________________
૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આ સંપ્રદાયના બાર પ્રમુખ ઉપાસકોના ઉલ્લેખો મળે છે. તે ઉપાસકો જૈન ઉપાસકોની જેમ કામચલાઉ સામાયિક કરતા નથી. તેઓ માંસ પણ લેતા.૨૧ હાલાહલા આ સંપ્રદાયનીની ચુસ્ત ઉપાસિકા અને સમર્થક-ઉત્તેજક હતી. ૨ ૨ સાવત્થી અને પોલાસપુર આ સંપ્રદાયના સબળ, સમૃદ્ધ અને ઊભરતાં કેન્દ્રો હતાં. વિયાહપષ્ણત્તિ અનુસાર ઘણા આજીવિય શ્રમણો ગોસાલનું નાયકપણું છોડી તિવૈયર મહાવીરના સંઘમાં જોડાઈ ગયા હતા.
આજીવિયને તેરાસિય પણ કહેવામાં આવે છે કારણ કે તે જીવોની બદ્ધ અને મુક્ત બે અવસ્થાઓ ઉપરાંત ત્રીજી મુક્ત-થઈ-પુનઃ–બદ્ધ થવાની અવસ્થાને સ્વીકારે છે. ૨૫ આજીવિયને પંડરભિમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧.પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૂ.૯૪,આચાશી. તે પહેલાં ગોસાલ પાસે સાડિયા, પાડિયા, પૃ. ૩૧૪, ૩૧૫.
(અન્તરીય અને ઉત્તરીય વસ્ત્ર), કુંડિયા ૨. ભગ.પ૩૯, ૫૪રથી આગળ, પ્રજ્ઞામ. (કૂંડી), વાહણા(પગરખાં) અને
પૃ.૪૦૬, ઉપાઅ.પૃ.૩૯,પિંડનિમ. ચિત્તલગ(ચિત્રફલક હતાં.આ સૂચવે છે પૃ.૧૩૦, નિશીયૂ.૩.પૃ.૪૧૪.
કે આજીવિય શ્રમણો અમુક ચીજો ૩. સૂત્રશી. પૃ. ૨૩૭.
રાખતા. ભગ, ૫૪૧. ૪. ભગઅ.પૃ.૫૦, પ્રજ્ઞામ.પૃ.૪૦૬, ૧૫. ભગઅ.પૃ.૫૦. પ્રજ્ઞાહ. પૃ. ૧૨૦-૧૨૧.
૧૬. આચાશી, પૃ. ૪૭. ૫. ભગ.પ૩૯.
૧૭, આચાચૂ. પૃ. ૧૭૩. ૬. સમ.૨૨, સમઅ.પૂ.૪૨.
૧૮. ઓપ.૪૧, ઔપ.પૃ.૧૦૬. ૭. સમ.૧૪૭, સમઅ.પૃ.૧૩૦. ૧૯. જુઓ ગોસાલ. ભગ.૩૩૦, ૫૫૪, ૮. સૂત્ર.૧.૧.૨.૧-૩, સૂત્રશી.પૃ.૨૦. ૨૦. ભગ. ૩૨૯. ૯. સૂત્ર.૧.૧.૩.૧૧-૧૨, સૂત્રશી. ૨૧. એજન, ૩૩૦. પૃ.૪૫-૪૬.
૨૨. એજન. પ૩૯. ૧૦. ઉપા.૩૬, ભગ.૩૪,૩૫,
૨૩. એજન. ૫૩૯,૫૫૪, ઉપા. ર૯. ભગઅ.પૃ.૫૭.
૨૪. ભગ. ૫૫૩. ૧૧. ભગ ૫૫૦.
૨૫. નન્ટિયૂ.પૃ.૭૩, નન્ટિમ.પૃ.૨૩૯, ૧૨. એજન.પપ૪.
નન્દિહ પૃ.૮૭, સમઅ.પૃ.૧૩૦, ૧૩. એજન.૫૫૪.
ર૬. નિશીયૂ.૩.પૃ.૪૧૪. ૧૪. ઉપ.૪૪; મહાવીરનો શિષ્ય બન્યો આજીવિયસુત્ત (આજીવિકહ્યુત) આજીવિય સંપ્રદાયનો ઉપદેશ અને મૂળ ધર્મગ્રન્થ.૧
૧. સમ. ૨૨, સમઅપૃ.૪૨. આડંબર (આડમ્બર) માતંગ કોમ વડે પૂજાતો જકુખ દેવ. તે હિરિમ તરીકે પણ જાણીતો છે. તેની જોડણી કદાચ ડંબર તરીકે થવી જોઈએ.
૧. આવનિ.(દીપિકા)પૃ.૧૨૯, આવભા.૨૨૫, આવયૂ.૨,પૃ.૨૨૭, આવહ પૃ.૭૪૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org