩૦૫, તીર્થો. ૪૮. આવનિ.૩૦૭, તીર્થો. પપ૧. ૩૩૬થી. ૪૯. આવનિ.૩૦૮-૩૧૧. ૩૪. આવનિ. ૩૭૮-૮૦. ૫૦. સ્થા. ૪૧૧. ૩૫. આવનિ. ૨૨૬, ૨૯૯. ૫૧. આવનિ.(દીપિકા) પૃ.૮૧-૮૨, તીર્થો. ૩૬. આવનિ.૨૨૭,૨૨૯, ૨૩૧, ૨૩૨, ૪૮૮થી. આપણને આવી વધારાની ૨૩૭, સમ.૧૫૭, તીર્થો ૩૮૪. માહિતી ત્રિલોકપ્રજ્ઞપ્તિ અને સપ્તતિશત સ્થાન૩૭. સમ.૧૫૭. પ્રકરણમાં મળે છે. ૩૮. આવનિ.૨૨૪-૨૫, સમ.૧૦૯, પર. સમ.૧૫૭,આવનિ.૩૭૦-૭૧,વિશેષા. ૧૫૭, સ્થા.૨૨૯, ૫૨૦. ૧૭૫૮-૫૯, તીર્થો.૩૧૪થી. ૩૯. આવનિ.૨૨૮, ૫૩. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૧-૧૫. ૪૦. સ.૧૫૭, આવનિ.૩૧૯-૨૦, ૫૪. સમ.૧૫૯, તીર્થો.૩૧૪-૩૫,૫૧૯૩૨૩-૩૨૯. ૪૬. ૪૧.આવનિ.૨૪૧-૫૪, તીર્થો.૪૦૨થી. | ૫૫. સમ.૧૫૯. તિત્વોગાલી(૧૧૧૭-૨૧) ૪૨. સમ.૧૫૭. પ્રમાણે નામોનો ક્રમ એકસરખો નથી ૪૩. આવનિ.૨૬૫, તીર્થો. ૪૨૫થી. (વિગતો માટે જુઓ તે તે વિશેષ નામ ૪૪. આવનિ.૨૬૬-૨૬૯. નીચેની નોંધ) અને વળી તિત્વોગાલીમાં ૪૫.સ.૧૫૭, ભગ.૨૦૩, આવમ.પૃ. દહપાસના નામ પછી એક આખી ગાથા ૨૦૮-૯, છૂટી ગઈ જણાય છે, તેથી કેવળ વીસ જ નામો આપવામાં આવ્યાં છે. તિત્વોગાલી (તીર્થોદ્રગાલી) આ એક આગમિક પ્રકરણ ગ્રન્થ છે. તે પદ્યમય છે. તેમાં કુલ ૧૨૫૭ ગાથાઓ છે. તેનો ઉલ્લેખ વ્યવહારભાષ્યમાં મળે છે. ગ્રન્થના આદિમાં તિર્થીયર ઉસભ(૧) વગેરેને વંદન કરવામાં આવ્યા છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે આગમોનો અર્થતઃ ઉપદેશ મહાવીરે રાયગિહના ગુણસીલ ઉદ્યાનમાં આપ્યો હતો. આ ગ્રન્થમાં નીચેના વિષયોનું નિરૂપણ છે – કાલ અને તેના વિવિધ ભેદો, સ્વપ્નો અને તેમનું અર્થઘટન, ઉસભ(૧) અને તેમનું કુળ, ચક્રવટિ ભરહ(૧) અને અન્ય, તિર્થંકરો અને તેમના વંશ આદિ‘, વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રનું ભવિષ્ય અને તે અંગેના કેટલાંક મહત્ત્વનાં ભવિષ્યકથનો“, વિવિધ આગમગ્રન્થોનો ક્રમિક વિચ્છેદ કયારે કયારે થશે તેનું સ્પષ્ટ કથન°, દસ આશ્ચર્યો', ભાવી તિર્થંકરો ઇત્યાદિ. તેમાં તીર્થકરોની માતાને આવતાં ચૌદ સ્વપ્નોનો ઉલ્લેખ છે. તેમાં સ્ત્રીમુક્તિનું સમર્થન છે. આવશ્યકનિર્યુક્તિની ઘણી ગાથાઓ તેમાં આવે છે. ૧૫ - નન્ટિસૂત્રગત સંઘસ્તુતિનું તેમાં અવતરણ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વ્યવભા.૧૦.૭૦૪, અનામતવંશ નામના ગ્રન્થમાં છે. જુઓ ૨. તીર્થો. ૧-૪. 'Vedantic Buddhism of the ૩. એજન. ૫. Buddha" by J. G. Jennings, ૪. એજન. ૭થી. પૃ.૪૩૯, ૫. એજન. ૧૦૦થી. ૧૧. તીર્થો. ૮૮૭થી. ૬. એજન. ૨૮૦થી. ૧૨. એજન. ૧૦૨૩થી. ૭. એજન. ૩૦૩થી. ૧૩. એજન. ૧૦૦, ૧૦૨૪. ૮. એજન. ૩૦૬થી. ૧૪. એજન. પપ૬. ૯. એજન. ૬૧૭થી. ૧૫. એજન.૭૦થી, ૩૮૩થી વગેરે. ૧૦. એજન.૬૯૭થી. બૌદ્ધ પિટકોના | ૧૬. એજન. ૮૪૮થી. ક્રમિક વિચ્છેદનું વર્ણન બૌદ્ધોના તિમિસગુહા (તિમિસ્ત્રગુહા) વેઢ(૨) પર્વતની ગુફા. તે પચાસ યોજન લાંબી, બાર યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. કયમાલઅ દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ચક્રવટ્ટિની સેનાની ઉત્તર ભરહ(૨)થી દક્ષિણ ભરહ(૨) તરફ જતી વિજયયાત્રાનું તે પ્રવેશદ્વાર છે.* ૧. જબૂ. ૧૨,૫૧,૭૪. | ૩. જબૂ.૧૪,૫૧. ૨.જબૂ.૧૨,સમ,૫૦, સ્થા.૬૩૬, I૪. જબૂ.૫૫, આવયૂ.૧.પૃ. ૧૯૦થી. તિમિસગુણાકૂડ (તિમિસ્રગુહાફૂટ) ભરત(૨) ક્ષેત્રમાં વેઢ(૨) પર્વતનું શિખર.' કયમાલઅ દેવ તેના ઉપર વાસ કરે છે. આ જ નામનાં શિખરો બીજાં ક્ષેત્રોમાં પણ ૧. જબૂ.૧૨. ૨. જબૂ.૧૪. ૩. જબૂ.૯૩,સ્થા.૬૮૯. તિમિસ્યગુહા તિમિસ્રગુહા) જુઓ તિમિસગુહા.' ૧. સમ.૫૦, જબૂ.૫૫. તિરિયભગ (તિર્થભૂંભક) આ અને જભગ એક છે " ૧. કલ્પ.૮૮. તિલ અદ્યાસી ગહમાંનો એક. ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. તિલઅ (તિલક) ભરત(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી પરિસતુ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૬. તિલપુપ્લવણ (તિલપુષ્પવર્ણ) અયાસી ગહમાંનો એક.' ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.૨૯૫-૯૬ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૫ ૧. તિવિટ્ટ (ત્રિપૃષ્ઠ) વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ વાસુદેવ(૧) અને બલદેવ(૨) અચલ(૬)ના ભાઈ. તે પોયણપુરના રાજા રિવુપડિસડુ પિયાવઈ (૧)] અને તેની રાણી મિયાવઈનો પુત્ર હતો, આ મિયાવઈ રિવુપડિસડુની પોતાની જ પુત્રી હતી અર્થાત્ તેણે પોતાની જ પુત્રીને પોતાની રાણી બનાવી હતી. તિવિટ્ટની ઊંચાઈ એસી ધનુષ હતી. તેણે તે જ ઓસપ્પિણીના પ્રથમ પરિસતુ આસગ્નીવને યુદ્ધમાં હરાવ્યા હતા. આ તિવિટ્ટ તે અગિયારમા તિર્થીયર સિર્જસ(૧)નો સમકાલીન, તિવૈયર મહાવીરનો પૂર્વભવ હતો. તિવિટ્ટ તેના પૂર્વભવમાં વિસ્મભૂઈ હતો,"મહુરા(૧)માં વિસ્મભૂઈએ જે નિદાન કર્યું તેનું કારણ એક ગાય હતી. તિવિઢ ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મરીને સાતમી નરકે ગયો. ૧.સ.૧૫૮,આવભા.૪૦, સ્થા. ૬૭૨, | ૩. સમ.૧૫૮, આવચૂ.૧,પૃ.૨૩૨-૩૪. આવચૂ.૧,પૃ.૨૩૨-૩૫, તીર્થો.પ૬૬/ ૪. તીર્થો.૪૭૪. થી, ૬૦૨, ૬૦૩, આવનિ.૪૦૮-૧૧, ૫. સ.૧૫૮, તીર્થો.૬૦૫. ૪૪૮, વિશેષા.૧૭૮૮,૧૮૧૪, ૬. સમ.૧૫૮,સમઅપૃ.૧૫૮, તીર્થો. કલ્પધ. પૃ.૩૬થી. ૨. સમ.૮૦, આવનિ.૪૦૩. ૭. સમ.૮૪, ૧૫૮, તીર્થો.૬૧૫. ૨. તિવિટ્ટ ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી વાસુદેવ(૧).' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. તિવિટ્ટ (ત્રિપૃષ્ઠ) આ અને તિવિટ્ટ એક છે.' ૧. સમ.૧૫૯, સૂત્રચૂ.પૃ.૩૪૧, વિશેષા.૧૭૮૮, આવહ.પૃ.૨૨૬, તીર્થો.૪૭૪. તિસલા (ત્રિશલા) વેસાલીના રાજા ચેડગની બેન, ખત્તિયકુંડગામના રાજા સિદ્ધત્થ(૧)ની પત્ની અને મહાવીરની માતા. તે વાસિફ્ટ ગોત્રની હતી. તે વિદેદિણા અને પિયકારિણી નામે પણ જાણીતી હતી." ૧. આવયૂ.૧.૫.૨૪૫. | કલ્પ. ૨૧, સમ. ૧૫૭. ૨. કલ્પ. ૨૧, વિશેષા.૧૮૪૯. | ૪, આવચૂ.૧.૫.૨૬૭, કલ્પ.૨૧. ૩. આચા.૨.૧૭૬, તીર્થો. ૪૮૭. | ૫. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. તિસિલા (ત્રિશલા) આ અને તિલા એક છે.' ૧. તીર્થો.૪૮૭. તીસા(તિષ્યક) મહાવીરનો શિષ્ય. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગભૂમિમાં સામાનિક દેવ તરીકે જન્મ્યો.' ૧. ભગ.૧૩૦. તીસગુત્ત (તિષ્યગુપ્ત) આચાર્ય વસુ(૩)નો શિષ્ય. તે બીજો સિહવ હતો, તેણે Sain Education International Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવીરની કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી સોળ વર્ષ પછી રાયગિહમાં જીવપએસિયનો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. આ સિદ્ધાન્ત મુજબ જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લો પ્રદેશ જ ચેતના ધરાવે છે.'મિત્તસિરીએ તેમની આ ગેરસમજ આમલકપ્પા નગરમાં દૂર કરી. ૧. આવભા.૧૨૮, નિશીભા.૫૫૯૮, | ૨૮૩૪-૩૫, સ્થા.૫૮૭, ઉત્તરાક પૃ. આવયૂ.૧,પૃ.૪૨૦, આવહ.પૃ. ૧૦૪. ૩૧૪. | ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૫૮થી. ૨. તે ઉસભપુર(૧) નામે પણ જાણીતું હતું. | પ. આવભા.૧૨૮. ૩. આવનિ.૭૮૦, વિશેષા.૨૮૦૨, તીસભદ્ર (તિષભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ.પૃ. ૨૫૬. તીસમહાસુમિણ (ત્રિશફ્ટહાસ્વપ્ન) દોચિદ્ધિદસાનું છઠ્ઠું અધ્યયન." ૧. સ્થા. ૭૫૫. તસમોહણિજ્જફ્રાણ (ત્રિશમોહનીયસ્થાન) આયાદિતાનું નવમું અધ્યયન.૧ ૧. સ્થા.૭૫૫. ૧. તુંગિય (તુર્ષિક) સેક્સંભવ આચાર્યના શિષ્ય જસભ(૨)નો વંશ.'તે તુંગિયાયણ તરીકે પણ જાણીતો છે. ૧. નજિ.ગાથા.૨૪, નદિમ.પૃ.૪૯. ૨. કલ્પવિ.પૃ.૨૫૦. ૨. તંગિય વચ્છ(૧) પ્રદેશમાં આવેલો સંનિવેશ. તે મહાવીરના દસમા ગણધર મેયજ઼(૧)નું જન્મસ્થાન હતું.' ૧. આવનિ.૬૪૬, વિશેષા.૨૫૦૭. તુંગિયા (તુલિકા) રાયગિહ પાસે આવેલું નગર (મહાવીરના) ઉપાસકો સારી સંખ્યામાં અહીં વસતા હતા. તિર્થીયર પાસ(૧)ની પરંપરાના પાંચસો સાધુઓના સમૂહે તેની મુલાકાત લીધી હતી. તેની એકતા બિહારશરીફ પાસે આવેલા વર્તમાન ગામ તુંગી સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ.૧૦૭. ૨. ભગ.૧૦૮, ૩. શ્રમ પૃ.૩૭૧. તુંગિયાયણ (તુલિકાયન) આ અને તુંગિય(૧) એક છે.' ૧. કલ્પવિ.પૃ.૨૫૦. તુંડિય (તુષ્ઠિક) દરિયો ખેડી વેપાર કરનારો આ નામનો બહાદુર વેપારી.' ૧. આવચૂ.૧,પૃ.૧૪૩, વિશેષા.૩૬૧૪, આવનિ.૯૩૦. તુંબ (તુમ્બ) માયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન.' Page #414 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૭. ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૂ.૧૦, સમ.૧૯. તુંબરુ (તુમ્બરુ) એકજકુખ.' ૧. આવ.પૃ.૧૯. તુંબવણ (તુમ્બવન) જે સંનિવેશના આચાર્ય વઈર(૨) હતા તે સંનિવેશ. ધણગિરિ (૨) શેઠ પણ આ સંનિવેશના હતા. તેની એકતા મધ્ય પ્રદેશના ગુના (Guna)જિલ્લામાં આવેલા વર્તમાન તુમેઈન (Tumain) સાથે સ્થાપી શકાય. ૧. આવનિ.૭૬૫, વિશેષા.૨૭૭૬, ઉત્તરાશા. પૃ. ૩૩૩. ૨. આવયૂ.૧.પૃ.૩૯૦. ૩. સ્ટજિઓ.પૂ.૩૨, ૨૧૪. તુંબા (તુમ્બા) દેવોના ઈન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ અને ઇન્દ્રોના લોગપાલોની ત્રણ સભાઓમાંની એક.' ૧. સ્થા.૧૫૪. તંબુરુ(તુમ્બુરુ) સક્ક(૩) ઇન્દ્રના સાત સેનાપતિઓમાંની એક. તે ગાયકોની (ગંધર્વોની) ટુકડીનો નાયક છે.' ૧. સ્થા.૫૮૨. તુચ્છ પખવાડિયાનો ચોથો, નવમો અને ચૌદમો દિવસ.૧ ૧. જખૂ.૧૫૨, સૂર્ય,૪૯. સુડિયા (ત્રુટિતા) દેવોના ઇન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક.' ૧. સ્થા.૧૫૪. તુણાગ (તુસવાય) દરજીઓનું ધંધાદારી આર્ય મંડળ. ૧. પ્રજ્ઞા.૩૭. તુરગમુહ (તુરઝમુખ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.'વામનપુરાણમાં તુરગનો મધ્યદેશમાં આવેલા એક જનપદ તરીકે ઉલ્લેખ છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨. જુઓ The Geography of the Puranas” by s. M.Ali, પૃ.૧૬૯. તુરમિણી આ અને તુરુમિણી એક છે.' ૧. બૃ.૧૩૯૭. તુરિયગઈ (ત્વરિતગતિ) અમિયગઈના લોગપાલનું તેમ જ અમિયવાહણના લોગપાલનું નામ. ૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તુરુમિણી જ્યાં રાજા જિયસત્તુ(૩) રાજ કરતા હતા તે નગર. તેનો પુત્ર દત્ત(૭) આ નગરના રાજા તરીકે આ નગરમાં આચાર્ય કાલગ(૫)ને મળ્યો હતો. શ્રમણી સુકુમાલિયા(૨) તેમજ તેના ભાઈઓ શ્રમણ સસઅ(૨) અને ભસઅ આ નગરમાં આવ્યાં હતાં.૨ ૨. નિશીભા.૨૩૫૪, બૃભા.૫૨૫૫. ૧. આવિન. ૮૭૨, આવચૂ.૧.પૃ.૪૯૫. તુરુવિણી જુઓ તુમિણી. ૧. આયૂ.૧.પૃ.૪૯૫. તુલસીવિયાહપણત્તિના એકવીસમા શતકનો આઠમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૮૮. તુસિઅ અથવા તુસિય (તુષિત) લોગંતિય દેવોના નવ ભેદોમાંનો એક. ૧. આવનિ.૨૧૪, વિશેષા.૧૮૮૪, આવચૂ.૧.પૃ.૧૫૧, સમ.૭૭, સ્થા. ૬૮૪. તેઅગણિસગ્ગ (તેજસ્કનિસર્ગ) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તે હાલ વિદ્યમાન નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. પાક્ષિ. પૃ. ૪૪-૪૫. તેઆ (તેજા) પખવાડિયાની તેરમી રાત્રિ.૧ ૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૮. તેઉ (તેજસ્) અગ્ગિસિહના તાબામાં રહેલો લોગપાલ અને અગ્નિમાણવના તાબામાં રહેલો લોગપાલ. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. તેઉકંત (તેજસ્કાન્ત) અગ્ગિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવના લોગપાલનું નામ. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. તેઉપ્પભ (તેજસ્પ્રભ) અગ્નિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવા લોગપાલનું નામ.૧ ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. તેઉસિહ (તેજ:શિખ) અગ્ગિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવના લોગપાલનું નામ. ૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬. તેઉસીહ જુઓ તેઉસિહ.૧ ૧. ભગ.૧૬૯. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેંદુગ અથવા તેંદુય (તેન્દુક) જુઓ હિંદુગ. ૧. આવચૂ.૧.પૃ.૪૧૬, ઉત્તરાયૂ.પૃ.૨૦૨. તેતલિ જુઓ તેયલિ. ૧. સ્થા.૭૫૫, વિપા.૩૨, આવચૂ.૧.પૃ.૪૯૯. ૧. તેતલિપુત્ત (તેતલિપુત્ર) અરિઢણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ, તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૮, ઋષિ(સંગ્રહણી). ૨. તેતલિપુત્ત (તેતલિપુત્ર) જુઓ તેયલિપુત્ત. ૧. આવચૂ.૧.પૃ.૪૯૯. તેતલિપુર જુઓ તેયલિપુર ૧. ઋષિ.૧૦, આવચૂ.૧.પૃ.૫૦૦. તેતલિસુત જુઓ તેતલિપુત્ત.૧ ૧. ઋષિ(સંગ્રહણી), આવહ.પૃ.૩૭૩. તેત્તલિ આ અને તેયલિ એક છે. ૧ ૧. સમ ૧૯. ૧ તેત્તિલ (તૈતિલ) જુઓ થીવિલોઅણ.૧ ૧. સૂત્રનિ.૧૧. તેત્તીસઆસાયણા (ત્રયત્રિંશદાશાતના) આયારદસાનું ત્રીજું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. તેયગ્ગિણિસગ્ગ (તેજોગ્નિનિસર્ગ) આ અને તેઅગણિસગ્ગ એક છે. ૧ ૩૮૯ ૧ ૧. નન્ક્રિમ.પૃ.૨૫૪. તેયણિસગ્ગ (તેજોનિસર્ગ) વિયાહપણત્તિના પંદ૨મા શતકનું બીજું નામ. ૧. ભગ. ૫૬૦. ૧. તેલ (તેતલિન્) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચૌદમું અધ્યયન. ૧. શાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦, સમ.૧૯. ૨. તેયલિ અણુત્તરોવવાઇયદસાના દસ અધ્યયનોમાંનું આઠમું અધ્યયન. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. ૩. તેયલિ તેયલિપુરનો મન્ત્રી, ભદ્દા(૧૯)નો પતિ અને તૈયલિપુત્તનો પિતા. ૧. શાતા.૧૦૩. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. તેથલિ ધરણ(૧)ના ગાયકોના દળનો નાયક યા સેનાપતિ." ૧. સ્થા.૫૮૨. તે લિપુર (તતલિપુત્ર) તેલિપુરના રાજા કણગરહ(૧)નો મસ્ત્રી. તે તે જ નગરના સોનીની પુત્રી પોટ્ટિલાને પરણ્યો હતો. રાજા કણગરહ(૧)ના પુત્ર કણગઝયને તેણે છુપી રીતે ઉછેર્યો હતો કારણ કે પોતાની સત્તા ચાલી જશે એવા ભયથી રાજા પોતાના પુત્રોને જન્મતાંવેંત જ કાપી મારી નાખતો હતો. તેયલિપુત્તે પોથ્રિલ(૩) દેવની સલાહથી સંસારનો ત્યાગ કર્યો. વખત જતાં તેમને કેવલજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યા.' (પોથ્રિલ(૩) દેવ તે તેયલિપુત્તની પત્ની પોટ્ટિલાનો જ પુનર્ભવ હતો.) તેયલિપુત્તને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તે અરિટ્રણેમિના તીર્થમાં થયા હોવાનું મનાય છે. ૧. જ્ઞાતા.૯૬-૧૦૪, આવરૃ.૧.પૃ.૪૯૯થી, વિપા.૩૨, વિશેષા.૩૩૩૨, ૩૩૪૯, સૂત્રચૂ.પૃ.૨૮. ૨. ઋષિ.૧૦, ઋષિ (સંગ્રહણી). તેયલિપુર (તેતલિપુર) રાજા કણગરહ(૧) અને તેની રાણી પઉમાવઈ(૨)નું નગર. તે નગરની બહાર પમયવણ નામનું ઉદ્યાન હતું. શ્રમણી સુવયા અહીં આવ્યા હતા. ૧. જ્ઞાતા.૯૬, આવચૂ.૧.પૃ.૪૯૯. ૨. જ્ઞાતા.૯૯. તેયલિસુત (તેતલિસુત) આ અને તે લિપુત્ત એક છે.' ૧. વિશેષા.૩૩૩૨. તેયવરિય (તેજોવીર્ય) ચક્કવટ્ટિ ભરત(૧) પછી મોક્ષે જનારા આઠ મહાપુરુષોમાંના એક. તે બલવરિય નામે પણ જાણીતા છે. ૧. સ્થા.૬૧૬. ૨. આવનિ.૩૯૩, વિશેષા.૧૭૫૦, આવ.૧.પૃ.૨૧૪. તેયનિસગ્ન (તેજોનિસર્ગ) વિયાહપણત્તિનું પંદરમું શતક.' ૧. ભગ. પ૬૦. તેયાલગપટ્ટણ (તેજોલકપત્તન) તે નગર જ્યાંથી વહાણ દ્વારા કોઈ બારવઈ જઈ શકે.' તે કદાચ તેયાલગના બદલે વેયાલગ હશે. તેની એકતા વેરાવળ સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૧. નિશીયૂ.૧.પૃ.૬૯. ૨. એજન.ટિપ્પણ ૨. ૧. તેરાસિય ત્રિરાશિક) આચાર્ય રોહગુર(૧)નો સિદ્ધાન્ત. રોહગુત્તે જીવ, અજીવ અને નોજીવ (અર્થાત્ આંશિકપણે જીવયા ચેતન) ત્રણ પદાર્થો છે એવો ખોટો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો હતો. મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષે આ ખોટો (નિહ્નવ) સિદ્ધાન્ત સ્થાપવામાં આવ્યો હતો. Page #418 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯૧ ૧. આવનિ ૭૮૧, આવચૂ.૧.પૂ.૪૨૫, વિશેષા. ૨૯૫૧થી, નન્દિ.૪૨, ઔપ.૪૧, કલ્પ (થરાવલી). ૭, ઉત્તરાનિ.પૃ.૧૫૩, ઉત્તરાશા.પૃ.૧૬૮થી, કલ્પવિ.પૃ. ૨૫૭. ૨. તેરાસિય આજીવિય ગોસાલનો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત પ્રમાણે જીવની ત્રણ અવસ્થાઓ છે - બદ્ધ, મુક્ત અને (મુક્ત પછી) પુનર્બદ્ધ. ૧. નદિચૂ.પૃ.૭૩, નહિ .પૃ.૮૭, નદિમ.પૃ.૨૩૯, સમઅ.પૃ.૪૨, ૧૩૦, સૂત્રશી. પૃ.૩૯૩. તેલ (તેલ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. તોયધારા ઊર્ધ્વલોકમાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી. જંબુદ્દીવ-પપ્પત્તિ અનુસાર તે અધોલોકની છે. ૨ ૧. સ્થા. ૬૪૩, તીર્થો. ૧૪૭. ૨. જખૂ.૧૧૨. ૧. તોસલિ જે સંનિવેશ યા ગામ મહાવીર બે વાર ગયા હતા તે સંનિવેશ યા ગામ. આ ગામની બહાર અસુગુ%ાણ ઉદ્યાન હતું. ત્યાં સંગમ(૨) દેવે મહાવીરને ત્રાસ આપ્યો હતો. તેમને ભૂઈલે બચાવ્યા હતા. બીજી વાર જ્યારે મહાવીર આ ગામમાં આવ્યા ત્યારે તેમને તોસલિએ (૨) ક્ષત્રિયે સાત વાર સાંકળથી બાંધ્યા હતા. એવું કહેવાય છે કે તોસલિણગરમાં ઈસિતલાગ હતું. તેને ઇચિવાલ(૧)એ બંધાવ્યું હતું. આવસ્મયચુણિમાં આ સંનિવેશ કલિંગ દેશમાં હોવાનો ઉલ્લેખ છે. સ્થાનિક રાજાએ રાજા કાકવણને અહીં ગિરફતાર કર્યો હતો. પછી કાકવણ રાજાના પુત્રે તે સ્થાનિક રાજાના પ્રદેશ ઉપર આક્રમણ કરી તે પ્રદેશ પડાવી લીધો અને પોતાના પિતાને છોડાવ્યા. તોસલિની એકતા ઓરિસ્સામાં ભુવનેશ્વર નજીક આવેલા ધૌલિ સાથે સ્થાપી શકાય. અશોકના સમયમાં કલિંગ પ્રાન્તના ઉત્તરપૂર્વ ભાગનું વહીવટી મથક તોસલિ હતું.' ૧. આવનિ.૫૦૦-૫૦૨, વિશેષા. [ ૩. આવચૂ.૧.પૃ.૫૪૧. ૧૯૬૫-૬૬, આવચૂ. ૧.પૃ.૩૧૨-૧૩. ૪. એજન-પૃ.૫૪૦-૪૧. ૨. બુભા. ૪૨૧૯-૨૩, બૂલે. ૫. સ્ટજિઓ. પૃ. ૧૩૫. ૧૧૪૫-૪૬. ૨. તોસલિ જલથી સમૃદ્ધ એક દેશ. અહીં પાક નદીઓના જલથી થાય છે. તે તાડનાં વૃક્ષો માટે પ્રસિદ્ધ હતો. તેના લોકો ફળ, શાક અને ફૂલના શોખીન હતા. તે દેશમાં સ્વયંવરની વિધિ માટે જરૂરી અગ્નિ પેટાવવાના ખાડાથી યુક્ત એક સાર્વજનિક મોટો સભાખંડ (વથ્થરણા) દરેક ગામમાં હતો. સભાખંડમાં ભેગા થયેલા ઉમેદવારોમાંથી કન્યા પોતાનો વર પસંદ કરતી.તોસલિ અથવા તોસલ દેશની એકતા પહેલાં દક્ષિણ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસલ અર્થાત્ ગોન્દવન (Gondwana)` સાથે સ્થાપવામાં આવી હતી પણ પછી શિલાલેખોના તાજા પુરાવાઓના આધારે પૂર્વમધ્યકાલના ગાળાના તોસલિ જનપદની એકતા તે દેશની રાજધાની રહેલા તોસિલ (અર્થાત્ ધૌલિ) નગરની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે અને તે સમયે કલિંગ દેશ તોસલિ દેશથી અલગ હતો. ૩. બૃસે.૩૮૪, ટિપ્પણ. ૧. ૧. બૃભા.૧૦૬૦-૬૧, બૃક્ષ.૩૩૧, નિશીભા.૪૯૨૨-૨૫, નિશીચૂ.૩. પૃ.૫૩૮, નિશી.૨.પૃ.૩૯૯. ૨. બૃસે.૯૫૯. ૪. નિશીભા.૫૩૯૧, નિશીયૂ.૪.પૃ.૬૨. ૫. જિઓડિ.પૃ.૨૦૫, ટ્રાઈ.પૃ.૨૮૫-૮૬. ૬. સ્ટજિઓ.પૃ.૩૪, ૧૩૪, ૧૪૨. ૩. તોસલિ તોસલિ(૨) દેશના જંગલમાં પાડાઓ યા ભેંસોથી મરાયેલા આચાર્ય. ૧. આચાચૂ.પૃ.૨૪૭, આચાનિ.૨૬૭. ૧. તોસલિઅ (તોસલિક) વેપારી પાસેથી ખરીદેલી રત્નોની જિનપ્રતિમાઓને ખૂબ જ કાળજીથી રક્ષનાર રાજા. રાજાનું નામ જે સ્થાનનો તે હશે તે સ્થાનના નામ ઉપરથી નિષ્પન્ન થયું લાગે છે. ૧ ૧. વ્યવભા. ૬.૧૧૪. ૨. તોસલિઅ મહાવીરને ચોર હોવાની શંકાથી સાત વાર બંધનથી બાંધનારો તોસલિ(૧)નો ક્ષત્રિય રાજા. જેટલી વાર મહાવીરને બંધનથી બાંધવામાં આવ્યા તે બધી વખત બંધન તૂટી જતું હતું તેથી રાજાએ છેવટે તેમને છોડી મૂક્યા. ૧ ૧. આવચૂ.૧.પૃ.૩૧૨. તોસલિણગર (તોસલિનગર) આ અને તોસલિ(૧) છે. ૧. બૃભા. ૪૨૨૯. તોસલિપુત્ત (તોસલિપુત્ત) બારમા અંગ(૩) ગ્રન્થ દિઢ઼િવાયનું જ્ઞાન ધરાવનાર આચાર્ય. જ્યારે તે દાસપુર નગરના ઉચ્છ્વઘર ઉદ્યાનમાં વાસ કરતા હતા ત્યારે આર્ય રખિય(૧) તેમની પાસે દિઢિવાય ગ્રન્થ ભણવા ગયા હતા. ત્યાં તે તેમના શિષ્ય બન્યા. એવું કહેવાય છે કે તોસલિપુત્ત રખિયના મામા હતા. ૧ ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૯૬. ૧. આવચૂ.૧.પૃ.૪૦૨. ૨. આવનિ.૭૭૬, વિશેષા.૨૭૬૭, ૩. કલ્પ.પૃ.૧૭૨. થ ણિય (સ્તનિત) વિયાહપણત્તિના સોળમા શતકનો ચૌદમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૬૧. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભણિયકુમાર (સ્વનિતકુમાર) ભવણવઈ દેવોના દસ ભેદોમાંથી એક ભેદ.' થણિયકુમાર દેવો સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં છે. તેમનાં રહેણાકો છોત્તેર લાખ છે. ઘોસ(૧) અને મહાઘોસ(૪) તેમના ઈન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક કમ છે જ્યારે જઘન્ય આયુ દસ હજાર વર્ષોનું છે.' આ દેવોના ઘંટનું નામ નંદિઘોસા છે. ૧. ભગ.૧૫,૫૮૯,જબૂ.૧૧૯, સ્થા. [૪. ભગ.૧૬૯. ૭૫૭. ૫. પ્રજ્ઞા.૯૫, ભગ.૧૫. ૨. ભગ. ૧૬૭. ૬. જબૂ.૧૧૯. ૩. સમ. ૭૬. ભણિયકુમારી (સ્વનિતકુમારી) ભવણવઈ દેવીઓનો એક ભેદ. આ દેવીઓ થણિયકુમાર દેવોની જોડ છે." ૧. ભગ. ૧૬૭. થારુકિણ (થારુકિન) આ અને થારુગિણ એક છે.' ૧. જખૂ.૪૩. થાગિણ (થારુકિન) એક અણારિય (અનાય) દેશ જ્યાંથી કન્યાઓને દાસીઓ તરીકે લાવવામાં આવતી હતી. બીજી એક જગ્યાએ આ દેશનો ધોગિણ નામે ઉલ્લેખ છે. જુઓ ચારુગણ. ૧. નિશીયૂ.૨ ૫.૪૭૦, જબૂ.૪૩, નિશી.૯.૨૮, જમ્બુશા.પૂ.૧૦૧, ઔપ.૩૩, ભગ. ૩૮૦. ૨. જ્ઞાતા.૧૮, જ્ઞાતાઅ.પૃ.૪૧. થાલઈ (સ્થાલકિન્) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જે પોતાની બધી ચીજો (થાળી, પાત્રો) પોતાની પાસે જ રાખતો. ૧. ભગ.૪૧૭, નિર.૩.૩. ૨. ભગઅ.પૃ.૫૧૯. થાવસ્યા (સ્થાપત્યા) બારવઈની એક સાર્થવાહી. તેને થાવગ્ગાપુર નામનો એક પુત્ર હતો. ૧. જ્ઞાતા.૫૩. થાવસ્યાપુર (સ્થાપત્યાપુત્ર) બારવઈની થાવસ્યાનો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય એક હજાર પુરુષો સાથે બન્યો. વાસુદેવ(૨) કહે તેમનાં કુટુંબોની જવાબદારી ઉપાડી લીધી. થાવસ્ત્રાપુર બધા ચૌદ પુત્રુ ગ્રન્થો ભણ્યા. સેલગપુરના રાજા અને મંત્રીઓ તેમના ઉપદેશથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે બધા તેમના ઉપાસકો બની ગયા. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પરિવ્રાજક સુઅ પોતાના એક હજાર શિષ્યો સાથે તેમના શિષ્ય બની ગયા. છેવટે થાવચ્ચાપુત્તને પુંડરીય(૬) પર્વત ઉપર કેવળજ્ઞાન થયું અને ત્યાં જ નિર્વાણ પામ્યા. ૧. શાતા. ૫૩-૫૫. થાવચ્ચાસુય (સ્થાપત્યાસુત) આ અને થાવચ્ચાપુત્ત એક છે. ૧. વ્યવભા.૪.૨૧૯, ૧. થાવર (સ્થાવર) વિયાહપણત્તિના સાતમા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૨૬૦. ૨. થાવર રાયગિહનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો. ૧. આનિ.૪૪૪, આવચૂ.૧.પૃ.૨૩૦, કલ્પ.પૃ.૩૮. ૧. થિમિય (સ્તિમિત) અંતગડદસાના પહેલા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અન્ત.૧. ૨. થિમિય બારવઈના અંધગણ્ડિ અને તેની પત્ની ધારિણી(૫)નો પુત્ર. તે આઠ રાજકુમારીઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી અરિટ્ટણેમિ તિત્શયરનો શિષ્ય બન્યો અને બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો. ૧ ૧. અન્ન.૨, અત્તઅ.પૃ.૨. થિરગુત્ત (સ્થિરગુપ્ત) વચ્છ(૪) ગોત્રના એક આચાર્ય.૧ ૧. કલ્પ. થેરાવલી).૭. ૧ થીપરિણા (સ્ત્રીપરિક્ષા) સૂયગડનું ચોથુ અધ્યયન. આ અને ઇન્થિપરિણ્ણા એક છે. ર ૧. સમ.૨૩. ૨. સમ.૧૬. થીલોયણ અથવા થીવિલોઅણ (સ્ત્રીવિલોચન) અગિયાર કરણમાંનું એક કરણ. તેનું બીજું નામ તેત્તિલ છે. ૧. ગણિ.૪૧, જમ્મૂ.૧૫૩, ૨. સૂત્રનિ.૧૧. ૧. ભ્રૂણા (સ્થૂણા) પશ્ચિમમાં આવેલો એક પ્રદેશ. તે આર્ય ક્ષેત્રની પશ્ચિમ સીમા બને ૧ છે. શ્રમણશ્રમણીઓને તેની પેલે પાર જવાનો નિષેધ છે. તેની એકતા થાણેશ્વર સાથે સ્થાપવામાં આવી છે. ૧. બૃભા. ૩૨૬૨. ૨. બૃક્ષે એજન ઉ૫૨. ૩. લાઇ.પૃ.૩૪૩, એજિઇ. પૃ.૩૨૮થી. ૨. ભ્રૂણા એક સંનિવેશ જ્યાં મહાવીર પોતાના એક પૂર્વભવમાં બ્રાહ્મણ પૂસમિત્ત(૩) તરીકે જન્મ્યા હતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૨૯, આવનિ.૪૪૨, વિશેષા.૧૮૦૮, કલ્પવિ.પૃ.૪૩. . Page #422 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૩. ઘૂણા આ અને શૂણાગ એક છે. ૧. આનિ. ૪૭૩. થૂણાગ (સ્થૂણાક) મહાવીરે જેની મુલાકાત લીધી હતી તે સંનિવેશ. ૧. આવચૂ.૧.પૃ.૨૮૨, આવમ.પૃ.૨૭૫, આવહ.પૃ.૧૯૯, આનિ.૪૭૩. શૂભકદંડ (સ્તૂપકરણ્ડ) ઉસભપુર(૨)ની પાસે આવેલું ઉઘાન. તેમાં જક્ષ ધણ(૪)નું ચૈત્ય હતું. આ ઉદ્યાનમાં મહાવીરે રાજકુમાર ભદ્દણંદી(૨)ને દીક્ષા આપી હતી.૧ ૧. વિપા.૩૪. ૩ થૂલભદ્દ (સ્થૂલભદ્ર) મહાપઉમ(૮) રાજાના મંત્રી સગડાલના બે પુત્રોમાંનો એક. તે સંસારનો ત્યાગ કરી સંભૂતવિજય(૪)નો શિષ્ય બન્યો. સંસારનો ત્યાગ કર્યા પહેલાં બાર વર્ષ તે પાડલિપુત્તની પ્રસિદ્ધ ગણિકા કોશા સાથે કોઈ દોષ વિના રહ્યા હતા અને શ્રમણ બન્યા પછી ચોમાસાના ચાર મહિના પણ કોઈ પણ જાતના દોષ યા સ્ખલન વિના તેની સાથે રહ્યા હતા. એક વાર બાર વર્ષના લાંબા દુકાળ પછી ભુલાઈ ગયેલા આગમોને પુનઃ યાદ કરી સ્થાપવા/વ્યવસ્થિત ક૨વા શ્રમણોની એક સભા પાડલિપુત્તમાં મળી. અગિયાર અંગો(૩)ને યાદ કરી વ્યવસ્થિત કરાયા. પરંતુ ત્યાં બારમા અંગ દિઢિવાયનું જ્ઞાન ધરાવનાર કોઈ હતું નહિ. તેથી નેપાલમાં રહેલા ભદ્દબાહુ(૧) પાસેથી તેનું જ્ઞાન મેળવવા માટે થૂલભદ્દ પાંચ સો બુદ્ધિમાન શ્રમણો સાથે નેપાલ ગયા. બીજું કોઈ નહિ પણ તે ચૌદ પુર્વી (દિઢિવાયનો મહત્ત્વનો ભાગ) શીખ્યા દસ પુર્વી અર્થ સાથે અને ચાર અર્થ વિના. પરંતુ કોઈ કારણસર તેમને છેલ્લા ચાર પુર્વી કોઈને પણ ભણાવવાનો નિષેધ કરવામાં આવ્યો. તે મહાવીરનિર્વાણ પછી ૨૧૫મા વર્ષે મૃત્યુ પામ્યા.' તે તેમની પાછળ તેમના બે મુખ્ય શિષ્યોને મૂકતા ગયા - મહાગિરિ અને સુહત્યિ. જુઓ દિઢિવાય. ૬ ૧. આવચૂ.૨.પૃ.૧૮૩થી, ઉત્તરાશા. પૃ.૧૦૫થી, તીર્થો. ૭૪૨થી. ૨.નન્દિ.ગાથા ૨૪, કલ્પ.(થેરાવલી).૬. ૩. આવચૂ.૧.પૃ.૫૫૪,૨.પૃ.૧૮૬, ઉત્તરાચૂ.પૃ.૬૬, બૃભા.૨૧૬૪-૬૫. થેરપમ્સ (સ્થવિ૨૫દ્મ) દીહદસાનું નવમું અધ્યયન.` ૩૯૫ ૪. આવચૂ.૨.પૃ.૧૮૭, તીર્થો. ૭૦૧. ૫. કલ્પેલ.પૃ.૧૬૧. ૬. નિશીયૂ.૨.પૃ.૩૬૧, આવચૂ.૨. પૃ.૧૫૫. ૧. સ્થા, ૭૫૫, થૂલિભદ્દ (સ્થૂલિભદ્ર) આ અને થૂલભદ્દ એક છે. ૧. ઉત્તરાચૂ.પૃ.૮૬, આવ.પૃ.૨૭. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ થેરસંભૂતવિજય (સ્થવિરસમ્ભુતવિજય) દીહદસાનું આઠમું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. દ દંડ મહુરા(૧)ના જઉણાવંક ઉદ્યાનમાં રાજા જઉણ દ્વારા હણાયેલો તાપસ.૧ ૧. આનિ.૧૨૭૭, મ૨.૪૬૫, સંસ્તા.૬૧, આવહ.પૃ.૬૬૭, આવચૂ.૨.પૃ.૧૫૫, ભગમ. પૃ. ૪૯૧. ૧ દંડઅ અથવા દંડગ (દણ્ડક) આ અને ડંડિંગ એક છે. ૧. વ્યવભા. ૧૯.૫૮૯, આવિન. ૧૩૯૬. ૧ દંડઇ (દડિક) જુઓ ડેંડિંગ. ૧. ઉત્તરાનિ.પૃ.૧૧૪. દંડિક (દડિક) જુઓ ડેંડિગ.૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૫. દંડગારણ (દણ્ડકારણ્ય) જુઓ ડંડગારણ.૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દંડિંગ (દણ્ડિકન્) આ અને કુંભકારકડનો રાજા ડંડિગ એક છે.૧ ૧.ઉત્તરાયૂ.પૃ.૭૩, ઉત્તરાશા.પૃ.૧૧૫. ૧ દંડવીરિઅ (દણ્ડવીર્ય) ભરહ(૧) પછી મોક્ષ પામનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે ભરહ(૧) ચક્કટ્ટિ પછી આઠમા ક્રમે છે પણ ઠાણ અનુસાર તે સાતમા ક્રમે છે. ૧.આવનિ.૩૬૩, વિશેષા.૧૭૫૦, આવચૂ.૧.પૃ.૨૧૪. ૨. . ૬૧૬. ૧ દંડ (દિણ્ડન્) આ અને ફંડિંગ એક છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૭૩. દંતચક્ક (દન્તચક્ર) દંતપુર નગરનો રાજા.૧ તે દંતવક્ક(૧) નામે પણ ઓળખાતો. ૧.આવિને. ૧૨૭૫, આવચૂ.૨.પૃ.૨૦૫, ઉત્તરાશા.પૃ.૩૦૧, આવહ.પૃ.૬૬૬. દંતપુર (દત્તપુર) જ્યાં રાજા દંતચક્ક અપર નામ દંતવક્ક(૧) રાજ કરતો હતો તે નગર. તે રાજાની રાણી સચ્ચવઈને હાથીદાંતના મહેલમાં ક્રીડા કરવાનો દોહદ થયો હતો. ચંપાના રાજા દધિવાહણની રાણી પઉમાવઈ(૮)એ સંસારનો ત્યાગ કરી શ્રામણ્ય આ નગરમાં સ્વીકાર્યું હતું. તે વખતે તે ગર્ભવતી હોવાથી પછીથી (શ્રમણી બન્યા પછી) તેણે પુત્રને જન્મ આપ્યો. તે ચાંડાલ કુટુંબમાં ઉછર્યો અને તેનું નામ કરકંડુ રાખવામાં આવ્યું.” શેઠ ધમિત્ત(૨) પણ દંતપુર નગરના હતા.૫ Page #424 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃભા.૨૦૪૩, આવચૂ.૨.પૃ.૨૦૫, આનિ.૧૨૭૫, ઉત્તરાશા.પૃ.૩૦૧. ૨.નિશીભા.૧૨૯૫, વ્યવભા.૩.૩૩૫, વ્યવમ.૩.પૃ.૧૭, આચૂ.૨.પૃ. ૧૫૩, ઉત્તરાક.પૃ.૧૮૦. ૧ ૧. દંતવક્ક (દન્તવક્ર) દંતપુરનો રાજા. તે રાણી સચ્ચવઈનો પતિ હતો. જુઓ દંતચક્ક ૩. નિશીભા.૬૫૭૫, નિશીયૂ.૪.પૃ.૩૬૧, આવચૂ.૨.પૃ.૧૫૩. ૪. આવચૂ.૨.પૃ.૨૦૫, ઉત્તરાશા.પૃ.૩૦૧. ૫. આવચૂ.૨.પૃ.૧૫૩, આનિ.૧૨૭૫, નિશીચૂ.૪.પૃ.૩૬૧-૬૨. ૧. આવચૂ.૨.પૃ.૧૫૩, નિશીભા.૬૫૭૫, ઉત્તરાક.પૃ.૧૮૦. ૨. દંતવક્ક એક ક્ષત્રિય જેને સર્વશ્રેષ્ઠ ક્ષત્રિય ગણવામાં આવે છે. ૧. સૂત્ર.૧.૬.૨૨. ટીકાકાર શીલાંક તેને ચક્રવર્તિનૢ (સર્વશ્રેષ્ઠ રાજા)નો સમાનાર્થી ગણે છે. જુઓ સૂત્રશી.પૃ.૧૫૦. દંતાર (દન્તકા૨) હાથીદાંતનું કામ કરનારાઓનું ઔદ્યોગિક આર્ય મંડળ.૧ ૧.પ્રજ્ઞા.૩૭. દંતિલિયા અથવા દંતિલ્લિયા (દન્તિલિકા) ખંદ(૧)ની દાસી. તેણે છંદની સાથે સંભોગનો આનન્દ માણ્યો હતો.૧ ૧. આનિ.૪૭૭, આવચૂ.૧.પૃ.૨૮૫, વિશેષા.૧૯૩૧, કલ્પધ.પૃ.૧૦૫, આવમ. પૃ.૨૭૭, ૩૯૭ ૧.જમ્મૂ.૧૧૯, સ્થા.૪૦૪, ૫૮૨, આવચૂ.૧.પૃ.૧૪૬. દખણકુલગ (દક્ષિણફૂલક) જુઓ દાહિણફૂલગ. દંતુલિય (દન્તોલૂલિક) વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. ઉપર જીવતા તાપસો તરીકે સમજાવે છે. પરંતુ ખરેખર તો આ દાંતનો ઊખળ તરીકે ઉપયોગ કરી મનુસ્મૃતિમાં જણાવ્યું છે અનાજના આખા દાણાને જ ખાનારા હોવા જોઈએ. ૧. ભગ. ૪૧૭, નિર.૩.૩. ઔપ.૩૮, ૨. ભગત.પૃ.૫૧૯. ૩. મનુસ્મૃતિ.૬.૧૭. દક્ષ (દક્ષ) ઉત્તરના ભવણવઇ દેવોના ભૂયાણંદ(૧) વગેરે ઇન્દ્રોના પાયદળનો સેનાપતિ.૧ ૧ અભયદેવ તેમને ફળો વર્ગના તાપસો તેમના તે મુજબ દળ્યા વિનાના ૧.ભગમ.પૃ.૫૧૯. દખિણપહ (દક્ષિણપથ) જુઓ દખિણાપહ.૧ ૧. આવમ.પૃ.૨૫૦. દખિણમથુરા અથવા દખિણમહુરા (દક્ષિણમુથરા) આ અને મહુરા (૨) એક છે. ૧. આવહ.પૃ.૩૫૬, ૬૮૮. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દખિણવાચાલ (દક્ષિણવાચાલ) જુઓ દાહિણવાયાલ. ૧. આવહ.પૃ.૧૯૫. દખિણાપણ (દક્ષિણાપથ) જુઓ દખિણાવહ.' ૧. આચાર્.પૃ. ૨૬૦, નિશીયૂ.૨.પૃ.૪૧૫. દખિણાવહ (દક્ષિણાપથ) પોયણપુરના રાજા પયાવઈ(૧)ની પત્ની અને રાજકુમાર અયલ(૬)ની માતા રાણી ભદ્દા(ર)એ દખિણાવહ ક્ષેત્રમાં માહેસરિપુરી નામનું નગર વસાવ્યું હતું, સ્થાપ્યું હતું. આ ક્ષેત્રમાં જ્યારે વરસામિ વિહાર કરતા હતા ત્યારે બાર વર્ષ લાંબો તીવ્ર દુકાળ પડ્યો હતો. તેના લોકોની લાક્ષણિકતા બુદ્ધિજડતા છે. આ ક્ષેત્રના લુહારો અને દારૂ ગાળનારાઓ તરફ તિરસ્કારભર્યું વર્તન કરવામાં આવતું. દખિણાવતના લોકોનો પહેરવેશ ઉત્તરવહના લોકોના પહેરવેશથી જુદો હતો. મામાની દીકરી સાથે લગ્નસંબંધ માન્ય હતો. ગામડાઓમાં વાણમંતર દેવોનાં મંદિરો હતા. તે ક્ષેત્રનો તાંબાનો સિક્કો કકિણિ હતો. બે દખિણાવતરૂપક બરાબર એક કાચ્ચીપુરીરૂપક હતો જે નેલક કહેવાતો અને બે નેલક બરાબર એક કુસુમનગર (પાટલિપુત્ર)રૂપક હતો. બીજાં કેટલાંક સ્થાનોએ પણ દખિણાવતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૧૦ ઉજ્જણીથી શરૂ થતા આખા દખિણાવતને રાજા સંપઇએ જીતીને તેને જૈન સાધુઓના વિહાર માટે યોગ્ય બનાવ્યો હતો. દખિણાવતની એકતા વેઢ(૨) પર્વતની અર્થાત્ વિધ્ય પર્વત યા નર્મદા નદીની દક્ષિણે આવેલા ભારતના દક્ષિણાઈ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧પૃ.૨૩૨. ૯. બૃભા.૩૮૯૨, બૂલે. ૧૦૬૯, ૨. એજન-પૃ.૪૦૪. નિશીભા.૯૫૯, નિશીયૂ.૨.પૃ.૯૫. ૩.વ્યવભા. ૧૦.૧૯૩. ૧૦. નિશીભા.૫૦૨૮, નિશીયૂ.૩.પૃ. ૪.નિશીયૂ.૪,પૃ.૧૩૨. ૯૭૪, બૃસે.૭૬૦, ૮૧૮, ૮૯૬. ૫. દશચૂ. પૃ.૧૭. ૧૧. બૃ.૯૧૫-૧૭, નિશીયૂ.૨. ૬. એજન, દશહ.પૃ.૨૨ પૂ.૩૬૧-૬૨. ૭. આચાચૂ.પૃ.૨૬૦. ૧૨. ઇડિબુ.પૃ.૭૭, સ્ટજિઓ.પૃ.૩૭. ૮. બૂલે.પ૭૩. ૧. દગ (દક) અઠ્યાસી ગહમાંનો એક ગહ. ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબ્બશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૨. દગવિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો(૧) આઠમો તેમજ (૨) નવમો ઉદ્દેશક." ૧. ભગ.૫૯૦. દગપંચવણ (કપચ્ચવર્ણ) અયાસી ગહમાંનો એક ગહ.' ૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮-૭૯. Page #426 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દગપણવણ (દકપચ્ચવર્ણ) જુઓ દગપંચવણ.૧ ૧.સ્થાઅ.પૃ.૭૯. દગભાલ જુઓ દગભાલગદ્દભ. ૧.ઋષિ.૨૨. ૧ દગભાલગદ્દભ (દગભાલગર્દભ) તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧ ૧.ઋષિ.૨૨, ઋષિ(સંગ્રહણી). દગવણ (દકવર્ણ)આ અને દગપંચવણ એક છે. ૧. સૂર્ય. ૧૦૭. દગસીમ (દકસીમન્) દસ હજાર યોજન પહોળો પર્વત' જે મણોસિલય દેવનું વાસસ્થાન છે. તે જંબુદ્દીવની ઉત્તરે બેતાલીસ હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો છે. તેનાથી ઉત્તર તરફ વધુ આગળ બાવન હજાર યોજનના અંતરે મહાપાયલકલસ, જેને ઈસર પણ કહેવામાં આવે છે તે, આવેલ છે. ૨. સ્થા.૩૦૫. ૩. સમ.૫૨. ૧. સમઅ.૫૨ દગસોયરિઅ (દકૌકરિક) સંખ(૧૨)નું બીજું નામ. ૩૯૯ ૧.પિંડનિ.૩૧૪, પિંડનિમ.પૃ.૯૮. દઢકેઉ (દઢકેતુ) એરવય(૧) ક્ષેત્રના ભાવી તિર્થંકર.' જુઓ પણઘોસ. ૧.તીર્થો. ૧૧૧૯. ૧. દઢમિ (દઢનેમિ) અંતગડદસાના ચોથા વર્ગનું દસમું અધ્યયન. ૧.અત્ત.૮. ૨. દઢણેમિ બારવઈના સમુદ્રવિજય(૧) અને તેની પત્ની સિવા(૨)નો પુત્ર. તે તિત્શયર અરિટ્ટણેમિનો ભાઈ હતો. તેને પચાસ પત્નીઓ હતી. તે સંસારનો ત્યાગ કરી અરિદ્વણેમિનો શિષ્ય બન્યો હતો. તે સોળ વર્ષનો શ્રમણજીવનનો સંયમ પાળી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો. ૧.અત્ત. ૮. ૧. દઢધણુ (દઢધનુસ્) ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી કુલગર. જુઓ કુલગર. ૧ ૧. સ્થા. ૭૬૭. ૨. દઢધણુ એરવય (૧) ક્ષેત્રના ભાવી કુલગર.' જુઓ કુલગર. ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦૦૭. દઢધમ્મ (દઢધર્મ) ઈસાણકપ્પનો દેવ.૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪00 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ. ૧૭૧, આવમ.પૃ.૨૨૨. દઢપઈષ્ણ અથવા દઢપ્પUણ (દઢપ્રતિજ્ઞ) પરિવ્રાજક અમૂડ(૧), રાજા પએસિ, ગોસાલ અને બીજાઓના ભાવી જન્મનું નામ. ૧. ઔપ.૪૦, ભગ.પ૩૦. ૩. ભગ.પ૬૦. ૨. રાજ.૨૦૯. ૪. વિપા.૭-૩૪. ૧. દઢuહારિ (દઢપ્રહારિ) ચોરોનો સરદાર. એક વાર તેણે એક બ્રાહ્મણ અને તેની ગર્ભવતી પત્નીને મારી નાખ્યાં. પછી તે શ્રમણ બન્યો અને ધ્યાન ધરવાનું શરૂ કર્યું. તેનાં પૂર્વ દૂર કૃત્યોનું વેર લેવા લોકો તેને ત્રાસ આપવા લાગ્યા. પરંતુ તે શાંત ચિત્તે બધો ત્રાસ સહન કરતા. છેવટે તેમને કેવળજ્ઞાન થયું અને મોક્ષપ્રાપ્તિ થઈ. ૧. આવ.પૃ. ૨૭, આવયૂ.૧.પૃ.૫૬૮, વિશેષા.૩૬૪૬, આવનિ.૯૪૬, ઉત્તરાક. પૃ.૫૯-૬૧, આવહ.પૃ.૪૩૮. ૨. દઢપ્પહારિ કોસંબી નગરીનો વતની અને ઉજેણીના રાજા જિયસતુ(૩૬)ના સારથિ અમોહરહનો મિત્ર. તે ધનુર્વિદ્યામાં નિપુણ હતો. અમોહરહનો પુત્ર અગડદર તેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો.' ૧. ઉત્તરાશા.પૃ.૨૧૩-૧૪ દઢભૂમિ (દઢભૂમિ) મહાવીર તેમનું દસમું ચોમાસું સાવત્થામાં પૂરું કર્યા પછી સાહુલક્રિ ગામમાંથી પસાર થઈને દઢભૂમિ નામે ઓળખાતા પ્લેચ્છક્ષેત્રમાં પ્રવેશ્યા. વિહાર કરતાં પેઢાલગ્ગામમાં પોલાસ ચૈત્યમાં મહાપડિમા (મહાપ્રતિમા) તપોધ્યાનને આદર્યું. જ્યારે સક્ક(૩)એ તેમના અક્ષુબ્ધ ધ્યાનની પ્રશંસા કરી ત્યારે સંગમઅ દેવને તેમની ઈર્ષા થઈ. તેણે ઘણી બધી દુષ્ટ ભયંકર ઘટનાઓ સરજીને તેમને ક્ષુબ્ધ કરવા પ્રયત્નો કર્યા. તે તેમની પાછળ વાલુયપંથ જે વાલુયગ્રામ નામે પણ ઓળખાતું હતું ત્યાં ગયો અને ફરીથી કુદરતી આફતોનું સર્જન કર્યું. તે સતત છ મહિનાઓ સુધી તેમને ક્ષુબ્ધ કરવા માટે પ્રયત્નો કરતો જ રહ્યો પરંતુ મહાવીર જરા પણ ચલિત થયા નહિ. છેવટે દેવે મહાવીરની ક્ષમા માગી, પ્રાર્થના કરી અને પછી તે જતો રહ્યો. દઢભૂમિની એકતા સિંઘભૂમ જિલ્લામાં આવેલા દલભૂમ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૪૯૭, આવયૂ.૧.પૃ.૩૦૧, વિશેષા.૧૯૫૩, કલ્પસં.પૃ.૮૮, કલ્પવિ. પૃ. ૧૬૮. ૨. લાઈ.પૃ.૨૭૮. દઢમિત્ત (દઢમિત્ર) દંતપુરનો રહેવાસી. તે ધણમિત્ત(૨)નો મિત્ર હતો. રાજા દ્વારા નિષિદ્ધ હોવા છતાં તે તેના મિત્ર માટે જંગલમાંથી હાથીદાંતની ભારી લાવ્યો હતો.' ૧. આવચૂ.૨.પૂ.૧૫૪, નિશીયૂ.૪.પૃ.૩૬૨, આવનિ.૧૨૭૫, વ્યવ.૩.પૂ.૧૭, વૃક્ષ. ૧૯૧, આવહ પૃ.૬૬૬. Page #428 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૧ ૧. દઢરહ (દઢરથ) ભદિલપુર નગરના રાજા, તિર્થંકર સીયલના પિતા અને રાણી ગંદા(૩)ના પતિ. ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૩, સ્થાઅમૃ.૩૦૮. ૨. દઢરહ બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તેને પચાસ પત્નીઓ હતી. તેણે સંસારનો ત્યાગ કર્યો. તે તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવન પછી મરીને તે સવટ્ટસિદ્ધ વિમાન (સ્વર્ગીય વાસસ્થાન)માં દેવ થયો. તે મહાવિદેહમાં એક વધુ જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. ૧. નિર.૫.૮. ૩.દઢરહ અતીત ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરોમાંથી આઠમા કુલગર. સ્થાનાંગ તેમને અતીત ઉસ્સપ્પિણીના કુલગર તરીકે ઉલ્લેખ છે. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૭. ૨. સ્થા.૭૬૭. ૪. દઢરહ અતીત ઓસપ્પિણીના દસ કુલગરોમાંથી આઠમાં. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૭. ૫. દઢરહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧પ૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૬. દઢરહ વહિદાસાનું આઠમું અધ્યયન.' ૧. નિર.૫.૧૦ * દઢરહા (દઢરથા) કેટલાક લોગપાલ, તેમની પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક.૧ ૧. સ્થા.૧૫૪. ૧. દઢાઉ (દઢાયુસ) ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર સવાણુભૂઈ(૧)નો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં જીવિત હતા.' ૧. સ્થા.૬૯૧, સમ ૧૫૯. ૨. દઢાઉ જે માણસ (લચ્છઈનો પુત્ર) મરીને સાતમા નરકમાં જન્મ્યો હતો તે.' ૧. જીવા.૮૯. ૧. દત રોહીડઅનો શેઠ. તેને દેવદત્તા(૨) નામની પુત્રી હતી. કહસિરી(૧) તેની પત્ની હતી.' ૧. વિપા.૩૦, સ્થાઅ.પૃ.૫૦૮. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨.દત્ત ભરહ(૨) ક્ષેત્રના સાતમા વાસુદેવ(૧). તે ઓગણીસમા તિર્થંકર મલિ(૧) પહેલાં અને અઢારમા તિર્થંકર અર પછી થયા. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી સે સવઈ (૨)ના પુત્ર હતા. સંદણ(૧) તેમના મોટા ભાઈ હતા. લલિયમિત્ત એ તેમના પૂર્વભવનું નામ હતું. તેમની ઊંચાઈ છોત્તેર ધનુષ હતી. તે છપ્પન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા અને પાંચમા નરકમાં પુનઃ જન્મ ધારણ કર્યો. તેમણે તેમના પડિસડુ પહેરાઅ૨)ને હણી નાખ્યો હતો.' ૧. સ.૧૫૮, આવભા.૪૦-૪૧, વિશેષા.૧૭૬૫, ૧૭૭૭, તીર્થો. પ૭૭, ૬૦૨ ૬૧૫, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૪૧૩, ૪૨૧, ઉત્તરાક.પૃ.૩૪૯. તિલોગપણત્તિ (૪.૧૪૨૨) અનુસાર તેનું કુલ આયુ ૩૨૦૦૦ વર્ષનું હતું. સમ.૩૫ અનુસાર તેની ઊંચાઈ પાંત્રીસ ધનુષ હતી. ૩. દત્ત આવતી ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા પાંચમા કુલગર. જુઓ કુલગર. ૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬, તીર્થો.૧૦૦૪. ૪. દત્ત ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ. ૧૫૧. ૫. દર તગરા નગરના શેઠ. તેમણે પત્ની ભદ્દા(૧) અને પુત્ર અરહણ(૨) સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય અરહમિર(૩)ના શિષ્ય બન્યા.' ૧. ઉત્તરા.પૃ.૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, ઉત્તરાક.પૃ.૩૪, પાક્ષિય,પૃ.૨૪. ૬. દત્ત સહ(૬)ના શિષ્ય અને સંગમથેરના પ્રશિષ્ય. સહે તેમને કોલ્લઇરમાં લાંબા સમયથી રહેતા સંગમથેરની ખબર કાઢવા અને તેમના કુશલસમાચાર જાણવા કોલ્લર મોકલ્યા. જ્યારે તેમણે પોતાના દાદા ગુરુને ઘણા લાંબા સમયથી એકને એક સ્થાને જ રહેતા જોયા ત્યારે તેમને તેમની નિષ્ઠા વિશે શંકા જાગી. (સાધુઓ લાંબો સમય એક જ સ્થાને રહે તે ઈષ્ટ નથી માનવામાં આવતું.) પછી તેમની તે શંકાને એક દેવે દૂર કરી.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૪૦૮, ઉત્તરાયૂ.પૃ.૬૭, પિંડનિભા.૪૦, પિંડનિમ.પૃ.૧૨૫-૨૬, પિંડન. ૪૨૭, મર.૪૯૧. ૭. દર ત્રુવિણીના રાજા જિયg(૩)નો પુત્ર. તેને યજ્ઞો કરવાનો શોખ હતો. એક વાર તેણે આચાર્ય કાલક(પ)ને યજ્ઞકર્મનું ફળ સમજાવવા કહ્યું. કાલગે જણાવ્યું કે યજ્ઞકર્મનું ફળ નરક છે. કાલગે ભવિષ્ય ભાખ્યું હતું તે મુજબ જ તેના પોતાના માણસોએ જ દત્તની હત્યા કરી.' ૧. આવચૂ.૧.પૃ.૪૯૫, આવનિ.૮૭૨. ૮. દર મહાવીરના દસમા ગણધર મેયજ્જ(૧)ના પિતા.1 Page #430 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯. ૯. દત્ત જેનો પુત્ર જિયસત્તુ(૨) અને પૌત્ર મેઘઘોસ હતો તે રાજા.૧ ૧. તીર્થો.૬૯૫-૯૬. ૧૦. દત્ત પાડલિપુત્તના રાજા કક્કિનો પુત્ર. ૧ ૧. તીર્થો. ૬૯૦. ૧૧. દત્ત ચંપા નગરીનો રાજા. તે રાણી રત્તવઈ(૩)નો પતિ હતો અને રાજકુમાર મહચંદ(૪)નો પિતા હતો. ૧. વિપા.૩૪. ૧૨. દત્ત મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં ચંદણા(૨) નગરીનો શેઠ હતો.૧ ૧. નિર.૩.૭. ૧૩. દત્ત પુલ્ફિયાનું સાતમું અધ્યયન. ૧. નિર.૩.૧. દત્તિલાયરિઅ (ત્તિલાચાર્ય) શ્રુતજ્ઞાનનું લક્ષણ બાંધનાર આચાર્ય.૧ ૧. દશચૂ.પૃ.૪. ૧. દદુર (દર્દુર) રાહુ(૧)નું બીજું નામ.૧ ૧. ભગ.૪૫૩. ૪૦૩ ૨. દદુર જેણે રાયગિહમાં મહાવીર સમક્ષ નાટક ભજવ્યું હતું તે દદુરવર્ડિંસઅનો દેવ. તે તેના પૂર્વભવમાં ણંદ(૧૧) નામનો શેઠ હતો. મૃત્યુ પછી તેણે જે તળાવ પોતે જ બાંધ્યું હતું તેમાં દેડકા તરીકે જન્મ લીધો. ત્યાર પછી તે દદુર દેવ તરીકે જન્મ્યો. ૧. શાતા. ૯૩-૯૫, ભક્ત.૭૫. દદુરવિડેંસઅ (દર્દુરાવતંસક) પ્રથમ સ્વર્ગનું સ્વર્ગીય વાસસ્થાન. દદુર(૨) દેવ તેમાં જન્મ્યો હતો. ' ૧. શાતા. ૯૩. ૩ દધિમુહ (દધિમુખ) પર્યંકના આકાર જેવો આકાર ધરાવતો પર્વત.` તે બધી બાજુએથી આકારમાં એકસરખો છે, ચોસઠ હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન ઊંડો છે. આવા પર્વતો સોળ છે. બધા સોળે સોળ પર્વતો છંદીસર દ્વીપમાં આવેલા છે. ણંદીસર દ્વીપમાં ચાર દિશામાં ચાર અંજણગ પર્વત આવેલા છે. પ્રત્યેક અંજણગ પર્વતને ચાર પુષ્કરિણી છે અને પ્રત્યેક પુષ્કરિણીની મધ્યમાં યા કેન્દ્રમાં એક દધિમુહ પર્વત છે. ઉસભ(૧)ના નિર્વાણ પ્રસંગે સક્ક(૩)ના લોગપાલોએ અટ્ઠાહિઅ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ (અષ્ટબ્રિક) મહોત્સવ આ પર્વતો ઉપર ઉજવ્યો હતો.' ૧. ઉત્તરાક.પૃ૧૯૨. ૨. સમ.૬૪. ૩. નિશીભા.પર, જીવા.૧૮૩. ૪. જીવા.૧૮૩, સમજ.પૃ.૭૮, સ્થા.૩૦૭, ૫. જબૂ.૩૩. દવિવાહણ (દધિવાહનો જુઓ દહિવાહણ.' ૧. આવયૂ. ૧.પૃ.૩૧૮, આવહ.પૃ.૭૧૮. દલ્મ (દર્ભ) વિયાહપત્તિના એકવીસમા શતકનો છઠ્ઠો ઉદેશક. ૧ ૧. ભગ.૬૮૮. દલ્માયણ (દાર્ભાયણ) ચિત્તા નક્ષત્રનું ગોત્રનામ." ૧. જખૂ.૧૫૯, સૂર્ય.૫૦. દક્લિય (દાર્મિક) આ અને દભિયાયણ એક છે.” ૧. સૂર્યમ.પૃ.૧૫૧. દક્લિયાયણ (દાભ્યયણ) આ અને દળ્યાયણ એક છે.' ૧. જબૂ.૧૫૯. દક્લિવાણ (દાભ્યયન) આ અને દભિયાયણ એક છે.' ૧. સૂર્ય. ૫૦. દમઘોસ (દમઘોષ) સિસુપાલ રાજાના પિતા.' ૧. જ્ઞાતા.૧૧૭. દમદંત (દમદત્ત) હસ્થિસીહ નગરના રાજા. તેમને દોવઈના સ્વયંવરમાં આવવા નિમત્રણ આપવામાં આવ્યું હતું. તેમને પાંડવો સાથે સારો સંબંધ ન હતો. તે સંસાર છોડી શ્રમણ બન્યા. એક વાર જ્યારે તે હસ્થિણાઉર ગયા ત્યારે દુજ્જોહણે તેમને ત્રાસ આપ્યો જ્યારે જુધિફિલે તેમની સેવા કરી. પરંતુ તેમને તો બન્ને તરફ સમભાવ હતો. ૧. જ્ઞાતા.૧૧૭. ૨. આવયૂ.૧.પૃ.૪૯૨, આવનિ.૮૬૬, વિશેષા.૩૩૩૨-૩૪, મર.૪૪૨, આનહ. પૃ.૩૬૫. દમયંતી (દમયન્તી) એક સતી સ્ત્રી.' ૧. આવ.પૃ.૨૮. ૧. દમિલ (દ્રવિડ) એક જાતિ (race)નું નામ.' ૧. ઉત્તરા.પૃ.૨૪૨, આવચૂ.ર.પૃ.૮૧. ૨. દમિલ એક અણારિય (અનાય) દેશ.' કાચ્ચીપુરી નગર તેમાં આવેલું હતું. ઉજેણી સંપઈને તેના પિતાએ આપ્યું હતું જ્યારે દમિલ દેશ તેણે પોતે જીત્યો હતો. Page #432 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૫ સંપઇએ આ%, દ્રવિડ, મહારાષ્ટ્ર, કુડુક્ક વગેરેને શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવ્યા.દમિલના લોકોને તેમની પોતાની ભાષા હતી.'તે ભાષાને ઉત્તર ભારતના લોકો સમજી શક્તા નહિ જ્યારે દમિલ દેશના લોકોને આર્યન ભાષાઓ આવડતી નહી. દ્રવિડ દેશમાં તળાવના પાણીથી પાક ઉગાડવામાં આવતો. ખૂબ ઝીણા પોતવાળું કાપડ, કમલતંતુમાંથી બનાવેલું, આ દેશમાં પેદા કરવામાં આવતું. તેની એકતા રામેશ્વરથી તિરુપતિ સુધીના, દક્ષિણ ભારતના તમિલભાષી લોકોના દેશ સાથે સ્થાપવામાં આવી છે.૧૦ ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩,પ્રશ્ર.૪. | ૭. વ્યવભા.૪.૧૩૯. ૨.વૃક્ષ. ૧૦૬૯. ૮. બૃ.૨૮૩. ૩. નિશીયૂ.૨.પૃ.૩૬૨. | ૯. જમ્મુ.પૃ.૨૦, જબૂશા.પૂ.૧૦૭. ૪.બૃભા.૩૨૮૯,બૃ.૯૨૧. ૧૦. લાઇ.પૃ.૨૭૯, જિઓડિ.પૃ.૫૭, ૫. બુશે.૩૮૨. સ્ટજિઓ.પૃ.૮૬. ૬. એજન. ૧૦૩૮. દમિલી (મિલી અથવા દ્રાવિડી) રાજાઓના અન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરતી દ્રવિડ દેશની કન્યાઓ.૧ ૧. જ્ઞાતા.૧૮, જમ્મુ.૪૩. દરિદ્ર (દરિદ્ર) કયંગલાનો પાખંડમતવાદી. તેણે ગોસાલને પીટ્યો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૨૮૭, આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, કલ્પ.પૃ.૧૦૬. દવિલ (દ્રવિડ) આ અને દમિલ એક છે.' ૧. પ્રશ્ન-૪. દસર (દશપુર) જુઓ દસપુર.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. દસકાલિય (દશકાલિક) દસવેયાલિયનું બીજું નામ.' ૧. દશનિ. ૧૧-૧૫, દશનિ-પૃ.૧, આવનિ.૮૪, આવહ પૃ.૫૮, આચાશી. પૃ. ૮૪, દશહ.પૃ.૧. દસકાલિયણિજુત્તિ (દશકાલિકનિયુક્તિ) દસકાલિય અથવા દસયાલિય ઉપર ભદબાહુ(૨)એ રચેલી ગાથાબદ્ધ ટીકા. આવસ્યગ, ઉત્તરઝયણ અને આયાર ઉપરની નિર્યુક્તિઓ પૂર્ણ રચાઈ ગયા પછી જ આ નિર્યુક્તિની રચના કરવામાં આવી હતી.' પિંડણિજૂત્તિ આનો જ એક ભાગ છે. ૧. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, આચાશી.પૃ.૮૪. ૨. પિડનિમ.પૃ.૧. દસગાલિય (દશકાલિય) આ અને દસયાલિય એક છે.' Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિશેષા. ૧૦૨૬. દસચિત્તસમાહિઢાણ (દશચિત્તસમાધિસ્થાન) આયારસાનું પાંચમું અધ્યયન." ૧. સ્થા. ૭૫૫. દસણ (દશાર્ણ) એક આરિય (આર્ય) દેશ જેની રાજધાની મત્તિયાવાઈ હતી.' ચિત્ત(૧) અને સંભૂય(૨) તેમના પૂર્વભવમાં આ દેશમાં એક બ્રાહ્મણના ગુલામ તરીકે જન્મ્યા હતા. રાજા દસણભદ્ અહીં રાજ કરતા હતા. તેની એકતા વર્તમાન પૂર્વ માલવા અને તેની આજુબાજુના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. તેની રાજધાની વિદિશા હતી જે ભિલ્સા પાસે આવેલું વર્તમાન બેસનગર છે.' ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. [ ૩. ઉત્તરા.૧૮.૪૪,આવનિ.૮૪૭, ઉત્તરાશા. ૨. ઉત્તરા.૧૩.૬, ઉત્તરાયૂ.પૃ. ૨૧૪, | પૃ. ૪૪૮. ઉત્તરાશા.પૃ.૩૭૬. ૪. સ્ટજિઓ.પૃ.૩૪, ૧૫૧. દસણમૂડ (દશાર્ણકૂટ) દસણપુર નગરની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. જયારે મહાવીર તેના ઉપર વિચારતા હતા ત્યારે ઐરાવત હાથી ઉપર સવારી કરતા સક્ક(૩)એ તેમને વંદન કર્યા. તે પ્રસંગે હાથીના આગલા પગોની છાપ તેડુંગર ઉપર પડી. તેથી ડુંગરનું નામ ગયગ્નપય પડી ગયું. આ ડુંગર ઉપર આર્ય મહાગિરિએ સલ્લેખના કરી હતી. તેને હાથીનાં પગલાં માટે પ્રસિદ્ધ એવા ઉજ્જિત પર્વતના શિખર તરીકે પણ સમજવામાં આવે છે.’ ૧. આવયૂ.૧.પૃ.૪૭૬. ૩. એજન.૨.પૃ.૧૫૭. ૨. એજન-પૃ.૪૮૪. ૪. આચાશી.પૃ.૪૧૮. દસષ્ણપુર (દશાર્ણપુર) એક નગર જેની ઉત્તરપૂર્વમાં દસષ્ણમૂડ ડુંગર આવેલો છે." તેનો રાજા દસણભદ હતો. આ નગરમાં ઉજ્જણીના જિયસતુ(૨૩) રાજાના પુત્રે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું. આ નગર એલકચ્છ તરીકે પણ જાણીતું હતું. ઉત્તરકાલીન સાહિત્યમાં જેમ રાયગિહને મગહપુર નામ અપાયું છે તેમ દસષ્ણ દેશના પાટનગરને દસણપુર નામ અપાયું લાગે છે. ઐતિહાસિક તેમ જ અન્ય પુરાવાઓ વિદિશાને તેના પાટનગર તરીકે સ્થાપે છે. વિદિશાની એકતા ભિલ્લા નજીક બેટવા નદી ઉપર આવેલા બેસનગર સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવયૂ.૧.પૂ.૪૭૫, ૪૭૬, ૪૮૩. | ૪. આવયૂ.ર.પૃ.૧૫૬. ૨. એજન-પૃ.૪૭૯, સ્થાઅ.પૃ.૫૧૦. | ૫. જુઓ હૃભમ.પૃ.૩૭૨. ૩. આચાયૂ.પૃ. ૨૨૬. ૬. સ્ટજિઓ.પૃ.૧૫૧. ૧. દસણભદ્ર (દશાર્ણભદુ) દસણ દેશના અથવા દસણપુર નગરના રાજા. તેને તેની સંપત્તિનું બહુ અભિમાન હતું. એક વાર સક્ક(૩)એ તે નગરમાં મહાવીર પધાર્યા Page #434 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ - ૪૦૭ ત્યારે તેની સંપત્તિથી ચડિયાતા પ્રકારની સંપત્તિનું પ્રદર્શન કરી તેનું અભિમાન ઉતાર્યું. પછી દસણભદ્ર રાજા સંસારનો ત્યાગ કરી શ્રમણ થઈ વિચારવા લાગ્યા. ૧. ઉત્તરા.૧૮.૪૪, ઉત્તરાંશા.પૃ.૪૪૮, વિશેષા.૩૨૯૦, આવનિ.૮૪૭, આવ. પૃ. - ૨૭, મનિ.પૃ.૬૫, આવયૂ.૧.પૃ.૩૫૫, ૪૭૯. ૨. આવયૂ. ૧.પૃ.૪૮૦-૪૮૪. ૨. દસષ્ણભદ્ર અણુત્તરોવવાઇયદાનું નવમું અધ્યયન.' તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. ૧. દસધણ (દશધનુષ્ય) આવતી ઉસ્સપ્પિણીમાં થનારા ભરહ(૨) ક્ષેત્ર તેમ જ એરવય(૧) ક્ષેત્રના આ જ નામના ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૨. સમ.૧૫૯, તીર્થો.૧૦૦૭. ૨.દસધણુ બારવઈના રાજા બલદેવ(૧) અને તેમની રાણી રેવઈ(૩)નો પુત્ર. બાકીનું તેનું વર્ણન સિસઢ(૧)ના વર્ણન જેવું જ છે. ૧. નિર. ૫.૧૧. ૩. દસધણુ વહિદાસાનું અગિયારમું અધ્યયન.' ૧. નિર.૫.૧. દસપુર (દશપુર) એક નગર. વીતિભય નગરના રાજા ઉદાયણ(૧)એ બીજા દસ રાજાઓ સહિત ઉજ્જણીના રાજા પજ્જોય ઉપર આક્રમણ કર્યું અને તેને કેદ કર્યો કારણ કે તે જીવંતસામિની મૂર્તિ ચોરી ગયો હતો. ઉજેણીથી પાછા ફરતાં અડધે રસ્તે એક સ્થાને વરસાદના લીધે ઉદાયણને જવું પડ્યું. ત્યાં તેણે પજુસણા પર્વની આરાધના કરી, એક દિવસનો ઉપવાસ કર્યો અને પન્જોયને મુક્ત કર્યો. તેના દસ સાથી રાજાઓએ ત્યાં માટીનો દુર્ગ સલામતી માટે બાંધ્યો. જ્યારે તેઓ ત્યાંથી છૂટા પડ્યા ત્યારે કેટલાક રાજશ્રેષ્ઠીઓએ ત્યાં વસવાટ કર્યો અને તે સ્થાનનું નામ દસપુર રાખ્યું કેમ કે દસ રાજાઓએ તે દુર્ગ બનાવ્યો હતો. આર્ય રખિય(૧)", જે પુરોહિત સોમદેવ(૩)ના પુત્ર હતા, અહીંના હતા. આ નગરના ઉચ્છઘર નામના ઉદ્યાનમાં આચાર્ય તોસલિપુર પાસે ટિફિવાય ભણવા રખિય ગયા હતા.“રખિયે શ્રમણ તરીકે એક વર્ષાવાસ આ ઉદ્યાનમાં ગાળ્યો હતો.આ નગરમાં તેમણે ફગુરખિયને આચાર્યપદ આપી તેમનું સન્માન કર્યું અને આ નગરમાં જ પોતાનો દેહ છોડ્યો.૧૧ ગોઢામાહિલે આ નગરમાં વીરનિર્વાણ સંવત ૧૮૪માં અબદ્ધિકવાદી પ્રવર્તાવ્યો અને સંઘમાંથી તે છૂટા પડ્યા.૧૪ આર્ય વધ૨(૨)ને આ નગરમાં વાચકની પદવી આપવામાં આવી. ૧૫દસપુરની એકતા માલવામાં આવેલા મન્દસોર સાથે સ્થાપવામાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવી છે. ૧. નિશીભા.૩૧૮૫, નિશીયૂ.૩.પૃ. | ૮. આવયૂ.૧.પૃ.૪૦૧, નિશીભા. ૪પ૩૬, ૧૪૭. નિશીયૂ.૩.પૃ.૪૪૧, ઉત્તરાક પૃ.૩૮. ૨. એજન. કલ્પશા.પૃ.૨૩૪. ૯. વ્યવભા.૮.૨૨૨. ૩. ઉત્તરાક.પૃ.૧૧૨, ૩૪૭. ૧૦. આવયૂ.૧.પૃ.૪૦૧. ૪. આવયૂ.૧.પૃ.૩૯૪,૪૦૧, ઉત્તરાર્. ૧૧. સ્થાએ.પૃ.૪૧૩. પૃ.૬૧, ઉત્તરાશા. પૃ. ૯૬-૯૭. | ૧૨. આવયૂ.૧.પૃ.૪૧૨, સ્થા. ૫૮૭. ૫.આવયૂ.૧.પૃ.૩૯૭, ૪૦૧, | ૧૩. આવભા.૧૪૧-૪૨, વિશેષા. ૨૮૦૯, ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, કલ્પધ. ૩૦૦૯-૧૧, આવનિ.૭૮૧, ઉત્તરાનિ. પૃ.૧૭૨. અને ઉત્તરાશા.પૃ.૧૭૨. ૬. આવયૂ.૧.પૃ.૪૦૧, કલ્પસં.પૃ. | ૧૪. આવનિ.૭૮૨. ૧૪૪થી, કલ્પધ.પૃ. ૧૭૨. ઉત્તરાક. | ૧૫. આવનિ.૭૬૮, વિશેષા. ર૭૭૯. પૃ.૩૭. ૧૬. જિઓડિ. પૃ. ૫૪. ૭. નિશીભા.પ૬૦૭. ૧. દસરહ (દશરથ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના આઠમા બલદેવ(૨) પઉમ(૬) અને આઠમા વાસુદેવ(૧) ખારાયણ(૧)ના પિતા. તેમની પત્નીઓમાં અપરાઇયા(૧૩) અને કેકઈ(૧)નો ઉલ્લેખ છે. ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૨-૬૦૩, પ્રશ્નઅપૃ.૮૭, સ્થા.૬૭ર. ૨. દસરહ ભરહ(૨) ક્ષેત્રના અતીત ઉસ્સપ્રિણી અને ઓસપ્પિણી કાલચક્રના દસ કુલગરોમાંના એક. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૨. સમ.૧૫૭. ૩. દસરહ બારવઈના રાજા બલદેવ(૧) અને તેની રાણી રેવઈ (૩)નો પુત્ર. બાકીનું તેનું વર્ણન સિસઢ(૧)ના વર્ણન જેવું જ છે.' ૧. નિર.૫ ૭. ૪. દસરહ વહિદાસાનું સાતમું અધ્યયન.' ૧. નિર.૫.૧. દસ આલિય અથવા દસયાલિય (દશવૈકાલિક) અંગબાહિર ઉક્કાલિયા આગમગ્રંથ. તેનું મૂળ નામ દસકાલિય લાગે છે. તેની સ્કુિત્તિ અનુસાર શીર્ષક બે વિચારો અર્થાત્ સંખ્યા અને કાલ ઉપર આધારિત છે. “દસ” શબ્દ દર્શાવે છે કે તેમાં દસ અધ્યયનો છે અને કાલિય” શબ્દ સૂચવે છે કે દિવસના સમયમાં (ત્રીજી પૌરુષી પૂરી થાય તે પહેલાં) આ ગ્રંથને આગમોમાંથી તેમના સારરૂપે ખેંચી કાઢવામાં આવેલ છે અર્થાત્ રચવામાં આવેલ છે. “કાલિય'ના બદલે વપરાયેલ “વેયાલિય’ શબ્દ સૂચવે Page #436 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૯ છે કે આ ગ્રંથનો સ્વાધ્યાય, પાઠ કે વાચન વિયાલ (વિકાલ) સમયે અર્થાત્ સંધ્યાસમયે કરી શકાય છે." અથવા, પોતાના શ્રમણ પુત્ર મણગના કલ્યાણ માટે આચાર્ય સેજ્જૈભવે (જુદા જુદા પુ ગ્રન્થોમાંથી) જે વસ્તુઓ સારરૂપે ગ્રહણ કરેલી તેમને વ્યવસ્થિતપણે ગોઠવી સંકલિત કરી વિયાલ સમયે.૭ દસવેયાલિય દસ અધ્યયયનોમાં વિભક્ત છે. તે દસમાંથી પાંચમું અધ્યયન બે ઉદ્દેશોમાં અને નવમું અધ્યયન ચાર ઉદ્દેશોમાં વિભક્ત છે. ચોથા અને નવમા અધ્યયનો સિવાય બાકીનાં બધાં અધ્યયનો સંપૂર્ણપણે ગાથાબદ્ધ છે. ચોથું અધ્યયન સંખ્યાબંધ ગદ્યકંડિકાઓથી શરૂ થાય છે જ્યારે નવમા અધ્યયનમાં કેટલાક ગદ્યભાગો છે પરંતુ તે ગદ્યભાગોમાં પણ વચ્ચે વચ્ચે ગાથાઓ આવે છે. બધાં અધ્યયનોનાં શીર્ષકો સૂચક છે. દસવૈયાલિય ગ્રન્થ શ્રમણાચારનું નિરૂપણ કરે છે. અધ્યયનોનાં શીર્ષકો નીચે પ્રમાણે છે – (૧) દુમપુષ્ક્રિયા-દ્રુમના પુષ્પનું દૃષ્ટાન્ત(૨) સામણપુર્વીય - શ્રામણ્યથી શરૂ થતું અધ્યયન, (૩) ખુડિયાયારકહા – આચારનું સંક્ષિપ્ત વિવરણ, (૪) છજ્જવણિય અથવા ધમ્મપણત્તિ – જીવોના છ વર્ગોનું અથવા ધર્મનું વિવરણ, (૫) પિંડેસણા – ભિક્ષાસંબંધી વિધિવિધાન, (૬) ધમ્મત્વકામ અથવા મહાયારકહા મોક્ષ માટેની કામના અથવા શ્રમણાચારનું વિસ્તૃત વિવરણ, (૭) વક્કસુદ્ધિ – વચનશુદ્ધિ, (૮) આયારપ્પણિહિ — આચારનો ઉત્કૃષ્ટ ખજાનો, (૯) વિણયસમાહિ – વિનય યા શિસ્ત માટેની નિષ્ઠા અને (૧૦) સભિક્ષુ—સાચો ભિક્ષુ યા સંત. આ દસ અધ્યયનોના અન્ને બે ચૂલા (પરિશિષ્ટ) જોડવામાં આવી છે. – w ૧૦ દસવેયાલિયનું અધ્યયન આવસ્સગ પછી અને ઉત્તરજ્ઞયણ પહેલાં કરવું જોઈએ. દસવેયાલિયની કેટલીક ગાથાઓ ઉત્તરજ્ઞયણની ગાથાઓ સાથે શબ્દશઃ મળતી આવે છે. તેવી જ રીતે, દસવેયાલિયમાં આવતી કેટલીક ગદ્યકંડિકાઓ આયારની ગદ્યકંડિકાઓ સાથે મહદંશે શબ્દશઃ મળતી આવે છે.૧ તિત્વોગાલી ભાખે છે કે દસવેયાલિય ગ્રન્થનો વિચ્છેદ (નાશ) વીરનિર્વાણસંવત ૨૦૯૦૦માં (=ઇ.સ. ૨૦૩૭૩માં) થશે અને તેના અર્થનો વિચ્છેદ વિરનિર્વાણસંવત ૨૧૦૦૦માં થશે. ૧૨ ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, સ્થાઅ. પૃ. ૫૨. ૨.દર્શન.પૃ.૭, ૯, ૧૨. ૩. દર્શન.પૃ.૭. ૪. દર્શન. અને દશહ. પૃ.૨, ૯.૧૨. પ. દશચૂ.પૃ.૫,૭. ૬. .દર્શન.પૃ.૧૨. ૭. દશચૂ.પૃ.૭, દશહ.પૃ.૧૨, દર્શન. પૃ.૯,૧૦,૧૨, મનિ.પૃ.૧૧૬, - કલ્પવિ.પૃ.૨૫૧. ૮. દશન.પૃ.૧૧-૧૫, દશરૂ.પૃ.૮. ૯. નિશીયૂ.૪.પૃ.૨૫૨,વ્યવભા. ૩.૧૭૬. ૧૦. તુલનાઃ દશ.ની અધ્યયન ૨, ગાથા ૭-૧૧ અને ઉત્તરા.ની અધ્યયન ૨૨, ગાથા ૪૨-૪૪, ૪૬, ૪૯. ૧૧. તુલનાઃ દશ.નું અ. ૪ અને આચા.૨.૧૫. ૧૨. તીર્થો. ૮૨૭, ૮૪૨. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દસયાલિયચુર્ણિ (દશવૈકાલિકચૂર્ણિ) દસયાલિય ઉપરની ગદ્યમય ટીકા. તેનું પ્રમાણ ૭૫૭૬ શ્લોક છે.' ઉત્તરઝયણચણિમાં અને આવસ્યગચુર્ણિમાં તેનો ઉલ્લેખ છે. જુઓ જિણદાસગણિમહત્તર. ૧. દશચૂપૃ.૩૭૯. ૨. ઉત્તરાયૂ.પૃ.૨૭૪. ૩. આવયૂ.૨.પૃ.૧૧૭. દસા (દશ) આ અને દસાસુયકુબંધ એક છે. ૧. નન્દ.૪૪, સમ.૨૬, પાક્ષિપૃ.૪૪, તીર્થો. ૮૧૭, આવચૂ.૧.પૃ.૧૫૮. દસા-કપ્પ-વવહાર (દશા-કલ્પ-વ્યવહાર) દસા, કપ્પ(૨) અને વવહારના અધ્યયનોની કુલ સંખ્યા છવ્વીસ છે.' ૧. સમ.૨૬, પાક્ષિ.પૃ.૬૯, આવયૂ.૨,પૃ.૧૪૮. ૧. દસાર (દશાહ) બધા બલદેવ(૨) તેમજ બધા વાસુદેવ(૧)નું સમૂહવાચક નામ. તેમનો વંશ દૂસમસુસમા અરમાં શરૂ થાય છે. દરેક ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણીમાં તે વંશમાં નવ બલદેવ અને નવ વાસુદેવ થાય છે. વર્તમાન કાલચક્રના પ્રથમ દસાર તિવિટ્ટ(૧) છે. વાસુદેવ(૨) કહ(૧)ને દસારસીહ કહેવામાં આવે છે. ૧. સ્થા. ૮૯, ૧૪૩, સૂત્રનિ.૧૪૯, જબૂ.૩૪,૪૦, તીર્થો. પ૬૮, ૧૧૪૨. ૨. આવનિ.૪૨૫. ૩. આવનિ.૧૧૬૮. ૨. દસાર વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્ય નીચેના માનનીય રાજાઓ તરીકે વહિ (૧)ના દસ પુત્રો જે બારવઈના હતા. તે દસ નીચે પ્રમાણે છે – સમુદ્રવિજય(૧), આખોભ(૨), થિમિય(૨), સાગર(૭), હિમવંત(૪), અયલ(૪), ધરણ(૪), પૂરણ(૩), અભિચંદ(૩) અને વસુદેવ.' ૧. જ્ઞાતા. ૧૧૭, અન્ત.૧-૬, અન્તઅ.પૃ.૨, પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૩, ઉત્તરા.૨૨ ૨૭, નિર.૫.૧, બૂમ પૃ.૫૭, દશનિ.પૂ.૩૬, દશમૂ.પૃ.૪૧,૩૨૦. દસારકુલનંદણ (દશાકુલનન્દન) આ અને વસુદેવ એક છે.' ૧. ઓઘનિ.પ૩૫. દસારમંડલ (દશાહમણ્ડલ) બંધદયાનું ચોથું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. દસારસીહ (દશાહસિંહ) આ અને વાસુદેવ(૨) કહ(૧) એક છે.' ૧. આવનિ.૧૧૬૮, આવયૂ.૨.પૃ.૩૨, ઉત્તરાશા.પૃ. ૬૯. દસાસુયખંધ (દશાશ્રુતસ્કન્ધ) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. ઠાણમાં આયાદિતાનાં દસ અધ્યયનોનાં જે નામો આપ્યાં છે તેના આધારે સ્પષ્ટ છે કે આયાદસા અને દસાસુયફખંધ એક જ ગ્રન્થ છે. તિત્વોગાલીએ દસાસુયફખંધનો વિચ્છેદ(નાશ) વીરનિર્વાણ સંવત ૧૫૦૦(ઈ.સ.૯૭૩)માં થવાનું ભાખ્યું હતું. Page #438 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૧ દસાસુયફખંધ મહદંશે ગદ્યમાં રચાયો છે. તેનાં કેવળ બે અધ્યયનો-પાંચમું અને નવમું થોડી ગાથાઓ ધરાવે છે. તે દસ અધ્યયનોમાં નીચેના વિષયોનું નિરૂપણ કરે છે: (૧) વીસ અસમાહિઢાણ – શ્રમણાચારથી વિપરીત માર્ગનું અનુસરણ કરનાર શ્રમણના ચિત્તને ક્ષુબ્ધ યા અસ્વસ્થ કરનાર કારણો, (૨) એકવીસ સબલદોસ – શ્રમણના આત્મબળને શિથિલ કરી તોડનાર કારણો યા દોષો, (૩) તેત્રીસ આસાયણા – આચાર્ય ગુરુ વગેરેનો અવિનય, (૪) આઠ ગણીસંપદા – ગણી મા આચાર્યની ગુણસંપત્તિ, (૫) દસ ચિત્તસમાહિઢાણ – ચિત્તની સ્થિરતા, એકાગ્રતા, સ્વસ્થતા થવામાં કારણભૂત બાબતો, (૬) અગિયાર ઉવાસગપડિમા – શ્રાવકની સાધનાની ક્રમિક ભૂમિકાઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ, (૭) બાર ભિખુપડિમા – શ્રમણની સંયમતપસાધનાના ક્રમિક આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ, () પોસણાકપ્પશ્રમણે વર્ષાવાસ દરમ્યાન પાળવાના આચારના નિયમો, (૯) ત્રીસ મોહણિજ્જઢાણ –મોહનીય કર્મનો બંધ થવાનાં કારણો અને (૧૦) આયતિઢાણ –જન્મપરંપરા ચાલુ રહેવાનાં કારણો. દસાસુયફબંધ ઉપર એક નિર્યુક્તિ (ગાથાબદ્ધ પ્રાકૃત ટીકા) અને એક ચૂર્ણિ (પ્રાકૃત ગદ્ય ટીકા) રચાયેલ છે. ૧. નન્દિ.૪૪, પાક્ષિપૃ.૪૪. નન્દિમ. પૃ. ૨૦૬ . ૨. સ્થા.૭૫૫. ૫. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, સમઅ. ૩, તીર્થો. ૮૧૭. પૃ. ૯૬. ૪. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૧, ૬. દશાચૂ.પૂ.૯૨, કલ્પ.પૂ.૧૧. દહણ (દહન) પાડલિપુરના બ્રાહ્મણ હુયાસણ(૧)નો પુત્ર. તેણે તેના માતાપિતા અને મોટાભાઈ સાથે સંસારનો ત્યાગ કર્યો. ૧ ૧. આવયૂ.૨.૫.૧૯૫. દહવઈ (દ્રહવતી) જુઓ દહાવઈ. ૧. સ્થા. ૧૯૭. ૧. દહાવઈ (દ્રાવતી) સીલવંત પર્વતના દક્ષિણ ભાગમાં આવેલું સરોવર. મહાવિદેહ ક્ષેત્રના બે પ્રદેશો આવત અને કચ્છગાવઈમાંથી આવત્તની પૂર્વે અને કચગાવઈની પશ્ચિમે આ સરોવર છે. તે સરોવરના દક્ષિણ ભાગમાંથી દહાવઈ(૨) નદી નીકળે છે. ૧.જબૂ.૯૫. ૨. દહાવઈ દહાવઈ (૧) નામના સરોવરમાંથી નીકળતી, આવા પ્રદેશથી કોચ્છાવઈ પ્રદેશને અલગ કરતી અને દક્ષિણમાં આવેલી સીયા(૧) નદીને મળતી નદી. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.' Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૯૫. સ્થા. ૧૯૭, ૫૨૨. દહિમુખ (દધિમુખ) જુઓ દધિમુહ.' ૧. નિશીભા.પર. ૧. દહિમુહ (દધિમુખ) લોગપાલ વરુણ(૧)ના કુટુંબના દેવોનો પ્રકાર.' ૧. ભગ. ૧૬૭. ૨. દહિમુહાગ] (દધિમુખ[ક]) જુઓ દધિમુહ.' ૧. જીવા.૧૮૩, જબૂ.૩૩. દહિવાહણ (દધિવાહન) ચંપાના રાજા. તે પઉમાવઈ(૮)ના પતિ અને કરકંડુના પિતા હતા. એક વાર પોતાની પત્નીનો દોહદ પૂરો કરવા તે તેની સાથે જંગલમાં ગયો. ત્યાં સંજોગવશાત્ તેઓ છૂટા પડી ગયા. રાજા પાટનગર પાછો ફર્યો જ્યારે રાણી દંતપુર પહોંચીને શ્રમણી બની ગઈ. ત્યાં તેણે કરકંડુને જન્મ આપ્યો. વખત જતાં આકસ્મિક રીતે કરકંડું કલિંગ(૧) દેશની રાજધાની કંચણપુરનો રાજા બની ગયો. એક વાર તેને તેના પિતા દહિવાહણ સાથે સંઘર્ષ થયો પણ પઉમાવઈએ બન્નેને એકબીજાની ઓળખાણ કરાવીને યુદ્ધ થતું અટકાવ્યું. પછી દહિવાહણે પોતાનું રાજ્ય કરકંડુને આપી સંસારનો ત્યાગ કર્યો. ૧ દધિવાહણને વધારામાં બીજી પણ એક ધારિણી(૩) નામની રાણી હતી અને લોકોમાં ચંદણા(૧) તરીકે પ્રસિદ્ધ એવી વસુમઈ નામની તેમની પુત્રી હતી. એક વાર કોસંબી નગરીના સયાણિઅ રાજાએ ચંપા ઉપર આક્રમણ કર્યું.દહિવાહણ રાજા છટકીને ભાગી ગયો પણ દુશ્મનોએ રાણી ધારિણી અને રાજકુમારી વસુમઈને પકડી કેદ કર્યા. ૨ ૧. આવયૂ.ર.પૃ.૨૦૪-૨૦૭, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાશા પૃ.૩૦૦, વિશેષા. ૧૯૭૭. ૨. આવયૂ.૧.પૃ.૩૧૮, આવનિ. પ૨૧, કલ્પવિ.પૃ. ૧૭૦. દાણવીરિય (દાનવીર્ય) છઠ્ઠા તિર્થંકર પઉમાભનો સમકાલીન રાજા.' ૧. તીર્થો. ૪૬૯. દામણગ (દામનક) રાયગિહન ઝવેરાનો પુત્ર. તેના પૂર્વભવમાં તે માછીમાર હતો. મિત્રની સલાહથી તેણે માછીમારીનો ધંધો છોડી દીધો અને ઘણી મુશ્કેલીઓ અને કષ્ટો પડવા છતાં તે મક્કમ અને નિશ્ચલ રહ્યો. સદ્દનસીબે તે જ નગરના શેઠ સાગરપોતની દીકરી વિસા સાથે તેના લગ્ન થયા. જ્યારે તેના સસરા સાગર પોતે પોતાના દીકરાના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળ્યા ત્યારે તે આઘાતથી મૃત્યુ પામ્યા અને તે તેના સસરાના ઘરનો માલિક બન્યો. ૧. આવયૂ.ર.પૂ.૩૨૪, આવનિ.૧૬૧૪. Page #440 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૩ દામઢિ (દામáિ) સોહમ્મ(૨) દેવોના ઇન્દ્રનો સેનાપતિ. તે આખલાઓના દળને કાબૂમાં રાખે છે. ઈસાણ દેવો, વગેરેના ઇન્દ્રોની સેનાઓના આવા સેનાપતિઓનું પણ આ જ નામ છે. ૧. સ્થા. ૪૦૪, ૫૮૨. દામિણી (દામિની) સત્તરમા તિર્થંકર કુંથુ(૧)ની મુખ્ય શિષ્યા.' સમવાયાંગ આ સંદર્ભમાં અંજુયાનો ઉલ્લેખ કરે છે. ર ૧. તીર્થો. ૪૬૦. ૨. સમ. ૧૫૭. દામિલી (દ્રાવિડી) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાનો એક પ્રકાર.૧ ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. ૧. દારુઅ (દારુક) બારવઈના રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર.૧ એક વાર તેને તેના ભાઈઓ સાથે જંગલમાં રાત ગાળવી પડી. તેણે અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી અને સેત્તુંજ પર્વત મોક્ષ પ્રાપ્ત કર્યો. 3 ૧. અન્ન. ૭. ૨. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮, ઉત્તરાક.પૃ.૪૮૪. ૩. અન્ત.૭, સ્થાય.પૃ. ૪૫૭. ૨. દારુઅ અંતગડદસાના ત્રીજા વર્ગનું બારમું અધ્યયન. ૧. અન્ન.૪. ૧ ૩. દારુઅ વાસુદેવ(૨) કણ્ડ(૧)નો સારથિ. ૧. શાતા. ૧૨૪. ૪. દારુઅ મરધાઓની લડાઈઓ યોજનારો એક વેપારી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ૫. દારુઅ આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં જે તિર્થંકર અણંતવિજય(૧) બનવાના છે તે શ્રમણ. આ દારુઅ તે જ સમવાયમાં ઉલ્લિખિત દારુમડ છે.૧ ૧. સ્થા. ૬૯૨, સમ. ૧૫૯. દારુઇજ્જપવ્વયંગ (દારુકીયપર્વતક) સૂરિયાભ સ્વર્ગીય વાસસ્થાનમાં આવેલા એક પ્રકારના પર્વતો. તેઓ કાષ્ઠના પર્વતો જેવા દેખાય છે. ૧ ૧. રાજ.૧૧૨, રાજમ.પૃ.૧૯૫. ૧ દારુગ (દારુક) જુઓ દારુઅ. ૧. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮. દારુમડ ભરહ(૨) ક્ષેત્રેના ભાવી ચોવીસમા તિર્થંકર અણંતવિજય(૧)નો પૂર્વભવ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ આ અને દારુઅ(૫) એક છે. ૧. સમ. ૧૫૯, સ્થા. ૧૫૯. દાવદવ (દાવદ્રવ) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું અગિયારમું અધ્યયન. ૧. શાતા.૫, શાતાઅ.પૃ.૧૦, સમ.૧૯. દાસીખખ્ખડિયા (દાસીખર્બટિકા) ગોદાસગણ(૧)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૬. દાહિણફૂલગ (દક્ષિણફૂલક) જેમની અવરજવર યા ગમનાગમન ક્રિયાઓ ગંગા નદીના દક્ષિણ કિનારામાં જ સીમિત છે તે વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૪૧૭, ભગત.પૃ.૫૧૯. દાહિણઢકચ્છ (દક્ષિણાર્ધકચ્છ) મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા કચ્છ(૧) પ્રદેશનો દક્ષિણનો અડધો ભાગ. તે તેના વેયઢ(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે, ચિત્તકૂડ(૧) પર્વતની પશ્ચિમે અને માલવંત(૧) પર્વતની પૂર્વે આવેલ છે. તે ઉત્ત૨થી દક્ષિણ ૮૨૭૧૯ યોજન અને પૂર્વથી પશ્ચિમ ૨૨૧૩ યોજન વિસ્તરેલો છે. તેનો આકાર પતંગ (૫ર્યંક) જેવો છે, સપાટ અને સુખદ છે. ૧. જમ્મૂ.૯૩. દાહિણઢ ભરહ(દક્ષિણાર્ધભરત) ભરહ(૨) ક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ. તે તેના વેયઢ(૨) પર્વતથી ઉત્તરના અડધા ભાગથી અલગ થાય છે. તેની ત્રણ બાજુએ લવણ સમુદ્ર આવેલો છે. બે મોટી નદીઓ ગંગા' અને સિંધુ(૧) ઉત્તરઢભરહમાંથી વેયઢ પર્વતને પસાર કર્યા પછી તેમાં પ્રવેશે છે અને આ પ્રદેશને ત્રણ વિભાગોમાં વહેંચી દે છે.' વચલા વિભાગની મધ્યમાં વિણીયા નગર આવેલું છે. દાહિણઢભરહની ધણુપ્પિટ્ટુ અર્થાત્ પ્રસ્તુત ચાપનું માપ ૯૮૦૦ યોજનથી કંઈક ઓછું અથવા ૯૭૬૬ યોજન ચોક્કસપણે છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩૮ યોજન છે. તેની પૂર્વ-પશ્ચિમ જીવા ૯૭૪૮૫ યોજન છે.૧°દાહિણઢ઼ભરહ તે ભારતીય દ્વીપકલ્પનો વિન્ધ્ય પર્વતથી કન્યાકુમારી સુધીનો દક્ષિણનો અડધો ભાગ છે.૧૧ જુઓ દખિણાવહ. ૧. જ્ઞાતા.૫૨, નિશી.૫.૧, કલ્પ.૨ ૨.જમ્મૂ.૧૦. ૩.નિશી.૫.૧. ૪. જમ્મૂ.૭૪. ૫. એજન.૧૧. ૬. એજન.૪૧. ૭. સમ,૯૮. ૮. જમ્મૂ.૧૧. ૯. એજન. એજન. ૧૦. ૧૧. જિઓડિ.પૃ.૫૨, ઇડિબુ.પૃ.૭૭. Page #442 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૫ દાહિણઢભરહફૂડ (દક્ષિણાર્ધભરતકૂટ) ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતના દક્ષિણ ભાગનું શિખર. દાહિણãભરહના અધિષ્ઠાતા દેવનું તે વાસસ્થાન છે. ૧. જમ્મૂ.૧૨. ૨. એજન.૧૪. દાહિણ,ભરહદેવ (દક્ષિણાર્ધભરતદેવ) ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણના અડધા ભાગનો અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. તેનો વાસ દાહિણઢભરહકૂડ ઉપર છે. હજારો દેવો અને દેવીઓનો તે ઇન્દ્ર છે. તેની રાજધાની દાહિણઢા છે. ૧. જમ્મૂ.૧૪. ૧ દાહિણઢમણુસ્સખેત્ત (દક્ષિણાર્ધમનુષ્યક્ષેત્ર) મણુસ્સખેત્તનો દક્ષિણનો અડધો ભાગ. તેમાં છાસઠ ચન્દ્ર અને છાસઠ સૂર્ય છે, હતા અને હશે. ૧. સમ.૬૬. દાહિણઢા (દક્ષિણાર્ધ) દાહિણãભરહ(૨)ના અધિષ્ઠાતા દેવનું પાટનગર.૧ ૧. જમ્મૂ.૧૪. દાહિણદ્ધભરત (દક્ષિણાર્ધભરહ) જુઓ દાહિણઢભરહ. ૧. જમ્મૂ.૧૧, ૭૪. દાહિણભરહડ્ઢ (દક્ષિણભરતાર્ધ) જુઓ દાહિણઢભરહ.1 ૧. સમ.૯૮. દાહિણમાહણકુંડપુરસંનિવેસ (દક્ષિણબ્રાહ્મણકુણ્ડપુરસન્નિવેશ) માહણકુંડપુરનું દક્ષિણ તરફ આવેલું ઉપનગર.૧ ૧. આયા.૨.૧૭૬. દાહિણવાયાલ (દક્ષિણવાચાલ) મહાવીરે જેની મુલાકાત લીધેલી તે સ્થાન. જુઓ વાચાલ. ૧. વિશેષા. ૧૯૬૧, આવચૂ.૧.પૃ.૨૭૭. દિઢિવાય (દૃષ્ટિવાદ) અગિયાર અંગ(૩) અને પઇણગ સિવાયનો આગમગ્રન્થ. તે બારમું અર્થાત્ છેલ્લું અંગ(૩) છે. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. તે દ્રવ્યાનુયોગનો એક ભાગ હતો.૪ દૃષ્ટિવાદ ગ્રન્થ પાંચ વિભાગોમાં વિભક્ત હતો - (૧) પરિકમ્મ,(૨) સુત્ત(૨), (૩) પુળ્વગય, (૪) અણુઓગ અને (૫) ચૂલિયા. આ પાંચ પણ પેટાવિભાગોમાં વિભક્ત હતા.૫ જે શ્રમણે શ્રમણજીવનના ઓગણીસ વર્ષ પૂરા કર્યાં હોય તે શ્રમણને જ દિઢિવાય ભણાવવાની રજા હતી, અર્થાત્ તે જ તેને ભણવાનો અધિકારી હતો. દિઢિવાયને ગ્રહણ કરવા સોળ વર્ષ જરૂરી હતા અને પુનરાવર્તન માટે બાર.° ભદ્દબાહુ(૧)ના સમયમાં બાર વર્ષ લાંબો દુકાળ પડ્યો. ૬ આ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દુકાળે શ્રમણોના અધ્યયનને ગંભીર અસર કરી અને પરિણામે દિક્ટિવાયના કેટલાક ભાગો ભુલાઈ ગયા. બાર વર્ષના દુકાળ પછી જ્યારે શ્રમણો પાડલિપુત્તમાં એકત્ર થયા ત્યારે તેમના ધ્યાનમાં આ હકીકત આવી. એટલે પાંચસો શ્રમણો તે વખતે ણેપાલમાં રહેલા ભદ્રબાહુ પાસે દિઢિવાદ ભણવા ગયા કારણ કે તે વખતે ભદ્રબાહુ જ એક એવી વ્યક્તિ હતા જે દિઢિવાદને યાદ કરી ભણાવી શકે. થૂલભદ્ર સિવાય બીજા બધા શ્રમણો ણેપાલ છોડી ગયા કારણ કે તે દેશની પરિસ્થિતિનો તેઓ સામનો ન કરી શકયા. થૂલભદ્ર પોતે પણ બધા ચૌદે ચૌદ પુવ અર્થાત્ પુલ્વગય વિભાગને સંપૂર્ણપણે શીખી ન શક્યા કારણ કે ભદુબાહુએ છેલ્લા ચાર પુવનો અર્થ તેમને તેમના કોઈ દોષના કારણે ન આપ્યો, ન શિખવ્યો. પછી થૂલભદ્રના મૃત્યુ સાથે આ ચાર યુવોનો શબ્દ પણ નાશ પામ્યો કેમ કે તે ચાર પૂર્વોનો શબ્દ બીજાને ભણાવવાનો સ્થૂલભદ્રને નિષેધ હતો. ત્યારથી પુલ્વોના જ્ઞાનનો વધુને વધુ હ્રાસ થતો ચાલ્યો. વીરનિર્વાણ સંવત ૧૦૦૦ સુધીમાં તો બધા પુવો ભુલાઈ ગયા અને આમ દિક્ટિવાય અસ્તિત્વમાંથી ભૂંસાઈ ગયો. દિગમ્બર પરંપરા પ્રમાણે પણ ભદબાહુ(૧) છેલ્લા ચતુર્દશપૂર્વધારી હતા. વિશાખાચાર્ય વગેરે કેવળ દસ પુવનું જ્ઞાન ધરાવતા હતા. ધર્મસેન (વીરનિર્વાણ સંવત ૩૪૫) છેલ્લા દશપૂર્વધારી હતા. તે પછી પુદ્ગોનું જ્ઞાન વધુને વધુ બ્રાસ પામતું ગયું અને કહેવાય છે કે બે પુલ્વનું જ જ્ઞાન ધરાવનાર છેલ્લા ધરસેણ હતા. કેટલાક માને છે કે સુધર્મન્ પછી પુવોનું કેવળ આંશિક (એકદેશીય) જ્ઞાન જ લભ્ય હતું, કોઈને પૂર્ણ જ્ઞાન હતું જ નહિ. જુઓ હિકે. પૃ. ૭૪-૭૫; કસાયપાહુડ, ૧, પ્રસ્તાવના, પૃ.૪૮, મથુરા, ૧૯૪૪. દિક્ટિવાય'નો શબ્દશઃ અર્થ થાય છે “સિદ્ધાન્તોનું વિવરણ'. આ સૂચવે છે કે દિકિવાયનું વિષયવસ્તુ વિવિધ સિદ્ધાન્તોના ખંડન તેમજ વિવરણથી ઘટિત હતું. તેનાં દસ સૂચક નામો છે – દિફિવાય, હેઉવાય, ભૂયવાય, તસ્યાવાય, સમ્માવાય, ધમ્માવાય, ભાસાચિય, પુલ્વેગ, અણુઓ ગ અને સવ્વપાણભૂયજીવસત્તસુહાવહ. પુત્રોના યા ચતુર્દશપૂર્વેના મહત્ત્વના કારણે બધા ચૌદે ચૌદ એક સમાન નામ દિશ્ચિવાયથી પ્રસિદ્ધ છે.૧૧ ૧.ઉત્તરા. ૨૮.૨૩. ૪. આવયૂ. ૧.પૃ.૪૧૧, ઉત્તરાયૂ. પૃ.૧, ૨. નદિ.૪૫, પાક્ષિપૃ:૪૬, વિશેષા. ! આવભા.૧૨૪. ૨૭૬૬, મર.પ૨૦, સમ. ૨૨,૮૮, ૫. નજિ.૫૭, સમ.૧૪૭, નદિચૂ.. અનુ.૧૪૬, જીવાભ.પૂ.૩. ૭૧થી, નન્દિહ.પૃ.૮૫, નદિમ.પૃ. ૩. ભગ.૬૭૭, સ્થાઅ.પૃ.૫. ૨૩૮થી,આવયૂ.૨,પૃ.૨૪૭, સમ.૪૬. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. વ્યવ.૧૦.૩૨. ૯. જબૂશા.પૃ.૨, તીર્થો. ૮૦૯. ૭. વ્યવભા.૪.૫૬૪-૫૬૫. ૧૦. સ્થા.૭૪૨. ૮. આવચૂ.ર.પૃ.૧૮૭, તીર્થો. ૭૦૧થી, ૧૧. સ્થા.૭૪૨, કલ્પવિ, પૃ.૧૮૭, જુઓ કલ્પવિ.પૃ.૨૫૩. | હિકે.પૃ.૮. દિગ્રિવિસભાવણા (દષ્ટિવિષભાવના) જે ગ્રન્થને સત્તર વર્ષનું શ્રમણજીવન પૂરું કર્યું હોય તે શ્રમણને ભણાવવાની રજા છે તે ગ્રન્થ. અર્થાત આ ગ્રન્થ ભણવાનો અધિકારી તે શ્રમણ છે જેનો દીક્ષા પર્યાય સત્તર વર્ષ પૂરો થઈ ગયો છે. પરંતુ આ ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. વ્યવ.૧૦.૩૧. મુનિ માણેકની આવૃત્તિ સત્તરના બદલે અઢાર વર્ષનો દીક્ષા પર્યાય જણાવે છે. જુઓ વ્યવ(મ), ૧૦.૩૩. ૧.દિણ (દત્ત) એકવીસમા તિર્થંકર ણમિ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ.' ૧. સમ.૧૫૭, આવનિ.૩૨૯. ૨.દિણ આઠમા તિર્થીયર ચંદપ્રભ(૧)ના પ્રથમ ગણધર.' ૧. સ.૧૫૭, તીર્થો. ૪૪૭. ૩. દિણ અગિયારમા તિવૈયર એજંસ(૧)નો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૪. દિણ તેવીસમા તિર્થંકર પાસ(૧)નો પ્રથમ શિષ્ય.' ૧. સ.૧૫૭, આવયૂ.૧,પૃ.૧૫૯, તીર્થો. ૪૫૫. ૫. દિણ એકતાપસ, તે અઢાવય પર્વત ગયા, ઈદભૂઈના શિષ્ય બન્યા અને મોક્ષ પામ્યા. ૧. આવયૂ.૧.પૃ.૩૮૩, ઉત્તરાશા.પૃ.૩૨૫. ૬. દિણ આચાર્ય દદિણના શિષ્ય અને આચાર્ય સિહગિરિ(૩)ના ગુરુ.' ૧. કલ્પ.પૃ.૨૫૪, ૨૬૧. દિષ્ણગણિ (દત્તગણિ) તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૧૨૫૦માં દિણગણિના સમયમાં છ અંગ(૩) ગ્રન્થોનો વિચ્છેદ(નાશ) થશે.' ૧. તીર્થો. ૮૧૧. દિષ્ણસાહુ (દત્તસાધુ) તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૨૦૯૦૦માં દિગ્ગસાહુના સમયમાં દસયાલિયનો વિચ્છેદ(નાશ) થશે.' ૧. તીર્થો. ૮૨૭. દિવાયર (દિવાકર) રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગનું શિખર.' ૧. સ્થા. ૬૪૩. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિવિઢ[ઉ] (દ્વિપૃષ્ઠ) જુઓ દુવિટ્ટ. ૧. આવનિ.(દીપિકા) પૃ.૭૮, તીર્થો. ૧૧૪૩. દિસવાય (દિગ્યાત) આ અને દિસાકુમાર એક છે. ૧. અનુચૂ.પૂ.પપ. દિશા દિશા) વિયાહપણત્તિના સોળમા શતકનો તેરમો ઉદ્દેશક. ૧ ૧. ભગ.પ૬૧. દિસાઈ (દિશાદિ) જુઓ દિસાદિ. ૧. સમ,૧૬. દિસાકુમાર (દિષુમાર અથવા દિશાકુમાર) ભવણવઈ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ. તેઓ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. અમિયગઈ અને અમિયવાહણ તેમના ઇન્દ્રો છે. તેમને છોતેર લાખ રહેવાના મહેલો છે. તેઓ ધોળાં વસ્ત્રો પહેરે છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો સોનેરી છે. તેમનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષનું છે. દક્ષિણના અને ઉત્તરના દેવોનું ઉત્કૃષ્ટ આય અનુક્રમે દોઢ પલ્યોપમ વર્ષ અને બે પલ્યોપમથી કંઈક ઓછા વર્ષનું છે. તેમના મુગટ ઉપર હાથીનું ચિહ્ન છે. ૧. પ્રજ્ઞા.૪૬. ૨. ભગ.૧૬૮. ૩. એજન.ભગ ૫૮૯, જબૂ.૧૧૯. ૪. સમ.૭૬. ૫. પ્રજ્ઞા.૪૬. ૬. એજન.૯૫. • ૭. એજન.૪૬. દિસાકુમારીમહત્તરિગા(યા) (દિશાકુમારીમહત્તરિકા) એક મુખ્ય દિસાકુમારી. વિગતો માટે જુઓ દિસાકુમારી. ૧. સ્થા.૨૫૯, ૫૦૭, ૬૪૩, જબૂ.૧૧૨-૧૧૪, આવયૂ.૧.પૃ.૧૩૬-૩૮. દિસાકુમારી (દિશાકુમારી) દિસાકુમારી દેવીઓ દેવોના ભવણવધ વર્ગની છે. તે દેવીઓમાં છપ્પન મુખ્ય દેવીઓ છે જે દિસાકુમારીમહત્તરિગાઓ તરીકે જાણીતી છે. તેમાંની દરેકને બીજી દેવીઓનો મોટો રસાલો છે. રુયગ(૧) પર્વત તેમનું મુખ્ય વાસસ્થાન છે. તે પર્વતના દિશા મુજબ ચાર વિભાગ છે – પૂર્વનો રુયગ, પશ્ચિમનો રયગ, ઉત્તરનો રયગ અને દક્ષિણનો યગ. દરેક વિભાગને આઠશિખરો છે અને દરેક શિખરને એક અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી છે.આમ બત્રીસ મુખ્ય દિસાકુમારીઓ શિખરો ઉપર રહે છે, ચાર રયગ પર્વતની ચાર વિદિશાઓમાં રહે છે અને ચાર મધ્યક્ષેત્રમાં રહે છે. આઠ અધોલોકમાં રહે છે અને બાકીની આઠ ઊર્ધ્વલોકમાં રહે છે. તેઓ રમતિયાળ છે અને તિર્થંકરોના જન્મોત્સવ અને સ્નાત્રોત્સવમાં ભાગ લે છે. અધોલોકની મુખ્ય દિસાકુમારીઓ – ભોગંકરા, ભોગવઈ, સુભોગા, ભોગલામાણિી, તોયધરા, વિચિત્તા, પુષ્ફમાલા અને અહિંદિઓ છે. તેઓ Page #446 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૯ તિર્થંકરની ગર્ભવતી માતા માટે પ્રસૂતિગૃહની રચના કરે છે. ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારીઓ – મેહંકરા, મેહવઈ, સુમેહ,મેહમાલણી, સુવચ્છા, વચ્ચમિત્તા, વારિસેણા અને બલાહગા છે. તેઓ કૃત્રિમ વર્ષા દ્વારા પ્રસૂતિગૃહની શુદ્ધિ કરે છે." પૂર્વના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ–ણંદુત્તરા(૨), ગંદા(૮), આણંદા(૨), સંદિવર્ધાણા(૨), વિજયા(૨), જયંતી(પ), જયંતી(૬), અને અપરાજિઆ(૬) છે. તેઓ તીર્થંકરમાતાની સેવામાં હાથમાં દર્પણો ધરીને ઊભી રહે છે. પશ્ચિમના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – ઈલાદેવી(૧) સુરાદેવી(૨), પુહઈ (પ), પઉમાવઈ (૧૬), એગણાસા, વમિયા, ભદા(૩૩) અને સીઆ(૫) છે. તેઓ તીર્થકરમાતાને વીંજણો નાખે છે. ઉત્તરના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – અલંબુસા, મિસ્તકેસી, પુંડરીઆ, વારુણી(૩), હાસા, સવ્વપ્પભા, સિરિદેવી(૧૦) અને હિરી છે. તેઓ તીર્થકરમાતાને ચામર ઢોળે છે. દક્ષિણના રાયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – સમાહારા, સુપઇચ્છા, સુપ્રબુદ્ધા, જસોહરા, લચ્છિમઈ, સેસવઈ, ચિત્તગુત્તા અને વસુંધરા છે. તેઓ કલશોને ઊંચે ધરી રાખે છે અને શુભ ગીતો ગાય છે. વિદિશાઓની મુખ્ય દિસાકુમારીઓ – ચિત્તા(૩), ચિત્તકણગા, સતેરા(૧) અને સોયામણી(૧) છે. તેઓ હાથમાં દીપક ધરી રાખે છે. રુગના અધ્યક્ષેત્રની દિસાકુમારીઓ-રૂઆ(૧), રૂઆસિઆ, સુરૂઆ(૧) અને રૂઅગાવઈ છે. તેઓ તાજા જન્મેલા તીર્થકરની નાભિનાળ કાપે છે.દરેક મુખ્ય દિસાકુમારીને સામાનિક દેવીઓ વગેરેનો પોતાનો રસાલો છે. ૧.જબૂ.૧૧૨-૧૧૪,કલ્પ..૮૦, | અધિષ્ઠાત્રી દેવીઓ એક છે. જુઓ ૮૧,જબૂશા.પૃ.૩૮૪, આવયૂ.૧. જબૂ.૧૦૪, તીર્થો.૧૪૭-૧૪૮, પૃ.૧૩૬-૩૮. જબૂશા.પૃ.૩૬૯,૩૮૮. ૨.જબૂ.૧૧૪. ૭. જબૂ.૧૧૪, સ્થા. ૬૪૩, આવયૂ.૧. ૩. જમ્મુ. ૧૧૨-૧૧૩. પૃ. ૧૩૭, તીર્થો. ૧પ૩. ૪. જ્ઞાતા.૬૬. વિગતો માટે જુઓ કલ્પલ. | ૮. જબૂ.૧૧૪,સ્થા.૨૫૯, ૬૪૩, આવયૂ. પૃ.૬૯, કલ્પસ.પૃ.૧૦૬, કલ્પશા. ૧. પૃ.૧૩૮, તીર્થો. ૧૫૫-૧૬૪. પૃ.૯૬, કલ્પજ.પૃ.૬૯-૭૦. તિત્વોગાલી(૧૬૫) તદ્દન નવી જ ચાર ૫.જબૂ.૧૧૨,આવયૂ.૧.પૃ.૧૩૬. મુખ્ય દિસાકુમારીઓનો યશ પર્વતના સ્થાનાંગ અધોલોકની છેલ્લી ચાર મધ્યક્ષેત્રની વિદિશાઓમાં વસતી મુખ્ય દિસાકુમારીને ઊર્ધ્વલોકની તરીકે અને દિસાકુમારીઓ તરીકે ઉલ્લેખ કરે છે– ઊર્ધ્વલોકની છેલ્લી ચાર દિસાકુમારીને વિજયા(૧૧), વૈજયંતી(૪), જયંતી(૧૩) અધોલોકની તરીકે ઉલ્લેખ છે. સ્થા. અને અપરાઇયા(૭). તેઓ તાજા જન્મેલા ૬૪૩. જુઓ તીર્થો. ૧૪૪-૧૪૭. તીર્થકર બાળકની નાભિનાળ કાપે છે. ૬.જબૂ.૧૧૩, આવયૂ.૧,પૃ.૧૩૭. | ૯. જખૂ.૧૧૨, આવયૂ.૧.પૃ.૧૩૬તેઓ અને ણંદણવણ(૧)ના શિખરોની [ ૧૩૮. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ દિસાદિ (દિશાદિ) મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક. ૧. જમ્મૂ.૧૦૯, સમ.૧૬. દિસાપોખિ (દિશાપ્રોક્ષિન્) ફલ આદિ એકઠાં કરતાં પહેલાં બધી દિશાઓમાં પાણી છાંટતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧ ૧. ભગ.૪૧૭, ઔપ.૩૮,નિર.૩.૩, ભગઅ.પૃ.૫૧૯,આવચૂ.૧.પૃ.૪૫૭, ૪૭૦ ૭૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિસાપોખિય (દિશાપ્રોક્ષિક) આ અને દિસાપોષ્ઠિ એક છે. ૧. આવચૂ.૧.પૃ.૪૫૭, ૪૭૦-૭૧. દિસાસોન્થિય (દિશાસ્વસ્તિક) રુયુગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર. ૧. સ્થા.૬૪૩. દિસાસોવસ્થિય (દિશાસૌવસ્તિક) પાણત કલ્પ(સ્વર્ગ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. આચા.૨.૧૭૬. ૨. સમ.૨૦. દિસાહત્યિક્રૂડ (દિશાહસ્તિફૂટ) હાથીના આકારનું પર્વતનું શિખર. જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતના ભદ્દસાલવણમાં આઠ દિશાઓમાં આવાં આઠ શિખરો આવેલાં છે. તે આ પ્રમાણે છે — પઉમુત્તર(૧), ણીલવંત(૫), સુહત્યિ(૨), અંજણગિરિ(૧), કુમુદ(૨), પલાસય, વૉર્ડસ(૧) અને રોયનાગિરિ. ૧. સ્થા. ૬૪૨. દિસિ (દિશા) વિયાહપણત્તિના દસમા શતકનો પહેલો ઉદ્દેશક. ૧. ભગ. ૩૯૪. દિસિકુમારી (દિશાકુમારી) આ અને દિસાકુમારી એક છે. ૧. સ્થા. ૫૦૭. ૧ દિસિદેવયા (દિશાદેવતા) આ અને દિસાકુમારી એક છે. ૧. સ્થાય.પૃ.૪૩૯. ૧. દીવ(દીપ) વિયાહપણત્તિના (૧) સોળમા શતકનો અગિયારમો ઉદ્દેશક તેમજ (૨) નવમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૨ ૧. ભગ.૫૬૧. ૨. એજન.પૃ.૬૪૮. ૨. દીવ (દ્વીપ) સુરટ્ટની દક્ષિણે દરિયાપાર આવેલો પ્રદેશ. તે પ્રદેશમાં સાભરગ સિક્કાનું ચલણ હતું. તેની એકતા વર્તમાન દીવ સાથે સ્થાપી શકાય છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃસે. ૧૦૬૯. ૨. બૃહ્મા. ૩૨૯૧. 3 દીવકુમાર (દ્વીપકુમાર) ભવણવઇ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ તેઓ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તેમના રહેવાના મહેલો છોત્તેર લાખ છે. પુણ્ય(૩) અને સિદ્ધ(૩) તેમના ઇન્દ્રો છે. દીવકુમાર દેવોનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. દક્ષિણના અને ઉત્તરના દીવકુમાર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે દોઢ પલ્યોપમ અને બે પલ્યોપમથી કંઈક ન્યૂન વર્ષોનું છે. તેઓ સુવર્ણવર્ણના રતાશવાળી ઝાંયવાળા છે. તેઓ નીલ વસ્ત્રો ધારણ કરે છે. તેમના મુગટ ઉપર સિંહનું ચિહ્ન છે. ૫ ૧.પ્રજ્ઞા.૪૬. ૪૨૧ 1 ૩. જુઓ શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રન્થ (૧૯૫૭), પૃ. ૫૪૦. ૫. પ્રશા. ૯૫. ૬. એજન.૪૬. બીજી વિગતો માટે જુઓ ભગ. ૫૮૯. ૨.ભગ, ૧૬૮. ૩.સમ. ૭૬. ૪.ભગ. ૧૬૮-૧૬૯. દીવગ (દીપક) રહવીરપુરનું ઉદ્યાન.' ૧. આવભા.૧૪૬, આવચૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાશા.પૃ.૧૭૮, નિશીભા.૫૬૦૯, વિશેષા. ૩૦૫૨. દીવપણત્તિ (દ્વીપપ્રજ્ઞપ્તિ)૧ જુઓ કાલિય. ૧. નન્દ્રિય.પૃ.૨૫૪. દીવસમુદ્દોવત્તિ (દ્વીપસમુદ્રોપપત્તિ) દીહદસાનું છઠ્ઠું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. દીવસાગરપત્તિ (દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ) વિવિધ દ્વીપો અને સાગરોની માહિતી આપતો અંગબાહિર કાલિઅ આગમગ્રન્થર ૧ ૧. પાક્ષિય.પૃ.૬૭. ૨. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૫, ભગઅ.પૃ.૨૦૩, આવચૂ.૨.પૃ.૬, નિશીચૂ.૧.પૃ.૬૧, સ્થાઅ.પૃ.૪૮૦, સ્થા.૧૫૨, ૨૭૭. દીવસાગરપણત્તિસંગહણી (દ્વીપસાગરપ્રજ્ઞપ્તિસ‡ગ્રહણી) એક આગમગ્રન્થ.' આ અને દીવસાગરપત્તિ એક લાગે છે. ૧. સ્થાઅ.પૃ.૨૨૪, ૨૩૧. જુઓ હી. ૨. કાપડીઆ કૃત ‘આગમોનું દિગ્દર્શન’, ૧૯૪૮, પૃ.૧૯૫. દીવસિહા (દીપશિખા) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. દીવાયણ (દ્વૈપાયન) (સજીવ) ઠંડું પાણી, શાકભાજી યા વનસ્પતિ, ફળ, ફૂલ આદિનો ત્યાગ કર્યા વિના જેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તે બ્રાહ્મણ પરિવ્રાજક મહાવીરના તીર્થમાં પતેયબુદ્ધ તરીકે તેને સ્વીકારાયેલ છે. ૧. સૂત્ર. ૧.૩.૪.૩., સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. ૨. ઔપ.૩૮. ૩. ઋષિ.૪૦, ઋષિ (સંગ્રહણી). ૨. દીવાયણ ભરહ(૨) ક્ષેત્રના વીસમા ભાવી તિર્થંકર અણિયટ્ટિ(૧)નો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૯. ૩. દીવાયણ સોરીયપુરના તાપસ પારાશરનો પુત્ર. એક વાર જાયવ રાજકુમારોએ તેને ત્રાસ આપ્યો એટલે તેણે બારવઈ નગરને બાળી નાખવાનો નિશ્ચય કર્યો. મૃત્યુ પછી અગ્નિકુમાર દેવ તરીકે જન્મ્યો અને બારવઈને બાળી ભસ્મ કરી નાખી. ૧. ઉત્તરાને.પૃ.૩૭-૩૮. ૨. અત્ત.૧૧, દશનિ. અને દશહ.પૃ.૩૬, દશચૂપૃ.૪૧, સ્થાઅ.પૃ.૨૫૫. દીહ (દીર્ધ) કોસલ દેશના રાજા. તે કંપિલપુરના રાજા ગંભનો મિત્ર હતો અને બંભના મૃત્યુ પછી તેની પત્ની ચૂલણી (૨)માં તે આસક્ત થયો. પછીથી તે રાજા ગંભના પુત્ર ચક્કટ્ટિ બંદિર(૧)થી હણાયો. ૧. ઉત્તરાશા પૃ.૩૭૭-૩૭૮. ૧. દીહદન્ત (દીર્ઘદન્ત) અણુત્તરોવવાયદસાના પ્રથમ વર્ગનું છઠ્ઠું અધ્યયન.' ૧. અનુત્ત.૧. ૨. દીહદત્તરાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે બાર વર્ષના શ્રમણજીવન પછી મૃત્યુ પામી અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં અર્થાત્ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક વધુ ભવ કરી ત્યાં જ મોક્ષ પામશે. ૧. અનુત્ત.૧. ૩. દીહદન્ત જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી ચક્કટ્ટિ. ૧.સમ. ૧પ૯, તીર્થો. ૧૧૨૪. દીહદસા (દીર્ઘદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં–ચંદ(૨), સૂર(૧૦), સક્ક(૪), સિરિદેવી(૮), પભાવતી(પ), દીવસમુદ્દોરવત્તિ, બહુપુત્તિયા(૪), મંદર(૨), થેરસંભૂતિવિજય, થેરપભ્ય અને ઉસાસણીસાસ. આમાંનાં કેટલાંક અધ્યયનો અત્યારે ણિયાવલિયા (પુષ્ક્રિયા વગેરે સહિત)માં મળે છે.” Page #450 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૩ ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૨. ગ્રંથમાં કંઈક ગૂંચવાડો લાગે છે કેમ કે તેમાં ઉલ્લેખેલાં અધ્યયનો કુલ દસ નહિ પણ અગિયાર છે. ૨. સ્થાય.પૃ.૫૧૨. દીહપાસ (દીર્ધપાર્શ્વ) એરવય(૧) ક્ષેત્રના એક ભાવી તિર્થંકર.'જુઓ સચ્ચસેણ. ૧. તીર્થો. ૧૧૧૯. દીહપટ્ટ (દીર્ઘપૃષ્ઠ) રાજા જવ(૧) અને ગદ્દભિલ્લનો મન્ત્રી. તેને ગદભિલ્લે હણ્યો હતો. જુઓ ગદ્દભિલ્લ અને જવ(૧): ૧ ૧. બૃભા. ૧૧૫૫, ક્ષે.૩૫૯-૬૧. ૧. દીહબાહુ (દીર્ઘબાહુ) આઠમા તિર્થંકર ચંદપ્પભ(૧)નો પૂર્વભવ. ૧. સમ. ૧૫૭. ૨. દીહબાહુ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી વાસુદેવ(૧).`તેને સુંદરબાહુ(૨) પણ કહેવામાં આવે છે.૨ ૧. સમ૰૧૫૯. ૩. દીહબાહુ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. દીહભદ્દ (દીર્ઘભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક. ૧. કલ્પ.પૃ.૨૫૫. દીહવેયઢ (દીર્ધદ્વૈતાઢ્ય)· જુઓ વેયઢ(૧). ૨. તીર્થો.૧૧૪૩. ૧. સમ. ૨૫,૫૦. ૧.દીહસેણ (દીર્ઘસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું પહેલું અધ્યયન. ૧. અનુત્ત. ૨. ૨. દીહસેણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે સોળ વર્ષના શ્રમણજીવન પછી મરીને અણુત્તર વિમાનમા દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહ ક્ષેત્રમાં વધુ એક ભવ કરી ત્યાં મોક્ષ પામશે.૧ ૧.અનુત્ત.૨. ર ૩. દીહસેણ વર્તમાન કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા આઠમા તિર્થંકર.૧ સમવાય દીહસેણના બદલે જુત્તિસેણનો ઉલ્લેખ કરે છે. ટીકાકાર અભયદેવ અનુસાર જુત્તિસેણના બદલે દીહસેણ અથવા દીર્ઘબાહુ પણ ઉલ્લિખિત છે. ૧. તીર્થો. ૩૨૧. ૨. સમ.૧૫૯. ૩. સમઅ.પૃ.૧૫૯. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. દીહસેણ વર્તમાન કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા સોળમા તિર્થંકર. સમવાય અનુસાર ગુત્તિસેણ સોળમા તિત્થય છે. ૧. તીર્થો. ૩૨૯. ૨. સમ.૧૫૯. દુઇજ્જતગ (દુર્યન્તક) જુઓ દૂઇજ્જતગ. ૧. આનિ.૪૬૩. ૧ દુંદુભઞ (દુન્દુભક) અઠ્યાસી ગહમાંનો એક. ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય, ૧૦૭, સ્થા. ૯૦, જમ્બુશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫૨૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. દુંદુભગ (દુન્દુભક) આ અને દુંદુભઞ એક છે. ૧. સ્થા.૯૦. દુંદુહઅ (દુન્દુભક) આ અને દુંદુભઅ એક છે. ૧. સ્થાઅ.પૃ.૭૯ . દુર્ખ (દુઃખ) વિયાહપણત્તિના પ્રથમ શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩૦૧. દુગોણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. દુગ્ગા (દુર્ગા) એક દેવી જેનાં બીજાં નામ કોકિરિયા અને અજ્જા છે.'દુર્ગા પાડા ઉપર સવારી કરે છે. ૧. અનુ.૨૦. દુજન (દુર્જ઼ય) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧.કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. દુડિ (દ્વિજતિનૢ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ. ૨૯૫ ૯૬. દુાંત (દુર્યન્ત) કોસિઅ(૫) ગોત્રના આચાર્ય. ૧. કલ્પ (થેરાવલી).૭. દુોધણ (દુર્યોધન) જુઓ દુોહણ.૧ ૧. આવહ.પૃ.૩૬૫. ૨. અનુહે.પૃ.૨૬, અનુહ.પૃ.૧૭. ૧. દુજ્જોહણ (દુર્યોધન) જેને નવ્વાણુ ભાઈઓ હતા તે હત્થિણાપુરનો રાજકુમાર. તે કંપિલ્લપુરની રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ધ્રુવય રાજાએ તેને નિમંત્ર્યો હતો.૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૫ હત્થિસીસના રાજા દમદંત શ્રમણ બન્યા પછી જ્યારે હત્થિણાપુર ગયા ત્યારે દુક્કોહણે તેમને ત્રાસ આપ્યો હતો. ૧. શાતા.૧૧૭, ૨. આવચૂ.૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૫. ૨. દુ હણ સીહપુરના રાજા સીહરહ(૧)નો જેલર અને મહુરા(૧)ના રાજા સિરિદામના પુત્ર રાજકુમાર સંદિરોણ(૬)નો પૂર્વભવ.' ૧. વિપા. ૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. દુબુદ્ધિ દુષ્ટબુદ્ધિ) કઝિનું બીજું નામ.' ૧. તીર્થો. ૬૨૪. દુદંત દુર્દાન્ત) રાજા દુમરિસનો પુત્ર. તેણે પોતે પોતાના પૂર્વભવમાં લલિયંગ દેવ હોવાનો ઢોંગ કર્યો હતો.' ૧. આવ.૧.પૃ.૧૭૫. દુદ્ધરિસ (દુધર્ષ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ.૨૩૬. દુuસહ (દુષ્યસભ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રના પાંચમા અરના અને જન્મનાર એક તાપસ. ૧. તીર્થો. ૯૯૭, ૯૧૮, વ્યવભા. ૧૦.૩૪૬, વ્યવમ. ૧૨. પૃ. ૪૭. દુમ્બલિયપુસ્સમિત્ત (દુર્બલિકપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)ના શિષ્ય અને ઉત્તરાધિકારી. તેમને નવ પુત્રનું જ્ઞાન હતું. ગોઢામાહિલ જે રખિયના બીજા શિષ્ય હતા તેમણે દુમ્બલિયપુસ્સમિત્તના સમયમાં જ અબદ્ધિકવાદ તરીકે પ્રસિદ્ધ સ્વતન્ન સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૪૦૯થી, વિશેષા. ર૭૮૯, ૨૭૯૬, ૩૦૧૨, ૩૦૨૨, ૩૦૪૭, આવભા.૧૪૨, તીર્થો. ૮૧૧-૮૧૨, આવહ.પૃ.૩૦૭. દુમ્બલિયપૂસમિત દુર્બલિકપુષ્યમિત્ર, જુઓ દુમ્બલિયપુસ્મૃમિત્ત. ૧. આવયૂ.૧.પૃ.૪૯, આવહ.પૃ.૩૦૭, ૩૦૮, ૩૧૦. દુમ્બલિયાપુસ્લમિત્ત (દુર્બલિકાપુષ્યમિત્ર) આ અને દુષ્પલિયપુસ્તમિત્ત એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૭૩. દુભૂઇયા (દુભૂતિકા) વાસુદેવ(૨) કહ(૧)ની ચાર ભેરીમાંની એક.' તે તેમણે દેવો પાસેથી મેળવી હતી. ૧. બૃભા.૩૫૬. ૨. બૂમ.પૃ.૧૦૬. ૧.દુમ દ્રુમ) અણુત્તરોવવાઈયસદસાના બીજા વર્ગનું સાતમું અધ્યયન.' Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુત્ત.૨. ૨. દુમ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી મરીને અપરાજિય વિમાનમાં તે દેવ થયો. તે એક ભવ વધુ કરી મોક્ષ પામશે.' ૧. અનુત્ત.૨. ૩. દુમ ચમર(૧)ના પાયદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪, ૫૮૨-૫૮૩, આવયૂ.૧,પૃ.૧૪૬. ૪. દુમ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખનો અનુભવ કરે છે.' ૧. સ. ૧૮. દુમપત્તય (દ્ધમપત્રક) ઉત્તરઝયણનું દસમું અધ્યયન. વૃક્ષનાં પીળાં પડી ગયેલાં પાંદડાંના દૃષ્ટાન્તથી જીવનના ક્ષણભંગુર સ્વભાવનો ઉપદેશ મહાવીર ગોયમ(૧)ને આપે છે. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૂ.૯, ઉત્તરાયૂ.પૂ.૧૯૪, સ્થાઅ પૃ.૧૫૮, દશચૂ.પૂ.પર. ૨. ઉત્તરા.૧૦.૧, ઉત્તરાશા.પૃ.૩૩૩. દુમપુફિયા દ્રુમપુષ્યિકા) દસયાલિયનું પ્રથમ અધ્યયન. ફૂલોને જરા પણ હાનિ પહોંચાડ્યા વિના મધુકર ફૂલોમાંથી મધ ચૂસે છે તેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવાનો શ્રમણોને ઉપદેશ આપવામાં આવ્યો છે. ૧. દશનિ,૨૬, ઓઘનિ.૬૫૦, આવનિ.૧૩૧૪, આવચૂ.૧,પૃ.૧૨૬, ૨,પૃ.૨૩૩, વ્યવભાગ૭. ૩૪૭, નિશીયૂ.૧.પૃ.૧૩, ૨૪, નિશીભા. ૨૦. દુમરિસ (દુર્મર્ષ) દુદ્દત રાજકુમારના પિતા ' ૧. આવયૂ.૧.પૃ.૧૭૫. ૧. દુમસેણ (દુમસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું આઠમું અધ્યયન. ૧. અનુત્ત.૨ ૨. દુમસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. તે સોળ વર્ષનું શ્રમણજીવન જીવી મરીને અપરાજિય સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ થયા. એક વધુ ભવ કરી તે મોક્ષ પામશે. ૧. અનુત્ત. ૨. ૩. ડુમસેણ નવમા બલદેવ(૨) રામના તેમજ નવમા વાસુદેવ(૧) કહ(૧)ના Page #454 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૭ પૂર્વભવના ધર્મગુરુ." જુઓ ગંગદત્ત(૪). ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬. દુમુહ (દ્વિમુખ) આ અને દુ—હ(૩) એક છે. ૧ ૧. મનિ.૧૪૮. ૧. દુમુહ (દુર્મુખ) અંતગડદસાના ત્રીજા વર્ગનું દસમું અધ્યયન." ૧. અત્ત.૪. ૨. દુમ્મહ બારવઈના બલદેવ(૧) રાજા અને તેમની રાણી ધારિણી(૬)નો પુત્ર. તે પચાસ રાજકુમારીઓને પરણ્યો હતો. તેણે તિવૈયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી. તે વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' તેને કઠુલણારય માટે ખૂબ આદર હતો. ૧. અત્ત.૭. ૨. જ્ઞાતા.૧૨૨. ૩. દુમુહ (દ્વિમુખ) પંચાલ દેશના કંપિલ્લપુરના રાજા. તેમનું મૂળ નામ જવ(૨) હતું. તેમના મુખનું પ્રતિબિંબ તેમણે પહેરેલા મુગટમાં પડતું હોવાથી તેમને દુમુહ - દ્વિમુખ નામે બોલાવવામાં આવતા હતા. પોતાના અદ્ભુત મુગટ માટે તેમને રાજા પન્જોય સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ઈન્દ્રસ્તન્મની બદલાયેલી દુર્દશા જોઈને તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો, તે પત્તેયબુદ્ધ થયા અને મોક્ષ પામ્યા.' ૧. ઉત્તરાને પૃ.૧૩પથી, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૨૯૯, ઉત્તરા. ૧૮.૪૬, આવભા.૨૦૮, આવયૂ.૨,પૃ.૨૦૭-૮, મનિ.પૃ.૧૪૮, પાલિ સાહિત્યમાં પણ તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. દુરિઆરિ (દુરિતારિ) એક દેવી.' ૧. આવ.પૃ.૧૯. દુરુત્તય (દુરુક્તક) એક ગામ.' ૧. કલ્પચૂ.પૃ.૯૭, દશાચૂ.પૂ.૬૦. દુવય દ્રુપદ) પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા. તે રાણી ચલણી(૧)ના પતિ હતા તથા રાજકુમાર ધટ્ટજુણ અને રાજકુમારી દોવઈના પિતા હતા.' ૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅ.પૂ.૮૭. દુવાલસંગ (ાદશા) બાર અંગપવિટ્ટ ગ્રન્થોનું સમુહવાચક નામ. તેનો ઉપદેશ પૂર્ણપણે અહંતોએ આપ્યો છે. જો કે તે શાશ્વત છે તેમ છતાં મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના તેમને અનુસરીને જ સમય મુજબના કેટલાક ઉમરાઓ તેમાં થવા સંભવે છે. તે વિવિધ નામે ઓળખાય છે જેવાં કે ગણિપિડગ", બદ્ધસુય, અને પવયણ. બધી આઠે આઠ સમિતિઓ (પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્રિઓ) આખા Page #455 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ૪૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દ્વાદશાંગનું વિષયવસ્તુ છે. તેવી જ રીતે વવહાર (આચાર) તેનો સાર યા અર્ક છે. જુઓ અંગ(૩). ૧. સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧, નન્ટિ. | ૫. સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧, નન્દિ.૪૧, ૫૮,નદિમ.પૃ.૨૪૮, આવયૂ.૧, પૃ. ૨૭૪. ૬. આવનિ.૧૦૨૭ ૨. નદિ.૪૫. ૭. આવયૂ.૧.પૃ.૮૬, જીતભા.૧, ઉત્તરા. ૩. નન્દિ .૪૧. ૨૪.૩. ૪. સૂત્રનિ.૧૮૮. ૮. ઉત્તરા.૨૪.૩, સમઅ.પૃ.૧૪. ૯. જીતભા.૫૬૦, ૬૯૭. ૧. દુવિટ્ટ (દ્વિપૃષ્ઠ) ભરત(૨) ક્ષેત્રના આઠમા ભાવી વાસુદેવ(૧). ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૨. દુવિટ્ટ વર્તમાન ઓસપ્પિણીના ભરહ()ક્ષેત્રના બીજા વાસુદેવ(૧), અને બલદેવ(૨) વિજય(૧૧)ના ભાઈ. બારવઈ નગરના રાજા ખંભ(૪) અને તેમની રાણી ઉમા(૧)ના તે પુત્ર હતા. તેમણે પડિસણુ તારઅને તેના જ ચક્રથી હણ્યો. તે બારમા તિર્થંકર વાસુપુજના સમકાલીન હતા. તેમની ઊંચાઈ ૭૦ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં પવયા હતા. તે બોત્તેર લાખ વર્ષનું આયુ ભોગવી મરીને છઠ્ઠા નરકમાં ગયા. જુઓ પવય. ૧.સ.૧૫૮,તીર્થો.પ૬૬, આવભા.૪૦.| ૪. તીર્થો. ૪૭૫. ૨. સમ.૧૫૮, આવનિ.૪૦૮-૪૧૧, T ૫. આવનિ.૪૦૩. સ્થા.૬૭૨, તીર્થો. ૬૦૦-૬૦૩. ૬. સમ.૧૫૮, તીર્થો. ૬૦૫. ૩. એજન. ૭. આવનિ.૪૦૫,૪૧૩, તીર્થો. ૬૧૫. દુવિટ્ટ (દ્વિપૃષ્ઠ) જુઓ દુવિટ્ટ." ૧. તીર્થો. ૪૭૫, સમ.૧૫૯. દુવિલ દુમ્બિલ?) એક અનાદેશ.આ અને ડોંબિલ એક જણાય છે. ૧. સૂત્રશી.પૃ. ૧૨૩. દુસમસુસમાં અથવા દુસમસૂસમા (દુષ્યસુષમાટે જુઓ દુસ્સામસુસમા. ૧. તીર્થો. ૬૧૭, જબૂ.૪૦. દુસ્સમદુસ્સમા (દુષ્યમદુષ્યમા) ઓસપ્રિણી કાલચક્રનો છઠ્ઠો અર્થાત્ છેલ્લો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો પહેલો અર. આ અરનો કાલખંડ વીસ હજાર વર્ષનો છે. ઓસપિણી કાલચક્રમાં દુસ્સમા અર સમાપ્ત થતાં જ તે શરૂ થાય છે. તે મુશ્કેલીઓ અને આપત્તિઓથી ભરપૂર છે. તે બાલવકરણ અને અભિ નક્ષત્રમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે ચૌદ સમયમાંના પ્રથમ સમયે બેસશે."તેનું Page #456 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બીજું નામ અઇદુસમા છે. ૧. જમ્મૂ.૧૮, સ્થા.૫૦. ૨.જમ્મૂ.૧૯. ૩.જમ્મૂ.૩૬. ૪. સ્થાઅ.૫૦. ૫. જમ્મૂ.૩૭, જમ્મૂઅ.પૃ.૧૭૨. ૬. તીર્થો. ૯૫૭, ૯૫૯. દુસમસુસમા (દુષ્મમસુષમા) ઓસપ્પિણી કાલચક્રનો ચોથો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો ત્રીજો અ૨.૧ આ અરનો કાલખંડ એક કોટાકોટિ સાગરોપમ ન્યૂન બેતાલીસ હજા૨ વર્ષ છે. ઓસપ્પિણી કાલચક્રમાં તેના પછી દુસ્સમા અર આવે છે. તિત્થયર મહાવીરે આ અરના અંતના પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના પહેલાં જન્મ લીધો હતો.૪ ઓસપ્પિણિ કાલચક્રમાં આ અરની પહેલાં સુસમદુસ્સમા અર હોય છે. ૫ પછીના ઉસ્સપ્પિણી કાલચક્રમાં તે દુસ્લમા પછી શરૂ થશે અને સુસમદુસમાની પહેલાં આવશે. ૧.જમ્મૂ.૧૮, સ્થા.૫૦, આચાશી.પૃ. ૪૨૫. ૨.જમ્મૂ.૧૯. ૩.જમ્મૂ.૩૫. ૫. જમ્મૂ.૩૪. ૬. જમ્મૂ.૪૦. દુસમા (દુષ્મમા) ઓસપ્પિણી કાલચક્રનો પાંચમો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો બીજો અ૨.૧ તેનો કાલખંડ વીસ હજાર વર્ષનો છે. તિત્યયર મહાવીરના નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ મહિનાનો સમય પૂરો થતાં વર્તમાન દુસ્સમા અર બેઠો. તેના પહેલાં દુસ્લમસુસમા અર હતો અને તેના પછી દુસ્સમદુસ્સમા અર આવશે.૪ દુસમા અર દરમ્યાન બધી જ રીતે હ્રાસ થાય છે.પ પછીના ઉસ્સપિણી કાલચક્રમાં દુસ્સમદુસ્સમા અર સમાપ્ત થતાં તે શરૂ થશે અને દુસ્સમદુસ્સમા અર કરતાં તે વધુ સમૃદ્ધ હશે. વિવિધ પ્રકારની જોરદાર વર્ષાઓથી દુસ્સમા અર શરૂ થશે જેના પરિણામે વનસ્પતિ અને પાક પુષ્કળ થશે.° વનસ્પતિ અને પાક પુષ્કળ થવાના કારણે લોકો બિનશાકાહારી ખોરાક ત્યજી દેશે. તે અર પછી દુસમસુસમા અર આવશે. ' . ૪. આચા.૨.૧૭૬. બીજી વિગતો માટે જુઓ તીર્થો. ૬૧૭થી. ૪૨૯ દુસમા અ૨ નીચેની ઘટનાઓથી ઉગ્રતા ધારણ કરે છે – અકાળે વરસાદ, વખતસર વરસાદ ન પડવો, દુર્જનોની પૂજા, સજ્જનો અને ગુણીજનો પ્રત્યે આદરનો અભાવ, ગુરુજનો પ્રત્યે ઉદ્ધતાઈ, માનસિક ચિન્તાઓમાં અને ભાષાની કટુતામાં વધારો, પાંચે જ્ઞાનેન્દ્રિયોને વિવિધ વસ્તુઓ પ્રતિકૂળ અને અસુખકર બની જવી.૧૧ ૧. જમ્મૂ.૧૮, સ્થા.૫૦. ૨. જમ્મૂ.૧૯. ૩. તીર્થો.૯૨૬, બીજી વિગતો માટે જુઓ ૯૩૧થી. ૪. જમ્મૂ.૩૫-૩૬. ૫. વિગતો માટે જુઓ જમ્મૂ.૩૫. ૬. જમ્મૂ.૩૭. ૭. જમ્મૂ.૩૮. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. જબૂ.૩૯. ૧૦. સ્થા.૫૫૯. ૯. જબૂ.૪૦. ૧૧. સ્થા.૭૬૫. દુહવિવાગ (દુઃખવિપાક) વિવાગસુયનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો પ્રકરણો) છે – મિયાપુત્ત(૧), ઉઝિયઅ(૧), અભગ્ન, સગડ(૧), વહસ્સઇ(૧), સંદિ(પ), ઉંબર, સોરિયદત્ત(૧), દેવદત્તા(૧) અને અંજૂ(૧).૧ ૧. વિપા.૨. દૂઇજ્જતગ(ય) (દુર્યન્તક) મહાવીરના પિતા ના મિત્ર. તે મોરાગ સંનિવેશના હતા. મહાવીરે શ્રમણ્ય સ્વીકાર્યા પછી પ્રથમ વર્ષાવાસ દરમ્યાન તેમના આશ્રમમાં પંદર દિવસ વાસ કર્યો હતો. મહાવીરની સંપૂર્ણ અનાસક્તિએ આશ્રમવાસીઓને નારાજ કર્યા તેથી મહાવીર તે સ્થાન છોડી ગયા. . ૧. આવનિ.૪૬૩, વિશેષા.૧૯૧૩, આવૂચ.૧.પૃ.૨૭૧, આવમ.પૃ.૨૬૮, આવહ.પૃ. ૧૮૯. ૧. દૂઈપલાસ (દૂતીપલાશ) વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જફખ સુહમ્મ(પ)નું ચૈત્ય હતું.' ૧. વિપા.૮. ૨. દૂઈપલાસ વાણિયગામની ઉત્તરે આવેલું ચૈત્ય. ત્યાં મહાવીર બે વાર ગયા હતા.૩ * ૧. ઉપા. ૩. | 3. ભગ. ૬૪૬, ઉપા.૩, ૧૫. ૨. ભગ. ૩૭૧, ૪૦૪. દશ , દૂરલ્લવિઅ (દૂરલકૂપિક) ભરુચ્છની પાસે આવેલું ગામ. ફલિયમલ્લ આ ગામનો હતો. ૧. આવનિ.૧૨૭૪, આવચૂ.૨,પૃ.૧૫-૧૫૩. દૂસગણિ (દૂષ્યગણિ) આચાર્ય લોહિચ્ચના શિષ્ય.' ૧. નન્દ.ગાથા ૪૧, નન્દિચૂ.પૃ.૯, નન્દિહ,પૃ.૧૯, નદિમ.પૃ. ૫૪. દૂસમદૂસમા (દુષ્યમદુષ્યમા) જુઓ દુસ્સમદુસ્સમા." ૧. જબૂ.૩૬. દૂસમસુસમા (દુષ્યમસુષમા) જુઓ દુસ્સામસુસમા." ૧. જખૂ.૩૪, આચા.૨.૧૭૬. દૂસમા (દુષ્યમા) જુઓ દુસ્સમા." ૧. જખૂ.૩૭, દેયડ (દતિકાર) પાણી ભરવાના ચામડાના થેલા બનાવનારાઓનું ધંધાદારી યા Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ. ઔદ્યોગિક આરિય(આર્ય) મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. ૧. દેવ મહાવીરના આઠમા ગણધર અકંપિયના પિતા. તે મિહિલા નગરના બ્રાહ્મણ હતા અને તેમનું ગોયમ(૨) ગોત્ર હતું. યંતી(૧૦) તેમની પત્ની હતી.' ૧. વિશેષા.૨૫૦૯-૨૫૧૧. ૨. દેવ વિવાહપષ્ણત્તિના (૧) બારમા શતકનો નવમો ઉદ્દેશક તેમજ (૨) તેરમા શતકનો બીજો ઉદ્દેશક. ૧. ભગ.૪૩૭. ૨. ભગ.૪૭૦. ૩. દેવ આ અને દેવપવ્યય એક છે." ૧. જબૂ.૧૦૨. દેવઈ (દવકી) રાજા વસુદેવની પત્ની અને વાસુદેવ(૨) કહ(૧)ની માતા. તે મતિઆવઈના રાજા દેવકની પુત્રી હતી. તેણે આઠ એકસરખા સુંદર પુત્રોને જન્મ આપ્યો હતો પરંતુ કેવળ છેલ્લા પુત્ર ગયસુકુમાલ(૧)ને જ તે ઉછેરી શકી હતી. તે આઠ પુત્રોના જન્મનું ભવિષ્ય અઈમુત્ત(૨)એ ભાખ્યું હતું. જ્યારે બારવઈ નગર બળ્યું અને મુખ્ય દરવાજો તૂટી પડ્યો ત્યારે તે તેના પતિ સાથે બારવઈનગરના દરવાજે મૃત્યુ પામી. આવતા ઉત્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં તે અગિયારમાં તિર્થંકર મુણિસુવય(૨) તરીકે જન્મ લેશે." જુઓ સુલતા(૧). ૧. અન્ત.૬, ઉત્તરા.૨૨.૨. ૪. અત્ત.૬,આવયૂ.૧.પૃ.૩૫થી. ૨.પ્રશ્ન.૧૫, તીર્થો.૬૦૩, નિશીયૂ.૧. | ૫. ઉત્તરાને.પૃ.૪૩. પૃ.૧૦૩, સમ.૧૫૮, ૬. સ. ૧૫૯. ૩. કલ્પસ.પૃ. ૧૭૫. દેવઉત્ત (દેવપુત્ર) એરવય(૧) ક્ષેત્રના સોળમા ભાવી તિર્થંકર. ૧. સ. ૧૫૯. ૧. દેવકુરા (દવકુરુ) મહાવિદેહનું ઉપક્ષેત્ર દેવકુરુ અને આ એક છે. ૧. સ્થા.૧૯૭. ૨. દેવમુરા રઇકરરગ પર્વતના ઉત્તરપૂર્વ ભાગ ઉપર આવેલું સ્થાન. તે ઇસાણ(૨)ની રાણી રામરકખિયાની રાજધાની છે.' ૧. સ્થા.૩૦૭. ૩. દેવકુરા દીક્ષા પ્રસંગે એકવીસમા તિર્થંકર ણમિ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી. ૧. સમ.૧પ૭. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવકર મહાવિદેહનું ઉપક્ષેત્ર તે વિષુપ્રભ(૧), સોમણ(૫), નિસહ(૨) અને મંદર(૩) પર્વતોની પૂર્વે, પશ્ચિમે, ઉત્તર અને દક્ષિણે આવેલું છે. તે બીજની ચન્દ્રકળાના આકાર જેવો આકાર ધરાવે છે. તેની જીવા અર્થાત્ તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૦૦૦ યોજનોથી વધુ છે જ્યારે તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૧૮૪ર યોજન. તેની ધણુપ્રિઢ ૬૦૪૧૮૧ યોજન છે. જેની બે બાજુએ ચિત્તકૂડ અને વિચિત્તકૂડ ડુંગર આવેલા છે તે સીઓદા નદી તે પ્રદેશમાં થઈને વહે છે. તે પ્રદેશમાં ફૂડસામલિ વૃક્ષ આવેલું છે. તેના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી તેનું નામ દેવકુરુ પડ્યું છે. તેની અંદર નિસઢ(૬) નામનું સરોવર આવેલું છે. આ દેવકર પ્રદેશમાં સદાકાળ સુસમસુસમા અર જ હોય છે. તેમાં જોડકાં (ભાઈ-બેનનાં જોડકાં જે પતિપત્ની તરીકે જીવે છે) વસે છે, જેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમ વર્ષનું હોય છે. તે સદા યુવાન અને તંદુરસ્ત હોય છે. તેમની ઊંચાઈ ત્રણ ગભૂતિ હોય છે. તેઓ કલ્પવૃક્ષનાં ફળો ઉપર જીવે છે એટલે તેમને કંઈ કામ કરવાનું હોતું જ નથી. તેથી દેવકર અકસ્મભૂમિ કહેવાય છે. સંક્રાન્તિ કાળ દરમ્યાન ભરહ(૨) ક્ષેત્રમાંથી કલ્પવૃક્ષો અદશ્ય થઈ જતાં ઉસહ(૧) જ્યારે ગૃહસ્થ હતા ત્યારે આ દેવકર પ્રદેશમાં થતાં કલ્પવૃક્ષફળો દેવો તેમને ભોજન માટે પૂરાં પાડતાં.૧૨ ૧.જબૂ.૧૦૦. સ્થા.૩૦૨, પર૨. | ૫. જબૂ.૮૪. ૨. જબૂ.૮૫, ૯૮-૧૦૦, અનુ.૧૩૦, I ૬. જબૂ.૧૦૦. સ્થા.૧૯૭,આવયૂ.૧.પૃ.૩૬,સમજ. ૭. જખૂ.૯૯. પૃ.૭૧, ભગઅ.પૃ.૩૦, જીતભા. ૮. ભગઅ.પૂ.૬૫૪-૬૫૫. ૫૪૪, વિશેષાકો.પૃ.૯૨૬, પ્રશ્નઅ. | ૯. સમ.૪૯, મનિ.પૂ.૬૦, આચાશી.પૃ. પૃ.૯૬. જીવામ-પૃ.૫૫, સૂત્રશી. ૧૦૨. પૃ.૧૧, સમઅ. પૃ.૯-૧૪. | ૧૦. જબૂ.૯૮, ૯ ૩. સમ.૫૩. ૧૧. ભગ.૬૭૫,આચાશી.પૃ.૮૬, આચાર્. ૪. ભગઅ.પૃ.૬૫૪-૬૫૫ પૃ.૪૫. | ૧૨. આવયૂ.૧.પૃ.૧૩૧,૧૬૫. દેવકુરુકૂડ (દેવકુફૂટ) મહાવિદેહમાં આવેલા સોમણ(૫) તેમજ વિજુખભ(૧)નાં શિખર. તેમની ઊંચાઈ ૫00 યોજન છે.' ૧. જબૂ.૯૭, ૧૦૧, સ્થા.૫૯૦, ૬૮૯. દેવકુરુદહ (દવકુરુદ્રહ) જેની વચ્ચે થઈને સીઓદા નદી પસાર થાય છે તે દેવપુરમાં આવેલું સરોવર. ૧. જબૂ.૮૪, સ્થા. ૪૩૪. ૧.દેવકુરુદેવદેવકુ ઉપક્ષેત્રના અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે." Page #460 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્બુ.૧૦૦. ૨. દેવકુરુદેવ સોમણસ(૫)ના દેવકુફૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ. તે દેવ તે શિખર ઉપર વાસ કરે છે.' વિજ્જુપ્પભ(૧) પર્વતના દેવકુકૂડ શિખરના અધિષ્ઠાતા દેવનું નામ પણ આ જ છે.૨ ૧. જમ્મૂ. ૯૭, દેવકુત્તરકુરા જુઓ દેવકુરા(૩) અને ઉત્તરકુરા(૨).૧ ૧. સમ.૧૫૭. દેવકુંડ (દેવકૂટ) દેવપન્વયનું શિખર ૧ ૧. જમ્મૂ.૧૦૨. ૧. દેવત્ત (દેવગુપ્ત) એક બ્રાહ્મણ પરિવ્રાજક.૧ ૧. ઔપ.૩૮. ૨. દેવગુત્ત જેમને મહાણિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય.૧ ૧. મિન.પૃ.૭૧. ૩. દેવગુત્ત દેવસ્તુયનું બીજું નામ.૧ ૧. તીર્થો.૧૧૧૧. ૨. જમ્મૂ.૧૦૧. ૧. દેવજસ (દેવયશસ્) અંતગડદસાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અત્ત. ૪. ૧ ૨. દેવજસ વસુદેવ અને તેની પત્ની દેવઈનો પુત્ર તથા કણ્ડ(૧)નો ભાઈ વગેરે. તેને સુલસા(૧)એ ઉછેરી મોટો કર્યો હતો. તેણે પોતાના પાંચ ભાઈઓ સાથે તિત્થયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી હતી અને વીસ વર્ષનો શ્રમણજીવનનો સંયમ પાળી તે સેત્તુંજ પર્વત ઉ૫૨ મોક્ષે ગયો હતો.૧ ૪૩૩ ૧. અન્ન.૪, આવચૂ.૧.પૃ.૩૫૬. દેવઢિગણિ (દેવર્દ્રિગણિન્ જેમની અધ્યક્ષતામાં વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં વલ્લભીપુરમાં જૈન આગમો પુસ્તકારૂઢ થયા તે આચાર્ય. ૧. કલ્પવિ.પૃ.૨૦૦-૨૦૧, કલ્પધ.પૃ.૧૨૯-૧૩૦. દેવણારદ (દેવનારદ) જુઓ ણારદ(૪).૧ ૧. ઋષિ.૧. ૧. દેવદત્તા વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું પ્રકરણ.૧ ૧. વિપા.૨, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. દેવદત્તા રોહીડઅ નગરના શેઠ દત્ત(૧) અને તેમની પત્ની કસિરીની પુત્રી. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અત્યંત માતૃભક્ત રાજા પૂસણંદી સાથે તેને પરણાવવામાં આવી હતી. પૂસણંદીની અતિ માતૃભક્તિના કારણે દેવદત્તાને સદા લાગ્યા કરતું હતું કે તેના પતિ સાથે આનંદપ્રદ ભોગ ભોગવવામાં તેની સાસુ વિઘ્નરૂપ છે. તેથી અનુકૂળ તક મળતાં તેણે તેની સાસુને કપટપૂર્વક મારી નાખી. જ્યારે પૂસણંદીએ આ જાણ્યું ત્યારે તેણે દવદત્તાનાં નાક-કાન કાપી નાખ્યાં અને મૃત્યુદંડની શિક્ષા કરી. આવી કડક શિક્ષા તેનાં પૂર્વકર્મોનું ફળ હતું. તેના પૂર્વભવમાં તે સુપટ્ટ(૬) નગરના રાજા મહાસણ(૬) અને તેની રાણી ધારિણી(૨૪)નો પુત્ર રાજકુમાર સીહસેણ(૧) હતો. સહસણને પાંચ સો પત્નીઓ હતી, તેમાં સામા(૧) મુખ્ય હતી. તે સામામાં ખૂબ આસક્ત હતો અને બીજી પત્નીઓની તે દરકાર કરતો ન હતો. તેથી સામાની શોકોએ અને તેમની માતાઓએ ઈષથી પ્રેરાઈને સામાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. જ્યારે સામા દ્વારા સીહસેણે આ જાણ્યું ત્યારે તેણે કાવતરાખોર પોતાની બધી પત્નીઓને અને તેમની માતાઓને જીવતી સળગાવી મારી નાખી. આવા ઘાતકી કૃત્ય બદલ તે મરીને નરકમાં ગયો અને ત્યાર પછી તેણે દેવદત્તા તરીકે જન્મ ધારણ કર્યો. ૧. સ્થાઅ.પૃ.૫૦૮, વિપા.૩૦-૩૧. ૨. વિપા.૩૦-૩૧. . દેવદત્તા ઉજેણી નગરની મુખ્ય ગણિકા. તેની માતા તે મૂલદેવ(૧)ના બદલે ધનિક શેઠ અયલ(૧)ને પસંદ કરે એમ ઇચ્છતી હતી પણ તે તો વિદ્વાન અને ચતુર મૂલદેવને પ્રેમ કરતી હતી. એકવાર તેણે શેરડીના દૃષ્ટાન્તથી પૂરવાર કર્યું કે મૂલદેવ ખરેખર બુદ્ધિમાન અને પ્રેમને યોગ્ય છે. તેની માતા આ સહન કરી શકી નહિ. તેથી તેણે અને અયલે સાથે મળી કાવતરું રચ્યું જેના પરિણામે મૂલદેવને નછૂટકે નગર છોડી દેવું પડ્યું. સદ્ભાગ્યે કેટલોક સમય પસાર થયા પછી તેનો વેણાયડ નગરના રાજા તરીકે અભિષેક થયો. વખત જતાં ઉજેણીના રાજાની કૃપાદૃષ્ટિ તેણે જીતી લીધી. પરિણામે ત્યાંથી દેવદત્તા તેણે મેળવી અને પછી તેની સાથે તેણે લગ્ન કર્યા.' ૧. ઉત્તરાયૂ.પૂ.૧૧૮-૧૧૯, દશચૂ..૧૦૫, દશહ.પૃ.૧૦૯, ઉત્તરાશાપૃ.૨૧૮ ૨૨૧, ઉત્તરાક.પૃ.૮૭. ૪. દેવદત્તા વતિભય નગરના રાજા ઉદાયણ(૧)ની રાણી પભાવતી(૩)ની ખૂંધી દાસી. રાણીના મૃત્યુ પછી, મહેલના મંદિરમાં પ્રતિષ્ઠિત મહાવીરની મૂર્તિની તે પૂજા કરતી. મૂર્તિ ગોશીર્ષ ચંદનની બનેલી હતી અને એક દેવ તરફથી ભેટમાં મળી હતી. એક વાર ગંધાર(૧)થી એક શ્રાવક તેની પૂજા કરવા આવ્યો પણ એકાએક તે બીમાર પડી ગયો. તે સાજો થયો ત્યાં સુધી દેવદત્તાએ તેની ચાકરી કરી. આભારની લાગણી સાથે તેણે ઈચ્છા પૂરી કરનારી એક સો ગાળીઓ દેવદત્તાને બક્ષિસ આપી. એક માત્ર ગોળીના ઉપયોગથી, દેવદત્તા સંપૂર્ણ સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. બીજી Page #462 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૩૫ ગોળીની શક્તિથી રાજા પોય પોતાના ણલગિરિ નામના પ્રસિદ્ધ હાથી સાથે ત્યાં તેને પોતાની પત્ની તરીકે લેવા આવ્યો. દેવદત્તાની ઇચ્છા પ્રમાણે, રાજા પક્ઝોય તેને ઉપાડી ગયો અને સાથે સાથે બનાવટી મૂર્તિ મૂકી અસલ મૂર્તિ લઈ ગયો. દેવદત્તા એ જ કહગુલિયા છે. ૧. આવયૂ.૧.પૃ.૩૯૯-૪૦૦, પ્રશ્નઅ.પૃ.૮૯-૯૦, કલ્પ.પૃ.૧૯૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬, ઉત્તરાક.પૃ.૩૪૫. ૨. નિશીયૂ.૩.પૃ.૧૪૨-૧૪૬. ૫. દેવદત્તા ચંપા નગરીની ગણિકા. એ જ નગરીના બે સાર્થવાહ જિસદર(૧) અને સાગરદર(૧)ના પુત્રો તેને પ્રેમ કરતા હતા. એકવાર શ્રમણી સુમાલિયા(૧)એ સુભૂમિભાગ(૧) ઉદ્યાનમાં તેને પાંચ પુરુષાને જ પાંચ પુરુષો પરસ્પર મિત્રો હતા) ભોગવતી અને તેમના વડે સેવા પામતી જોઈ. તેથી તે શ્રમણીએ પોતે પછીના જન્મમાં તેવી જ સ્થિતિ પામે એવી દઢ ઈચ્છા કરી, તેના પરિણામે પછીના જન્મમાં તે શ્રમણી દોવઈ તરીકે જન્મી અને પાંચ પતિઓ પામી. ૧. જ્ઞાતા.૪૬. ૨. જ્ઞાતા.૧૧૪. ૬. દેવદત્તા જેને સ્વભાવથી જ કોઈ પુરુષ ગમતો ન હતો – ભલે ને તે ગમે તેટલો ઉમદા અને ધનાઢ્ય હોય – તે ગણિકા. તેમ છતાં સ્વશણગારની કળામાં નિપુણ શેઠ તરફ તે આકર્ષાઈ હતી.' ૧. દશગૂ.પૃ.૧૦૪. ૭. દેવદત્તા કુનેહપૂર્વક ચતુરાઈથી વિવિધ ધંધાઉદ્યોગવાળી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવામાં નિષ્ણાત એવી પાડલિપુતની ગણિકા.' ૧. વિશેષાકો.પૃ.૨૯૩. દેવદિણ (દેવદત્ત) રાયગિહના ધણ(૧૦) શેઠનો પુત્ર. તેની માતા ભદા(૧૬) હતી. વિજય(૧૪) ચોરે તેનું અપહરણ કર્યું, તેનાં અલંકારો લૂંટી લીધાં, તેને મારી નાખ્યો અને કૂવામાં નાખી દીધો.' ૧. જ્ઞાતા.૩૭-૩૮. દેવદીવ (દેવદ્વીપ) સુરવરોભાસસમુદ્રને બધી બાજુઓથી ઘેરી વળેલો વલયાકાર દિપ. તે દ્વીપ ખુદ બધી બાજુઓથી દેવોઇ સમુદ્રથી ઘેરાયેલો છે. દેવભદ્ર અને દેવમહાભદ તેના અધિષ્ઠાતા દેવો છે. ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૮૫. ૨. જીવા.૧૬૭. ૩. જીવા.૧૮૫. દેવદેવશંદીસર(૧) દ્વીપમાં સિદ્ધાયતનોના દેવદારમાં રહેતો દેવ.' ૧. જીવા.૧૮૩. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવદાર (દેવદ્રાર) સંદીસર(૧) દ્વીપમાં આવેલા અંજણગ(૧) પર્વતો ઉપર આવેલા સિદ્ધાયતનોના ચાર દ્વારોમાંનું એક. ૧. જીવા.૧૮૩, સ્થા.૩૦૭. દેવદીવ (દવદ્વીપ) જુઓ દેવદીવ. ૧. જીવા.૧૬૭. દેવદ્ધિ (દવદ્ધિ) બંધદસાનું ત્રીજું અધ્યયન.' ૧. સ્થા. ૭૫૫. દેવપવ્યય (દેવપર્વત) સીયા નદીની ઉત્તરે ગંધિલ(૧) અને ગંધિલાવઈ (૧) પ્રદેશો વચ્ચે આવેલો વખાર પર્વત.' ૧. જબૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૪૩૪, ૯૩૭. દેવભદ્ર (દેવભદ્ર) દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૫. દેવમહાભદ (દવમહાભદ્ર) દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક જ ૧. જીવા.૧૮૫. દેવમહાવર દેવીદ સમુદ્રના બે દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૫. દેવરઈ (દેવરતિ) સાતેયનો રાજા. તે તેની રાણીમાં એટલો બધો આસક્ત હતો કે પોતાની પ્રજાની દરકાર રાખતો ન હતો. તેનો અંજામ કરુણ આવ્યો. ૧. ભક્ત. ૧૨૨. દેવરખિય (દેવરક્ષિત) જેને ખરાબ સોબત હતી તે વ્યક્તિ.' ૧. મનિ.૧૦૦. દેવરમણ સાહંજણી નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જરૂખ અમોહ(૪)નું ચૈત્ય હતું. સુઘોષ(૫) નગરમાં આવેલ ઉદ્યાનનું નામ પણ દેવરમણ જ હતું અને તેમાં જખ વીરસણ(૧)નું ચૈત્ય હતું. ૧. વિપા.૨૧. ૨. વિપા.૩૪. દેવલાસુઅ અથવા દેવલાસુય (દેવલાસુત) પોતાના માથામાં ઉગેલા ધોળા વાળને જોઈને સંસાર ઉપર ધૃણાની લાગણી અનુભવનાર ઉજેણીના રાજા અણુરત્તલોયણા તેની પત્ની હતી. અણુમતિયા તેની દાસી હતી. અને અદ્ધસંકાસા તેની પુત્રી હતી. તેણે પોતાના સેવક સંગતઆ સાથે શ્રમણત્વ સ્વીકાર્યું.' ૧. આવનિ.૧૩૦૪, આવહ.પૃ.૭૧૫, આવચૂ.ર.પૃ. ૨૦૨, ૨૦૩. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવવર દેવીદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા.૧૮૫. દેવવાયગ (દેવવાચક) દૂસગણિના શિષ્ય અને સંદિ(૧)ના કર્તા.૨ ૧. નદિચૂ..૧૦, નદિમ.પૃ.૨,૫૪, ૨. નદિહ.પૃ.૧,૩૩, નન્દિમ.પૃ. ૬૫. ૬૫. દેવસમણય (દેવશ્રમણક) અયેલગામનો ગૃહસ્થ, સુરઇય વગેરે સાથે તેણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું.' ૧. મર. ૪૪૯થી. ૧.દેવસમ્મ (દેવશર્મ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા અગિયારમા તિર્થંકર. તેમનું બીજું નામ દેવસેણ હતું.તિત્વોગાલી દેવસમ્મના સ્થાને જુરિસેસનો ઉલ્લેખ કરે છે. ૧. સમ.૧૫૯. ૨. સમઅપૃ.૧૫૯. ૩. તીર્થો.૩૨૪. * ૨. વસમ્મ કરું શેઠની પત્ની વજ્જા(૧)ના પ્રેમમાં પડનાર બ્રાહ્મણ ૧.આવયૂ.૧.પૃ.૫૫૮. ૧. દેવસણ (દેવસેન) ગોસાલનો ભાવી જન્મ." જુઓ મહાપઉમ૯). ૧. ભગ.૫૫૯. ૨. દેવસેણ રાજા સેણિયનો ભાવી જન્મ. જુઓ મહાપઉમ(૧૦). ૧. સ્થા.૬૯૩, તીર્થો.૧૦૫૩. દેવસુય (દેવકૃત) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર અને કત્તિઅ(૪)નો ભાવી જન્મ. જુઓ દેવગુર(૩). ૧. સમ.૧૫૯. દેવાણંદ (દેવાનન્ટ) એરવય(૧) ક્ષેત્રના ચોવીસમા ભાવી તિર્થંકર." ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૧. દેવાણંદા (દવાનન્દા) પખવાડિયાની પંદરમી રાત્રિ. તેનું બીજું નામ શિરઈ છે. મહાવીર તે રાતે નિર્વાણ પામ્યા. ૧. જબૂ.૧૫૨, જબૂશા.પૃ.૪૯૨, સૂર્ય.૪૮. ૨. કલ્પ.૧૨૪. ૨. દેવાણંદા પ્રથમ વાર મહાવીરના ગર્ભને ધારણ કરનારી સ્ત્રી. તે જાલંધર ગોત્રની હતી અને માહણકુંડગ્રામના બ્રાહ્મણ ઉસભદત્ત(૧)ની પત્ની હતી. જયારે મહાવીરનો આત્મા તેની કૂખમાં પ્રવેશ્યો ત્યારે તેણે શુભ ચૌદ વસ્તુઓ સ્વપ્નમાં દેખી. વ્યાસી દિવસ પછી, સક્ક(૩)એ હરિણેગમેસિ દેવ દ્વારા દેવાણંદા અને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિસલાના ગર્ભોની અદલાબદલી કરી નાખી. તે જ રાતે તેણે (સ્વપ્નમાં)તિસલાને પોતે પહેલાં સ્વપ્નમાં જોયેલી ચૌદ શુભ વસ્તુઓ લઈ જતી જોઈ. એક વાર દેવાણંદા મહાવીરની ધર્મસભામાં ગઈ. મહાવીરને જોતાંવેંત જ તેનાં સ્તનોમાંથી દૂધની ધારા ફૂટી. ગોયમ(૧)એ આ અંગે મહાવીરને પૂછ્યું ત્યારે મહાવીરે જણાવ્યું કે દેવાણંદા પોતાની માતા છે અને માતૃપ્રેમના કારણે આમ બન્યું. પછીથી દેવાણંદા સંસારનો ત્યાગ કરી ચંદણા(૧)ની શિષ્યા બની. કાલક્રમે તે મોક્ષ પામી. ૧. કલ્પ.૨,ભગ.૪૪૨-૪૪૩,જ્ઞાતા. | ૩. કલ્પ.૩. ૧૦૦, સમઅ.પૃ.૧૦૬. ૪. સમ.૮૨, આવભા.૪૮. ૨. કલ્પ.૨, આચા.૨.૧૭૬,આવનિ. | ૫. ભગઅ.પૃ.૨૧૮, કલ્પ.૨૧-૨૭, ૪૫૮,ભગ ૩૮૦,વિશેષા.૧૮૩૯, 1 આવભા.૪૯. આવયૂ.૧.પૃ.૨૩૬, સમઅ.પૃ.૧૦૬, ૬. કલ્પ.૩૧, આવભા.૫૫. કલ્પશા.પૃ.૪૦, કલ્પવિ.પૃ.૪૪, | ૭. ભગ.૩૮૧. કલ્પ.પૃ.૩૮. ૮. ભગ.૩૮૨. દેવિંદસ્થય અથવા દેવિંદથય(દેવેન્દ્રસ્તવ) અંગબાહિર ઉલ્કાલિએ આગમગ્રન્થ. તે ૩૦૦ ગાથાઓનો બનેલો છે. તેમાં દેવેન્દ્રોએ કરેલી મહાવીરની સ્તુતિ છે. ઉપરાંત, દેવો અને તેમના ઇન્દ્રોની કેટલીક વિગતો પણ તેમાં આપવામાં આવી છે. જુઓ પધણગ. ૧. નન્દિ.૪૪. ૨. પાક્ષિ.પૃ.૪૩, પાક્ષિય.પૃ.૬૩, દેવ.૩૦૭, વ્યવભા.૭.૧૮૩. દેવિંદો વવાય (દેવેન્દ્રો પપાત) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જેણે શ્રમણજીવનના તેર વર્ષ પૂરાં કર્યા હોય તે શ્રમણને તેનું અધ્યયન કરવાની અનુજ્ઞા છે. તે ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. નન્દ.૪૪. ૨. વ્યવ(મ).૧૦.૨૮. દેવિલ કાચું (સચિત્ત) પાણી,વનસ્પતિ, ફળો વગેરેનો ત્યાગ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત કરનાર અજૈન ઋષિ.૧ ૧. સૂત્ર.૧.૩.૪.૩., સૂત્રચૂ.પૂ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. દેવિલાસર (દવિલાસત્ત્વ) આ અને દેવલાસુય એક છે.' ૧. આવચૂ.૨.પૃ. ૨૦૨. ૧. દેવી ભરત(૨) ક્ષેત્રના દસમા ચક્રવટ્ટિ હરિસેણની પત્ની.' ૧. સ.૧૫૮. ૨. દેવી ભરત(૨) ક્ષેત્રના સાતમા ચક્રવટ્ટિ અને અઢારમા તિર્થંકર અરની માતા.' ૧. સ.૧૫૭-૧૫૮, તીર્થો.૪૮૧, આવનિ.૩૯૮. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. દેવી વિયાહપણત્તિના દસમા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ.૩૯૪. દેવોદ દેવદીવને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. તે ખુદ બધી બાજુથી નાગદીવ દ્વિીપથી ઘેરાયેલો છે. તેના અધિષ્ઠાતા દેવો દેવવર અને દેવમહાવર છે. ૧. સૂર્ય ૧૦૩, જીવા.૧૬૭. ૨. જીવા.૧૮૫. દેવોદગ (દવોદક) જુઓ દેવોદ." ૧. જીવા.૧૬૭. દેવોવવાયાઅ (દવોપપાત[ક]) ભરત(૨) ક્ષેત્રના તેવીસમા ભાવી તિર્થંકર અને અમૂડ(૨)નો ભાવી જન્મ.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૪. દોકિરિય(દ્વિક્રિય) શિણહવ ગંગનો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત મુજબ બે ક્રિયાઓ (દોકિરિયા-દ્વિક્રિયા) યુગપ૬ થાય છે. આ સિદ્ધાન્ત વીરનિર્વાણ સંવત ૨૨૮માં ઉલ્લુગતરમાં ગંગે સ્થાપ્યો -પ્રવર્તાવ્યો. ૧. આવનિ.૭૭૯, ૭૮૧, ઉત્તરાનિ.પૃ.૧૬૫, ઔપ.૪૧, ઔપ.પૂ.૧૦૬. ૨. આંવભા.૧૩૩, નિશીભા. ૫૬૧૫. દગિદ્ધિદસા (દ્વિગૃદ્ધિદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે અત્યારે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં– (૧) વાય, (૨), વિવાય, (૩) ઉવવાય, (૪) સુખિત્તકસિણ, (૫) બાયાલિસસુમિણ, (૬) તીસમહાસુમિણ, (૭) બાવન્તરિસવસુમિણ, (૮) હાર, (૯) રામ અને (૧૦) ગુત્ત.' ૧. સ્થા. ૭પપ. દોગેહિદસા (દ્વિગૃદ્ધિદશા) જુઓ દોચિદ્ધિદસા. ૧. સ્થા. ૭૫૫. દોણ (દ્રોણ) જેને દોવઈના સ્વયંવરમાં આવવા માટે નિમત્રણ મોકલવામાં આવ્યું હતું તે હત્થિણાપુરનો રહેવાસી. ૧. જ્ઞાતા.૧૧૭. દોબ આ અને ડોબ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭. દોવઈ (દૌપદી) પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા દુવય અને તેમની રાણી Page #467 -------------------------------------------------------------------------- ________________ ४४० આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચલણી(૧)ની પુત્રી.' રાજકુમાર ધટ્ટજુણ તેનો ભાઈ હતો. તે તેના પૂર્વભવમાં સુકુમાલિયા(૧) હતી. પોતાના પૂર્વભવના નિદાન(તીવ્ર ઈચ્છા)ના કારણે તેણે સ્વયંવરમાં હત્થિણાઉરના રાજા પંડુના પાંચ પુત્રો જુહિઢિલ્લ, ભીમસેણ(૧), અજુણ(૨), ણઉલ અને સહદેવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા અને તેમની સાથે પરણી. ધાયઈસંડ (૧) દ્વીપમાં આવેલા અમરકંકા(૧) નગરના રાજા પઉમણાભ(૩)એ તેનું અપહરણ કર્યું. વાસુદેવ(૨) કહ(૧)એ તેને મુક્ત થવામાં મદદ કરી. તેણે પંદુસણ નામના પુત્રને જન્મ આપ્યો. તેના પતિઓની જેમ તે સંસારનો ત્યાગ કરી શ્રમણી સુવ્રયા(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી બંભલો નામના સ્વર્ગીય ક્ષેત્રમાં તેનો દેવ તરીકે જન્મ થયો. એક વધુ ભવ કરી તે મહાવિદેહમાં મોક્ષ પામશે. પોતાના ણાગસિરી(૨) તરીકેના પૂર્વભવમાં દોવઈએ સાધુ ધમ્મરુઇ(૪)ને કડવા તુંબડાનું બનાવેલું શાક ભિક્ષામાં આપ્યું જેનાથી તેમનું મૃત્યુ થયું. પોતાના સુકુમાલિયા(૧) તરીકેના પૂર્વભવમાં દોવઈએ પાંચ પતિઓ સાથે ભોગ ભોગવવાની તીવ્ર ઇચ્છા કરી હતી. તેના કારણે પંડુ રાજાના પાંચ પુત્રો તેને પાંચ પતિઓ તરીકે મળ્યા.૯ ૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅ.પૃ.૮૭. ૨. જ્ઞાતા. ૧૧૬ ૩. જ્ઞાતા.૧૦૯. ૪. જ્ઞાતા.૧૨૦ ૫. જ્ઞાતા.૧૨૩-૧૨૪. ૬. જ્ઞાતા.૧૨૭-૧૨૮. ૭. જ્ઞાતા.૧૨૮-૧૩૧. ૮. જ્ઞાતા.૧૦૬-૧૦૮. ૯. જ્ઞાતા.૧૧૦-૧૫, ભગઅ.પૃ.૫૧. દોસાઉરિયા (દોષપૂરિકા) અઢાર પ્રકારની ગંભી(૨) લિપિઓમાંની એક ૧. સમ.૧૮, પ્રજ્ઞા ૩૭. દોસાપુરિયા (દોષપૂરિકા) જુઓ દોસાઉરિયા.' ૧. પ્રજ્ઞા.૩૭. ૧. દોસિણાભા (જયોગ્નાભા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના આઠમા વર્ગનું બીજું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૬. ૨. દોસિણાભા મહુરા(૧)ના શેઠની પુત્રી. તે શ્રમણી બની હતી. મૃત્યુ પછી તે ચંદ(૧)ની મુખ્ય પત્ની તરીકે જન્મી હતી. સૂર(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ આ જ ૧. જ્ઞાતા.૧૫૬ , સ્થા.૨૭૩, ભગ.૪૦૬, જબૂ.૧૭૦, સૂર્ય,૯૭, ૧૦૬. ૨. સ્થા. ૨૭૩. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દોસિય (દૌષ્યિક) કાપડના વેપારીઓનું ધંધાદારી આરિય(આર્ય) મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. ધટ્ટજુણ (ધૃષ્ટાર્જુન) પંચાલદેશના કંપિલ્લપુર નગરના રાજા દુવય અને તેમની રાણી ચલણી(૧)નો પુત્ર.' ૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅપૃ.૮૭. ૧. ધણ (ધન) રાયગિહના ધણ(૧) શેઠના પાંચ પુત્રોમાંનો એક.' ૧. જ્ઞાતા.૧૩૬. ૨. પણ ખિતિપતિક્રિય(૨) નગરનો શેઠ. તે ભદા(૩૪)નો પતિ અને અઍકારિયભટ્ટાનો પિતા હતો.' ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ૩. ધણ વઈરજંઘ(૧)નું બીજું નામ." ૧. આવ૨.૧પૃ.૧૭૬. ૪. ધણ અવરવિદેહ(1)માં આવેલા ખિતિપતિક્રિય(૧) નગરનો શેઠ જે તિર્થીયર ઉસભ(૧)નો પૂર્વભવ હતો. વસંતપુર(૨) તરફ પ્રયાણ કરતા પોતાના સાર્થ અર્થાત્ કાફલા સાથે રહેલા શ્રમણોને તેણે ભિક્ષા આપી હતી. ૧. આવયૂ.૧.પૂ.૧૩૧, આવનિ.૧૭૧, કલ્પ.પૂ.૧૩૬, વિશેષા.૧૫૮૫, પ્રજ્ઞામ.પૃ.૩૨૯. ૫. ધણ ચંપાનો ધનાઢ્ય શેઠ.૧ ૧. આવયૂ.૧.પૃ.૫૩૧. ૬. ધણ સાવત્થી નગરીના શેઠ જે પ્રભાતે સૌપ્રથમ પોતાને આશીર્વાદ આપનારને રોજ બે ગિની આપતા હતા. ૧. ઉત્તરાશા.પૃ.૨૮૮. ૭. પણ તિર્થીયર અરિટ્રણેમિનો પૂર્વભવ.' ૧. ઉત્તરાને પૃ.૨૭૮, ઉત્તરાક.પૃ.૩૮૮, કલ્પશા.પૃ. ૧૬૯. ૮. ધણ પાડલિપુત્તનો ધનાઢ્ય વેપારી તેની પુત્રીએ આચાર્ય વઈર(૨)ને પરણવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ૧. આવચૂ.૧.પૃ.૩૯૫, વિશેષા.૨૭૮૦, કલ્પવિ.પૃ.૨૬૨. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. ધણ આ અને ધણ(૩) તેમજ ધણ(૭) એક જ વ્યક્તિ છે. - ૧. સ.૧૫૭. ૨. વિશેષા.૩૫૧૦. ૧૦. ધણ આ અને ધણ(૧) એક છે.' ૧. આવયૂ.૧,પૃ.૪૯૭. ૧૧. પણ આ અને ધણ(૩) એક છે.' ૧. સ.૧૫૭. ૧. ધણંજય (ધનજય) સોરિય(૧) નગરનો શેઠ. સુભદ્દા(૧૧) તેની પત્ની હતી. જો પોતાને પુત્ર થશે તો એવી શરતે તેણે જખ સુરંબર આગળ એક સો પાડાનો બલિ ચડાવવાની પ્રતિજ્ઞા કરી હતી. સદ્નસીબે તેને પુત્ર થયો. પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરતાં પહેલાં તો તે મહાવીરનો ઉપાસક શ્રાવક બની ગયો અને તેથી તેણે બલિ ચડાવવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ જફખે વચન પાળવા માટે તેના ઉપર ભારે દબાણ કર્યું. એટલે તેણે લોટના બનાવેલા એક સો પાડાનો બલિ જફખને ચડાવ્યો. ૧. આવયૂ.૨,પૃ.૧૯૩, આવનિ.૧૨૮૯, પાક્ષિય.પૃ.૬૭. ૨. ધણંજય મૂયા નગરના રાજા. તે ચક્રવટ્ટિ પિયમિત્ત(૧)નો પિતા હતો. તેની પત્ની ધારિણી (૯) હતી. ૧. આવચૂ.૧.પૃ. ૨૩૫, આવનિ.૪૫૦, વિશેષા.૧૮૧૬, કલ્પવિ.પૃ.૪૪, આવહ. પૃ.૨૫૧. ૩. ધણંજય પખવાડિયાનો નવમો દિવસ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૪. ધણંજય ઉત્તરાપોદ્ભવયા નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય.૫૦, ખૂ. ૧૫૯. ૧. ધણગિરિ (ધનગિરિ) આચાર્ય ફગૃમિત્તનો શિષ્ય. તે વસિદ્ગ ગોત્રનો હતો. આર્ય સિવભૂઈ(૨) તેનો શિષ્ય હતો.' ૧. કલ્પ(થરાવલી).૭. ૨. ધણગિરિ તુંબવણ સંનિવેશનો શેઠ. તે આચાર્ય વઈર(૨)ના પિતા હતા અને સુણંદા(૧)ના પતિ હતા. ગર્ભવતી સુણંદાને છોડીને તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય સીહગિરિ(૩)ના શિષ્ય બન્યા. સીહગિરિને તેમના સિવાય બીજા ત્રણ શિષ્યો હતા.' ૧. આવચૂ.૧.પૃ.૩૦, કલ્પશા.પૃ.૨૦૩, ઉત્તરાશા.પૃ.૩૩૩, કલ્પવિ.પૃ.૨૬૨. ધણગુર (ધનગુપ્ત) આચાર્ય મહાગિરિના શિષ્ય અને સિહવ ગંગના ગુરુ Page #470 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૩ ૧. આવચૂ.૧.પૂ.૪૨૩, નિશીભા.૫૬૦૧, વિશેષા.ર૯૨૫, આવભા.૧૩૪, આવનિ. ૧૩૧૫, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૯૫, સ્થાઅ.પૃ.૪૧૩, આવહ. પૃ. ૭૨૪. ૧. ધણગોવ (ધનગોપ) રાયગિહના શેઠ ધણ(૬)ના ચાર દીકરાઓમાંનો એક.' તેની પત્નીનું નામ રફખતીયા હતું. ૧. જ્ઞાતા. ૬૩. ૨. એજન. ૨. ધણગોવ રાયગિહના શેઠ ધણ(૧)ના પાંચ દીકરાઓમાંનો એક. ૧. જ્ઞાતા.૧૩૬. ધણઢ (ધનાઢ્ય) આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ.પૂ. ૨૫૭. ૧. ધણદત્ત (ધનદત્ત) વર્તમાન સપ્પિણી કાલચક્રના ત્રીજા વાસુદેવ(૧) સયંભૂ(૧)નો પૂર્વભવ.' તે ધણમિત્ત(૫) નામે પણ ઓળખાય છે. તેના આચાર્ય સુદંસણ(૪) હતા. તેણે સાવત્થી નગરીમાં નિદાન (તીવ્ર ઇચ્છા યા સંકલ્પ) કર્યું અને તેનું કારણ યુદ્ધ હતું. ૧. સમ.૧૫૮. ૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૭થી, સમઅ. ૨. તીર્થો.પ૭૭, ૬૦૫. પૃ.૧૫૮. ૨. ધણદત્ત આ અને ધણ(૧) એક છે. ૧. આવનિ,૯૪૩, આવહ.પૃ.૪૩૦, નન્દિમ.પૃ.૧૬૬. ૧. ધણદેવ (ધનદેવ) વદ્ધમાણપુરનો સાર્થવાહ. તે પિયગુ(૨)નો પતિ હતો અને અંજૂસિરી(૪)નો પિતા હતો.' ૧. વિપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ધણદેવ જેને મરઘાની લડાઈમાં રસ હતો તે શેઠ.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯. ૩. ધણદેવ મહાવીરના છઠ્ઠા ગણધર મંડિય(૨)ના પિતા. તેમની પત્ની વિજયદેવા હતી.' ૧. આવનિ.૬૪૫-૬૫૦, વિશેષા.૨૫૦૯, કલ્પ.પૂ.૧૬૧. ૪. ધણદેવ વદ્ધમાણ(૨) સંનિવેશ પાસે વહેતી વેગવઈ નદીમાંથી મજબૂત બળદની મદદથી પાંચ સો ગાડાં બહાર કાઢનાર સાર્થવાહ. પેલો બળદ ગાડાં બહાર કાઢ્યા પછી મરી ગયો અને સૂલપાણિ(૨) નામનો જખ બન્યો.' ૧. આવચૂ.૧,પૃ.૨૭૨, આવનિ.૪૬૪, વિશેષા.૧૯૧૪. ૫. ધણદેવ રાજા ઉગ્રસેણનો પૌત્ર. કદાચ તે અને ણભલેણ એક છે. વધુ વિગત માટે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જુઓ કમલામેલા. ૧. આવચૂ.૧.પૃ.૧૧૨, વિશેષાકો.પૃ.૪૧૨, મર.૪૩૩, ધૃમ.પૃ.૫૬, ૬. ધણદેવ રાગિહના ધણ(૬) અને તેની પત્ની ભદ્દા(૧૭)ના ચાર પુત્રોમાંનો એક. તેની પત્નીનું નામ હતું ભોગવતિયા(૨).૧ ૧. શાતા.૬૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. ધણદેવ ધણ(૧)ના પાંચ પુત્રોમાંનો એક.૧ ૧, શાતા.૧૩૬. ધણપતિ (ધનપતિ) જુઓ ધણવઇ. ૧. વિપા.૩૩. ૧. ધણપાલ(ધનપાલ) રાયગિહના શેઠ ધણ(૧)ના પાંચ દીકરાઓમાંનો એક.૧ ૧. જ્ઞાતા.૧૩૬. ૨. ધણપાલ કોસંબી નગરના રાજા. મૃત્યુ પછી તેમનો અહીં સુવાસવ(૨) તરીકે પુનર્જન્મ થયો હતો. ૧ ૧. વિપા.૩૪. ૩. ધણપાલ રાયગિહના શેઠ ધણ(૬)ના ચાર દીકરાઓમાંનો એક. તેની પત્ની ઉઝિયા હતી. ૧ ૧. શાતા.૬૩. ધણપ્પભા (ધનપ્રભા) જુઓ વેસમણપભ. ૧. ભગઅ.પૃ.૨૦૩. ૧. ધમિત્ત (ધનમિત્ર) ચંપા નગરીનો સાર્થવાહ. તેની પત્નીનું નામ ધણણસરી(૧) હતું. સુજાત(૨) તેમનો પુત્ર હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૯૭, આવૃત્તિ.૧૨૯૭. ૨. ધમિત્ત દંતપુરનો સાર્થવાહ. તેને બે પત્નીઓ હતી – ધણણસરી(૨) અને પઉમસિરી(૧). તેને દઢમિત્ત નામનો મિત્ર હતો. પઉમસિરી માટે હાથીદાંતનો મહેલ ઊભો કરવા, રાજાના પ્રતિબંધના હુકમને ગણકાર્યા વિના દઢમિત્ત જંગલમાંથી હાથીદાંતનો ભારો લાવ્યો હતો.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૫૩-૧૫૪, નિશીચૂ.૪.પૃ.૩૬૧-૬૨, આનિ.૧૨૭૫, વ્યવમ. ૩. પૃ.૧૭. ૩. ધણમિત્તે ઉજ્જૈણી નગરીના શેઠ . તેણે પોતાના પુત્ર ધણસમ્મ સાથે સંસાર છોડી શ્રમણત્વ સ્વીકાર્યું. ૧ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૭, ઉત્તરાયૂ.પૃ.૫૫, મર. ૪૮૬. ૪. ધણમિત્ત મહાવીરના ચોથા ગણધર વિયત્ત(૧)ના પિતા.' ૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯. ૫. ધણમિત્ત જુઓ ધણદત(૧).૧ ૧. તીર્થો. ૬૦૫. ૧.ધણરખિય (ધનરક્ષિત) રાયગિહનાશેઠ ધણ(૬)ના ચાર પુત્રોમાંનો એક.' તેની પત્નીનું નામ રોહિણિયા હતું.' ૧. જ્ઞાતા. ૬૩. ૨. ધણરખિય ધણ(૧) શેઠના પાંચ દીકરાઓમાંનો એક.' ૧. જ્ઞાતા.૧૩૬. ૧. ધણવઈ (ધનપતિ) કુબેર(૨)નું બીજું નામ.'તે અને વેસમણ(૯) એક છે. જુઓ વિણીયા. ૧. અત્ત.૧, સ્થાઅ.પૃ.૪૩૩. ૨. ધણવઇ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન." ૧. વિપા.૩૩. ૩. ધણવઈ કણગપુરના રાજા પિયચંદનો પૌત્ર અને રાજકુમારસમણ(૨)નો પુત્ર.' ૧. વિપા.૩૪. ધણવઈ (ધનવતી) ધણ(૭)ની પત્ની. તે રાયમઈનો પૂર્વભવ હતી.' ૧. ઉત્તરાને પૃ.૨૭૮, કલ્પશા.પૃ.૧૬૯, ઉત્તરાક પૃ.૩૮૮. ધણવતિ (ધનપતિ) જુઓ ધણવઇ.' ૧. વિપા.૩૩-૩૪. ધણવસુ (ધનવસુ) ઉજેણી નગરીના શેઠ. તે વેપારધંધાના કામે ચંપા નગરી ગયા હતા.' ૧. આવયૂ.૨..૧૫૪, આવનિ.૧૨૭૬. ધણવદ (ધનવહ) જુઓ ધણાવહ. ૧. વિશેષા.૧૯૭૭, આવનિ ૫૨૧. ધણસન્મ (ધનશર્મ) ઉજેણી નગરીના શેઠ ધણમિત્ત(૩)નો દીકરો. તેણે પોતાના પિતા સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. એક વાર કોઈ સ્થાને જતાં માર્ગમાં તેને ખૂબ તરસ લાગી. પિતૃપ્રેમથી પ્રેરાઈને પિતાએ બાજુમાં વહેતી નદીમાંથી પાણી પી લેવા કહ્યું.' પરંતુ તેણે પાણી પીવાનો ઈન્કાર કરી દીધો અને તે જ સ્થાને તે મરણ પામ્યો. Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४६ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જૈન સાધુઓને આવું પાણી પીવાનો | ૨. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૭, ઉત્તરાર્. નિષેધ છે કારણ કે તે અચિત્ત નથી હોતું. | પૃ.૫૫, ઉત્તરાક.પૃ.૩૨. ૧. ધણસિરી (ધનશ્રી) ચંપા નગરીના ધણમિત્ત(૧) શેઠની પત્ની અને સુજાત(૨)ની માતા.' ૧. આવચૂ.૨.૫.૧૯૭, આવનિ. ૧૨૯૭. ૨. ધણસિરી દંતપુરના શેઠ ધણમિત્ત(૨)ની બે પત્નીઓમાંની એક.' ૧. નિશીયૂ.૪,પૃ.૩૬૧, આવરૃ.૨,પૃ.૧૫૪, આવનિ.૧૨૭૫, વ્યવમ.૩.પૃ. ૧૭. ૩. ધણસિરી વસંતપુર(૩)ના જિયવતિ અને ધણાવહ(૪)ની બહેન. તે બાલવિધવા હતી. તેના ભાઈઓને તેના તરફ ખૂબ પ્રેમ હતો. તેણે તેના ભાઈઓ સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય ધમ્મઘોસ(૧૨)ની શિષ્યા બની. તેનો મૃત્યુ પછી સવંગસુંદરી તરીકે પુનર્જન્મ થયો.' ૧. આવયૂ.૧.પૃ.૫૨૬-૫૨૭. ૧. ધણાવહ (ધનાવહ) કોસંબી નગરના શેઠ. તે મૂલાના પતિ હતા અને ચંદણા(૧)ને ખરીદનાર હતા.' ૧. આવચૂ.૧.પૂ.૩૧૬, આવનિ.પર૧, વિશેષા.૧૯૭૭, કલ્પવિ.પૃ.૧૭૦, કલ્પચૂ. પૃ.૧૦૨. ૨. ધણાવહ ઉસભપુર(૨)ના રાજા. રાણી સરસ્સઈ(૧) તેની પત્ની હતી અને રાજકુમાર ભદ્દગંદી(૨) તેનો પુત્ર હતો.' ૧. વિપા.૩૪. ૩. ધણાવહ રાયગિહના શેઠ. તે ભદ્દા(પ)નો પતિ હતો અને કતપુચ્છનો પિતા હતો.' ૧. આવચૂ.૧.પૃ.૪૬૭. ૪. ધણાવહ વસંતપુર(૩)નો શેઠ. તેને જિયવત્તિનામે ભાઈ અને ધણસિરી(૩) નામે બહેન હતી.' ૧. આવચૂ.૧.પૃ.૫૨૬. ધણિટ્ટા (ધનિષ્ઠા) અઠ્યાવીસ ણબત્તમાંનું એક. તેનું ગોત્રનામ અગ્રતાવસ છે. વસુ(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. આ નક્ષત્રનું બીજું નામ સવિટ્ટા છે.' ૧. જબૂ.૧૫૫-૬૧, ૧૭૧,સૂર્ય.૩૬, ૩ ૩. સ્થા.૯૦. સમ.૫,૭. ૪. સૂર્યમ.પૃ૧૧૧. ૨. સૂર્ય. ૫૦. ૧. ધણુ (ધનુષ) કંપિલ્લપુરના રાજા ગંભ(૧)ના મસ્ત્રી અને વરધણુના પિતા.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭, ઉત્તરાક પૃ. ૨૫૪-૨૫૫, વ્યવમ.૪.પૃ.૪૭. Page #474 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૭ ૨. ધણુ સક્ક(૩)નો લોગપાલ જમ(૨) જેદેવને પોતાના કુટુંબના સભ્ય તરીકે ચાહે છે તે દેવ. તે દેવોના પરમાહયિ વર્ગનો છે. ૧. ભગ.૧૬૬, સૂત્રરૂ.૧૫૪. ૨. સમ.૧૫. પશુદ્ધત (ધનુરુદ્ધત) ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) જે આઠ રાજાઓને દીક્ષિત કરશે તેમાંનો એક.૧ ૧. સ્થા.૬૨૫. ૧. ધણ (ધન્ય) રાયગિહ નગરના શેઠ. તેમને ભદ્દા(૧૩) નામની પત્ની હતી, સુંસુમા(૨) નામની દીકરી હતી અને ધણ(૧), ધણપાલ(૧), ધણદેવ(૭), ધણગોવ(૨) અને ધણ૨ખિય(૨) નામના પાંચ દીકરા હતા. એક વાર ધણના નોકર તરીકે રહી ગયેલા ચિલાય(૩)એ ધણના ઘર ઉપર હુમલો કર્યો અને સંસુમાને અપહરણ કરી લઈ ગયો. ધર્ણો અને તેના પાંચ પુત્રોએ તેનો પીછો કર્યો. ડાકૂ ચિલાયે છોકરીનું માથું પોતાની તલવારથી કાપી નાખ્યું અને ધડને મૂકી માથું લઈને ભાગી નીકળ્યો. ધણ અને તેના દીકરાઓને તેમની ભૂખ શાંત કરવા માટે ધડરૂપ શવનું માંસ ખાવું પડ્યું. પછી ધણે સંસારનો ત્યાગ કર્યો અને તે મહાવીરનો શિષ્ય બન્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત ક૨શે.૧ જુઓ ધણ(૯). ૧. શાતા.૧૩૬-૧૪૦, આવચૂ.૧.પૃ.૪૯૭,આવવન.૯૪૩, નન્ક્રિમ.પૃ.૧૬૬. ૨. ધણ અન્ન આદિનો હમેશ માટે ત્યાગ કરી ણાલંદા સમીપ વેભારગિરિ પર્વત નજીક શિલા ઉપર પડી રહેનાર શ્રમણ. મૃત્યુ પછી તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ૧. મર.૪૪૪-૪૪૭, સ્થાઅ.પૃ.૪૭૪. ૩. ધણ તેવીસમા તિર્થંકર પાસ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર. ૧. સમ.૧૫૭, આનિ.૩૨૯. ૪. ધણ ઉસભપુરા(૨)ના ભૂભકદંડ ઉદ્યાનમાં રહેતો જક્ખ.૧ ૧. વિપા.૩૪. ૫. ધણ કાગંદી નગરીની ભદ્દા(૬) સાર્થવાહીનો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. શ્રમણ બન્યા પછી તરત જ તેણે બે દિવસના ઉપવાસ પછી દર ત્રીજે દિવસે સાવ હલકી કોટિનું અને લૂખું અન્ન લેવાનું શરૂ કર્યું. આ રીતે તેણે નવ મહિના શ્રમણત્વ પાળ્યું. તેની કઠોર તપસ્યાની મહાવીરે રાજા સેણિય(૧) આગળ પ્રશંસા કરી. મૃત્યુ પછી તે સવ્પટ્ટસિદ્ધ વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં એક ભવ વધુ કરીને પછી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવિદેહ ક્ષેત્રમાં તે મોક્ષ પામશે. - ૧. અનુત્ત. ૩-૫, આચાર્.પૃ.૨૨ ૧. ૬. ધણ રાયગિહનગરના શેઠ. ભદ્દા(૧૭) તેમની પત્ની હતી. તેમને ધણપાલ(૩), ધણદેવ(૬), ધણગોવ(૧) અને ધણરખિય(૧) એમ ચાર પુત્રો હતા. અને ઉઝિયા, ભોગવતિયા(૨), રખતિયા અને રોહિણિયા એ ચાર પુત્રવધૂઓ હતી. એક વાર તેણે દરેક પુત્રવધૂને પાંચ ડાંગરના દાણા તેમની બુદ્ધિની પરીક્ષા કરવા આપ્યા. જુઓ ધણ(૧). ૧. જ્ઞાતા.૬૩, વ્યવભા. ૪.૧૮૩. ૭. ધણ વસંતપુર(૩)નો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે છેવુત્તિસગર ગયો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૫૦૯, વિશેષા.૩૫૧૦-૧૮. ૮. ધણ ચંપા નગરીનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે અહિચ્છત્તા નગર ગયો. ત્યાંથી પાછા આવી તેણે સંસારનો ત્યાગ કરી ગ્રામપ્ય સ્વીકાર્યું, અગિયાર અંગ(૩) ગ્રન્થોનો અભ્યાસ કર્યો અને મરણ પછી તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. ૧. જ્ઞાતા.૧૦૫. ૯. ધણ અણુત્તરોવવાઇયના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન. ઠાણમાં તેનો ઉલ્લેખ બીજા અધ્યયન તરીકે થયો છે. ૧. અનુત્ત.૩. ૨. સ્થા.૭૫૫. ૧૦. ધષ્ણ રાયગિહ નગરના શેઠ. તેમની પત્ની હતી ભદ્દા (૧૬) અને તેમનો પુત્ર હતો દેવદિષ્ણ. એક વાર ગુહ્નો કરવા બદલ ધષ્ણને કેદની સજા થઈ. ધષ્ણને અને ધષ્ણના પુત્રના ખૂની વિજય(૧૪) ચોરને એક સાથે બેડીથી બાંધવામાં આવ્યા હતા. જયારે વિજયે ધષ્ણને લઘુશંકા વગેરેમાં સહકાર આપવા ઇન્કાર કર્યો ત્યારે ધણે તેની સાથે પોતાનું ભોજન વહેંચીને ખાવાનું સ્વીકારવું પડ્યું. પછી ધણે સંસારનો ત્યાગ કર્યો અને તે શ્રમણ ધમ્મઘોસ(૬)નો શિષ્ય બન્યો.' ૧. જ્ઞાતા,૩૩-૪૨. ૧૧. ધણ ધણાવહ(૧) શેઠનું બીજું નામ.' ૧. કલ્પચૂ.પૃ.૧૦૨. ધણકડ (ધન્યકૃત) જ્યાં તેરમા તિકર વિમલ(૧)એ પોતાનું પહેલું પારણું ગૃહસ્થ જય(૨)ના હાથે કર્યું હતું તે ગામ.'તેની એકતા બંગાળના બલસર જિલ્લામાં આવેલા Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુપરી (Kupari) સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૩૨૪, ૩૨૮. ૨. લાઇ.પૃ.૨૮૧. ૧. ધણંતરિ (ધન્વન્તરિ) વિજયપુરના રાજા કણગરહ(૨)ના રાજવૈદ્ય અને પાડલસંડના શેઠ સાગરદત્ત(પ)ના પુત્ર ઉંબરદત્ત (૧)નો પૂર્વભવ. તે આયુર્વેદની બધી આઠે આઠ શાખાઓના નિષ્ણાત હતા.' ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ધણંતરિબારવઈનગરીના વૈદ્ય.' ૧. આવનિ.૧૩૦૦, આવયૂ.૧.પૃ.૪૬૦-૬૧. ૩. ધણંતરિ આયુર્વેદ વિદ્યાના સ્થાપક વૈદ્યરાજ.' ૧. નિશીયૂ.૩.પૃ.૫૧૨, ૪,પૃ.૩૪૦, બૃ.૩૦૨. ધણા (ધન્યા) વાણારસીના સુરાદેવ(૧)ની પત્ની. તે મહાવીરની ઉપાસિકા(શ્રાવિકા) હતી.' ૧. ઉપા. ૩૦. ધણિયા (પત્રિકા) ગોબ્બરગામના વણકરની પત્ની અને વાળંદની નોકરડી.' ૧. બૃભા.૬૦૯૬, બુલે.૧૬૧૧. ૧. ધમ્મ (ધર્મ) આચાર્ય હર્થીિના શિષ્ય અને આચાર્ય સીહ(૨)ના ગુરુ. તે સુવ્ય(પ) ગોત્રના હતા.' ૧. કલ્પ.પૃ.૨૬૫-૬૬. ૨. ધમ્મ આચાર્ય સહ૨)ના શિષ્ય અને આચાર્ય સંડિલ્લ(૨)ના ગુરુ. તે કાસવ(૧) ગોત્રના હતા.' ૧. કલ્પ.પૃ. ૨૬૫-૨૬૬. ૩. ધમ્મ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના પંદરમા તિર્થંકર.' તે પોતાના પૂર્વભવમાં , સીહરહ(૨) હતા. ધમ્મ રણપુરના રાજા ભાણ(૧) અને તેમની રાણી સુવ્રયા(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ પિસ્તાળીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે સાગરદત્તા પાલખીનો ઉપયોગ કર્યો હતો. સોમણ(૨) નગરમાં ધમસીહ(૨)ના ઘરે તેમણે પ્રથમ પારણું કર્યું હતું. તેમનું પવિત્ર વૃક્ષ દધિપર્ણ હતું. શ્રમણ અરિઢ(૨) તેમના પ્રથમ શિષ્ય હતા. તેમની પ્રથમ શિષ્યા સિવા(૩) હતી. તેમને શ્રમણોના અડતાલીસ ગણો હતા અને અડતાલીસ ગણધરો હતા. તેમને ૬૪૦૦૦ શ્રમણશિષ્યો હતા અને ૬૨૪૦૦ શ્રમણી શિષ્યાઓ હતી. દસ લાખ 20 Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ષનું આયુષ્ય ભોગવીને મલ્લિ(૧)ના મૃત્યુથી ત્રણ સાગરોપમ વર્ષ પહેલાં તે મોક્ષ પામ્યા. તે અઢી લાખ વર્ષ રાજકુમાર તરીકે અને પાંચ લાખ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા.૧૩ ૧. સમ. ૧૫૭, નન્દિ.ગાથા ૧૯, વિશેષા.| ૩૯૨. ૧૭૫૯, તીર્થો.૩૨૮, આવનિ.૩૭૧, ૭. આવનિ.૩૨૪,૩૨૮,સમ. ૧૫૭. ૧૦૯૪, સ્થા.૪૧૧. ૮. સમ.૧૫૭, તીર્થો ૪૦૬. ૨.સમ.૧૫૭. ૯. સમ.૧૫૭, તીર્થો. ૪૫૦. ૩.સમ.૧૫૭, આવનિ.૩૮૩,૩૮૬, ૧૦. સમ.૧૫૭, તીર્થો.૪૬૦. ૩૮૮, તીર્થો.૪૭૮. ૧૧. સમ.૪૮. આવનિ.૨૬૭ તેમજ તીર્થો. ૪. સમ.૪૫, આવનિ. ૩૭૯, તીર્થો. ૪૫૦ અનુસાર સંખ્યા ૪૩ છે. ૩૬૩. ૧૨. આવનિ. ૨૫૬થી. ૫.આવનિ.૩૭૭, તીર્થો ૩૪૧. ૧૩. આવનિ. ૨૭ર-૩૫, કલ્પ.૧૯૦, ૬. સમ.૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો. | સ્થા.૭૩૫. ૪. ધમ્મ સૂયગડનું નવમું અધ્યયન. ૧. સમ.૧૬,૨૩. ધમ્મકહા (ધર્મકથા) ણાયાધમકહાનો બીજો શ્રુતસ્કન્ધ. ૧. જ્ઞાતા.૫. ધમ્મગણિ (ધર્મગણિ) શ્રમણો માટેના પ્રાયશ્ચિત્તને લગતા નિયમોમાં ફેરફાર કરનાર આચાર્ય. ૧. બૃ.૭૨૬, ટિ.૩. ૧. ધમ્મઘોસ (ધર્મઘોષ) મહાવીરના શિષ્ય.' ૧. આવનિ.૧૨૮૧, આવચૂ.૨,પૃ.૧૭. ૨. ધમ્મઘોસ ધમ્મવસુ અપર નામ ધમ્મવષ્ણુ આચાર્યના શિષ્ય. તેમણે ધમ્મસ(૨) સાથે એક માસના ઉપવાસ કરીને વાણારસીમાં વર્ષાવાસ ગાળ્યો હતો.તેઓ ઉત્તરગુણના પાલનમાં એટલા ચુસ્ત અને સંકલ્પબદ્ધ હતા કે ગંગા નદી પાર કરતી વખતે તેઓ ખૂબ તરસ્યા થયા હોવા છતાં નદીનું પાણી પીવાનો તેમણે વિચાર પણ ન કર્યો. જેમ શ્રમણી વિણયવતીને શ્રાવક-શ્રાવિકાઓની પ્રશંસા અને સેવા મળી હતી તેમ પોતાને પણ મળે એવા આશયથી ધમજસે જયારે તે કોસંબી નગરમાં હતા ત્યારે સલ્લેખના લીધી. પરંતુ બન્યું એવું કે અવંતિસેણે નગર ઉપર આક્રમણ કર્યું અને ધમ્મુજસે નિયમસરની સેવાઓ પામ્યા વિના દેહ છોડ્યો અને કટોકટીના કાળમાં તેમના દેહને બહાર ફેંકી દેવામાં આવ્યો.' Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.આવનિ.૧૨૮૧. ૩. આવનિ.૧૩૦૬, આવયૂ.ર.પૃ. ૨૦૪. ૨.આવયૂ. ૨.પૃ.૧૮૯. ૪. આવયૂ.૨.પૃ.૧૯૦. ૩. ધમ્મઘોસ ચંપા નગરના રાજા મિત્તUભના મન્ચી. તેણે ધણમિત્ત(૧)ના સ્વરૂપવાન પુત્ર સુજાત(૨)ને મારી નાખવાની યોજના કરી હતી કારણ કે તેને ગેરસમજ થઈ હતી કે સુજાતે તેના અન્તઃપુરની પવિત્રતાને નષ્ટ કરી છે. જ્યારે સત્ય પ્રગટ થયું ત્યારે રાજાએ ધમ્મઘોસને દેશનિકાલ કર્યા. પછી ધમ્મઘોસ રાયિગહ ગયા, પોતાનાં કૃત્યો માટે પશ્ચાત્તાપ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. ત્યાંથી તે વારાપુર ગયા અને વારત્ત(૩) મંત્રીને શ્રમણત્વની દીક્ષા આપી. ૧. આવનિ.૧૨૯૭, આવચૂ.૨,પૃ.૧૯૭-૯૯, પિંડેનિમ.પૃ.૧૬૯. ૪. ધમ્મઘોસ ધણવસુ સાર્થવાહના કાફલા સાથે ઉજેણીથી ચંપા જનારા શ્રમણ. જ્યારે લુટારાઓએ આ કાફલા ઉપર હુમલો કર્યો ત્યારે કાફલો ગભરાઈ ગયો અને વિખરાઈ ગયો. કાફલાના કેટલાક સભ્યો સાથે શ્રમણ જંગલમાં પ્રવેશ્યા. ત્યાં તેમને શ્રમણને યોગ્ય એવી ભિક્ષા મળી શકી નહિ. એટલે તેમણે ખોરાક લેવાનું છોડી દીધું અને એક શિલા ઉપર સલ્લેખના કરી. કાલક્રમે તે મુક્તિ પામ્યા.' ૧. આવનિ.૧૨૭૬, આવચૂ.૨,પૃ.૧૫૪-૧૫૫. ૫. ધમ્મઘોસ તિર્થીયર વિમલ(૧)ના પ્રશિષ્ય. તેમણે હત્થિણાપુરમાં મહબ્બલ(૧)ને દીક્ષા લઈ શ્રમણસંઘમાં દાખલ કર્યા. ૧. ભગ.૪૩૧, ૫૫૯. ૬. ધમ્મઘોર વિહાર કરતા જેમણે રાયગિહના ગુણસિલઅચૈત્યમાં ધષ્ણ(૧૦) શેઠને દીક્ષા આપી હતી તે સ્થવિર.' ૧. જ્ઞાતા.૪૨. ૭. ધમ્મઘોસ જેમના શિષ્ય ધમ્મરુઇ(૪) હતા તે આચાર્ય.' ૧. જ્ઞાતા.૧૦૭. ૮. ધમ્મઘોસ પોતાના શિષ્ય સુદત્ત તથા અન્ય સાથે હOિણાઉરની મુલાકાત લેનાર વિર. ૧. વિપા.૩૩. ૯. ધમ્મઘોસ મહાઘોસ(૩) નગરના શેઠ. ધમ્મસીહ(૧) શ્રમણને ભિક્ષા આપવાના કારણે તે મૃત્યુ પછી રાજકુમાર ભણંદી(૪) તરીકે જન્મ્યા.' ૧. વિપા.૩૪. ૧૦. ધમ્મઘોસ એક આચાર્ય. રાજા જિયસતુ(૩૮) તેમનો ઉપાસક હતો. આચાર્યને Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪પર આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમના શિષ્યોને પ્રાયશ્ચિત્ત રૂપ) સજા કરવામાં તે રાજા મદદ કરતો હતો.' ૧. આચાચૂ.પૃ.૩૮, આચાશી.પૃ.૭૬. ૧૧. ધમ્મઘોસ મદુરા(૨)ના શેઠને શ્રમણ્યની દીક્ષા આપી શ્રમણ સંઘમાં પ્રવેશ કરાવનાર આચાર્ય.' ૧. આવયૂ.૧.પૂ.૪૭૩. ૧૨. ધમ્મઘોસ ધણસિરી(૩)ને દીક્ષા આપનાર આચાર્ય.' ૧. આવચૂ.૧.પૃ.૫૨૬. ૧૩. ધમ્મઘોસ જેમનો શિષ્ય ચંપા નગરીના રાજા જિયસત્ત(૩૭)નો પુત્ર સુમણભદ(૩) હતો તે આચાર્ય. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૨, ઉત્તરાક,પૃ.૩૬. ૧. ધમ્મસ (ધર્મયશસ) મહાવીરનો એક શિષ્ય.' ૧. આવનિ.૧૨૮૯, આવચૂ.૨.પૃ.૧૯૩. ૨. ધમ્મસ જે ધમવગુ નામે પણ જાણીતા હતા તે ધમવસુ આચાર્યના શિષ્ય.' તેમણે વચ્છગા નદીના કિનારે સલ્લેખના કરી અને તે મોક્ષ પામ્યા. તે પ્રસંગે ઉજેણીના રાજા અવંતિસણ અને કોસંબીના મણિપ્રભ(૧)એ તેમની પૂજા કરી. જુઓ ધમ્મઘોસ(૨). ૧. આવનિ.૧૨૮૧, આવચૂ.૨.પૃ.૧૮૯. ૨. મર.૪૭૫-૪૭૬,આવચૂ.ર.પૃ.૧૯૦. ધમ્મઝય (ધર્મધ્વજ) એરવય(૧) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ આઠમા તિર્થંકર તરીકે કરે છે જ્યારે પાંચમા તિર્થંકર તરીકે અસ્થસિદ્ધને જણાવે છે.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮. ધમ્મસૂઝયણ (ધર્માધ્યયન) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.' ૧. સૂત્રનિ.૯૯, વ્યવભા. ૭.૬૬. ધમણગ (ધર્માન્વગ) કોઈક આચાર્યના સુવિનયસમ્પન્ન આઠશિષ્યોમાંના એક. ૧. વ્યવભા.૩.૩૫૦. ધમથકામ (ધર્માર્થકામ) દસયાલિયનું છઠ્ઠું અધ્યયન. તે અને મહાયારકતા એક ૧. દશહ.પૃ.૨૦૬. ધમપણત્તિ (ધર્મપપ્રજ્ઞપ્તિ) જુઓ છજ્જવણિયા.' ૧. દશ.૪.૧. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મમિત્ત (ધર્મમિત્ર) છઠ્ઠા તિર્થંકર પઉમખ્વહનો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૧. ધમ્મરુઈ (ધર્મરુચિ) વાણારસીના રાજા. તેણે રાજા ઉદિઓદાની રાણી સિરિકતા(૧)નું અપહરણ કરવા માટે રાજા ઉદિઓદઅ ઉપર આક્રમણ કર્યું.' ૧. આચૂ.૧.૫.૫૫૯, આવનિ,૯૪૩,૧૫૪૫, નન્ટિમ.પૃ.૧૬૫-૬૬. ૨. ધમ્મરુઇ શ્રમણ આસાઢશૂઇના ગુરુ આચાર્ય." ૧. પિંડનિ.૪૭૪, પિંડનિમ.પૃ.૧૩૭. ૩. ધમ્મરુઈ પોતાને હેરાન કરવા બદલ જે શ્રમણે નાવિક ણંદ(૧૨)ને બાળી ભસ્મ કરી નાખ્યો તે શ્રમણ.' ૧. આવચૂ.૧.પૃ.૫૧૬. ૪. ધમ્મરુઈ ધમ્મઘોસ(૭)ના શિષ્ય. ચંપાનગરમાં જ્યારે તે ભિક્ષા માટે નીકળ્યા હતા ત્યારે તેમને મધુર રસાવાળું કડવા તુંબડાનું શાક બ્રાહ્મણી ણાગસિરી(૨)એ ભિક્ષામાં આપ્યું. ધમ્મઘોસે તેમને જણાવ્યું કે જો તે તે ઝેરી શાક ખાશે તો મરી જશે. માટે તેમણે ધમરુઇને તેનો ત્યાગ કરવા કહ્યું. ધમ્મરુઇએ વિચાર્યું કે જો તે શાકનો ત્યાગ કરે તો તે ઝેરી શાકના સંપર્કમાં આવનાર અને ખાનાર હજારો કીડીઓ મરી જાય. તેથી અસંખ્ય કીડીઓને બચાવવા તે પોતે જ શાક ખાઈ ગયા અને સલ્લેખના લઈ લીધી અને મૃત્યુ પામ્યા. મરીને તે દેવ તરીકે જમ્યા. પછીના જન્મમાં તે મોક્ષ પામશે. ૧. જ્ઞાતા.૧૦૭, જીતભા.૮૫૫, કલ્પ.પૃ.૯૬, વિશેષા.૩૩૩૨, ૩૩૪૭, આવચૂ. ૨. પૃ. ૯૫, ૨૧૧. આવનિ.૧૩૧૩ અને આવચૂ.૨.પૃ.૨૧૧માં સ્થાન અને ભિક્ષા આપનાર તરીકે રોહીડગ અને ગણિકા રોહિણી(૩)નો ઉલ્લેખ છે. ૫. ધમ્મરુઈ સતદુવાર નગરના રાજા વિમલવાહણ(૧)એ જેમને ભિક્ષા આપી હતી તે શ્રમણ. તેના કારણે રાજા મૃત્યુ પછી સામેય નગરમાં રાજકુમાર વરદત્ત(૨) તરીકે જન્મ્યા. ૧. વિપા.૩૪. ૬. ધમ્મરુઈ એક રાજકુમાર. તે વસંતપુરના જિવસતુ(૨૬) અને ધારિણી(૨૦)નો પુત્ર હતો. તેણે તેના પિતાની સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે પયબુદ્ધ બન્યો.' ૧. આવનિ.૮૬૬, ૮૭૮, આવયૂ.૧,પૃ.૪૯૮, આચાશી.પૃ.૨૧. ૭. ધમ્મરુઈ જંગલમાંથી પસાર થતા જે શ્રમણે જ્યારે દેવે તેમના ઉપવાસના પારણાના પ્રસંગે ભિક્ષા આપવા માંડી ત્યારે તે ન સ્વીકારી તે શ્રમણ.' ૧. ઓઘનિ.૪૫૫-૫૬, ઓઘનિભા.ર૩ર-૩૮, ઓઘનિદ્રો.પૃ. ૧૫૯-૬૦. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ધમ્મરુચિ (ધર્મરુચિ) આ અને ધમ્મરુઇ(૫) એક છે.૧ ૧. વિપા.૩૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મરુયિ (ધર્મરુચિ) આ અને ધમ્મરુઇ(૩) એક છે. ૧ ૧. આવચૂ.૧.પૃ. ૫૧૬. ધમ્મવગ્ગુ (ધર્મવલ્ગ) આ ધમ્મવસુનું બીજું નામ છે. ૧. આવચૂ.૨.પૃ.૧૮૯. ધર્મીવસુ (ધર્મવસ) ધમ્મઘોસ(૨) અને ધમ્મજસ(૨) જેમના શિષ્યો હતા તે આચાર્ય. ૧. આવનિ.૧૨૮૧, ઉત્તરાક.પૃ.૭૩. ૧. ધમ્મવીરિય (ધર્મવીર્ય) જે શ્રમણને તિઝિંછી નગરના જિયસત્તુ(૨) રાજાએ ભિક્ષા આપી હતી તે શ્રમણ. પરિણામે મૃત્યુ પછી તે રાજાનો જન્મ રાજકુમાર મહચંદ(૪) તરીકે થયો. ૧. વિપા.૩૪. ૨. ધમ્મવીરિય સાતમા તિર્થંકર સુપાસ(૧)નો સમકાલીન રાજા. ૧ ૧. તીર્થો. ૪૭૦. ધમ્મસિરી (ધર્મશ્રી) અતીત ઉસ્સપ્પિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા છેલ્લા તિર્થંકર.૧ ૧. મનિ.પૃ.૧૩૫. ૧. ધમ્મસીહ (ધર્મસિંહ) જે શ્રમણને મહાઘોસ નગરના ધમ્મઘોસ(૯) શેઠે ભિક્ષા આપી હતી તે શ્રમણ. શેઠ મૃત્યુ પછી આ સુકૃત્યના કારણે ફરી મનુષ્ય તરીકે જન્મ પામ્યા.૧ ૧. વિપા.૩૪. ૨. ધમ્મસીહ પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ને ભિક્ષા આપનારી સૌ પ્રથમ વ્યક્તિ. તે સોમણસ(૨) નગરની હતી.૧ ૧. સમ.૧૫૭, આવિન.૩૨૪, ૩૨૮. ૩. ધમ્મસીહ ચોથા તિર્થંકર અભિષંદણનો પૂર્વભવ. ૧. સમ. ૧૫૭. ૪. ધમ્મસીહ ચંદગુત્ત રાજાના સમયમાં પાડલિપુત્તમાં રહેતો માણસ. તેની પત્ની ચંદસિરી(૨) હતી. તે ગિદ્ધપિટ્ટ (ગૃદ્ધપૃષ્ઠ) નામના વ્રતનું પાલન કુલ્લઉરમાં કરતો હતો અને તે સારી દશા (વિગયસોગ દશા) પામ્યો હતો.૧ ૧. સંસ્તા.૭૦-૭૨, Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ધમ્મસણ (ધર્મસેન) સાતમા બલદેવ(૨) સંદણ(૧)નો પૂર્વભવ, તેમના આચાર્ય ગુરુ આસાગર હતા. ૧, સમ.૧૫૮. ૨. ધમ્મસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ,પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ધમ્મા (ધર્મા) કહા(૨) વગેરેની માતા.. ૧. જ્ઞાતા.૧૫૮. ધમ્માવાય (ધર્મવાદ) દિક્ટિવાયનાં દસ નામોમાંનું એક.' ૧. સ્થા.૭૪૨. ૧. ધમિલ મહાવીરના પાંચમા ગણધર સુહમ્મ(૧)ના પિતા. તે કોલ્લાગ(૨) સંનિવેશના હતા.' ૧. આવનિ.૬૪૮. વિશેષા.૨૫૦૯, કલ્પધ પૃ.૧૬૨, કલ્પવિ.પૃ.૨૪૯. ૨. ધર્મિલ વસુદેવહિંડીનું એક પાત્ર. ૧. આવચૂ.૨.પૃ.૩૨૪, દશગૂ.પૃ.૩૨૮, આવનિ.૧૬૧૪. ધમ્મિલ્લ જુઓ ધમ્મિલ.૧ ૧. કલ્પ.પૂ.૧૬૨, કલ્પવિ.પૃ.૨૪૯, સૂત્રચૂ.પૃ.૩૯૦, આવનિ.૧૬૧૪. ૧. ધર એરવય(૧) ક્ષેત્રના વીસમા તિર્થંકર. ધરના બદલે વર પાઠ ખોટો છે. ૧. સમ.૧૫૯, સમઅ.પૃ.૧૫૯, તીર્થો.૩૩૯. ૨. ધર છઠ્ઠા તિર્થંકર પઉમાભના પિતા.૧ ૧. તીર્થો.૪૬૯, સમ.૧૫૭. ૩. ધર રાજકુંવરી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા જેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે મહુરા(૧) નગરીના રાજા." ૧. જ્ઞાતા.૧૧૭. ૧. ધરણ દક્ષિણના ભાગકુમાર દેવોનો ઈન્દ્ર.' તેને ૬૦૦૦ સામાણિઅ દેવો વગેરે છે. તેનું વાસસ્થાન ૨૫000 યોજનાના વિસ્તારવાળું છે. તેને છ મુખ્ય પત્નીઓ છે?— ઇલા(૧)*, સુક્કા, સદારા, સોદામણી(૩), ઈદા(૨) અને ઘણવિજ્યા (૧).તેની રાજધાનીનું નામ ધરણા છે. તેનું સિંહાસન પણ તેનું પોતાનું જ નામ અર્થાત્ ધરણ નામ ધરાવે છે. તેને ચુંમાળીસ લાખ મહેલો છે. કાલવાલ, સેલવાલ, સંખવાલ અને કોલવાલ આ ચાર તેના લોગપાલ છે. જ્યારે મિ(૩) અને વિણમિ રાજ્યનો પોતાનો ભાગ માગવા ઉસહ(૧) પાસે ગયા ત્યારે ધરણે તેમને ઘણી વિદ્યાઓ આપી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને દક્ષિણ અને ઉત્તર વેઢ(૨)ના રાજાઓ બનાવ્યા.ધરણ મહિલા(મિહિલા)માં મહાવીરને મળ્યા અને તેમના કુશળ સમાચાર પૂછુયા.૧૦ પર્યુષણ દરમ્યાન ત્રણ દિવસના સળંગ ઉપવાસ કરવાના કારણે મરણ પામેલા બાળકને ધરણે પુનર્જીવિત કર્યો. તેના સાત સેનાપતિઓ આછે ભદસેણ(૧), જસોધર(૨), સુદંસણ(૧૬), નીલકંઠ, આણંદ(૯), ણંદણ(૭) અને તેતલિ(૪).૧૨ ૧.પ્રજ્ઞા.૪૬, ભગ.૧૬૯,૪૦૪, જીવા. | ૭. ભગ.૧૨૯, સમ.૪૪. ૧૨૦. ૮. ભગ.૧૬૯, ભગઅ.પૃ. ૧૯૯. ૨.જબૂ.૧૧૯, ભગ.૧૨૯, આવર્. ૯. આવયૂ.૧.પૃ.૧૬૧, વિશેષા.૧૭૦૫, ૧.પૃ.૧૪૬. કલ્પવિ.પૃ.૨૩૮, કલ્પસં.પૃ.૧૨૯. ૩. ભગ.૪૦૬. ૧૦. આવનિ.૫૧૭,આવયૂ.૧.પૃ.૩૧૫, ૪. જ્ઞાતા.૧૫૧. વિશેષા. ૧૯૭૩, કલ્પવિ.પૃ.૧૬૯, ૫. ભગ.૪૦૬. કલ્પશા.પૃ.૧૩૨. ૬એજન. ૧૧. કલ્પવિ.પૂ.૧૦, કલ્પ.પૂ.૧૦. ૧૨. સ્થા.૪૦૪, ૫૮૨. ૨. ધરણ ધરણ(૧)નું સિંહાસન. ૧. ભગ.૪ ૬. ૩. ધરણ મહાવિદેહના સલિલાવઈ પ્રદેશમાં આવેલા વિયસોગા નગરના રાજા મહબ્બલ(૨)નો મિત્ર રાજા.' ૧. જ્ઞાતા.૬૪. ૪. ધરણ બારવઈના વહિ(૧) અને ધારિણી(પ)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. તે સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો. તે દસ પૂજનીય રાજાઓમાંનો એક હતો. ૧. અત્ત.૩. ૨. અન્ન.પૃ.૨. ૫. ધરણ રોહીડનગરના પુઢવીવડે આ ઉદ્યાનમાં રહેતો જખ.' ૧. વિપા.૩૦. ૬. ધરણ અંતગડદસાના બીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અન્ત.૩. ધરણા ઈન્દ્ર ધરણ(૧)ની રાજધાની.' ૧. ભગ. ૪૦૬. ૧. ધરણિ બારમા તિર્થીયર વાસુપુજની પ્રથમ શિષ્યા.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૯. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ધરણિ એક દેવી.૧ ૧.આવ.પૃ.૧૯. ૩. ધરણિ ઇન્દ્ર ધરણ(૧)ની રાજધાની જ્યાં ઇલા(૧) એક મુખ્ય રાણી તરીકે જન્મી હતી.' આ અને ધરણા એક છે. ૧. જ્ઞાતા.૧૫૧. ધરણિંદ (ધરણેન્દ્ર) આ અને ધરણ(૧) એક છે.' ૧. ભગ.૪૦૬. ધરણિખીલ (ધરણિકીલ) મંદર(૩) પર્વતનું બીજું નામ.' ૧. સૂર્ય. ૨૬. ધરણિધરા તેરમા તિસ્થયરવિમલ(૧)ની પ્રથમ શિષ્યા.'તીર્થો ૪૬૦માં તેનું નામ વરા જણાવાયું છે. ૧. સમ.૧૫૭. ધરણિસિંગ (ધરણિશંગ) મંદર(૩) પર્વતનું બીજું નામ.' ૧. સૂર્ય ૨૬. ધરણીવવાય (ધરણોપરાત) એક અંગબાહિર કાલિય આગમગ્રંથ જેને બાર વર્ષનું શ્રમણજીવન પૂરું કર્યું હોય એવા શ્રમણને જ ભણાવવાની છૂટ હતી. હાલ આ ગ્રન્થ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે. ૧. નદિ.૪૪. ૨. વ્યવ.૧૦.૨૬. ધાતઈસંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ.' ૧. સૂર્ય.૧૦૦. ધાતકીખંડ જુઓ ધાયઈસંડ. ૧. આવચૂ.૧,પૃ.૧૭૨, આવહ.પૃ.૭૬ર. ધાય (ધાતુ) દક્ષિણના પણવણિય દેવોનો ઈન્દ્ર.' ૧. પ્રજ્ઞા.૪૯, સ્થા. ૯૪. ધાયઇસંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ. ૧. ભગ.૪૧૮, જ્ઞાતા.૧૨૩, આવયૂ.૧.પૃ.૧૭૬, જીવા.૧૭૪, સમ.૮૫. ધાયઈખંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ.' ૧. જીવા.૧૬૪. સમ.૧૨૭, દેવે.૧૪૯, સૂર્ય. ૨૭૫. ધાયઈરફખ (ધાતકીવૃક્ષ) ધાયઈસંડમાં આવેલું વૃક્ષ. જુઓ ધાયઈસંડ. ૧. સ્થા.૬૪૧, જીવા.૧૭૪. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધાયઈસંડ (ધાતકીખંડ) જંબુદ્દીવ પછી આવતો વલયાકાર દ્વીપ.'તે લવણ સમુદ્રને ઘેરે છે અને ખુદ કાલોય સમુદ્રથી ઘેરાયેલો છે. તેની પીઠિકા બે ગભૂતિ ઊંચી છે. લવણ સમુદ્રને સ્પર્શતા તેના એક છેડાથી કાલોય સમુદ્રને સ્પર્શતા તેના બીજા છેડા સુધીની તેની પહોળાઈચાર લાખ યોજન છે. જંબુદ્દીવના પૂર્વ તરફના ખૂણાથી ધાયઈસંડના પશ્ચિમ તરફના ખૂણા વચ્ચેનું અંતર સાત લાખ યોજન છે." બહારની બાજુનો ધાયઈસંડનો પરિઘ ૪૧૧૦૯૬૧ યોજન છે. ઉત્તરના અને દક્ષિણના ઈસુયાર(૨) પર્વતો ધાયઈસંડ દ્વીપને બે ભાગમાં વહેચે છે – પૂર્વભાગ અને પશ્ચિમ ભાગ. દરેક અર્ધભાગમાં સાત ક્ષેત્રો (ભરત(૨) વગેરે), સાત પર્વતો (ચુલ્લહિમવંત વગેરે) અને ચૌદ નદીઓ આવેલી છે; તે બધાંનાં નામ અને સ્થાન જંબુદ્દીવમાં આવેલ ક્ષેત્રો, પર્વતો અને નદીઓનાં નામ અને સ્થાન જેવાં જ છે.ધાયઈસંડના પ્રત્યેક અર્ધભાગની મધ્યમાં આવેલો મંદર(૩) પર્વત એક હજાર યોજન ઊંડો, ચોરાસી હજાર યોજન ઊંચો,તળેટીએ તેની પહોળાઈ દસ હજારથી કંઈક ન્યૂન યોજનો છે અને શિખરે તેની પહોળાઈ એક હજાર યોજન છે. આ દ્વીપનાં ભરહ(૨) અને એરવ (૧) ક્ષેત્રો પ્રત્યેક કાલચક્રના બધા છ અરો અનુભવે છે. આ દ્વીપના બન્ને અર્ધભાગોમાંથી પ્રત્યેક અર્ધભાગમાં કૂડસામલિ વૃક્ષ અને ગરુડ દેવ છે. વળી પૂર્વના અર્ધભાગમાં ધાયબરુખ છે અને પશ્ચિમના અર્ધભાગમાં મહાધાયબરુખ છે. તે સુદંસણ(૧૯) દેવ અને પિયદંસણ(૧) દેવનાં વાસસ્થાનો છે. ૧૪ ધાયઈ વૃક્ષની ઊંચાઈ આઠયોજન છે." ધાયઈસંડના પ્રદેશો, પર્વતો, શિખરો, દેવો વગેરેની સંખ્યા જંબુદ્દીવમાં તેમની જે સંખ્યા છે તેનાથી બમણી છે. ધાયઈસંડને અડસઠ ચક્કવષ્ટિવિજયછે, ચાર દરવાજા છે, બાર સૂર્યો છે, બાર ચન્દ્રો છે, ત્રણ સો છત્રીસ નક્ષત્રો છે, એક હજાર છપ્પન ગ્રહો છે અને ૮૦૩૭00 કોટાકોટિ તારા છે. ૯ સંદિગ્ગામ(૨) ધાયઈસંડના પુલ્વવિદેહના મંગલાવતી વિજય(૨૩)માં આવેલું હતું. ધાયઈસંડના પૂર્વ ભાગમાં આવેલા ભરહ(૧)ના દક્ષિણાર્ધની રાજધાની અવરકંકા હતી.૨૧ ૧.સૂત્રશી.પૃ.૧૨૨. | ૭. સ્થાઅ.પૃ.૮૧, પ્રશ્નઅ.પૃ.૯૫. ૨. સૂર્ય. ૧૦૦, જીવા.૧૭૪, અનુહ.પૃ. | ૮. સ્થા.પપપ. ૯૦. ૯. સ્થા.૭૨૧. ૩. સ્થા.૯૨. ૧૦. સમ.૮૫. ૪.સ્થા.૩૦૬,સમ.૧૨૭,સૂર્ય. ૧૦૦, ૧૧. સ્થા.૭૨૧. જીવા.૧૭૪. ૧૨. સ્થા.૯૨. ૫. સમ. ૧૩૦. ૧૩. એજન. ૬. સૂર્ય ૧OO, જીવા.૧૭૪. ૧૪. એજન, જીવા.૧૭૪. Page #486 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૫૯ ૧૫. સ્થા.૬૪૧. દેવે.૧૧૩, ૧૧૪, ૧૪૯-૧૫૧. ચન્દ્ર ૧૬. સ્થા.૯૨,૧૮૩, ૧૯૭, ૩૦૨,પ૨ ૨, L સૂર્ય, દ્વીપો વગેરેની વિગતો માટે જુઓ ૭૨૧, ૭૬૮. જીવા.૧૬૪, અને દિવસો અને રાત્રિઓ ૧૭. સમ.૬૮. માટે જુઓ સૂર્ય.૨૯, ભગ.૧૭૯. ૧૮. જીવા.૧૭૪. |૨૦. આવયૂ.૧.પૃ.૧૭૨, ૧૭૬. ૧૯. સૂર્ય. ૧૦૦, જીવા.૧૭૪,ભગ.૩૬૩, ર૧. જ્ઞાતા.૧૨૩. ધારણી (ધારિણી) આ અને ધારિણી એક છે.' ૧. વિપા.૩૩, ભગ.૪૧૭, દશા.૫.૧, સમ.૧૫૭, જ્ઞાતા.૬૪,૯૧, આવમ.પૃ. ૨૫૧, આવ.પૃ.૨૮, આવનિ.૧૨૮૨, આવયૂ.૧.પૃ.૩૨૦, ૪૯૮. ૧. ધારિણી રાયગિહનગરના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે સ્વપ્નમાં હાથી દેખ્યો અને તેણે રાજકુમાર મેહકુમારનો ગર્ભ ધારણ કર્યો. અકાળે પડેલા વર્ષાઋતુ જેવા વરસાદમાં પોતાના પતિ સાથે હાથી ઉપર સવારી કરવાનો તેને દોહદ થયો. દેવની મદદથી તેના ઓરમાન પુત્ર અભય(૧)એ તેનો દોહદ પૂરો કર્યો. કાળક્રમે તેણે મેહકમારને જન્મ આપ્યો. જ્યારે તેના પુત્ર પાસેથી તેણે જાણ્યું કે તે સંસારનો ત્યાગ કરવાનો છે ત્યારે તેને અત્યન્ત દુઃખ થયું. તેના બીજા પુત્રો પણ સંસારનો ત્યાગ કરી મહાવીરના શિષ્યો બન્યા. ૧. જ્ઞાતા.૮, ૧૦, કલ્પધ.પૃ.૩૦-૩૧. [૪. જ્ઞાતા.૧૭. ૨. જ્ઞાતા.૧૩. ૫. જ્ઞાતા.૨૩. ૩. જ્ઞાતા.૧પ-૧૬. ૬. અનુત્ત. ૧-૨. ૨. ધારિણી ચંપા નગરીના રાજા કોણિયની પત્ની. તે સુભદ્દા(૨) નામે પણ જાણીતી હતી.' ૧. ઔપ.૭, દશા.૯.૧, પ્રશ્નઆ પૃ.૧, ઔપ.૩૪, ૩૭. ૩. ધારિણી ચંપા નગરીના રાજા દધિવાહણની પત્ની અને ચંદણા(૧)ની માતા.1 જુઓ વધુ વિગત માટે ચંદણા(૧). ૧. આવયૂ.૧.પૃ.૩૨૦, કલ્પવિ.પૂ.૧૭૦, કલ્પધ.પૃ.૧૦૯, કલ્પજ.પૃ.૯૫, કલ્પશા. પૃ.૧૩૩. ૪. ધારિણી બારવતીના રાજા વસુદેવની પત્ની અને દારુઅ(૧), અણાદિટ્ટિ(૨) વગેરેની માતા.૧ ૧. અન્ત૭-૮. ૫. ધારિણી બારવતીના રાજા અંધગવહિની પત્ની. ૧. અન્ત.૧. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. ધારિણી બારવતીના રાજા બલદેવ(૧)ની પત્ની. તેને ત્રણ પુત્રો હતા – સુમુહ(૧), દુમુહ(૨) અને કૂવદારઅ.' ૧. અત્ત૭. ૭. ધારિણી જંબુદ્દીવના પુત્રવિદેહના પુંડરિગિણી(૧)ના રાજા વારસણ(૧)ની પત્ની તથા ઉસહ(૧)ના એક પૂર્વભવની માતા.' ૧. આવચૂ.૧,પૃ.૧૩૩. ૮. ધારિણી તે મંગલાવતી(પ) નામે પણ જાણી છે. તે વઇરણાભની માતા હતી. તે અને ધારિણી (૭) એક છે. ૧. આવચૂ.૧.પૃ.૧૮0. ૯. ધારિણી ધણંજય(૨) રાજાની પત્ની અને મહાવીરના પૂર્વભવ પિયમિત્ત(૧)ની માતા.' ૧.આવયૂ.૧,પૃ.૨૩૫, કલ્પ.પૂ.૩૮, કલ્પવિ.પૃ.૪૪. ૧૦. ધારિણી રાયગિહ નગરના રાજા વિસાહભૂતિની પત્ની અને મહાવીરના પૂર્વભવ વિસ્મભૂતિની માતા.' ૧. આવયૂ.૧,પૃ.૨૩૦, કલ્પશા.પૃ.૩૯, કલ્પ..૩૮. ૧૧. ધારિણી અગિયારમા તિર્થીયર સર્જસ(૧)ની મુખ્ય શિષ્યા.' ૧. તીર્થો.૪૫૯, સમ.૧૫૭. ૧૨. ધારિણી બલદેવ(૨) અયલ(પ)ની અનેક પત્નીઓમાં મુખ્ય.' ૧. તીર્થો. ૫૮૮. ૧૩. ધારિણી કોસંબી નગરીના રાજા અજિયસેણ(૨)ની પત્ની." ૧. આવયૂ.૨,પૃ. ૧૮૯. ૧૪. ધારિણી હસ્થિસીસ નગરના રાજા અદણસતુ(૨)ની પત્ની અને રાજકુમાર સુબાહુ(૧)ની માતા.' ૧. વિપા.૩૩. ૧૫. ધારિણી સાવેયના રાજા ચંદવહેંસાની પત્ની અને ગુણચંદ તથા મુણિચંદ(૨)ની માતા.' ૧. આવયૂ.૧.પૃ.૪૯૨. ૧૬. ધારિણી કોસંબીના રાજા જિતસેનની પત્ની.' ૧. ઉત્તરાક પૃ.૭૩. ૧૭. ધારિણી બ્રિતિપતિક્રિય(૨) નગરના રાજા જયસતુ(૨૦)ની પત્ની." Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦, પાયિ.પૃ.૧. ૧૮. ધારિણી ચંપા નગરીના રાજા જિયસત્ત(૧)ની પત્ની અને રાજકુમાર અદણસતુ(૩)ની માતા.' ૧. જ્ઞાતા.૯૧. ૧૯. ધારિણી મિહિલાના જિયસતુ(૧૪)ની મુખ્ય પત્ની.' ૧. સૂર્ય.૧, સૂર્યમ.પૃ.૨. જબૂ.૧. ૨૦. ધારિણી વસંતપુર(૩)ના રાજા જિયસત્ત(૨૬)ની પત્ની અને રાજકુમાર ધમ્મરુઈ(૬)ની માતા.' ૧. આવયૂ.૧.પૃ.૪૯૮, આચાશી પૃ.૨૧. ૨૧. ધારિણી વાણિયગ્ગામના રાજા જિયg(૬)ની પત્ની." ૧. દશા.૫.૧. ૨૨. ધારિણી સાવત્થીના રાજા જિયસતુ(૨૨)ની પત્ની, અંદા(૧) તેમનો દીકરો હતો અને પુરંદરજસા તેમની દીકરી હતી.' ૧. બૂલે. ૯૧૫, ઉત્તરાય્-પૃ.૭૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૧૫. ૨૩. ધારિણી મહાવિદેહના વીયસોગા નગરના રાજા બલિની પત્ની. તેને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે તેણે સ્વપ્નમાં સિંહ જોયો અને પછી કાલક્રમે મહબ્બલ(૨)ને જન્મ આપ્યો.' ૧. જ્ઞાતા ૬૪. ૨૪. ધારિણી સુપઇટ્ટ(૬) નગરના રાજા મહેસણ(૬)ની પત્ની અને રાજકુમાર સીહસેણ(૧)ની માતા. ૧. વિપા.૩૦. ૨૫. ધારિણી ચંપા નગરીના રાજા મિત્તપ્રભની પત્ની.' ૧. આવયૂ.૨,પૃ.૧૯૭. ૨૬. ધારિણી ઉજેણીના રાજા અવંતિવદ્વણના નાના ભાઈ રજ્જવદ્ધણની પત્ની. જ્યારે તેને પોતાની કરવા અવંતિવદ્ધશે તેના પતિ રજ્જવદ્ધણની હત્યા કરી નાખી ત્યારે તે પોતાનું શીલ બચાવવા ભાગી ગઈ અને શ્રમણી બની ગઈ. જુઓ અજિયસે(૨). ૧. આવનિ.૧૨૮૨, આવયૂ.ર.પૃ.૧૮૯, ઉત્તરાક.પૃ.૭૩. ૨૭. ધારિણી હસ્થિણાગપુરના રાજા સિવ(૭)ની પત્ની અને રાજકુમાર સિવભદ્રની માતા.1 Page #489 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૧૭, આવચૂ.૧.પૃ.૪૬૯. ૨૮. ધારિણી આમલકપ્પા નગરીના રાજા સેય(૧)ની અનેક પત્નીઓમાં મુખ્ય. ૧ ૧. રાજ.૬. ૪૬૨ ૨૯. ધારિણી પોતણપુરના રાજા સોમચંદ(૨)ની પત્ની. ૧. આવચૂ.૧.પૃ.૪૫૬. ૧ ૩૦. ધારિણી સતી સ્ત્રી. કદાચ આ અને ધારિણી(૩) એક છે. ૧. આવ.પૃ.૨૮. ૩૧. ધારિણી રુપ્પિ(૩) રાજાની પત્ની અને સુબાહુ(૩)ની માતા. ૧ ૧. શાતા.૭૧. ૩૨. ધારિણી રાજા ચંડવડંસઅની પત્ની અને મુણિચંદ(૪)ની માતા. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨૧૩. ૧. ધિઇ (કૃતિ) તિગિછિદ્રુહમાં વસતી દેવી. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. ૧ ૧. જમ્મૂ.૮૩, સ્થા.૧૯૭, ૫૨૨. ૨. ધિઇ ણિસહ(૨) પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૮૪, સ્થા. ૬૮૯. ૩. ધિઇ પુચુલા(૪)નું ત્રીજું અધ્યયન. ૧. નિર.૪.૧. ધિજ્જાઇય (ધિાતીય) બાહ્મણ જાતિનું બીજું નામ. ૧. ઉત્તરાયૂ.પૃ.૮૯, આવચૂ.૧.પૃ.૪૯૫, ૨.૨૧,૨૦૬. ધિતિ (કૃતિ) જુઓ થિઇ. ૧. નિર.૪.૧, સ્થા.૧૯૭, ૬૮૯. ૧. ધિતિધર (કૃતિધર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું છઠ્ઠું અધ્યયન.` ૧. અન્ત.૧૨. ૨. થિતિધર કાગંદી નગરનો શેઠ જે સંસારનો ત્યાગ કરી તિત્શયર મહાવીરનો શિષ્ય બન્યો હતો. તે સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧ ૧. અત્ત.૧૪. ધીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ધુઅ (ત) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૧,૩૩, ૨૫૦, ૨૫૧, આચાશી પૃ.૩૮૯. ધુંધુમાર સુંસુમારપુરનો રાજા. તેને અંગારવતી નામની પુત્રી હતી.' ૧. આવચૂ.૨.પૃ.૧૯૯, આવનિ.૧૨૯૮, આવહ.પૃ.૭૧૧. ધુતફખાણગ (ધૂર્તાખ્યાનક) સસગ(૧), એલાસાઢ, મૂલદેવ(૧) અને સ્ત્રી ખંડપાણા આ ચાર ધુતારાઓએ કહેલી ઉપહાસાત્મક અને હાસ્યરસપૂર્ણ કથાઓની કૃતિ. તે ચારે ઉજેણીના ઉદ્યાનમાં રહેતા હતા. વર્ષાઋતુ હતી અને બધાંને ખૂબ ભૂખ લાગી હતી. તે ચારે જણે ભેગા થઈનક્કી કર્યું કે દરેકે એક પછી એક પોતાના અનુભવોને કે પોતે જે કંઈ સાંભળ્યું હોય તેને કહી સંભળાવવું. જેનું કથન અવિશ્વસનીય જૂઠાણું સાબિત થાય તેણે બધાને ભોજન કરાવવું પડશે અને જે પોતાના કથનને ભારહ(૨) અને રામાયણમાંથી દાખલાઓ અને દષ્ટાન્તો આપી પુષ્ટ કરશે તેણે કંઈ આપવાની જરૂર રહેશે નહિ. બધાએ વિચિત્ર અદ્દભુત વાતો કહી અને તે બધી વાતોને તેમણે મહાભારત, રામાયણ વગેરેમાં આવતી અસ્વાભાવિક અસંગત અને બુદ્ધિને અસ્વીકાર્ય એવી આખ્યાયિકાઓ, દંતકથાઓ, વગેરેથી સમર્થિત કરી, દઢ કરી.' ૧. નિશીયૂ. ૧,પૃ.૧૦૫,૪,પૃ.૨૬, બૃ.૭૨૨. ધુર અકયાસી ગહમાંનો એક ૧. સ્થા.૯૦, સૂર્ય ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. ધુરા (ધુરક) આ અને ધુર એક છે.' ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબ્બશા.પૃ.૫૩૪. ધુવ (ધ્રુવ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ધૂમકેઉ અથવા ધૂમકેતુ (ધૂમકેતુ) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. ધૂમખભા (ધૂમપ્રભા) પાંચમી નરકભૂમિ.' તેનો વિસ્તાર અઢાર હજાર યોજન છે. અહીંના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. તેનો દેખાવ ધૂમ જેવો હોઈ તેને ધૂમપૂજા કહેવામાં આવે છે. આ અને રિટ્ટા(૧) એક છે. ૧. સૂત્ર.૫.૧, સ્થા.૭૫૭. ૩. સ્થા.૭૫૭. ૨.સ.૧૮. | ૪. અનુહ.પૃ.૮૯, ઉત્તરાશા પૃદ૯૭. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામનો કોશ ધોગિણ (ધોરુકિન) આ અને થારુકિણ એક છે.' ૧. જ્ઞાતા.૧૮. જુઓ | પ્રથમ ભાગ સમાપ્ત Page #492 -------------------------------------------------------------------------- ________________ en 9. For privatente personal use onlyzza -yici y.jainelibrary.org