________________
૩૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. છંદ પાડલિપુત્તનો આતિલોભી શેઠ. કોઈક ગુહ્ના બદલ તે નગરના રાજાએ તેને મૃત્યુદંડની સજા કરી હતી.
૧. આચૂ.૧.પૃ.૫૨૮, ૨.પૃ.૨૯૩, કલ્પચૂ.પૃ.૧૦૧, આવહ.પૃ.૩૯૭. ૩. ણંદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ પંદર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે એક વાર તેઓને ભૂખ લાગે છે.
૧. સમ.૧૫.
૪. ણંદ અગિયારમા તિર્થંકર સેજ્જસ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર સિદ્ધત્વપુરનો રહેવાસી.૧
૧. આવમ.પૃ.૨૨૭, સમ.૧૫૭, આવિન.૩૨૪, ૩૨૮.
૫. ગુંદ બંભણગામનો રહેવાસી. મહાવીરે એક વાર તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી હતી.૧ ઉવણંદ(૨) તેનો ભાઈ હતો.
૧. આનિ.૪૭૬, આવચૂ.૧.પૃ.૨૮૩, વિશેષા.૧૯૨૮-૧૯૩૦, કલ્પવિ.પૃ.૧૬૪, કલ્પ.પૃ.૧૦૫.
૨. આવચૂ.૧.૨૮૩.
૬. ણંદ પખવાડિયાનો પાંચમો, છઠ્ઠો અને અગિયારમો દિવસ અર્થાત્ પાંચમ, છઠ્ઠ અને અગિયારસ.૧
૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૯,
૭. ણંદ ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી વાસુદેવ(૧).૧
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩.
૮. ણંદ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થંકર પેઢાલપુત્ત(૧)નો પૂર્વભવ.
૧. સમ.૧૫૯.
•
૯. ણંદ ણાસિક્કણગરનો રહેવાસી. તે સુંદરી(૨)નો પતિ હોવાથી સુંદરીણંદ તરીકે જાણીતો હતો. સુંદરી અત્યંત રૂપાળી હોવાથી તે તેનામાં ખૂબ જ આસક્ત હતો. તેનો ભાઈ શ્રમણ હતો. તેને તેના ચિત્તને સાંસારિક આસક્તિમાંથી પાછું વાળવાનો કોઈ ઉપાય કરવાનો વિચાર આવ્યો. તેને સન્માર્ગે વાળવા માટે તેણે પોતાની અલૌકિક શક્તિથી એક વાંદરીનું, એક વિદ્યાધરીનું અને પછી એક અનુપમ સૌન્દર્ય ધરાવતી દેવીનું સર્જન કર્યું. જ્યારે છંદે તેને પૂછ્યું કે તે દેવીને તે કેવી રીતે પામી શકે ત્યારે તે શ્રમણ ભાઈએ કહ્યું કે તે માટે તેણે શ્રમણજીવન સ્વીકારવું જોઈએ. એટલે છંદ શ્રમણ બન્યો.
૧. ન.િ૭૩, નમિ.પૃ.૧૬૭, આવચૂ.૧.પૃ.૫૫૬, આનિ.૯૪૪, આવહ. પૃ. ૪૩૬. આવી જ કથા પાલિત્રિપિટકમાં પણ મળે છે. અહીં બુદ્ધ પોતે જ નન્દ થેરના મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org