________________
પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી (પ.પૂ.
સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૯ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “પ્રાકૃતવિશેષનામો”ના બે ભાગો સાથે કુલ અગિયાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થશે.
આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા.
એ જ વિ.સં.૨૦૬૪, શ્રાવણ વદ ૫, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી સ્વ. ૫. આ. શ્રી વિજય અશોકચંદ્ર- મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી સૂરિજી મહારાજનો જન્મદિન. | વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના
ચરણકિંકર સોમચંદ્ર વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org