________________
૨ ૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કેવલિ (વિલિન) વિયાહપષ્ણત્તિના (૧) ચૌદમા શતકનો દસમો ઉદ્દેશક.અને (૨) અઢારમા શતકનો સાતમો ઉદ્દેશક. - ૧. ભગ.૫૦૦.
૨. ભગ.૬૧૬. કેસર કંપિલ્લપુર નગરની બહાર આવેલું ઉદ્યાન.
૧. ઉત્તરા.૧૮.૩, ઉત્તરાયૂ.પૃ.૨૪૮, ઉત્તરાશા.પૃ.૪૩૮. ૧. કેસરિ (કેસરિન) આવતા ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા ચોથા પડિયg.
૧. તીર્થો.૧૧૪૬, સમ.૧૫૯. ૨. કેસરિ શીલવંત પર્વત ઉપર આવેલું સરોવર. સીયા(૧) નદી તેમાંથી નીકળે છે.
૧. સમ.૧૧૭, સ્થા.૧૯૭, પ૨૨. ૨. જબૂ.૧૧૦. ૧. કેસવ (કેશવ) કહ(૧)નું બીજું નામ." ૧. ઉત્તરા.૨૨.૨, જ્ઞાતા.૧૨૨, નદિમ.પૃ.૬૦-૬૨, વિશેષા.૧૪૮૫, પ્રશ્રઅપૃ.૮૮,
ઉત્તરાશા.પૃ.૪૮૯. ૨. કેસવ પથંકરા નગરીના વૈદ્ય સુવિહિ(૨)નો પુત્ર. આ કેસવ ઉસભ(૧)નો પૂર્વભવ હતો.'
૧. આવચૂ.૧,પૃ. ૧૭૯-૧૮૦. ૩. કેસવ આ અને વાસુદેવ(૧) એક છે.' ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૩, આવનિ.૪૧૬, નિશીયૂ.૧.પૃ.૫૬,બૂ.૧૩૪૧,
જીવામ-પૃ.૧૨૯. ૧. કેસિ (કેશિનું) તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય. તે કુમારસમણ નામથી પણ જાણીતા હતા. એકવાર એક જ સમયે તે સાવOી નગરની બહાર હિંદુગ(૧) ઉદ્યાનમાં રહેતા હતા જ્યારે તિવૈયર મહાવીરના પ્રથમ ગણધર ગોયમા (ઇદભૂ) તે જ નગરના કોઢગ(૧) ઉદ્યાનમાં રહેતા હતા. બન્નેના શિષ્યો સંયમી, તપસ્વી, સદ્ગણી અને દુરાચારોથી આત્માને રક્ષનારા હતા. તેમના મનમાં આવો વિચાર આવ્યો – “શું અમારાં વ્રત-નિયમો સાચાં છે કે તેમનાં ? શું અમારો આચાર તથા અમારા સિદ્ધાન્તો સાચા છે કે તેમનો આચાર તથા તેમના સિદ્ધાન્તો? પાર્શ્વનો ચાર વ્રતોવાળો ધર્મ ખરો છે કે મહાવીરનો પાંચ વ્રતોવાળો ધર્મ? શું મુનિઓને વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કરનારો ધર્મ સાચો છે કે મુનિઓને એક અન્તરીય અને એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ દેનાર ધર્મ સાચો છે? પાર્શ્વના ધર્મ અને મહાવીરના ધર્મ બન્નેનો એક જ ઉદેશ્ય હોવા છતાં પણ આ અત્તર કેમ છે?” પોતાના શિષ્યોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણીને કેસિ અને ગોયમ બન્નેએ એકબીજાને મળવાનો નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org