________________
૩૯૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભણિયકુમાર (સ્વનિતકુમાર) ભવણવઈ દેવોના દસ ભેદોમાંથી એક ભેદ.' થણિયકુમાર દેવો સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં છે. તેમનાં રહેણાકો છોત્તેર લાખ છે. ઘોસ(૧) અને મહાઘોસ(૪) તેમના ઈન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક કમ છે જ્યારે જઘન્ય આયુ દસ હજાર વર્ષોનું છે.' આ દેવોના ઘંટનું નામ નંદિઘોસા છે. ૧. ભગ.૧૫,૫૮૯,જબૂ.૧૧૯, સ્થા. [૪. ભગ.૧૬૯. ૭૫૭.
૫. પ્રજ્ઞા.૯૫, ભગ.૧૫. ૨. ભગ. ૧૬૭.
૬. જબૂ.૧૧૯. ૩. સમ. ૭૬. ભણિયકુમારી (સ્વનિતકુમારી) ભવણવઈ દેવીઓનો એક ભેદ. આ દેવીઓ થણિયકુમાર દેવોની જોડ છે."
૧. ભગ. ૧૬૭. થારુકિણ (થારુકિન) આ અને થારુગિણ એક છે.'
૧. જખૂ.૪૩. થાગિણ (થારુકિન) એક અણારિય (અનાય) દેશ જ્યાંથી કન્યાઓને દાસીઓ તરીકે લાવવામાં આવતી હતી. બીજી એક જગ્યાએ આ દેશનો ધોગિણ નામે ઉલ્લેખ છે. જુઓ ચારુગણ. ૧. નિશીયૂ.૨ ૫.૪૭૦, જબૂ.૪૩, નિશી.૯.૨૮, જમ્બુશા.પૂ.૧૦૧, ઔપ.૩૩,
ભગ. ૩૮૦. ૨. જ્ઞાતા.૧૮, જ્ઞાતાઅ.પૃ.૪૧. થાલઈ (સ્થાલકિન્) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જે પોતાની બધી ચીજો (થાળી, પાત્રો) પોતાની પાસે જ રાખતો.
૧. ભગ.૪૧૭, નિર.૩.૩. ૨. ભગઅ.પૃ.૫૧૯. થાવસ્યા (સ્થાપત્યા) બારવઈની એક સાર્થવાહી. તેને થાવગ્ગાપુર નામનો એક પુત્ર હતો.
૧. જ્ઞાતા.૫૩. થાવસ્યાપુર (સ્થાપત્યાપુત્ર) બારવઈની થાવસ્યાનો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય એક હજાર પુરુષો સાથે બન્યો. વાસુદેવ(૨) કહે તેમનાં કુટુંબોની જવાબદારી ઉપાડી લીધી. થાવસ્ત્રાપુર બધા ચૌદ પુત્રુ ગ્રન્થો ભણ્યા. સેલગપુરના રાજા અને મંત્રીઓ તેમના ઉપદેશથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે બધા તેમના ઉપાસકો બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org