________________
--
----
-
--
-
-
-
-
-
-
-
-
-
-
કાન
-
સહયોગ દાતા શ્રી મહુવા તપા જૈન સંઘ, મહુવા મધુમાવતી... મધુમતી... મહુવા– ઈતિહાસમાં વિભિન્ન નામે આ !! નગરી આલેખાતી રહી છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, તગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા. ની વિચરણભૂમિ છે. ઈતિહાસ પ્રસિદ્ધ શ્રાવકરત્નો ભાવડશા જાવડશા આ નગરનું ઘરેણું હતા. તેમણે આણેલા શ્રી જીવિતસ્વામી મહાવીરસ્વામી) દાદા આ નગર 1 મુકુટ મણિ છે. શાસનસમ્રાટ, યુગપુરુષ પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી દાદ ભૂમિ તરીકે મહુવા જગપ્રસિદ્ધ છે. તેમનો જન્મ, અંતિમ ચાતુર્માસ તથા કાળધ આ પુણ્યભૂમિ પર થયા હતા.
શાસ્ત્રવિશારદ પ.પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા. આ જ નગરીના પુત્રો હતા અન્ય અનેક મુમુક્ષુઓ પણ મહુવાના ધર્મિષ્ઠ પરિવારોમાંથી દીક્ષિત થયા છે. કર્મગ્રંથના રચિયતા પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મહુવામાં વિ.સં.૧૩૦૨ મહા સુદ ૧, ગુરુવારના શુભદિને શ્રી વાગેવતા ભાંડાગારની સ્થાપના થઈ હતી.
* કાળની અનેક ચઢતી પઢતી ઝીલ્યા પછીએ આ નગર હજી શ્રાવકોથી હર્યું ભર્યું છે. વર્તમાન કાળે પણ અનેક પૂજયોના આવાગમનથી અમે ધન્ય થતા રહીએ છીએ. વિ.સં. ૨૦૬૪ના ચાતુર્માસમાં પ. પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞાપૂર્વક તેમના જ શિષ્યરત્ન પ.પૂ. શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.સા., પૂર્વાશ્રમમાં મહુવાના જ રહેવાસી પૂ. સંઘચંદ્રવિજયજી મ.સા. આદિ ઠાણા ૩ તથા પૂ. સાધ્વીજી ભગવંતનો શ્રી સંઘને લાભ મળ્યો તથા પૂજયશ્રીની પ્રેરણાથી સં. ૨૦૬૪, આસો વદ ૪, શનિવારના રોજ શ્રી સંઘમાં સમૂહ | રાત્રિભોજન, વોટરકુલર, તથા સ્વામિવાત્સલ્યમાં ફ્રીઝનાં પાણીના નિષેધનો | ઐતિહાસિક ઠરાવ થયો. તેની અનુમોદનાર્થે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્ય| સહ્યોગનો સંપૂર્ણ લાભ પામી અમે કૃતાર્થ થયા છીએ.
-
—
મા
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org