Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008551/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७७ 466 IA BENSOng श्रीमद् बुद्धिसागरसूरि स्मारक ग्रंथ. सदगत लाचार्य पुद्धिसागर सूरिश्वरजी। योगनिष्टाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir FFFFFFFFFFFFFFFFFFFF * શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાક ૧૦૯. विश्ववंद्य श्रीमद् बुद्धिसागरसूरिश्वरेभ्यो नमः પ્રાતઃ સ્મરણિય, જગપૂજ્ય, યોગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર, મહાકવિ, બાલબ્રહ્મચારી, પંડિતપ્રવર, શતાધિકગ્રંથાલેખક, સાહિત્યાચાર્ય શાવિશારદ, સૂરિસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરિ મારક ગ્રંથ 'પણી પદ્ધિ કરનાર, એટમ પસારક મંડળી હા. વકીલ હિનલાલ હીમદ. પાદશ. પ્ત સંવત ૧૮૮૨. પ્રત ૨૦૦૦ ૧૮૨૬. * વડોદરા, લુહાણામિ ભ. 9િ. સમા અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે પ્રકાશક મી> @ાયુ. તા. ૧૦–૨ન્ટ સુધરેલી કિંમત રૂા. ૭૫૦ ÈFFFFFFFFFFFFFFFFFF; For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सद्गुरु स्तुति मङ्गलम्। श्रीमेन्तं कानवन्तं विशदमतिमतां संमत चारुमूर्ति । सौभाग्येक प्रधानं प्रवरसुखदं सर्वशास्त्र प्रवीणम् ॥ शुद्धानन्द प्रकाशं विबुधजनवरं कर्मभूमिख नित्रं । बुद्धधधिं सूरिवर्य स्मरत भविजनाः सद्गुरुं दिव्यरूपम् ॥१॥ श्री सागराजितमूरिश्वर. विद्वत्वं स्वपरागमेषु पटुताम ध्यात्मविद्यास्वपि । माध्यस्थं सततोपामित्वमतुलं सल्लेखकत्षं तथा ॥ यस्यमन्यशता प्रमाणयति सदवृत्ति धियां पाटवं । सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽन्वहम । पं. अमोघचरण. आत्मज्ञान तपोनिधि वरद जे अध्यात्मज्ञानी महा । विश्वोद्धारक विश्वबंध विरला गुरुदेव विश्वे अहा ॥ मोधा शारदनंद ज़े परम श्री श्री योगविद्या भर्या । बुद्धिसागर सद्गुरु निषसज्यो मणि अंतरे दिनकरा ॥ पादराकर. आत्मज्ञान तपोविभूषित महा वैराग्यदिप्त्याच यै। पर्यायेण गुणेन बोधयति यो जीवादि सरवानि ॥ नेत्रं कारुणिकं च राजतितरां यदब्रह्मचर्य व्रतैः । श्री सूरिश्वर बुद्धिसागर पदाभ्यो नतोऽयं मणिः ॥ पादराकर. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री १०८ महाग्रंथ प्रणेता योगनिष्ठ शास्त्रविशारद जैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. DOHIRDASATION JAIN जन्म सं. १९३० महा वदी १४ (विजापुर). दीक्षा सं. १९६७ ( पालनपुर ). देहोत्सर्ग सं. १९८१ ज्येष्ठ वदी ३ (विजापुर ). आचार्य पदवी सं. १९७० ( पेथापुर ). For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सद्गुरु मंगलम् ! ગુરૂવર કે ગુનગાન, (રાગ પીલુ ત્રિતાલ) ગુરૂવર કે ગુનગાન ! પ્રાન ૨! ગુરૂવર. દિવ્ય જ્ઞાન પરિપૂરિત સૂરિવર ! ચૂડામણિ ચારિત્ર ગિવર ! નય નિક્ષેપ સુજાન ! પ્રાન રટ, રાગ દેશ મા મેહ માનક ત્યાગી, દેવ સમાન! જ્ઞાના ગુઢ ગંભિર આગમકે, જડ ચેતન પહિચાન ! પ્રાન રટ. સ્વાનુભવી શુદ્ધાત્માયેગી, દીયા તત્વ કે છાન! અલખ મસ્ત રામ મerળી, અંતર એક નિશાન ! પ્રાન સ્ટ પરમપ્રેમભર લોચન બિલસત, દિલભર દયા, ન માન! મહાકવિ પંડિત વાદિવિજેતા, બ્રહ્મચારી બલવાન! પ્રાન રટ જ્ઞાનક્રિયામંડિત, નિશ્ચય વ્યવહાર ઉભય કે જાન ! બિલસત રગરગ અંતરાત્મમે, પરમતત્વ કે તાન! પ્રાન રટ યોગનિષ્ઠ મહાકગિવર, શાસ્ત્રવિશારદ મહાન! ગુઢજ્ઞાનભર ગ્રંથપ્રણેતા, મુકિતપુરિ સંપાને! પ્રાન રટ ગ્રંથ એક શત આઠ મનહર, માલા પુષ્પ સમાન! જગદુદ્ધારક વિશ્વદયા, ગુંથત શ્રીજિનબાના પ્રાન રટ ચેગિશ્વર અવધૂત ઉજવાત, જૈન ધર્મ જગ જાની. સૂરિસમ્રાટ સકલઆગમધર, સ્વપર સમયકે જાન ! પ્રાન ષદર્શનના સંરક્ષક, શાશન સિંહ સમાન ! ખાખી મત ભક્તન ભયભંજક, ત્રિવિધતમ વિશ્રામ! પ્રાન રટ ગુનપયાંય ગુનસ્થાનક, નય ભંગ પક્ષ પરમાન ! ઈડા પિંગલા નાદ અનાહત, ખેલત ચાગિ સુજાન ! પ્રાન ૨૮ અમરયામ કે વાસીગુરૂવર, પ્રાતઃસ્મરણિય નામ! સુરિવર શ્રી બુદ્ધિસ ગરણ, ચરનન કે.ટિ પ્રનામ! પ્રાન રટ પ્રાન ! પરમ ઉપકારક પદમેં, ત્રિલોક તૃણ સમાન! કુરિવાર માં ગાવત દિલભર, શ્રી ગુરૂવરનકે ગાન! પ્રાવરટ પાદરાકર, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૯ તરીકે આ ગ્રંથ પ્રકાશને પામે છે. ૧૦૮ મહાગ્રંથરૂપી પુપની દિવ્ય આત્મજ્ઞાન સુવાસભરી માળાના મેર તરીકે આ ગ્રંથ શ્રીમદ્ ગુરૂદેવના સમાધિમંદિરમાં તેમની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠાના સં. ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજના સુપ્રસંગેજ પ્રકટ થાય છે એ હર્ષને વિષય છે. આ ગ્રંથ પ્રકટ કરવામાં પ્રફે તપાસવામાં તથા ઘણી જાતની જાતિ મહેનત કરી તે સત્વર પ્રકટ કરવામાં તન મનથી મદદ કરનાર ભાઈ મણલાલ પાદરાકરની ગુરૂભકિત પ્રસંશનીય છે. તેમની અખંડ મહેનત ન હોત તે આ ગ્રંથ આટલે વહેલા પ્રસિદ્ધ થઈ ન શકત. ફટાના બ્લેકો તથા ફેટાઓ તૈયાર કરાવી ઝડપથી પુરા પાડવા બદલ શેઠ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆને ઉપકાર માનવામાં આવે છે. આ ગ્રંથમાં નીચે પ્રમાણે આર્થિક મદદ મળી છે, જે ગુરૂભકત ઉદારાત્માઓની ગુરૂભકિતનાંજ દર્શન કરાવે છે અને મંડળ તસ્કુથી તેઓને આભાર સાથે ધન્યવાદ આપવામાં આવે છે. રૂ ૨૫૦) શેઠ છગનલાલ ખેમચંદ મહેસાણવાળા રૂ ૨૫૦) શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆના સુપુત્રે શેઠ અમથાભાઈનાં સ્વ.ધર્મપત્નિ બાઈ ચંદન તથા શેઠ મણીલાલનાં સ્વ. ધર્મ પતિન બાઈ ચંપાના પૂણ્ય સ્મરણાર્થે હા. ભાઈ અમથાભાઈ તથા હાલાભાઈ. મેસાણું. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વક્તવ્ય, પ્રાતઃસ્મરણિય સદ્દગુરૂદેવ આચાર્ય ભગવાન શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી એમના સ્વર્ગગમનના સમણુંથે પ્રકટ થતે આ સ્મારક ગ્રંથ વાંચકોના કરકમળમાં મુકતાં સંતોષ ઉપજે છે. ગુરૂદેવના સ્વર્ગગમન પછી સત્વરજ આ ગ્રંથ પ્રકટ કરવાના વિચારો જ્યારે અમે પ્રકટ કર્યા, ત્યારે તેને માટે આટલું બધું સામે હિત્ય જાહેર પ્રજા પુરૂ પાડશે એવી કલ્પના ન હતી. પ્રસંગની પણ રાહ જોવી ઈષ્ટ જણાયું અને જ્યાં ત્યાં ગુરૂભકતે તરફથી પાદુકાની પ્રતિષ્ઠાએ, મહત્સ, સમાધિમંદિરનાં ખાતમુહુતે વિ. થવાના સમાચાર મલવા લાગ્યા. મહેસાણાએ તો સૌથી પહેલ કરી અને ગુરૂશ્રીના સ્વર્ગગમનથી બરાબર પંદરમેજ દિવસે, સ્વર્ગગમનનાજ સમયે શ્રી ગુરૂદેવની પાદુકાની પ્રતિષ્ઠા કરી. તે પછી અમદાવાદ, પ્રાંતીજ આદિ સ્થળે એને પેથાપુર વિજાપુરમાં સમાધિમંદિરનાં ખાતમુહુર્તે થયાં અને કામ ઝડપથી ચાલવા લાગ્યાં. દરમીયાન ગુરૂશ્રીના જીવંતસ્મારકની ચેજના થડાઈ અને મારા પુત્ર મણુલાલ પાદરાકરે તે બાબત ગુરૂભકિતથી પ્રેરાઈ ઉપાઠ લીધી અને તે બહાર નીકળી પડયા અને ટુંક સમયમાં સારી રકમ મેળવી પાછા ફર્યા. છતાં કામ તે ચાલુજ હતું. એટલામાં શ્રી સદગુરૂદેવનું સમાધિમંદિર તૈયાર થઈ જવા આવ્યું અને ફાગણ સુદ ત્રીજની પ્રતિષ્ઠા કરી, ત્યારે અમારે આ ગ્રંથ માટે તાબડતે તૈયારીઓ કરવાની ફરજ પડી અને આ કામ ઉપડયું. જો કે મારી નાદુરસ્ત પ્રકૃતિના લીધે તે સંતોષકારક તે નહિંજ જણાય. - ધારણા હતી કે ૧૫ થી ૨૦ ફર્માને આ અંક થશે. છતાં પ્રેસમાં જતાં મેટર તે પ૦ થી ૬૦ ફર્મા જેટલું થયું. સમય ઘણેજ કે અને મર્યાદીત સમયમાં આ ગ્રંથ પ્રકટ કરવાની ધારણા ? આમ છતાં ગમે તેટલે ખર્ચ કરીને પણ તે પ્રકટ કરવા નિશ્ચય કર્યો ને કામ શરૂ કર્યું. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં મજલે પાહેાંચતાં વડેદરા લુહાણા પ્રેસના ઉત્સાહી મેને જર સાહેબે પાડેાંચીવળવા માટે લખાણુ ટુંકાવવા ફરજ પાડવાથી કેટલાયે સજ્જન ગુરૂ ભકત મુનિરાજે તથા ભાઈઓ અને મહેનાનાં લખાણા ટુંકાવવાં પડયાં અને કેટલાંક તદ્દન કાઢી નાંખવાં પડયાં, અમે ખાત્રીથી જણાવીએ છીએ કે અમારી સખ્ત નામરજી છતાં વખતસર બેંક પ્રકટ કરવા ખાતરજ, સમયના અભાવે પહોંચી વળવા માટેજ અમારે ન છુટકે આમ કરવા દિલગીરી ભરી ફરજ પડી છે, અને તે માટે લેખક મહાશયે જેમનાં લખાણૢા પ્રકટ ન થઇ શકયાં હોય, ચાતા ટુંકા થયાં હોય, તેએ ક્ષમા કરશેજ. ગુરૂદેવના પટ્ટશિષ્ય શ્રી અજિતસાગરજી સૂરિશ્વરજીની એકલાનીજ વીશ કવિતાઓ અમેએ આછી કરી છે, એ પરથી કેટલુ' સાહિત્ય કાઢવુ ́ પડયું હશે તેના ખ્યાલ આવશે આ અંક એટલે શુરૂદેવના સ્વર્ગગમન તથા તેઓશ્રીના જીવનનાં અને ગુરૂભકતાની ગુરૂભકિતનાં દર્શન ! જે ગુરૂદેવને વિશ્વની તમામ કામે પોતાના માને, જેમને માટે વિશ્વસમસ્ત રડે, જેમને સૌ કાઇ પાતાના કહેવરાવવામાં ગૈારવ માને, તે વિભૂતિ માટે તા કહેવાનું જ શુ‘ હોય ? ગુજરાત કચ્છ કાઠીયાવાડ, મારવાડ, મધ્યપ્રાંત, દક્ષિણ માઢિ તમામ દેશાનાં શહેર અને ગામડાંઓના સઘાએ જાહેર સભા ભરી, હડતાળા પાડી, એવા કરી, શ્રી પ્રતિ પાત્તાના ભકિતભાવ દર્શાવ્યે છે. સૌ એ ચેાગીરાજ જતાં રાયા છે, તેમના આત્માની શાંતિ ઇચ્છા છે. અનેક રાજા, રાણા, દિવાના, પ્રધાના, સંધા, જ્રાચાયા, પન્યાસા, તથા શ્વેતાંબર ઉપરાંત સ્થાનિકવાસી ભાઇઓ, વિદ્વાના તથા તમામ કામના અસંખ્ય ભાઇ હૈનાએ શ્રીમ ્ના અવસાન અદલ સભા, ઠરાવેા, તારા, પત્ર દ્વારા પેાતાના શ્રીમદ્ર પ્રત્યેના ભકિતભાવ અને પૂજ્યભાવ મતાન્યા છે. વળી જાહેર સ ંસ્થાએ ઉપરાંત જાણીતાં પેપરા જૈન, વીર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org h Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન, જૈનધમ પ્રકાશ, આત્માનૠપ્રકાશ, સાહિત્ય, એસ્ત્ર કોનીકલ, સાંજવત માન, હિન્દુસ્થાન, મુંબાઇ સમાચાર, પ્રજામિત્ર, પારસી, વિવિધવિચારમાળા, સયાજીવિજય, નવગુજરાત, ગુજરાતી ૫'ચ, પ્રજાખ', ગુજરાત સમાચાર, નવયુગ તથા બીજા મરાઠી, હીન્દી, ઈંગ્લીશ, દૈનિક, અઠવાડીક, માસીક પત્રાએ પણ કાલ માનાં ઢાલમા ભરી, શ્રીમના સમાચાર વખતે વખત તાખડતાખ પ્રકટ કરી, ફાટા છાપી શ્રીમદ્ પ્રતિ પેાતાની પૂજય લાગણીએ ખતાવી છે. તેમજ વિદ્વાનાએ આ સ્મારક અક માટે ખાસ લખશે લખી માકલ્યાં છે, તેમના આ સ્થળે અંતઃકરણ પુવક મંડળ તરફથી હું આભાર માનું છું. શ્રીમદ્ના પશિષ્ય શ્રી અજિતસાગરસૂરિજીનાં ૨૨ દાબ્યા. શ્રી જયસાગરજી શ્રી મહેદ્રસાગરજી, તથા શ્રી કીર્તિસાગરજી મહારાજ જેમણે ખાસ લખાણા માકલેલાં તે પણ લઇ શકાયાં નથી. તેમજ રા. મણીલાલ ઢાલતચંદ શાહ બી.એલ.એલ.ખી.જવેરી જીવ શુચંદ સાકરચંદ શેઠ વીરપાળ વધુ માન, વર્કીંલ નગીનદાસ સાંકળચંદ પેથાપુરવાળા,રા.ગારધનભાઈ વીરચંદ, રા.નાથાલાલ ધમચંદ મહેતા રા.મણીલાલ હીરાચ’ઢ,માસ્તર ચીમનલાલ જેચંદભાઇ, રા,મેહનલાલ ચુનીલાલ ધામી, રા. માહનલાલ ચુનીલાલ મહેતા, રા. શાંતીલાલ મગનલાલ, રા. ત્રીકમલાલ મેાતીલાલ રા. દેશાઇભાઇ ભુલાભાઈ, રા. આત્મારામ પ્રેમચંદ, રા. ડાહ્યાભાઈ નથુભાઇ, રા કલ્યાણુચ દ કેશવલાલ, રા. ભાગીલાલ અમથાલાલ, રા. ચંદુલાલ ગેાકળદાસ રા. કેશવ હ. શેઠ તેમજ શ્રીમદ્દના ખાસ ભક્ત અભુમીર, તથા કાનજી ગઢવી, તથા અંત્યજ બ્રાહ્મણ ભક્તો, રા. ચંદુલાલ, રા. પેાપટલાલ આદિ સદ્ગુરૂદેવના પરમ ભક્તોના ઘણા પરિશ્રમે લખી માકલેલા ઉત્તમ ભાવવાહી લેખ પણ ન લઇ શકાયા મઠ્ઠલ મા દિલગીર છીએ. આ અંક પેાતાના હંમેશના નિયમ પ્રમાણે પણ અતિ દુક સમયમાં ઘણી અગવડા વેઠી વખતસર છાપી આપવા બદલ વડાદરા લુહાણાપ્રેસના ઉત્સાહી મેનેજર અને માલીક ભાઇ અંબાલાલ વીલભાઈના પણ આ સ્થળે ખાસ આભાર માનીએ છીએ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદિ વચન. અધ્યાત્મજ્ઞાનના એક દીપકને બુઝાયે આઠ માસ વિત્યા છતાંએ, એ મહાન ઉપકારક, સમર્થ સાહિત્યાચાર્ય, આધ્યામ અને વેગમાર્ગપ્રણેતાં, જૈન અને જૈનેતર સમાજમાં જ્ઞાનની ઉષા પ્રકટાવનાર ગુરૂદેવ જાણે હજી સ્વર્ગવાસી થયાજ નથી, પાછા દર્શન દેશે એ અમર આશા છુટતી જ નથી. છતાંએ ખાત્રી છે કે એ આશા ઠગારી છે. એમના સ્વર્ગવાસેતે ગુજરાતથી માં, કચ્છ કાઠીયાવાડ, મારવાડ, મેવાડ, દક્ષિણ આદિ ભારતવષય દેશે ઉપરાંત, યુરોપ અમેરિકા આદિ દેશના વિદ્વાનેનેય રડાવ્યા છે. - ગુરૂદેવના જૈન સમાજ ઉપરજ નહિ પણ ભારતવર્ષપર, માત્ર જેને ઉપરજ નહિ પણ મોટા રાજા રાણાઓ પ્રધાને વિદ્વાને કવિઓ સાહિત્યભકતે, પંડિત, શાસ્ત્રીઓ, આચાર્યો, સાધુઓ અને નિરક્ષર પર પણ અનહદ ઉપકારે છે ને તે કદી પણ ન વિસરી શકાય તેવા છે. તેઓશ્રી કેટલા બધા અબાલ વૃદ્ધ, ઉછરતા મેઘાવી યુવાના, આશ્વવિદ્યાવિભૂતો તથા જૈનેતરોના માર્ગદર્શક બન્યા છે તે કે. નાથી અજ્ઞાત છે? - સાધુઓનાં જાહેર વ્યાખ્યાનની પહેલ કરનાર, આધ્યાત્મજ્ઞાનની, વીરપ્રભુના સાચા ઉંડા ગંભિર તત્વજ્ઞાનની ઉષ@ાવડે જનતાને જગાડનાર, ક્રિયામાં જ્ઞાનને એ પ્રેત્ કરનાર, અહિંસા અને સંઘ પ્રગતીને પ્રચારનાર, યુવાને ને બાલકે માં વ્યાયામદ્વારા નવાં ચેતન જગવનાર, વેગનાં નવાં સાયણ દ્વારા મુડદાલ માં પણ નવાં જીવન પૂરનાર, દ્રવ્યાનુગ જેવા ગહન વિષયને ઘરઘરનો ઉગયેગી માલ બનાવનાર, ગુફા ડુંગર કાતર મેંયરાં એંધાં નદિકિનારાના ચુસ્ત ભોગી, બાલબ્રહ્મચારી જ્યારે જૈનધર્મને ગુંડો લઈ ગુજરાતને દ્વારે આવી ઉભા અને “જાગ્રત થા જેન કેમ” ને નાદ પિોકાર્યો ત્યારે તેમની એ મસ્તદેહ–જગીની દાઢી-અને અપ્રતદશાનું અનેખુ ગ્યકિતત્વ જગતને પ્રતિત્વ થયું. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अष्टांग योगनिष्णात् बाळ ब्रह्मचारी मस्त कवि शेखर. श्रीमद् बुद्धिसागर मूरिश्वरजी. जन्म. स्वर्गगमन. स. १९३० माह वदी १४ वीजापुर. स. १९८१ ना जेठ वदी ३ वीजापुर. ea ___K. P. P. Bombay 2. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . સીસીસ સ્ટીવનસન અને બીજા નાસ્તીક ધ્રુવીયનાના તથા લાલા લાજપતરાયના જૈન ધર્મ પરના અછાજતા હુમલા સામે જ્યારે શ્રીમદ્ મેઢાન પડયા અને ખરા જવાબેનાં પુસ્તકા અનેક દાખલા દલીલે સાથે લખી પ્રકટ કર્યાં ત્યારે એમની મહાશક્તિ વિશ્વે જોઇ. રમરણમાં નથી, લાંખા વર્ષોંના ગાળામાં કોઇપણ ૫થના આચાર્ય સંસ્કૃત પ્રાકૃત હિન્દી ગુર્જર ગીરામાં લગભગ ૧૨૫ ઉપરાંત ગ્રંથા આટલા ટુકા વખતમાં આલેખ્યા હોય અને તે પણ ગદ્ય પદ્યમાં અને ઉપનિષદ્ ક યાગ આત્મજ્ઞાન અને અષ્ટાંગયોગ ઉપર. વળી ભજનસંગ્રહના ૧૧ ભાગે, તથા ખીજા ઉત્કૃષ્ટ કાચૈાના ગ્રંથા લખનાર એ મહાકિવ ને જગતે પૂરતા ન પિછાન્યા હાય તા હવે પિછાનશે ને રાથેજ. જયાં ગયા ત્યાં શાંતિ સૌમ્ય સપ અને સમાનતાનાં સેાણુ લાંનાજ ઉપાસકને પ્રચારક, રાજાએ ભકતા છતાં લઘુતા ? ગર્વાણુના અનન્ય ઉપાસક છતાં માળજીવેનેયે સમજાય તેવા સાહિત્યનાં આલેખન જૈન છતાં જૈનેતરાના પરમ પૂજ્ય ! એ ગુરૂદેવના ઉપકારા કેટલા ગણવા ને સ્મરવા ? જૈન ધર્મની ઉન્નતિ, જૈન સમાજને ઉંદય, જૈન સાહિત્યને સર્વત્ર પ્રચાર, જૈન કામની ચઢતીના ઉપાચા અને જૈન જનતાના અંગ–માત્મખળની સતત્`ચિન્તવના ! એ ૫૨મ યાગીએ માજન્મ કરીને તેમાંજ મળ્યા. સ્વર્ગગમન પહેલાંથીજ પેાતાના ભક્તોને ચેતાવ્યા અને આખર મજલ માટે તૈયારી કરી; પ્રથમથીજ મૃત્યુ જાણે તેજ ચેગી. એમણે એ જાણ્યુ હતુ, પરવાર્યા હતા-શિષ્યાને ભકતાને મળી લીધુ હતું કા ભાગ જણાવી ભળાવી દીધેા હતા. ને હસ્તાં હસ્તાં મૃત્યુને સત્કાર્યું–સ્વિકાર્યું હતું. એનાં શાં ગુણગાન ? એમનાં જતાં એમના ભકતા જરાયે ડગ્યા વિના તેઓશ્રીની તમામ પ્રવૃત્તિએ ચાલુ રાખી રહ્યા છે. તેએશ્રીના પટ્ટશિષ્ય શ્રીમદ્ ' For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીતસાગરસૂરિ ઘણુ વિદ્વાન્ બાહોશ, ભાષાશ, વકતા, કવિ, લેખક, પંડિત, અને શાસ્ત્ર છે. તેમણે પણ સંખ્યાબંધ પુસ્તકે રચ્યાં છે. ગુરૂદેવ એ બાબતમાં સંતોષ પામી ગયા છે. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. આ મંડળ ગુરૂદેવે સ્થાપ્યા પછી અદ્યાપ સુધી આત્મજ્ઞાનનાં શ્રીમદ્દ તેમજ અન્ય પૂર્વાચાર્યોનાં પુસ્તક છપાવવા, તથા પ્રચાર કરવાના કાર્યને કરવામાં પૂર્ણ દત્તચિત્ત રહ્યું છે. મંડળ તરફથી શ્રીમદુના સ્વર્ગગમન નીમિત્તે જીવંત સ્મારક શરૂ કર્યું છે. ને રા. મણિલાલ મોહનલાલ પાદરાકરે ભિન્નભિન્ન સ્થળે ફરી ફંડની એજના પ્રમાણે ગુજરાત ને દક્ષિણમાં ઠેઠ પુના સુધી ફરી લગભગ ૧૬૦૦૦ જેટલી રકમ ભેગી કરી છે. મંડળે શ્રીમદ્દના મહાગ્રંથ તે છપાવી પ્રકટ કર્યા છે ને અદ્યાપ તે કાર્ય પાદરા ખાતે ચાલુ છે. મંડળની હેડ ઓફિસ મુંબઈ ખાતે છે ને ત્યાં એક કમીટી દ્વારા મંડળ હવે વધુ ઉત્સાહથી કાર્ય કરે છે. | મુવ પૂ૦ જેન વેવ બ્રડીંગ–અમદાવાદ ગુરૂશ્રીની સ્થાપેલ આ સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. વડેદરા જૈન બડગ–-માં પણ ઉત્તમ કાર્ય ચાલે છે. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ પાલીતાણા–૧૦૦ બાળકો પુર આનંદથી વિદ્યાભ્યાસ કરી રહ્યા છે શિવાય ઘણએ સંસ્થાઓ શ્રમની સ્થાપેલી ચાલી રહી છે. શ્રીમદના સમરણમાં ઘણે ઠેકાણે પાદુકાઓની પ્રતિષ્ઠાઓ થઈ છે. પેથાપુરમાં ગુરૂમંદિર તૈયાર કરવાનું કામ ચાલે છે. મહુડીમાં પણ સમાધિમંદિર તૈયાર થાય છે. અમદાવાદમાં શ્રી સુખસાગરજી મહારાજની પાદુકાની સાથેજ શ્રીમદની પાદુકાની પ્રતિષ્ઠા ૨૭ દિવસના મહાન ઉત્સવપૂર્વક થઈ છે. મેસાણામાં પણ દાદાસાહેબ શ્રી રવિસા ગરજી મહારાજની પાદુકાની સાથેજ શ્રીમદુની પાદુકાની પ્રતિષ્ઠા થઈ ચુકી છે. પ્રાંતીજમાં પણ પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે. અન્ય સ્થળે પ્રતિષ્ઠાઓનાં કાર્યો ચાલુ જ છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ વિજાપુરમાં શ્રી અગ્નિસંસ્કાર કર્યાં તે સ્થળે શેઠ કકુચ ક મૂળચંદની વાડીમાં એક વિશાળ સમાધિમદિર તૈયાર થઇ ગયુ છે. તેમાં પ્રતિષ્ઠા કરવા સારૂ શ્રી ગુલાબચ’દજી ઢઢ્ઢાજી એમ. એ.ની માતે જયપુર ખાતે ગુરૂમુર્તિ તૈયાર કરવા આપેલ, માટા ખર્ચે તૈયાર થઇ આવેલી આ મૂર્તિ પરમ સુંદર અને આબેહુબ ગુરૂશ્રીના પ્રમાણેજ છે. તેની પ્રતિષ્ઠા ફાગણ સુ. ૩ ના રોજ ચઢતે પ્રહરે થશે. આ પ્રસ ંગે શ્રી ગુરૂભકતાને ઘણા મેટાં સમુદાય મળશે. વિજાપુર વાસીઓને સ્વાગત્ કરવાનાં ાણુ લેવાની ઉત્તમ તક સાંપડી છે. સ્વાગતમાં વિજાપુર અદ્વિતિય છે. ગુરૂદેવનું જ જન્મ ને નિર્વાણું સ્થાન ? અને તે નમનજ ! Acharya Shri Kailassagarsuri Gyanmandir છેવટ તમામ ગુરૂ ભકતાને એકજ વિન'તી. ગુરૂદેવને, તેમનાં આદરેલાં સત્કાર્યને, તેમના આશયને, કુર્માનાને પૂર્ણ પણે વફાદાર રહી, એઓશ્રીના આત્માને શાંતી સાષ થાય એમ કરવુ, એ પ્રત્યેકના પરમ ધર્મ ગણાય ધમ દેવ ગુરૂ દેશ સંધ અને કામની ઉન્નતિના ગુરૂ આદેશ ધનાઢયે ધનથી, વિદ્વાના લેખકે કવિઓ પડતા પાનાની વિદ્યાથી, જંતર જના અંગબળથી પાળવા કટિબદ્ધ થાય, સમજી. ગુરૂશ્રીના શિષ્યા ? ગુરૂદેવના પવિત્ર આસનને-આજ્ઞાઓનેપ્રાણુ સાટે સંભાળી શાશન ઉન્નતી કરવા મડી પડે ભકતા ભકિતથી તેમનાં સ્મરણુપૂર્વક ઉત્તમ પવિત્ર જ્ઞાનવાળું સાચુ જીવન ગાળવા પ્રયત્નવાન અને. અને ગુજરાષ્ટ્ર ! ભારત ! વિશ્વ ! ત્હારા અમેાલા સદ્ગત લાલ માટે અશ્રુ ઢાળી એવા અનેક મસ્ત સાચા યાગીઓ ઉત્પન્ન કરવા કૃપા કર એજ વિન'તી. શ્રી ગુરૂદેવના પાદપદ્યમાં અમારાં સદ્ભાવપૂષ્પનાં ભકિતભાવે વકીલ માહનલાલ હીમચ'દ પાદરા. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું અને મહારે ગુરૂદેવ ! मुरख अख्खर जे कवा ते सवि सुगुरु पसाय । वर्णमात्र जीणे शिखवीयु, ‘प्रणमु तेहना पाय ॥ શ્રી જીવન, મહારા ગુરૂદેવ ! એમને માટે શું લખું? અવકતવ્ય તે વકતવ્યમાં કેમ લવાય? ત્રેવીશ ત્રેવીસ વર્ષના અખંડ પરિચય ! વિસર્યા કેમ વિસરાય? આત્માનું ભાન તે એમણે કરાવ્યું. જ્યાં લગે આત્મતત્વ ચિ નહિ ત્યાં લગે સાધના સર્વ જુઠીઃ ” એ સૂત્રને સાક્ષાત્કાર એમણેજ કરાવ્યા. ૧૯૫૮ ના માગશર સુદી ૧૦ ના રોજ પાદરામાંજ મને એ ભવ્ય ગીરાજનાં પ્રથમ દર્શન થયાં ને તેજ સમય મહાર સાચા જીવનની ઉષાને ! ક્રિયાઓમાંજ મુક્તિ માની બેઠેલાઓને સાચાં આત્મજ્ઞાન-ભેદજ્ઞાન, જડચેતનનાં ભાન અને ઉંડા ગૂઢ તત્વજ્ઞાનનાં દાન એમણેજ કર્યા ! હું તે એ જીવ્યા ત્યાં સુધી એમની પાછળ પડેલે. અમારા પાદરાના જીજ્ઞાસુ મંડળના ભાઈ માણેકભાઈ ભાઈલાલભાઈ, પ્રેમચંદભાઈ, મંગળભાઇ, છગનલાલ કારભારી આદિ સાથે ગણત્રીના દિવસો વિત્યે હું તે એમની છાયામાં દેડી જતો, ને તસદિલને એ કલ્પવૃક્ષ પાસે અપૂર્વ શાંતિ મળતી અને એમની કૃતિનાં મોટા ભાગનાં પુસ્તકનું પ્રકાશન મહારી દ્વારજ થયું અને થતું હોવાથી તે દ્વારા કેટલું બધું જ્ઞાન પમાયું : દયાળુ ગુરૂદેવે વર્ગગમન પહેલાં આખરની તૈયારી પત્ર દ્વારા મને જણાવી. અને મોં સહકુટુંબ તેમની સેવાને લાભ, તેમને અંતિમ આમે પગ દેવને લાભ, અરે ! છેવટે તેમને છેલ્લું સ્નાન વિલેપન કરવા સુધીને અલભ્ય લાભ લીધો ને જે નજરે શ્રીમને ભક્તિભાવે વિપકાર કરતાં જોયેલા તે જ નજરે શ્રીમને ભસ્મીભુત થતાં પણ જોયા ! સંસારની તે એ રીત જ છે ને? For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં છેવટ સુધીની તેમની સેવાની પ્રાપ્તિને સંતોષ રહે છે જ. હવે કાંઈ એ મળવાના છે? અમારી તે એ દિશાજ શ્રીમદના જતાં હડતાઈ ગઈ. હમારા શંશ હવે કેણુ છેદશે ? અમને અજ્ઞાનાંધકારમાંથી પડતા કેણ બચાવી લેશે? નવાં અભિનવ જ્ઞાનનાં દાન કેણ દેશે ? આ વિચાર તે હવે જીવનભર હૃદય હલમલાવ શેજને! ભારતના દ્વારે એવા ભવ્ય ગીને સાચે આત્મઆહલેક હવે કયારે ગુણાશે ? એ તે ગયા જ ! એમના માટે હું ભાવનાને જ પ્રાધાન્ય આપનાર શું લખું? કંઇજ નહિં! મારો આત્મા તેઓશ્રીના ચરણમાં અર્પાઈ, કરવા એશ્ય સૌ કાંઈ યથાશકિત કરી રહ્યો છે, તેમાં એઓશ્રીને મહાન આત્મા બળ પ્રેશએજ મહેચ્છા. ૐ જય ગુરૂદેવ શાંતિ તત્પાદરેણું વકીલ મેહનલાલ હીંમતચંદ પાદરા અવજ્ઞા, પ્ર. મંડળનાં પુસ્તકે મળવાનાં (સેન્ટર) સ્થળે. સંસારસમુદ્ર તરવાના જહાઝ સમા ગુરૂશ્રીના ઉત્તમોત્તમ ગ્રંથ નીચેના સ્થળોએ રૂબરૂ વા પત્રથી મળી શકે છે. ૧ વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા, ગુજરાત. ૨ શા. ચંદુલાલ ગોકળદાસ વિજાપુર, ૩ શા. નગીનદાસ રાયચંદ ભાંખરીઆ. મહેસાણા. ૪ શા. આત્મારામ ખેમચંદ સાણંદ. ૫ શા. રતીલાલ કેશવલાલ પ્રાંતીજ, ૬ શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન સમાજ પેથાપુર, ૭ શા. મે હનલાલ નગીનદાસ ભાંખરીઆ. ૧૯૨-૯૪ બજારગેટ કોટ મુંબાઈ, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રવિશારગનિષ્ઠ પરમઅધ્યાત્મિક મહાકવિ. આચાર્ય ભગવદ્ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીનું ટુંકે જીવન ચરિત્ર. આત્મજ્ઞાનની મૂર્તિ શા ! સરળ ને શાંતિ સમાધિ ભર્યા! ગિરાજ સમર્થ, સત્કવિ, મહા આચાર્ય સાહિત્યના ! દિવ્યાત્મા શિર્વાણના પ્રખર જે, વિદ્વાન, વકતા મહા! ત્યાગી, પૂર્ણ વિરાગની સુપ્રતિમા, ખાખી, સુસાધુ અહા ! ગ્ર આત્મજ્ઞાનકુંજ સરખા, જેણે રચ્યા અણમૂલા ! સિદ્ધાંત સ્વાદવાના, રગરગે રેલી રહ્યા હ્યલાં ! મુક્તિમાર્ગ પ્રવાસી, અદ્ભુત સૂરિકરૂણાની મૂતિ સમા! વંદુ સદગુરૂ બુદ્ધિસાગર, મણિમય ગદિવાકરા ! પાદરાકર. મહાપુરૂષોનાં જીવન દોરવાં એ અસામાન્ય બાબત છે. ગંભીર સાગરમાં ડુબકી મારવા જેવો પ્રયાસ તે ભકિતવશ થઈને જ કરાયને ? ગુરૂદેવનું ચારિત્રલેખન ! તેમના પદરજ રેણુ સમાન ભક્તજનને આલેખવાને પ્રસંગ આવે છે, એ પણ મહદુભા ને ? અતુ. ગરદેવનાં જીવનનાં આલેખન ! ગહન સમુદ્રનાં ડુબકી ! અલ્પજ્ઞ સામાન્ય જનથી કદીએ થઈ શકે ? એ તે સાગરની ગંભીરતા માપવા સમાન મહત્કાર્ય ! પદે પદે ખલનને ભય ! છતાંય ગw શુd કૃતવતાં રિટારધામ, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्भाम यक्तोकिलः किलमधौमधुरं विरौति, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ તેમ આ પ્રયાસ તે ભકિતવશ બની કરૂ છું. ભારતવર્ષમાં ૫તિપ્રવર કવિરત્ન ચાર્ગીશ્વર પરમ શાસ્ત્ર વેત્તા ષટ્ટૠનનિપૂણ શ્રીમતૢ બુદ્ધિસાગરજી મહારાજને કયે સંસ્કારી જીવત્મા નથી પિછાનતા ? એમના જન્મગુ રાષ્ટ્રના ભૂષસમા પ્રસિદ્ધ વિજાપુર શહેરમાં, મ ક્ષત્રિય ( પાટીદાર ) કુળમાં અ’બા—શિવદાસ-માતાપિતાને ત્યાં ૧૯૩૦ ના મહા વદી ૧૪ શિવરાત્રીના રાજ થયા હતા. એ ભાઈએ અને અહનાના તે ભાઈ હતા. ખેડુત ખાલક તરીકેની ખાલ્યાવસ્થામાંજ પૂર્વ સત્યમ સૌંચય મળે તેઓશ્રીને આગળ વધવાના માર્ગ મળ્યેા હતા. વત માનકાલીન વિચરતા સાધુઓના વડિલા જેમને પુજ્ય માનતાતે પ્રાતઃસ્મરણિય વિશ્વવદ્ય શ્રીમતૢ રવિસાગરજી મહારાજનાં દર્શનને પરિણામે વિજાપુરીય શેઠ નથુભાઈ મચ્છાચદના ઉદાર અને વાત્સલ્યભ આશ્રય તેમને મળ્યા અને તે દ્વારા એએશ્રી વિદ્યા પ્રાપ્તિ કરી શકયા. બાલ્યાવસ્થાથીજ સંસાર પ્રત્યે અરૂચિવાળા અને ત્યાગધ ના પ્રેમી શ્રીમદ્રને માતપિતાની પરણાવવાની લાલચ ન ગમી અને સુમતિ-મુકિતમાં આશક્ત તેઓશ્રી ક્ષણિક સ‘સારી સ્ત્રી ન જ પરણ્યા. છતાંયે માતૃવાત્સલ્થ ભાવે, માતપિતાના જીવતાં દિક્ષા ન લેવાની પ્રતિજ્ઞાવાળા તા બનાવ્યાજ. અભ્યાસ વચ્ચેા, વિદ્યાર્થી મટી અધ્યાપક બન્યા, અને પાલણપુર પાઠશાળાની પરિક્ષા લેવા જતાં-પેાતાના ઉચ્ચાત્માની પરિક્ષા આપી દેવાઈ. પાલણપુર ઉપાશ્રયમાંજ એક ખુણે પેતે શાંત ચીતે ધ્યાનમાં બેસી ગયા. નિશ્ચય કર્યાં અને કૃતનિશ્ચય અની શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પાસે માતા પિતા ગત્ થવાથી સ. ૧૯૫૭ ના માગશર માસમાં સસાર ત્યાગી દિક્ષા લીધી. તેઓશ્રીના ચાતુર્માસની શરૂઆત સુરતથી થઇ. ત્યાંથીજ પુસ્તક લખવાની પશુ શરૂઆત થઇ. ત્યાંજ ખ્રીસ્તીખંડન પુસ્તક લખ્યું, ત્યાંથી પાદરા પધાર્યાં. ત્યાં પણ તેઓશ્રીની ઉપકાર વૃત્તિ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાની ન રહી અને ત્યાંના વકીલ મેહનલાલ હિમચંદ તથા બીજી જીજ્ઞાસુ મંડળીને વરુદ્રવ્યવિચાર, આગમસાર, નયચકસાર આદિ તત્વજ્ઞાનના ગહન ગ્રંથે ધરાવ્યા અને ષટદ્રવ્યવિચાર ગ્રંથ બનાવ્યો. હવે શ્રીમદ્દની લેખીની અપ્રતિહપણે વિચારવા લાગી.વકતૃત્વશકિત ઉછળવા લાગી અને પાંડિત્ય પ્રકાશી ઉઠયું. જૈન જનેતરે તેમનાં વચનામૃતથી ખેંચાતા ચાતક જે તેમના માટે તલસવા લાગ્યા અને પિતે આત્મજ્ઞાનમાં મરત થતા ચાલ્યા. આ જ્ઞાનસુરભિના પરિમળ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અતરદ્વારે પહોંચ્યા, તેમણે શ્રીમને બેલાવી પિતાની ધર્મશ્રવણની પિપાસા બેબે વાર તૃત કરી મુગ્ધ બન્યા. આમજ માણસા દરબાર, સાણંદ દરબાર આદિ અનેક દરબારો રાજાઓ અમલદારે શેઠ શાહકારે તથા વિદ્વાને તેમના અનુરાગી બન્યા અને શ્રીમદ્દ પાકા ખાખી બનતા ચાલ્યા. ૧૯૬૪ માં શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તેમના સમક્ષ - સ્થાપવામાં આવ્યું. જે મંડળે ૧૦૮ ગ્રંથ શ્રીમની કૃતિના પ્રકટ કર્યા અને હજીયે અખલીતપણે ચાલ્યા કરે છે; અમદાવાદની જૈન બેડીંગ, વડોદરાની જેમ બેડ ગ, શ્રી ઘંટાકરણ મહાવીર આદિ અનેક સંસ્થાઓ સ્થાપી, પાલીતાણા ગુરૂકુળ ડગમગતું દેખી તેને પગભર કરાવ્યું. આવાં અનેક કાર્યો કર્યા. હવે શ્રીમદને શહેર પ્રતિ અણગમે થતાં ડુંગર કેતરો. ઘાં, નદી કિનારા, ગુફાઓ વધુ રૂચવા લાગ્યાં.અષ્ટાંગયોગ, ધ્યાનસમાધિમાં ઉંડાને ઉંડા ઉતરતા શ્રીમનું જીવન એક સાચા ખાખી મસ્તગીનું બન્યું, અને સવાનુભવના આ૨વાદ લેતા-દેતા છલા છલ ભરેલા અમૃત પાત્ર સમાં પુસ્તકોમાં પણ તેજ અમૂલ્ય સ્વાનુભવ ઉછાળવા માંડ. પ્રભુભકિતના સાચા ભકત, શ્રીમદ ભજનના કેકા લલકારવા માંડયા ને ભજન સંગ્રહના અગીઆર ભાગે જૈન જૈનેતરાએ ઘેરઘેર, ખેતરે ખેતર ને જગેજગે ગાવા માંડયા. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બૃહદ્ વિજાપુર વૃત્તાન્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમ ત મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભારતભૂષણ વિદ્યાવિલાસી ગુર્જર નરેશ જેમના રાજ્યમાં વિજાપુરમાં સુરીશ્વરજી જન્મ્યા અને નિર્વાણુ પામ્યા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમન્ના સદ્દગુરૂદેવ પ્રાતઃ સ્મરણિય શ્રી સુખસાગરજી મહારાજ સ્વર્ગગામી થતાં પિતે સાગરગચ્છાધિપતી બન્યા, અને સ્થાનકવાસી સાધુઓ પણ તેમના પ્રેમથી ખેંચાઈ તેમના શિષ્ય બન્યા (હાલના પટધર પણ) અને શિષ્ય પરિવાર વધાર્યો. મહતું પાંડિત્ય, જાણપણું, ક્ષયે પશમ, કવિત્વશકિત અને બહુ મૃતપણું એટલાં બધાં વધ્યાં કે કાશી મુંબાઈ વડોદરા રાજનગર આદિના પંડિત સમક્ષ તેઓશ્રીને પેથાપુર ખાતે ૧૯૭૦ માં આચાપદ આપવામાં આવ્યું. ગની પરિપૂર્ણતાએ ગનિષ્ઠ અને પર્દર્શન તથા અનેક શાશોના પારંગતપણાથી તેઓ શાસ્ત્રવિશારદ કહેવાયા. હવે આ સરસ્વતીનંદન, ભારતવર્ષમાં પોતાના જ્ઞાન-સ્વાનુ ભવને લાભ જેન જેનેતને ભેદભાવ વિના નિરંકુશપણે આપવા લાગ્યા. તેમના ધેલા અત્યજે ઉત્તમ દશા મેળવવા લાગ્યા. મુસલમાન હિન્દુ જેવા બન્યા. દયાને ગુંડા ફરકવા લાગ્યા. અને વિશ્વમાં એક મહાન યેગી, પ્રખરવકતા, મહાકવિ પરમ પંડિત, સમર્થ આચાર્ય, પ્રખર વિદ્વાન, અનેકવાદિવિજેતા, સ્વપરસમયના જાણુ, જેનેજૈનેતર સુપ્રસિદ્ધ, વચનસિદ્ધ, બાલબ્રહ્મચારી, અને સમર્થ લેખક તરીકે પ્રસિદ્ધને પામ્યા. તેમણે સંકઘેલા ૧૦૮ મહાગ્રંથ સંસ્કૃત પ્રાકૃત હિન્દી માગધી ગુજરાતી ભાષામાં, ગદ્ય પદ્યમાં છપાઈ ગયા, અને પોતે શ્રીસંઘ, ભારતદેશ, ધર્મ, સાહિત્ય, ભાષા અને આત્માની સેવાથી સંતેષ પામ્યા જણાયા. આ સ્થિતિને પામતા સુધીમાં તે તેઓશ્રીને હાથે અનેક મહાભારત સુકાર્યો થઈ ચુકયાં હતાં, અનેક સ કઢાવ્યા, અનેક પુસ્તકાલયે બોલાવ્યાં, બર્ડ સ્થપાવી, તથા અનેકને પ્રતિબોધ્યા. - વિજાપુરમાં એઓશ્રીના સદુપદેશથી એક વિશાળ પત્થરનું જ્ઞાન મંદિર તૈયાર કરાવવામાં આવ્યું છે, જેમાં ધ્યાન માટે સેંયરાં, મોટાં મોટાં કબાટ વિગેરે કર્યા છે. જેમાં લક્ષાવધીની કીંમતનાં For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રીમદે સંગ્રહેલાં પુસ્તકો ઉભરાય છે. જે તમામ મઘાંમુલાં છાપેલાં, હસ્ત લિખીત, તાડપત્ર પરનાં પુસ્તક સહિત જ્ઞાનમંદિર શ્રીમદે શ્રી સંઘને અર્પણ કરી દીધેલ છે. આ સમયમાં આવા જ્ઞાનભંડાર ને જ્ઞાન મંદિરનું શ્રી સંઘને સમર્પણ કરી દેવા જેટલી નિસ્પૃહ દશા કઈ સ્થળે જોવામાં આવતી નથી. ભીમને બાલ્યાવસ્થાથીજ મીઠી પીશાબને રોગ હતું. જે છેલ્લી હદે પચતાં મુંબઈના પ્રખ્યાત છે. કુપરે વખતોવખત તપાસી મૃત્યુ માટે અમુક મુદત આપેલી. પણ તે મુદત વિત્યે પાછા શ્રીમદ્ જીવંતને જીવંતજ, ત્યારે કુપરે છેવટે જણાવેલું કે, “તમે સાચા ગિ છે. તમે અમારા મેડિકલ રેકોર્ડને તેડ છે.” ગિઓને કાયદા બાંધી શકતા નથી. ૧૯૮૧માં શ્રીમદ્દ પિતાનાં તમામ પુસ્તકે જલદી છપાવી દેવા આતુર જણાયા. ને સામટા ૨૭ ગ્રંથ સાત આઠ પ્રેસ રેકી છપાવવા આપી દેવાયા. શ્રીમદ્દ કહેતા કે હવે અવસર થયો છે, પ્રવાસ પૂર્ણ થવા આવ્યું છે. તૈયારી કરે. અને પછી તે પિતે મહુડમાં જ વિરમ્યા. ચાતુર્માસ માટે અનેક સંધ આવતાં પોતે હસતાને કહેતા કે કે મારું કરવાનું છે ? પણ કોણ માને ? છેવટે પિતે પિતાના પ્રિયભક્ત વકીલજી મેહનલાલ હીમચંદ પાદરાવાસીને એક લાંબો પત્ર પંદર દિવસ અગાઉં લખાવ્યો કે હવે હું પરવારવારી ગયો છું, સમય નિકટ છે. તમે પણ ચેતજે. તેઓ સહકુટુંબ મહી જઈ રહ્યા.મેસાણા નિવાસી ભાંખરીઆ શેઠ મોહનલાલ પણ સહકુટુંબ ત્યાં હતાજ, મહુધ ગામવાસીઓની ભકિત તે હદપારની. વિજાપુરાળા શેઠ મોતીલાલ નહાનચંદની ગુરૂભકિત એટલી બધી તિવ્ર હતી કે તેઓના ભકિત લોહચુંબકજ શ્રીમને વિજાપુર ખેંચ્યા. મૃત્યુ પહેલાં ચાર દિવસ સુધી કક્કાવલિ સુબોધગ્રંથ શ્રીમદે લખે ને પછી લખવાનું બંધ થયું શ્રીમદે પોતાનું મૃત્યુ ઘણું પહેલાંથી પરખ્યું હતું. તેમણે જેશીઓને બોલાવી રાજ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગને રોગ પુછતાં, જેઠ વદી ૩ સવારે આઠ નેનવના વચ્ચે બતાવ્યું. વિજાપુર શેઠ મોતીલાલ નાનચંદના આગ્રહથી શ્રીમદે પિતાને, ત્યાં ત્રીજના સવારે ૬ વાગે પિચાડવાની શરતે લઇ જવાની સમ્મતી આપી અને પિતાને પાટું થયું હોવાથી હિંચકાને પાટીયે સુવા શ્રીમને ત્રીજના સવારે છ વાગે વિજાપુર પોચાડયા. 8 મહેમ ના ઉચ્ચાર સાથે શ્રીમદ્ તેજ સ્થળ કે જ્યાં પોતે ઘણે સમય ગાળ્યો હતે ત્યાં વિરમ્યા. પછી પિતાના ભક્ત વકીલજી ને સકત કરતાં પિતાના શિષ્ય તથા સૌ ભકતે, શ્રાવકોને પાસે બેલાવી અંતિમ ઉપદેશ આપે, ત્યારેજ સૌ સમજ્યા કે “વખત ભરાઈ ચુકો. વકીલઇ શ્રીમદને આત્માની જાગ્રતદશાને ઉપગ આપવા લાગ્યા. શ્રીમદુની આ વખતની શાંતિ અપૂર્વ હતી.ડાકટર માધવલાલ નાગરદાસ પ્રાંતીજવાસી લાંબા સમયથી ગુરૂભકિત માટે સાથે જ હતા. શ્રીમદૂના મુખપર અલૌકિક હાસ્ય ને પ્રકાશ પ્રકટયાં ને નેત્ર મિચાયાં ને બીજી જ ક્ષણે તે ખુલી ગયાં. બાજી સંકેલાઈ. અનંતપ્રકાશ કરતે ઉજવળ દીપક બજા. શાશનને ઘેરી ધર્મ સ્તંભ ગચ્છાધિપતી. મહાન આચાર્ય ભગવાન્ પિતાનું આત્મહિત સાધી અનેકને તારી પંથે પડયા. ચાલ્યા ગયા. રહ્યું માત્ર છેળી. છતાં મૃત્યુ સમયે ને તે પછી ર૪ કલાક પયંત તે ગુખશ્રી પરતું વિલસતું હાસ્યને પ્રકાશ કયાંયે ન જણાયેલાં એવાં હતાં, એમ ડાકટર જણાવે છે. આમ આ મહાપુરૂષની જીવન લીલા સમેટાઈ હસ્તે મુખડે મૃત્યુને ભેટનાર આ વીરકેશરી સુભટ અનંત ધામમાં પરવર્યા. તેઓશ્રીનાં મંગલક્ષણે ચમત્કારીક હતાં. કપાળમાં ચંદ્ર, કમર સુધી પહોંચતા હાથ, હાથપગનાં આંગળાંમાં ૧૮ ચક્ર (જે સિદ્ધિમુનિજીએ જોયેલાં હતાં) પુષ્ટ વિશાળ બલવાને સાડાઆઠમણને હસ્તંભ, પહાલ અવાજ, એક સાચા યેગી તરીકે તેમને વ્યકત કરતાં. તેઓશ્રીએ કદી પણ ભારે કપડા કે કામળ વાપર્યા નથી. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખી જીંદગીમાં કીકશાને અઢેલી બેઠાનથી,મુખવાસ કદી વાપ નથી. સ્ત્રીવગ થી પરિચય કે પત્રવ્યહવાર કી કર્યાં નથી. રસભર પદાર્થો ખાધા નથી. લેખન વાંચન ધર્મ ચર્ચાવના અન્ય વ્યવસાય કર્યાં નથી. કાઇની નિંદા વિકથા કે ડાકડમાલમાં કી પડયા નથી. વિલાયતી દવા કેંદી વાપરી નથી. હંમેશાં સરળ દંભરહિત નમ્ર શાંત સપીલુ પ્રેમભર્યું ” સાત્વિક ચેાગીજીવન ગાળ્યુ' છે. એમનાં ગ્રહસ્થજીવન, કવિજીવન, સાધુજીવન, ભક્તજીવન, પ્રેમજીવન, પૉંડિતજીવન, આધ્યાત્મિકજીવન, મસ્તફકીરીજીવન, ચેાગજીવન, ત્યાગીજીવન, સાહિત્યાચાર્ય નું જીવન, આદિજીવને પર તે પ્રથક પ્રથક્ થા ભરાય. આ ટુક જીવનમાં શું લખાય ? આત માત્ર જીવન છાંયા ! સાદ્યંત વિસ્તૃત જીવન તા તૈયાર થાય ત્યારે. ત્યાં સુધીતે। આ ટુંક જીવન જળની અજળીથી જીજ્ઞાસાની તૃષા છીપાવવી રહી. તેમના જતાં ભારતવષે શું કર્યુ તે તે અલ્પાંશે આ ગ્રંથજ કહેશે. ખાકી તા જીવંત ચમત્કારસમાં ચેગી પુરૂષાને જનતા સત્ય સ્વરૂપમાં પૂર્ણ પણે જીવતાં કદીયે પીછાની નજ શકે. માત્ર તેમના જતાંજ તે મને, ને આમાં પણ તેમજ અન્ય છે; શ્રીમના જીવનપરથી આપણુ સોને તેમના પગલે ચાલવા ખળ ને સત્બુદ્ધિ મળે એજ વાંચ્છા સહિત—— સુરખ અખ્ખર જે કલઈ, તે સવિ સુગુરૂ પસાય. વણુ માત્ર જીણી શિખવીયું, પ્રણમુ તšના પાચ.. ॐ अर्हम श्री सद्गूर्वे नमः પાદરાકર. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सदगत् जैनाचार्य बुद्धिसागर सूरिश्वरजी योगनिष्टाध्यात्म ज्ञान दिवाकर श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. स्वर्गगमन. (0) स. १९३० माह वदी १४ वीजापुर. सं. १९८१ ना जेठ वदी ३ वीजापुर, जन्म. SPSeeeeeeeeeeeeeeee K. P. P. Bombay 2. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી. એમના જીવનને અંતીમ સમય. અને સ્વર્ગવાસ. પુજયપા પ્રાતઃમરણય અખંડબ્રહ્મચારી શાસ્ત્રવિચાર જૈનાચાર્ય મનીષ્ઠ અધ્યાત્મજ્ઞાનદીવાકર, શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ આજકાલ કેટલાક વખતથી ગુજરાતના સુખ સીદ્ધ અને અતી રસાળ એવા સાબરકાંઠાના પ્રદેશમાં વિચરતા હતા. દરમીયાન ગયા ચૈત્ર માસમાં તેઓશ્રી વીજાપુર મુકામે પધાર્યા, ત્યારે ત્યાં તેમના પ્રશીષ્ય થવીર મુનીરાજ શ્રી વૃદ્ધિસાગરજીએ પોતાના નાશવંત દેહને ચૈત્ર સુદ ૫ ને રાત્રે ત્યાગ કર્યો. મહુંમ મુનીશ્રી અમીતીય ગુરૂભક્ત હતા. તેમની ભકતીના બળથી ગુરૂશ્રીએ તેમને અંતીમ આરાધના કરતાં જણાવ્યું હતું કે, ભાઈ વૃદ્ધિસાગર! તું તારા આત્મવરૂપમાં રહેજે. જરાપણ ગભરાઈશ નહી. હું તારી પાછળજ આવું છું. સંત પુરૂષ એક વચની હોય છે. તેમના તે વચનને સત્ય કરવાને ખાતર જાણે તે જ સમયથી ગુરૂશ્રીએ આત્મજાગૃતિમાં તિવ્રતા વધારવા માંડે. તે સમયે સાધુ સાધ્વી વગેરે સમુદાય સમીપમાં બહુ ઓછા હતા, અને ઘણેખરે ભાગ અન્ય સ્થળે વીચર હતું, પશ્ચાત હવા તથા શાંતીના માટે પૂજ્ય ગુરૂશ્રી ચૈત્ર વદી ૧૦ ને રોજ મધુપુરીમાં (મહી) પધાર્યા, અને અન્ય જનને તથા સાધુ સાધવીઓને પત્રથી ખબર આપવામાં આવી કે હવે આ દેહને જરૂસે નથી, અને હું તમને ઘણુ નમ્ર ભાવે ખમાવું છું. જો કે આ વખતે ગુરૂશ્રીની તબીયત સારી હતી, છતાં બીમારીમાંથી પસાર થયેલા તેથી શાંતી પુછવાને ખાતર દુર દુર દેશના શ્રાવક તથા શ્રાવકાઓ, જૈનેતરે અને સાધુ તથા સાધ્વીએ ગુરૂશ્રીની પાસે મલુપુરીમાં આવવા લાગ્યાં. આ પ્રસંગે મધુપુરી ગામ મટી શહેર થઇ રહ્યું હતું. પરમ ગુરૂભક્ત પાદરાવાળા શેઠ મેહનલાલ હેમચક વકીલજી તથા મહાવીનયવાન શ્રીયુત શેઠ મેહનલાલ સાંખ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર રીયા મહેસાણાવાલા તેા ખાસ પેાતાનુ ઘર વસાવી ત્યાં ગુરૂભક્તીમાં હાજર હતા. જેઠ સુદી ૧૩ ના તબીયત સુધારાપર જણાઇ તે દિવસે પશ્ તેમણે હંમેશની માફક કક્રાવલિનાં મુř જાતે તપાસ્યાં, તેમજ શાસ્ત્રી પાસે કેટલાંક નિવન કાવ્યેા રચી લખાવ્યાં. દીવસે દીવસે સુરીશ્વરજીની તબીયત સુધારાપર આવતી હતી. પર'તુ હવીખીના ચેગથી પુનઃ ગુરૂશ્રીની તબીયતે રૂપ બદલવા માંડયું, તે દરમીયાન આચાર્ય શ્રી અજિતસુરી તથા ૫'મહેન્દ્રસાગરજી વીગેરે મુનીઓ તથા શ્રી લાલશ્રીજી, દોલતશ્રી, અમરૂતશ્રીજી વીગેરે સાધવીએ પણ બહાર ગામામાંથી જેઠ યુટ્ઠી ૧૦ લગભગ આવી ગયાં હતાં. આ વખતે ગુરૂશ્રી સામાન્ય બીમારીમાં હતા. તેમની દવા વીગેરે સેવામાં પ્રાંતીજવાલા જાણીતા ડાકટર માધવલાલ હાજર હતા. તેમજ વીનપુરવાલા શેઠે માતીલાલ નાનચંદ પશુ ખરી ખંતથી ગુરૂશ્રીની ભક્તી કરતા હતા. શ્રી અજીતાગરસુરી અને પ મહેંદ્રસાગરને આવ્યા જાણી ગુરૂ શ્રીને આનંદ થયા. હવે વખત જતાં મીમારી વધવા લાગી. પરંતુ ગુરૂશ્રી તે। તેને સમભાવે સહન કરતા હતા અને માત્ર અમ મહાવીરના શબ્દ વીના અન્ય ખેલવુ' બહુજ કમી કર્યું હતુ. સેંકડા માજીસા આવતા તેમનું વદન સ્વીકારી વૃત ચખાણુ આપતા અને મંગળીક પણ સભળાવતા હતા. તેરસના દીવસે જીલાખ થવાથી પુનઃ તબીયત સારી જણાવા લાગી, છતાં ગુરૂશ્રી તે જણાવતા હતા કે ભાઈ ! મુસાફી પુરી થઇ ગઇ છે. સમય માત્ર ચાડે છે. જે કાંઈ ઇચ્છા હોય તે લઇ ચેા, નહીંતર પાછળ પસ્તાવા થશે. પણુ અજ્ઞાનતાના બળથી ગુરૂશ્રીના આશય કોણ જાણે ? વિજાપુરના સ'ઘ વિનતી કરવા આવતાં પુઘરાથી ભેાળાનાથ જોષીને ખેાલાવી મુહરત કલ્યુ, જેષ્ઠ વજ્રી ૨નું મુહરત આવ્યું. ગુરૂશ્રીએ કહ્યું ના ? ત્રીજનું મુહરત છે. જોષીએ કહ્યું હા. પણ વ્હાણામાં છ વાગ્યા બાદ. તે વખતે ગુરૂશ્રી એ જણાવ્યું કે ના, તે પહેલાં મને ગામમાં લઈ જવે એઇએ. ત્યારે સવે એ તે વાત કબુલ કરી. પશ્ચાત જેષ્ઠ વદી ૨ ના દીવસે વીજાપુર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ વીગેરે ગામાના સદ્યાએ મધુપુરી મુકામે હાજરી ખાપી, ભાવપુર્વ ક પાતપાતાના ગામમાં ગુરૂશ્રીને લઇ જવાની ભાવના ખતાવી, પરંતુ ગુરૂશ્રીએ દૂર જવા ના પાડી, અને છેવટે વીજાપુર જવાનુ હતું. છેવટમાં ગુરૂશ્રીએ જણાવ્યુ` કે ભાઇએ ! હું તમારી સેવા કરી શકો નથી. વખતા વખત મેં તમને બહુ વખત કહ્યું, હશે તે બધ ની ક્ષમા માગુ છું, અને હવે હું મારી મુસાફરી પુણુ કરવા માગું છું. તમે ગભરાશે! નહી. તેમજ સર્વે હળીમળીને ચાલશેા. સઘને છેડશે નહીં, તમારી સભાળ અજીતસુરી રાખશે અને તે મારી ખામી તમને પડવા દેશે નહી. વીગેરે ખાધ આપતા હતા. આજે જાણીતા વક્રી તથા ડાકટરો હાજર હતા. તે સર્વે એ જણાવ્યુ કે હવે ગુરૂશ્રીને જ્યાં લઇ જવા ડચ ત્યાં તાકીદે લઇ જવાની જરૂર છે. આ પ્રસંગે માથાય શ્રી અજીતસાગરસુરી, ૫૦ શ્રી રિદ્ધિસાગરજી ૫. મહેન્દ્ર સાગર ગણી, શ્રી. ઉત્તમસાગરજી અને મુની સમતાસાગરજી, વકીલ માહનભાઇ, ભાંખરીઆ માહનલાલ તથા રતીલાલ મોહનલાલ તથા પેાપટલાલ મણીલાલ વિગેરે એમણે તેા ગુરૂશ્રીની સેવામાં પેાતાના ક્રમાં ખપાવી નાંખ્યાં છે, ઠરાવેલા સમય પ્રમાણે ત્રીજના વહાણામાં ગુરૂશ્રીને મહુડીથી ઘણી સારી સગવડ સાથે વિજાપુર લઈ ગયા. સેંકડા માણસા સાથે હાજર હતાં. ૫. મહેન્દ્રસાગરજી અને સમતાસાગરજી વિગેરે સુનીએ પણ સાથમાંજ હતા. રસ્તામાં ગુરૂશ્રી વખતે વખત પ'. મહેન્દ્રસાગરને સુચના આપતા તે પ્રમાણે થે.લતા અને ચાલતા. એમ કરતાં કરતાં વીજાપુરની ભાગેાળ આવી. ગુરૂ તા સમ મહાવીર વીના મીજી ખેલતા નહિ. ગામમાં પ્રવેશ કરતાં ૫. મહેન્દ્રસાગરને મેલાવ્યા અને કહ્યું કે ભાઇ ! શાંતિઃ આ ગુરૂશ્રીની વાણીદ્વારા છેલ્લા અક્ષરો નીકળ્યા હતા. ખાદ વીદ્યાશાળામાં ગુરૂશ્રીના પ્રવેશ થયેા. મુકરર એટલે વર્ષોથી જે સ્થળે તે વખતે વખત શ્રીરાજતા હતા, તેજ રથળે સચારા ખીછાવી તેના ઉપર ગુરૂશ્રીને પધરાવ્યા. આ પ્રસંગ ખાસ નોંધ લેવા જેવા હતા કારણુ ગુરૂશ્રીએ વીશાળદ્રષ્ટિ અને ઉદાર ભાવથી વીજાપુર અને તેની આસપાસના તમામ ગામાની પ્રજાને પેાતાના પ્રેમમાં ચકચુર બનાવી હતી. તેથી કાઈ મેટા For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેળાની માફક જનસમાજ તેમનાં દર્શન માટે ઘણી મોટી સંખ્યા માં આવવા લાગ્યાં. પરંતુ ગુરૂએ તે પરલોકગમનની તૈયારીઓ સજવા માંડ્યું. પિતાના અંતરભાવમાં લીન બની, શાંત મુદ્રાએ માત્ર આંખ અને મુખની પ્રભુલતા પૂર્વક ભાવિક જનની ભક્તિને સ્વીકારતા હતા. દરમ્યાન સ્થિતિ ગંભીર હતી. પરંતુ અછતસૂરિ વિગેરે પાછળ હતા. તેમના માટે થોભતા હોય તેમ શાંત ભાવે થોડો વખત રહ્યા, એટલામાં શ્રી અછતસૂરિ આવ્યા. તેમનું વંદન વિગેરે ગુરૂશ્રીએ સપ્રેમ સ્વીકાર્યું. સાધ્વીજી લાભશ્રીજી, દેલતશ્રીજી વગેરે સાધ્વીવર્ગનું વંદન ઝીલ્યું. બાદ શાંત મુદ્રાએ થંભ્યા 'વકીલ મેહનલાલભાઇ આત્મપયોગને ખ્યાલ હવે સતત દેવા લાગ્યા. ગુરૂશ્રીએ ખુબ પ્રફુલ મુદ્રાએ આંખ ઉઘાડી, ઉપયોગ સહીત પંડીતમરણની દરેક વિધિને સ્વીકારવા લાગ્યાં અને વ્રત નિયમ સાથે સવાઆઠ વાગે હસ્તે ચહેરે સવર્ગવાસ પામ્યા, આ પ્રસંયને દેખાવ પાવાપુરીમાં થયેલા ચરમનજીરાજના નીર્વાણનો વખત ખાસ યાદ કરાવતા હતા. હજારે નરનારીઓનાં નેત્રમાં અશ્ર વીના બીજુ કાંઈ પણ જોવામાં આવતું નહતું. ત્યાર બાદ ગુરૂશ્રીના મૃત દેહને વિધિ પ્રમાણે સ્નાનાદીક સમગ્ર ક્રીયાઓ કરાવીને નુતન વસ્ત્ર પહેરાવી પાટ ઉપર પધરાવવામાં આવ્યું હતું. જેમ જેમ વીજળી વેગે આ માઠા સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ જનસમુદાયનાં ટેળે ટેળાં દર્શનાર્થે આવવા લાગ્યાં. અધીક આ શ્ચર્યની વાત તે એ છે કે મહેમ ગુરૂશ્રીના દર્શનને લાભ લેવા બીલકુલ ભેદભાવ વીના બ્રાહ્મણ, બ્રહ્મભટ, નાગર, દેશાઈ, વાણીયાએ, સોની, સુથાર, કડીયા, કાછીઆ, પટેલ, માળી, વહરા, મુસલમાન, દરજી, ભાવસાર, રંગરેજ, કળી, વાઘરી અને અંત્યજે સુદ્ધાં આવ્યા હતા, અને ગુરૂશ્રીને જોઈ આંખે અશુ લાવી એમ બેલતા હતા કે અરેરે! ગુરૂશ્રીતે પિતાનું સાધ્ય સાધી ગયા છે પરંતુ આવા ઉદાર અને વિશાળદીધારક, દયાળુ ગુરૂશ્રીના સ્વર્ગવાસથી જૈન સમાજે અરે? ભારત માતાએ એક અહોતીય પ્રતિનીધી, અસાધારણ સુભટ, ઉચ્ચકોટીને મહાપુરૂષ, એક ઉત્તમ યોગી, શુભેછક સંત, અવીરલ ઉદ્યોગી, શ્રેષ્ટ કરી, શાસનને અપ્રતીમ ભક્ત For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪-૧ જઈના શાસનનો અરે ભારતને દીપ ભાનુ, સાહીત્યને વીશીષ્ટ, વીલાસી, અધ્યાત્મજ્ઞાનને અપુર્વ નીધી, નીસ્પૃહી છતાં શાસનની દાઝ ધરાવનાર, સદ્ગુણમંડીત, વિચક્ષણ બુદ્ધિનો સાગર ગુમાળે છે, કે જેની બેટ પુરાવી અશક્ય છે. વળી જે સમયે તીર્થો અને ધર્મોપર અનેક આક્રમણ થતાં જાય છે, તેવા વિપત્કાલમાં આવા ધર્મવીર બુદ્ધીસાગર શાસનસ્ત, શાસન સુભટે, શાસનરને મહારૂષ શિવગામી થતા જાય છે. એ જાણ કયા શાસનશુભેચ્છકને દુખનાં અશ્રુ ન આવે? પરંતુ કુટીલ કાળની અને કુદરતની અકળ ઘટના આગળ કેઈને ઈલાજ નથી, એમ બેલતાં નર નારીઓને સમુહ આવતે અને જતા હતા. દેશદેશ તાર તથા ટપાલ દ્વારાએ વિજળીના વેગે આ અતી ખેદભર્યા સમાચાર પહોંચાડવામાં આવ્યા. ગુરૂશ્રીની પાલખી તૈયાર થવા લાગી. જેમાં કીમતી વસ્ત્રો તથા વસ્તુઓ વાપરવામાં આવી હતી. અગર, કપુર, કેશર, કસ્તુરી, અને સુગંધીત ચીજોનો મોટો જથ્થો એકદમ ભેગો કરવામાં આખ્યા હતા. ગામમાં બે દિવસની ભારે હડતાળ પાળવામાં આવી હતી.પશુ પક્ષીએને ઘાસ દાણ અને ગરીબોને ભેજન વીગેરેની ગોઠવણે થઈ હતી. બપોરની ટ્રેનમાં શેઠાણી ગંગાબાઈ શેઠ દલપતભાઈ ભગુભાઈની વિધવા, શેઠ મણભાઈ દલપતભાઈ તથા રાત્રે વીરચંદભાઈ ભગત, શકરચંદ હીરાચંદ, ભેળા વિમળભાઈ તથા બીજે દીવસે સવારે મુંબઈથી શેઠ જીવણચંદ ધર્મચંદ, અમથાલાલ ભાંખરીઆ વિગેરે અસંખ્ય માણસ આવી પહોચ્યા હતા. બપરની તથા રાતની ટ્રેનમાં હજારો માણસ આવી પહોંચ્યાં હતા. રાતના સમગ્ર સમાજ વીદ્યાશાળાના બહારના ભાગમાં એકત્ર થયે હતું, જેમાં પ્રસંગને યેગ્ય આચાર્યશ્રી અજીતસાગરસુરીએ બાધ આપી મરહમ ગુરૂશ્રીની ઓળખાણ સાથે વીજાપુરના ઉપર તેમને અપ્રતીમ પ્રેમ તથા ઉપકાર કહી સંભળાવીને તેમના મારક માટે આપણે કાંઈ કરવું જોઈએ વિગેરે કહ્યું હતું, તેજ વખતે ગુરૂશ્રીની અંતીમક્રીયાના કાર્યોના ચડાવા થયા હતા, જેમાં ગુરૂશ્રીને પાલખીમાં પધરાવવાને ચડાવે થતાં રૂ. ૨૦૧ મહુવાળા શેઠ કાળીદાસ માનચંદ બેલયા હતા, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેગ ઉંચકવા માટે પાટણવાલા શેઠ પુનમચંદ ચુનીલાલ ૨,૫૨૫ બોલ્યા હતા, તથા અનીસંસ્કાર કરવાના વિજાપુરવાળા શેઠ મોતીલાલ નાનચંદ રૂ.૧૦૦૧ બોલ્યા હતા, તથા પાલખી ઉંચકવા, ધુપ કરવા, વાસક્ષેપ પુજા વિગેરેના જુદા જુદા મળીને કુલ રૂ. ૪૬૩૧ તે વખતે ઉપજ્યા હતા, ત્રીજની રાત્રી ભક્તજનેની મંડળીઓએ ભજન ગાવામાં અને ગુરૂભકતીમાં વ્યતીત કરી. તે રાત્રીમાં જુદી જુદી વ્યકતીઓએ જુદી જુદી રીતે ગુરૂશ્રીના અનેક ચમત્કાર જોયા, એમ જાદવારોએ લેખકે સાંભળ્યું, અને અનુભવ્યું છે. વહાણું વાતાં ભારે લેકમેદની જામવા લાગી. તે વખતે બહારગામ અને ગામના મળીને આશરે દશ હજાર માણસોની મેદની ભેગી થઈ હતી. તે વખતનો દેખાવ એક નેંધ લેવા જેવું થયે હતો, જેમાં તમામ જ્ઞાતીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, પાદરા, પાટણ, પાલણપુર, મેહસાણા, સાણંદ, ગોધાવી, પેથાપુર, માણસા, મહી, આજેલ, રીદરલ. પંઘરા, લોદરા, લાડોલ, ગવાડા,પામેલ, ગેરીતા, ઉનાવા, વરસોડા. સધપુર, કોરવડા, વિસનગર, પ્રાંતીજ, પેઢામલી, ઈલેલ, આગલેડ વિગેરે સંખયાબંધ શહેરના તથા ગામના માણસોએ હાજરી આપી હતી અને ગુરૂભકતીને લાભ લીધો હતો. જેઠ વદી ના બુધવારે સવારે ગા વાગે “જય જયનંદા, જયજય ભા” ના શબ્દોની ગર્જના, બેંઝ અને જાતજાતના વાજીંત્રના નાદ અને નીશાન હંકાની સાથે ગુરૂશ્રીનું સ્મશાન યાત્રાનું સરઘસ કાઢવામાં આવયું હતું, જેમાં અમાત્ય મંડળે તથા જઈનેતર, બ્રાહ્મણ, મુસલમાન આદી તમામ કેમેએ ભાવપુર્વક હાજરી આપી હતી. સરઘસ વિદ્યાશાળાથી નીકળી કમ્બાના ચે.૨ા આગળ થઈ વેરાવાસણું, ભાટવાડે, વટાવી કચેરી આગળ થઈ બજાર અને દેસીવાડે વગેરે જાહેર રસ્તામાં થઈને શહેરની પશ્ચીમ દિશામાં આવેલી શેઠ મગનલાલ કંકુચંદની વાડમાં સાડાનવ વાગતાં પહોંચ્યું હતું. ત્યાં પહેલેથી ગોઠવણ થયેલી જગ્યાએ (જ્યાં પ્રથમથી ગુરૂશ્રીએ ફર્માવ્યું હતું ત્યાં) ગુરૂશ્રીની પાલખીને ૨થાપન કરવામાં આવી ને તે પછી તે જગ્યાએ હજારે માણસની મેદની વચ્ચે પરમગુરૂભકત પાદરા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪-૩ વાળા વકીલ માહનલાલ હિમચંદે ગુરૂશ્રીના કરેલા ઉપકારાતુ સ'પુર્ણ દીગ્દર્શન કરાવતાં ને તેના બદલામાં આપણે કાંઈ કરવુ* જોઇએ, એમ કહેતાં તેજ વખતે હાજર રહેલાઓમાં, ધન્ય છે ! એવા નરને કે જેણે ગુરૂભકતી પ્રદર્શીત કરવા સૌથી પહેલાં ઉઠીને અસરકારક ભાષણ કરીને રૂ ૧૫૧ પેાતાના તરફથી જાહેર કર્યો હતા. આ વીર શેઠે વાડીલાલ રાઘવજી સાણંદાળા હતા. લેાકાએ ગુરૂશ્રીનુ સમાધીમંદીર બંધાવવાની ઇચ્છા પ્રગટ કરીને પાતપોતાના તરફથી માટી માટી રક્રમા જાહેર કરતાં, તેજ વખતે રૂ ૬૬૫૭ જાહેર થયા હતા. પછી તમામ જનસમુદાયના મુખ ઉપર દીલગીરીની લાગણી પ્રસરેલી જણાતી હતી. તે પછી વાઘ સલામી સાથે માત્ર સુખડ અને સુગંધી પદાર્થોથી શેઠ મેાતીલાલ નાનચ અગ્નીસ સ્કાર કર્યાં હતા. અજમ જેવુ' છે કે અગ્નિસ'સ્કારવાળી જગા ઘણા વખત સુધી ભીની રહી હતી ને ખીલકુલ સુકાતી ન હતી. જ્યારે આજીમાજી ભીનાશ જરાએ જણાતી ન હતી. પછીથી શ્રી અજીતસાગરસૂરિએ વીધીયુક્ત દેવવંદન સેકડા માણસા સંગાથે કર્યું' હતું. મરહુમની છેવટની વીભુતી તેમની ચીતાની જગાએથી ઉઠાવી લઇ મહુડીના શેઠ કાળીદાસ માનચંદે સંઘ સમસ્ત મહુડીના આરે સાબરમ ીમાં આડ ખરચુંકત વહન કરી હતી. મરહુમશ્રીની ભકતી મહુડીના સંઘે તન, મન, અને ધનથી ઘણી સારી કરી હતી, જેથી ભકતાધીન ભગવાનની કહેવત પ્રમાણે ગુરૂશ્રી મહુડીને બહુજ ચાહતા હતા અને તેમણે મહુડીને પ્રસિદ્ધિમાં લાવવા માટે ઘણાજ આત્મલેગ આપ્યા છે. મરહુમશ્રીના ખેદ ભર્યા સમાચાર સાંભળવાથી અછતસૂરિના ઉપરના તથા મંડળ ઉપર સ`ખયામધ તારી તથા પત્રા રાજના રાજ ગયા હતા. ગામેગામ હડતાળા ઢરપક્ષીને દાણા, ગરીÀાને અનાજ અને મદીરામાં પુજાએ મરહુમશ્રીના માનમાં ભગૢાવવ માં આવ્યાં હતાં. અને આવશે. વીજાપુરના સુ'ઘ તરફથી અઠાઇ એવ થયા હતા અને મહુ'મશ્રીના સમાખ્રીસ્ત્રન ઉપર ભવ્ય સુંદ' ગુરૂમંદીર બાંધવામાં આવ્યુ છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપૂર્વ સ્મશાનયાત્રા. દશ હજાર માણસની મેદની. સુપ્રસિદ્ધ મહાન ચગેશ્વર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના સ્વર્ગગમનના સમાચાર ફરી વળ્યા. શ્રીમદ્દ એક મહાન ધુરંધર જૈનાચાર્ય હતા. તેઓને મહુડી ગામથી વીજાપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં આવવા પછી તુરત જ શ્રીમદ્દની સિથતિ બગડવાનાં ચીહે જણાયાં હતાં. સદ્દગતના ચુસ્ત અનુરાગી ભકત પાદરાનિવાસી વકીલ મેહનલાલ હીમચંદ શ્રીમની પાસે ઘણા દિવસથી સેવામાં હતા. તેમણે તુરતજ ઘટતી વ્યવસ્થા કરી હતી. અને શ્રીમને આત્મસ્વરૂપમાં લયલીન રહેવાની પ્રાર્થના કર્યા કરતા હતા. સ્વર્ગગમન પહેલાંની એક મીનીટ સુધી શ્રીમદ્ પુર્ણ સાવધ અને આમેપગની સ્થિતિમાં હતા. છેવટે અમ મહાવીર શબ્દોચ્ચાર વચ્ચે શ્રીમદ્ સ્વર્ગસ્થ સ્થિતિને પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે હજારે માણસે સ્ત્રીઓ પુરૂષે સાધુ સાધવીઓ હાજર હતાં. તેમને તમામ શીખ્ય પરીવાર પણ હાજર હતા. સ્વર્ગગમનના લગભગ ૪૦૦-૫૦૦ તાર રવાના થયા હતા, અને ટૂંક સમયમાં અસંખ્ય માણસો પગ રસ્તે તથા રેલમાં આવી પહોંચ્યાં હતાં. જેઠ વદી ૪ બુધવારના રોજ સવારે ૭ વાગે શ્રીમદુના મૃતદેહને શાસ્ત્રોકતવીધીપુર્વક વકીલ મોહનલાલ હીમચંદનાહાથે રનાન વિલેપન ક્રિયા કરવામાં આવી હતી.ઉપાશ્રયના મધ્યભાગમાં શ્રીમદુને શરીરને હમેશાં બેસવાની જગ્યાએ પાટપર પધરાવ્યું હતું. તેમને છેવટનું નમન કરવા આશરે ગામ તથા બહાર ગામના પાંચ હજાર માણસે આવી ગયા હતા. આ પ્રસંગે શ્રીમદ્ના દેહ ઉપર વીસ કલાક વીતી ગયા છતાં પણ અપુર્વ તેજ વલસતું હતું. જાણે જીવંત મુતિ હોય નહીં? એજ દેહને જરીના કપડાથી મઢેલ તુરતજ નવી બનાવેલી પાલખીમાં પધરાવ્યા હતા, અને ગામના સ્થાનીક મુખ્ય અમલદારે પોલીસ પાર્ટી તથા બેન્ડ સહીત આશરે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪-૫ ૧૦ થી ૧૨ હજાર માણસનું સરઘસ નીકળ્યું હતું. જેની બ્રાહ્યણે મુસલમાને, પીજારા, પાટીદાર આદી તમામ કામના માણસો આજંદ કરતા ચાલતા હતા. બેન્ડને કરૂણ સ્વર ને આ હૃદયવિદારક પ્રસંગ હાહાકાર ઉપજાવી રહ્યો હતે. ને આંસુ સારવામાં મદદ કરતે હતો. બહારગામથી આવેલામાં મુખ્ય અમદાવાદના શેઠ મણીભાઈ દલપતભાઈ, તેમનાં માતુશ્રી ગંગાબાઈ, મુબઈથી ઝવેરી જીવણચંદ્ર ધર્મચંદ, શેઠ ભાંખરીઆ, મહેસાણાથી શેઠ વેણીચંદ સુરચંદ, અમદાવાદના ઝવેરી કેશવલાલ લલુભાઈ રાયજી આદી અનેક માણસો હતા; અસાધારણ મેદની તથા ગરદી હોવા છતાંયે શાંતી અને ગંભીરતા જણાતી હતી. ખાસ નેધવા જેવી બાબત તે એ હતી કે મુસલમાન ભાઈઓની હાજરી ઘણીજ હતી અને તેઓ સૈ આંસુભરી આંખે શ્રીમદુની પાલખીને ખાંધ આપી છેવટનું માન આપતા હતા. પાટીદાર-ઠાકરડા-રજપુત તથા ઢેડ ભંગી લેકની મંડળીઓએ તે આખી રાત ભજન કર્યા હતાં. તેઓ પણ ઉપાશ્રયની બહાર આખી રાત એક બાજુએ ભજન કરતા હતા. તેઓ પણ પિતાનાં વાદ્યો સાથે ભજન ગાતા ચાલતા હતા. રસ્તે રૂપાનાણું -તાંબા નાણું ઉછાળવામાં આવતું હતું તથા ગાડામાં ભરેલી મીઠાઈ તથા અનાજ ગરીબોમાં વહેંચવામાં આવતું હતું. આ સરઘસ બજારમાં થઈ ગામમાં ફરી શેઠ મગનલાલ કંકુચંદવાલી પટવાળી વાડીમાં આવ્યું.(અહીં જ સદ્દગતે પ્રથમ પોતાના દેહને અગ્નિ દાહ દેવા સુચવ્યું હતું. જુદા જુદા માણસેએ આણેલ લગભગ ૫૫ થી ૬૦ મણ સુખડની ચીતા તૈયાર કરવામાં આવી હતી.આ સુખડમાં વીજાપુર ઉપરાંત મહેસાણા પાદરા, માણસા, અમદાવાદના શ્રાવકે તથા જેનેતાએ પણ પોતાના તરફથી સુખડ રજુ કરી હતી.અગ્નીદાહ ક્રીયા થઈ રહ્યા પછી પાદરાવાળા વકીલ મેહનભાઈ હીમચંદ સદ્દગતના ગુણોનું તથા તેઓએ કરેલા સમાજ પરના ઉપકારનું વર્ણન કરી તેઓશ્રીની પાછળ તેઓના ઉપદેશનું સ્મરણ રાખી તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને તથા પોતાના આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરવા તથા શ્રીમદ્દનું સમારક જાળવવા ઘણીજ લાગણું ભરી For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪-૬ રીતે વિવેચન કરતાં, અર્ધા કલાકમાં જ લગભગ છ હજાર રૂપીઆનાં વચન અપાયાં હતાં. જેમાં બીજી આવે તે રકમ ઉમેરી અગ્નિ સંસ્કારવાલી જગ્યાએ રેરી બંધાવી શ્રીમની મુરતી પધરાવવા ઠરાવ્યું હતું. દુણી ઉંચકનારે રૂ.૫૧) આપ્યા હતા. તથા અગ્નિ સંસ્કાર માટે રૂ. ૧૦૦૧) આપી મોતીલાલ નાનચંદ ઝવેરી વીજાપુરવાળાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો. કેટલાક ડબા ઘી પણુ ચીતામાં નાખવામાં આવ્યું હતું. આ વખત હાજર રહેલાઓની આંખમાં આંસુ ઉભરાતાં હતાં. સ્મશાનવીધીની ઉછારામણીમાં આશરે રૂપીઆ છ હજાર ઉપજ્યા હતા. મૃત્યુતીથી તથા સ્મશાન યાત્રાના બંને દીવસે વીજાપુરમાં સપ્તમાં સખ્ત હડતાળ પી હતી. આવી હડતાળ આ ગામમાં પ્રથમજ વાર પી હતી. જે પરથી જૈન તથા જૈનેતર તમામ જાતના તમામ માણુની શ્રીમદ્ પ્રત્યેની અપુર્વ પ્રેમ ભક્તી જણાઈ આવતી હતી શ્રીમદને પુસ્તક લખવાને તથા સરસ્વતી ઉપાસનાને ભારે શેખ હેવાથી તેમણે ૧૦૮ મહાન તત્વજ્ઞાનથી ભરપુર સંસ્કૃત, પ્રાકૃત, હીંદી, ગુજરાતી ભાષાના ગ્ર લખ્યા છે. તે ૧૦૮ ગ્રંથની માળા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ પ્રકટ કર્યા છે. આમ ૧૦૮ ગ્રંથેની સંપુર્ણ માળા પિતાની હયાતીમાં પ્રસીદ્ધ કરી સદ્દધર્મને ફેલાવો કરી ઉત્કૃષ્ટ ચારીત્ર પાળી પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી પુર્ણયુષ્ય થતાં જેન કામ અને ભારતના આ મહાન ગીશ્વરે અનેક ભકતેને વિલાપ કરતા સ્વર્ગગમન કર્યું છે. તેમના જવાથી ભારતવર્ષે એક ધર્મ ધુરંધર સ્તંભ ગુમાવ્યો છે. તેમના આત્માને શાંતી મળે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂદેવસ્થાપિત. શ્રી વીજાપુર જૈન જ્ઞાનમન્દિરા આ જ્ઞાનમંદિર ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના સ૬પદેશથી અને શેઠ વીરચંદભાઈ કૃષ્ણજીની પ્રારંભની તથા બીજાઓની મદદથી વિજાપુર ખાતે થોડા વખતપર બાંધવામાં આવ્યું હતું. તે પત્થરનું ( ફાયરપ્રફ ) હોઈ, તેમાં મોટાં મોટાં કબાટ પુસ્તકોથી ભરેલાં છે. ઘણું શોભાયમાન ત્રણ મજલાનું, મેખરે સરસ્વતીની આરસની મુર્તિથી શોભી ઉઠતું, ભેયર ઓવાળું આ જ્ઞાનમંદિર શિલ્પ તેમજ પુસ્તકાલય તરીકે એક સુંદર નમુનો છે. ( જુઓ ગ્રંથમાંનું ચિત્ર શ્રીમદ્ ગુરૂશ્રીએ પિતાનો તમામ જ્ઞાનભંડાર આમાં મુક્યા છે, જેમાં સંસ્કૃત, માગધી, ગુજરાતી, પાલી, ઈગ્લીશ વિગેરે ભાષાઓનાં સર્વદશનનાં છાપેલાં, હસ્તલીખીત, તાડપત્રોપરનાં, સર્વ જાતના સાહિત્યનાં અનેક પુસ્તકોને સમાવેશ થાય છે. ઘણી લાંબી મુદતના પરિશ્રમે આ પુસ્તકે સંગ્રહાયાં છે. આ જ્ઞાનમંદિરમાંનો અમૂલ્ય ગ્રંથભંડાર સ્વર્ગગમન અગાઉ શ્રી સંઘને એક દાનપત્ર લખી આપી, શ્રીમદે નિસ્પૃહપણે અર્પણ કરી દીધો છે. જે બક્ષિસપત્ર આ પત્રમાં છપાયેલું છે. આ જ્ઞાનમંદિરને ઉપગ સૌ કોઈ છૂટથી કરી શકે છે અને સદ્ગતશ્રીનું આ પણ એક જીવંત અમર સ્મારક યાતે અમર કીર્તિ સ્તંભ છે. વિજાપુરને આ અમુલ્ય વારસે મળવા બદલ તે ગારવાન્વિત બન્યું છે. વિજાપુરના ભાઈઓ તેને સાચવી વાપરી તેમાં વૃદ્ધિ કરે તો જ તેમની શોભા ગણાય. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિજાપુર જૈન જ્ઞાનમ દિરતુ શ્રી સંઘને અર્પણ. વિજાપુર જૈન જ્ઞાનમંદિર પુસ્તકભડાર સંબંધી મારી નીચે પ્રમાણે કેટલીક સુચનાએ છે અને તે પ્રમાણે વિજાપુરના જૈન સંધે અમારા સાધુ શિષ્યાના ઉપદેશાનુસાર વિજાપુર જૈનનાનમંદીરના વહીવટ કરયા. ૧ .આજસુધી અમેાએ આ જ્ઞાનમન્દિરમાં લખેલ છાપેલ જે ગ્રંથ પુસ્તક મુકયાં છે તેની માલકી સધની છે અને જે પુસ્તકા અમારા તરી મુકવામાં આવશે તેની માલકી પણ સાંધની છે. ફ્કત, અમે જીવીએ ત્યાં સુધી અમારી આજ્ઞા પ્રમાણે વિજાપુર જ્ઞાનમન્દિર કમીટ અમારાં મુકેલાં પુસ્તકા ભંડારની નીમેલી, અગર નિમવામાં આવે તે વહીવટ કરી શકે. અને તેમાં અમારા સાધુ સાધ્વીના ઉપદેશાનુસાર વહીવટ કરવા. ૨. આ વિજાપુર જૈન જ્ઞાનમન્દિરમાં મુકેલે અમારે જ્ઞાનભંડાર સધને પહેલાંથી સાંપેલા છે. તેના કાલાનુસાર ગમે તે ધારા ધેારણે કાયદા ઘડીને વહીવટ કરવામાં આવે, પણ મુકેલાં પુસ્તકાની સંખ્યા કાયમ રહે, એક પુસ્તક પણ ઓછું ન થાય, એવી રીતે ના. મ. ખાતે સારી આવક થતાં તે અંગે નાકર રાખી લાયબ્રેરી તરીકે ઉપયાગ કરવામાં આવે તે તે મુદ્દો કાયમ રાખીને સંધની કમીટી વહીવટ કરે. પણ વારંવાર પ્રસંગેાપાત્ એક બીજાને વહીવટ સોંપતાં પુસ્તક ગ્રન્થની સંખ્યા ગણી લેવી અને કાઇ નાકર વગેરે ખાનગીમાં પુસ્તક ઉપાડી ન જાય એવી સાવચેતીથી વહીવટ કરવે. ૩ ભવિષ્યમાં જ્ઞા, મં. પુસ્તક ભંડાર ખાતે જે જે કમીટીએ નિમાય તેણે મતભેદ પ્રસંગે વા સ્વાભાવિક રીતે ના. મ, ની પ્રગતિની સારી વ્યવસ્થા માટે અમારા સાધુએની સલાહ લેવી અને તે પ્રમાણે વવું. અને અમારા સાધુ શિષ્યાનેા ના. ભ. મુસ્તકાના ઉપયાગ કરવાને પ્રથમ હકક સ્વિકારવા; કાયમ રાખવેા અને અમારા શિષ્ય સાધુએ વિષે જેએ અહિંના જ્ઞાનમંદિરમાં પુસ્તક સંગ્રહે તે તેની જીંદગી સુધી પેાતાની આજ્ઞા પ્રમાણે શ્રાવકા પાસે અહીં પુસ્તકસ ગ્રહ કાયમ રાખીને વહીવટ કરાવવા ઉપદેશ આપે For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમદ્ ગુરૂદેવે સ્થાપેલ. XXIIIIII XXXXX {x{\XHM @ શ્રી વિજાપુર જૈન જ્ઞાનમ'દિર, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ અને પશ્ચાત તેઓનું શરીર નો હેય ત્યારે વિજાપુરને. સંધ આદિચતુર્વિધસંધ તેનો સ્વતંત્ર વહીવટ વ્યવસ્થા કરે. એ રીતે ઠરાવ કરીને વિ. શા. મું. માં પુસ્તક સંગ્રહ અન્ય સાધુઓ પાસે મુકાવ.' * અમારા જ્ઞાનભંડાર, અહીંથી વિજાપુરને સંધ અન્યત્ર ન મોકલે, ન આપે અને વિજાપુરસંધની હયાતી સારી રીતે હોય ત્યાં સુધી, અમારા નામ સાથે અહીં શખીને સર્વ જેમને તથા જેતરને કાયદા ઘડીને પુસ્તક વાંચવા આપે અને પાછાં ભંડારમાં મૂકે. ૫ જ્ઞા. મં. પુસ્તક ભંડારમાં અન્ય ધર્મનાં તથા અન્ય એતિહાસિક વગેરે પુસ્તકે મુક્યાં છે. તે જેને વાંચે અને તેમાંથી સાર ગ્રહણ કરે અને જ્ઞાનમાં વધારો કરે તથા જેનેને પ્રસંગે તે ઉપગી થાય એવું જાણીને મુકેલાં છે. કેટલાંક પુસ્તકો એવાં છે કે તેનો પેગ્ય અધિકારી ઉપયોગ કરી શકે એવાં પુસ્તકને અધિકારીની પરીક્ષા કરી ગ્ય હોય તે માપવાં અને તે બાબત જ્ઞાની આચાર્ય સાધુ વગેરેની સલાહ લઇને વહીવટદાર કમિટીઓએ વર્તવું. ૬ મુનિ કીર્તિસાગરજી અને વૃદ્ધિસાગરજીને, જ્ઞાનભંડાર અહીં જ્ઞાનમંદીરમાં અમે એ સુકાવ્યો છે, તે એવી શરતે કે તેની મરજી હોય તે અહીં રાખે અગર બીજા ઠેકાણે જ્યાં તેમને એમ લાગે ત્યાં રાખે, અને તેઓ છેવટ સુધી અહીં ભંડાર રાખે તે તેમના સ્વર્ગગમન બાદ તેમની આજ્ઞા પ્રમાણે પાછળથી સંઘ વહીવટ કરે અને તેને માલીક સંધ ગણાય અને તેને અમોએ ઘડેલા કાયદાઓને અનુસરી સંધ વહીવટ કરી શકે. ૭ મુનિશ્રી વૃદ્ધિસાગરજીને જ્ઞાનભંડાર અમારા સાધુ શિષ્યની સલાહ લઈને અહીં રાખવો ઘટે તે અહીં રાખ અગર જ્યાં વૃદ્ધિસાગરજીના નામની યાદી રહે અને જેને ઉપયોગી થાય ત્યાં રાખ, તેમાં અજીતસાગરસૂરી, પ્રવર્તક ઋહિસાગરજી, મુનિશ્રી કીતસાગરજી, મુનિક જયસાગરજી અને શ્રી ઉત્તમસાગરજીની સલાહ લઈને તે બાબતમાં વિજાપુરના સંધે વર્તવું. ૮ મારી પાછળ સધે લખેલી સુચનાઓને ધ્યાનમાં રાખી તે પ્રમાણે જ્ઞાનમંદિરને વહીવટ કરો, અને અમારા સાધુ સાધ્વીઓની સલાહ આનાથી વહીવટ સુધારા વધારા કે જે સંધને ગ્ય લાગે તે સર્વે કરવો અને જ્ઞાનભંડારમાં વૃદ્ધિ કરવી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * ૨૪-૧૦ ૯- વિજાપુર- જ્ઞાનમ'દિરમાંના નાવભંડાર કે જે મે ભેગા કર્યાં છે તે સઈના માલીક શ્રી સંધ છે અને તે હું સધને સોંપુ છું અને ઉપરની શરતે, સુચનાઓએ સથે વહીવટ કરવા, X Acharya Shri Kailassagarsuri Gyanmandir इत्येयं ॐ अर्हम महावीर शान्ति. લેખક બુદ્ધિસાગરસૂરિ વિ. સ’. ૧૯૪૧. ચૈત્રસુદ ૧૦ આ નકલ આજજે સવત ૧૯૮૧ ના જે વી હુંને વાર શુક્ર જ્ઞાનમદીરના આવર્સના એસપડાના ૫ા. ૨ ગુરૂશ્રીએ પેાતાના હાથે પેન્સીલથી લખેલ છે, તેને આજે ઉતારા કરી શા. મેહનલાલ હેમચંદભાઇ પાદરાવાળા ઉપર નકલ મેાકલાવી છે. દા. ચ ુલાલ ગેકલદાસ શું ઉડયા ગુરૂદેવ ! ઉન્નગિરના ઉન્નત શ્રૃંગાવાટય જૂએ જોગી હારી ! પામર ભેામથી પરવરીએ ! કાં રાજલહસ ત્યજી યારી ? ૨ક આગણે રાજન સાહે દિવ્યાત્મા અલ્પવતારી ! ઉડયા ! ઉડયા ! ગુરૂ અમર ધામમાં ! રડાવીને આલમ સારી ! પાદરાકર જેના વાણીવિલાસમાં વિમલતા શ્યાદ્વાદ વિદ્યાતણી, શાંતિ સંયમ તિત્ર સ્વાનુભાવની હેરા વહે નિર્મળી; પરભાવે નવ લેશ રકત, રમતા આત્મપ્રયાંકે દરી, તે શ્રી સદ્ગુરૂ બુદ્ધિસાગર, કૃપારબિંદુ એ ઘો મણિ For Private And Personal Use Only પાદરાકર Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐअमलथीनબન્યો હું ના વાનર- ૨છી નહિ ભદકર જોરે નૈમેદઢસડની હા - @૮ ચઢી ખુમઃ૨૨૨ પાટણ હું હારનો રસ રો હિરા વેઢ હૈ હસતી માટે સાહિત્ય છરે ત આ દાન દઈ ને મજલ કાઈ ઘેર સt / Pરીને સમર ૪૮ ૬ ૬૮૨ - ૧ - * દરર ને હિંસ ચરે પર અરજી કરી ચોરી મા જોગી ન ખરીર નાશ માટે જેમાં હર શાહે જેમિસ્ટાર ની આશા છે. Aજ હરકતમરા ઘરે કુર્મ હૃદય ખૂ, રા % ૨ [ માં છે માત્ર દો હું દિવ્ય જ બદા, દદુ અાંત, રીત ૨૪ ટીદાર - a Re%8 49 ર - ડાઇરછ દર માં બ ધુ $$ાદ શું કરું? e ee e etc . (૨ ૮મા છું રે પડે જ ભૂખ બદ0 એ છે tહ અને દહીં શીત કરશે મહદ " સમીર 2િ ટંકJહેલીને દિદિ રેરા » દેવાની છે. બહુતિë નેતા અને નિય, iff Kદ૬ કરે છે. ર૪ ( ૧ જા જા . અમારા હદ ધાબે હe e ke P અ૮૫ની અછળ દુનિયાની મૂડ છે મને દ૯૪ ૪૬ ૬ની રા - છરા શat - eeગેટ9 પાનેat wા(દન યા જી- રાંદ સા જ્ઞાન ૨ ૨૯ નમો રે સૈરાને- પરદહીં કે ૨૦૧૮ની- ન્22-26 જીગ્નેશ ઉ ર્ડ , ન - ઢબers &ા ૨૮રેરી મુન્દુ અને મહારજ ની તટ કેન્દ્ર દેવ - ૨ - છે. જાદા ખુદ ના જ કાનમાં કામ આ જ ન્ય ૭ sોન્ટSRK g&2 દ ર ? મા ની રઢ - ૨૮ - ૨ - - દેશી.x ર ધ = મુન ગા ઇ ઈ ળા રે ( ૬ થી ફવિ ૧ રાહે હૈ તો ૧૯૪૯ અદલે-2 | ના ૪ હજહે ત તા. સુ ને દર 2. જ ર થી દર દર ૨૯ રા - મહેરજો જ ઝાડુ ૨૨ કુરાનt ! 10 ને રાષ્ટ્રનું જ રહે છે. જૂના છે , ૨ of Ruce, જરd ૧ ટુર્ન જે ૨ = ૧૬ કશુ નૉ ૨૦ ૨૪ રન્ો અને મુજી એ માત્ર ને ત કે ન ) KRની મા બરાક નવા જ માસ- 38 મદની કંપની નું છે - હનિ બ્રા જહધારે વ્યોમેન અને પતન મન ય કરતા ધામ યા ન લઉં જગ જીતી * ને કે ભૂત - છે. તે महान् लेखक साहित्याचार्य कवि शिरमणी श्रीमद् बुद्धिसागर सूरिजीना हस्ताक्षर, K. P. P. Bombay 2, For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમન્ના અવસાન સમયે આવેલા તારે. સાધુઓના તારો, ચાણસ્મા, શ્રીવિજયનેમી સૂરિશ્વરજી. Received wire, extremely sorry. તાર મળ્યો. અત્યંત દિલગીર છું. - પંજાબ શ્રીવિજયવલભસૂરિશ્વરજી. ગુજરાંવાલા. Extremely regret for Suriji's loss. સૂરિશ્વરજીના સ્વર્ગગમનથી અત્યંત દિલગીર છું. શ્રી વિજયનીતિ સૂરિશ્વરજી વાંકાનેર, Extremely Sorry for the death of Buddhisager Surijee. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના સ્વર્ગગમનથી ભારે દિલગીરી થઈ છે. શ્રી વિજય મેહન સૂરિજી ખંભાત. We and Shree Sangba extremely sorry to hear death of Acharya Shree Buddhisagerjee Maharaj આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગગમનથી મને તથા ખંભાતના સકળ સંઘને અત્યંત શોક થયે છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. લાભ વિજયજી સુંબાઈ, Sorry for Jainacharya Buddhisagerji Suri's death done deovandan and worship. આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજીના અવસાનથી ઘણાજ દિલગીર છીએ. અત્રે દેવવંદન કરવામાં આવ્યું હતું તેમજ પુજા ભણાવવામાં આવી હતી. ગ્રહોના તા. રાય બહાદુર રાય કુમારસીંહજી. કલકત્તા, જેનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજીના અવસાનથી કદી ન પુરાય તેવી ખોટ ગઈ છે તે માટે ઘણાજ દિલગીર છીએ. સભા ભરવાની તૈયારી કરૂં છું. શેઠ કુંવરજી આણંદજી. ભાવનગર, આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજીના અકાળ અવસાનના સમાચાર સાંભળી ભારે દિલગીરી ફેલાઈ છે. વકીલ. નંદલાલ લલુભાઈ વડોદરા. શ્રીમદ્ આચાર્ય મહારાજના અવસાનથી ઘણેજ દિલગીર છું, મુંબાઈ. શેઠ લલુભાઈ કરમચંદ દલાલ. તાર મળ્યો. પારાવાર દિલગીર છું. શી. ડાહ્યાભાઈ ઘેલાભાઈ, મુંબઈ આચાર્ય મહારાજના શાકજનક અવસાન શ્રવણથી અત્યક દિલગીર થયે છું.. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ દલસુખભાઈ. મુંબાઈ. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના શેકજનક અવસાનથી ભારે શોક થયો છે. સમસ્ત જેન કેમને ન પુરાય તેવી બેટ પડે છે. સદ્ગના અમર આત્માને ચીર શાંતી મળે એમ પ્રાણું છું, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. ભાવનગર. આચાર્ય મહારાજના સ્વર્ગગમનથી અપાર દિલગીર છીએ. શેઠ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ. મુંબાઈ. તાર મળે. દિલગીરીને પાર નથી. અમે અને બીજાઓ મેલમાં આવીએ છીએ. શેટ ડાહ્યાભાઈ કીલાચંદ મુંબાઈ. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી ઘણાજ દિલગીર થયા છીએ. શેઠ મનસુખલાલ લલુભાઈ મુંબઈ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગજી મહારાજના અતિ શોચનીય સ્વર્ગગમનથી અસહ્ય દિલગીરી ઉપજે છે. જેના કામને ભારે પેટ પી છે. તેમના અમર આત્માને શાંતી મળે. શેઠ અમૃતલાલ શકરચંદ હીરાચંદ અમદાવાદવાળા. ગુરૂદેવનું સ્વર્ગગમન સાંભળી અપાર શક થયો છે. મુંબાઈ. શેઠ કસ્તુરભાઈ મગનલાલ વલસાડ આચાર્ય મહારાજના અકસ્માત સ્વર્ગગમન માટે ઘણી જ દિલગીરી થઈ છે. તેઓશ્રીના આત્માને શાંતી મળે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ સુખાઇ. શેઠ પુનમચંદ મેહનલાલ મેસાણાવાળા. આચાય મહારાજના સ્વર્ગવાસને તાર મળ્યો. દિલગીરીને પાર નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ ચીમનલાલ ડાહ્યાભાઇ સુખાઇ. ગુરૂશ્રીના સ્વગમનથી અતિ શાક થયા છે. શ્રીજીના આત્માને શાંતી ઇચ્છું છું. શેઠ હીરાલાલ ચીમનલાલ સુખાઇ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસથી ઘણાજ દીલગીર થયા છીએ, સમસ્ત વિશ્વના જૈન સંશ્વને તેમની ખેાટ અસહ્ય છે. તેમના આત્માને શાંતી મળે. શેઠ રવચંદ વોચન. મુંબઈ, આચાર્ય મહારાજના શૈાચનીય સ્વર્ગવાસ સાંભળી અતિશય સતાપ થાય છે. શેઠ કેશવજી જંગાભાઈ. તળાજા. આચાર્ય મહારાજના અવસાન શ્રવણુથી ભારે શાક થયેા છે. તેમની માટી ખામી પડી છે. તેમના આત્માને શાંતી મળા. શેઠ અખાલાલ નારાયણભાઇ જવેરી. મહાત્માજીના સ્વર્ગવાસથી ભારે દિલગીર થઈ છે. સંસ્થાઓના તારા. For Private And Personal Use Only વડાદરા. શ્રી યશાવિજય જૈન ગુરૂકુળ. પાલીતાણા. ઘણાજ દિલગીર છીએ. જૈન કામને ન પુરાય તેવી ભારે ખેાટ પડી Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ વડોદરા. જૈન યુવક મંડળ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સ્વર્ગગમન માટે ઘણાજ દિલગીર છીએ. જેમાં આજે ભારે પેટ ગઈ છે. દિલગીરીમાં ભાગ લઈએ છીએ. વડોદરા. જેન બેડીંગ. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના આત્માને શાંતિ મળે. સેક્રેટરી જૈન હીંગ–વડેદરા સંઘેના તારે. કલકત્તા. શ્રી આનંદવિજયજીના સમક્ષ કલકત્તાને જૈનસંઘ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના અવસાન માટે ઘણીજ લાગણી ભરેલી દિલગીરી સાથે તેમના આત્માની શાંતિ ઈચ્છે છે. પ્રાણજીવનદાસ જેઠાભાઈ. આકેલા. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના અવસાન માટે ઘણાજ દિલગીર છીએ. તેમના આત્માને શાંતિ મળે. સેમચંદ–સંઘ સમસ્ત. મેસાણું, આચાર્ય મહારાજના સ્વર્ગગમનથી સકળ સંધ અતિશય દિલગીર છે. આજે અને આવતી કાલે હડતાલ પળાવી છે. કાંચી. ઘણાજ દિલગીર છીએ. જૈન સંઘને આચાર્યશ્રીન દેવગત થવાથી ઘણીજ ભારે ખેટ ગઈ છે. પોપટલાલ. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગર, આચાર્યશ્રીના સ્વર્ગગમન માટે બધા દિલગીરી જાહેર કરે છે. ભાવનગર જૈન સંધ. સેનગઢ. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના અવસાનથી પારાવાર ખેદ થયે છે. જૈનસંઘ-સેનગઢ. વડનગર. આચાર્યશ્રીના સ્વર્ગગમનથી અને સકળ સંઘ ઘણે દિલ ગીર થયે છે. જૈનસંઘ–વડનગર, વડોદરા. આચાર્ય મહારાજના અકાળ અવસાન બદલ વડોદરાને ન સંઘ દિલગીરી પ્રદર્શિત કરે છે. અંબાલાલ. વડેદરા-રાવપુરા. આચાર્ય મહારાજના કાળગત થયાના સમાચાર સાંભળી હદ પાર શેક થયેલ છે. તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. વડોદરા રાવપુરા–જૈનસંઘ. વલસાડ, આચાર્યશ્રીના અકસ્માત અવસાન માટે જેનસંઘ ઘણેજ દિલગીર છે. વલસાડ જેનસંધ. વલસાડ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના વખતના સ્વર્ગગમનથી વલસાડના જૈને ઘણાજ દીલગીર છે. પુલચંદ. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદના અવશાન સમયે આવેલા પત્રો. સાધુ મુનિરાજના પ. પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠણ ૧૨ ના તરફથી તત્ર શ્રી વિજાપુર મધ્યે પરમપૂજ્ય જવારાધક શ્રી સંઘયોગ્ય ધર્મલાભ વાંચશે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના અકસ્માત કાલધર્મ પામ્યાને તમારા તરફનો તાર મળ્યો. બીના જાણી ઘણી દીલગીરી થાય છે તે સ્વાભાવિક છે. તેઓ શાંત માયાળુ અને આનંદિક સ્વભાવવાળા હોઈ સર્વને કેઈને યાદ આવે તેમ બનવા જેવું છે. બાકી તે આયુષ્યના ક્ષય થવાથી સર્વને માટે એજ રસ્તો છે. એટલે ધર્મ સાધનમાં વિશેષ તત્પર થઈ તેમનાં આત્માને શાંતિ મળે. એજ. દા. શ્રી વિજયનીતિ સૂરિશ્વરજી, વાંકાનેર, સૂરિશ્વરજીના સ્વર્ગ ગમનના સમાચાર સાંભળી અત્યંત ખેદ થયે છે. માન્દગી વધારે હતી તે અમારા જાણવામાં નહતું મહાપુણ્યશાળી તેઓ હતા. અત્યારે પણ પુરણ અંતરાય ઘણા વર્ષો મેળો થયે નહીં અને નાની વયમાં અકસ્માત કાળરૂપી રાક્ષસે બળાત્કાર કર્યો અને જેન કામમાં આવા સારા માણસની ખોટ પડી હવે એવા ઉત્તમ પુરૂષની ખેટ આવા સમયમાં કેણુ પુરનાર છે? श्री जीनकृपाचंद्रसूरिजी. જોતા. સા. શુ. ૨. अपरंच पत्र २०-६-२६ का आया. धांचणेसे हमारे परम सुहृद सुशंषर्य परमोधर्म शास्त्रप्रेमी योगनिष्ठ ख्यातिनिष्पा For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दक मुनिपति श्रीद आचार्य जी श्रीमद् बुद्धिसागरजी स्मरणमें आये. विधिवशात् वियोगका अफसोस ही साथमें ही उत्पन्न भया. क्या किया जावे? अशक्य अनुष्ठानसे जोर नहिं. तुम लोकोंके मस्तक पर छत्र थे. प्रारब्धसे उठ गया. अनि. त्यादि भावनाहिसे चीत्तको व्यग्रताका निवारण भया. तपसंयममें विशेष उध्यम रखो. आयुष्य का विश्वास नहिं हय. શ્રી વિદ્યાવિજયજી, શું લખું, એજ વિચારી રહ્યો છું? તેઓને અને સ્વર્ગસ્થ ગુરૂ દેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરને ઘનિષ્ઠ સંબંધ હતો એ હું સારી પેઠે જાણું છું. જેનસમાજની આવી પરિસ્થિતિમાં આચાર્ય શ્રી બુદ્ધિસા ગરજી જેવા વિદ્વાન ચાગી અને નિરભિમાની ત્યાગી મહાત્માનું રવર્ગગમન જૈન સમાજને માટે કેટલું બધું હાનિકર્તા છે? એને હું જ્યારે વિચાર કરું છું ત્યારે ખરેખર ભારે દીલગીરી ઉત્પન્ન થાય છે. તેઓ ગુણાનુરાગી હતા, નહિ કે દુરાગ્રહી. તેમની કૃતિઓ જૈનસાહિત્યમાં અતુલિત ફળ આપે છે, હું આ ટુંકા પત્રમાં શું લખું? તમારે તાર આચાર્ય મહારાજના નામથી આગરા ગયેલો ત્યાંથી પીવાણુદી ગયો હતો અને તેને જવાબ પણ આચાર્યશ્રીએ આપે છે એમ મને જણાયું હતું. મને નથી તાર મળ્યા કે નથી પત્ર. મેં તે બેઓ સમાચારમાં સમાચાર વાગ્યાં હતા, ભલે તાર કે પત્ર ન આવ્યું. મારું હૃદય તે પેપરમાં વાંચીને ર પડયું હતું. વિદ્યાર્થીઓને તે પ્રસંગે મારાથી બન્મે તેટલે ઉપદેશ આપે હતું. આખી સંસ્થામાં શોક છવાયે હતું મારું તો નમ્ર મન્તવ્ય છે કે શાસનની સેવા કરનાર એક પણ વ્યક્તિને જૈન સમાજની કમભાગ્યનું સૂચક છે. વિદ્યાવિજય. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ સ્થાનકવાસી મુનિરાજ શ્રીમદ નાગચંદ્રજી સ્વામિ, અશાડ શુંદી ૧૨ કચ્છ કાડાકરા.. આજે જેનપત્ર વાંચતાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના અવસાનની બીના જાણતાં ભારે ખેદ થયે મહું મહાત્મા આધ્યાત્મિક જ્ઞા નના પૂર્ણ પ્રણેતા હતા. સરલ શાંત અને પૂર્ણ શુદ્ધ સંયમી હતા. પિતાની સાધુવૃત્તિમાં રહી જીવન ગાળ્યું હતું. જેન જૈનેતર વર્ગને અતિહિતાવહ વિવિધ વિષયનાં પુસ્તક રચી મહાન ઉપકાર કર્યો છે, ખટપટ પ્રપંચથી વેગળા રહી હમેશ શુભ પ્રવૃત્તિમાં તેમણે જીવન ગાળ્યું હતું. આવા સાધુરત્નની જૈન સમાજમાં ભારે ખોટ પડી છે. એમના અમર આત્માને અમે શાંતિ ઈચ્છીએ છીએ. મુનિરાજ શ્રી હંસવિજયજી ત્થા પન્યાસ શ્રી સંપતવિજયજી. વડોદરા. તાર મળ્યો બુદ્ધિસાગરસૂરિશ્વરજીનો સ્વર્ગવાસ જાણી ઘણા દિલગીર થયા છીએ. શહેરમાં જૈન જૈનેતરામાં પાણી પડાવી છે. મુની શ્રી કાન્તીવિજયજી. પાલણપુર, આચાર્ય મહારાજના જાતે અમદવાદ દર્શન થયાં હતાં. તેઓશ્રીના દેવલોક ગયાના સમાચાર સાંભળી અત્યન્ત દીલગીરી થઇ છે. મરહુમ સૂરિજી મહારાજનાં આત્માને શાંતી મળે. |. . જીમ સ્ત્રિ વિષયક મહારાજ સાહે. भायखला-मुंबाइ. सुरिश्वरजीके अवसानका समाचार सुनकर अनहद दुख हुआ. शेठ देवकरण मूलजी ओर हाथीभाईसे स्वर्गारोहण सुन कर बडाही आघात हुआ. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir पडते कालमें सारासार वस्तुओकी हानी होता चहाही जाता हय. पीछे उसकी जगा खाली रहती हय, परंतु भात्री भाव बलवान हय. इत्यादि. સુા રાણપુર. યજી સા॰ રાણપુરથી લિ॰ ૫. શ્રી કેશરવિજયજી તથા દૈવવિજ થી વિજારપુર સ`ધ સમસ્ત યોગ્ય ધર્માં લાભ સાથે તમારા તાર મળ્યો, બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કાલધર્મના માઠા સમાચાર જાણી ઘણા દીલગીર થયા છીએ. ભાવી આગળ ક્રાઇનુ ચાલતું નથી આજે દેરાસરજીમાં આંગી પૂજા વગેરે ભણાવવામાં આવેલ છે. મા॰ રાણપુર, કેશરવિજયજી તથા દિગ્વિજયજી. રાંદેર નીશાલ ફળીઆ. રાંદેરથી લી ને હિરસાગરજી. ખીજું અત્રે તાર પહોંચ્યા છે. આવા દુઃખદ સમાચાર સાંભળી અત્રે સંઘમાં દીલગીરી પ્રસરી હતી. સઘ સાથે દેવવ ંદન ક્રિયા કરી મહારાજજીના આત્માને શાન્તિ ઇચ્છી હતી. અને એમના માનમાં ધામધુમથી પૂજા ભણાવવામાં આવી હતી. મુનિ ક્રાંન્તિવિજયજી જામનગર. શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના નિર્વાણ થયાના દિલગીર ભર્યા સમાચાર મળ્યા, સંઘ સાથે દેવવંદન આદિ કરેલ છે. તેમની છાયામાં આરામ મળશે એવી આશામાં એકદમ અસ્તના તાર મળ્યો. પન્યાસ શ્રી ધર્મવિજયજી મહારાજ તગા ચીમનવિજય પાટણું. આચાય માહારાજ કાળ ધર્મ પામ્યા જાણી અત્રે ઘણી દીલ ગૌરી ફ્લાઇ છે, દેવવંદન વિગેરે સુકાર્યો કર્યાં છે, For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ જ્ઞાનસાગર સાધી શણગાર શ્રી આદિ, ડીસા. આજરોજ સાંજના ૩ વાગે તારથી શ્રી આચાર્ય મહારાજ સાહેબ શ્રી બુદ્ધિસાગરજી લેવલે પામ્યા છે તે જાણી ઘણીજ દીલગીરી થઈ છે અને દેવવંદન સાધુ શ્રાવક સાધવીએ વાંદ્યા છે, આવા મહાન પુરૂષની ખોટ પડવાથી જૈનશાસનમાં મોટી બેટ પડી છે શાસનમાં આવા મહાન પુરૂષેની ખામી પડવાથી બહુજ દીલગીર થયા છીએ. એજ, લી. તાબેદાર સેવક-ઉજમ રવચંદ. મારતરથી લી. દાનમુનિ. ગઈ કાલ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પરમ ઉપકારીશ્રીના સ્વર્ગવાસની ખબરથી અફસોસ, જૈન શાસનમાં સાચા હીરે અગર મતાધિરાજની ખામી થઈ પડી એવા સાધુઓ નિવડવા વિરલ છે. જેનશાસનમાં ચડતી થવા સંભવ જણાતો નથી. જ્ઞાનથી ચારિત્રથી તેઓશ્રીને જશ માણસે માણસ મુક્તકંઠે નાના મોટા ગામનગરે લોકે ગાતા હતા. સર્વ નિરાશ થઈ દિવસ પણ દુઃખના લોકેન થયેલ છે. શું કરવું? આપણે કોઈ ઉપાય નથી. લી. દાનમુનિ બુદ્ધિસાગરસૂરીવરને વિરહ. કાંતિવિર તલકસાગર બુદ્ધિસાગરસૂરિ મહારાજના ભજન ભાવથી લોક ગાય છે, તેનું કારણું કે ભજન ભાવવાહી અને બહુજ પ્રિય છે. સૂરી મહારાજ બુદ્ધિસાગરજીને બેવાર મેળાપ. તેમાં પેલી વાર પણ અમને શાંત રસ આવેલ બીજી વાર મેહન ચક્કલીના બંગલે સુરીજીના દર્શનને લાભ થયેલ ત્યારે અમારી ચક્ષુ શાંત કંડ થયેલ. લી. મરહુમ સૂરીવર ૧૦૦૮ બુદ્ધિસા માટે સારા ને કાંતિવિ ૩૪ શાંતિ, For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જો शा० जै० श्री बुद्धिसागरसूरिजी म. के स्वर्ग गमनसे आपको कष्ट हुआही होगा, मगर इस बातमें मेरेको भी बहुत કુલ ટુ જ્ઞાન-સ્થાનt-it-જુરાહી-કાર ડ્રોને बडे मुश्किल है. मेरे पर बड़ी कृपा रखते थे पत्र व्यवहारकी કૃપાથી માર ના અંતરથ તા. જાપા ૨. મfarળા–ોટા. જૈન પર્યા -રાજપુતાનાં, પન્યાસહરમુનીજી વિશનગર. પરમપુજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યવયં શાસન્નતિકારક આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજના સ્વગમનથી બહુજ દીલગીરી થાય છે. ભારતવર્ષમાંથી અદ્વિતીય અધ્યાત્મીક હીરે ચાલ્યા ગયા છે, આવા પ્રભાવશાળી પુરૂથીજ શાસનની શોભા વધે છે. શ્રીમદના જીવનમાં શાસનને અનેક પ્રકારના લાભે મળ્યા છે. તેઓશ્રીનું જીવન બહુજ ઉચ્ચ પ્રકારનું હતું તે સર્વત્ર પ્રસિદ્ધ છે. કવી જીવનમાં તે પિતે ભારતવર્ષિય કવિચક્રમાં ચક્રવતિ તુલ્ય હતા. આચાર્ય મહારાજના સ્વર્ગ પધારવાથી અમને અનહદ ચીંતા થઈ છે અને એક જૈનશાસનમાં સ્તંભભૂત આચાર્ય મહારાજ બેઈ બેઠા છીએ. મુનમોહનવિજયછે. વિરમગામ. શ્રીમત્ત બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સ્વર્ગવાસના સમાચાર જાણી પારાવાર દીલગીરી થઈ છે. मुनीराज श्रीहरीसागरजी पालीताणा श्रीमान अध्यात्मयोगी श्री बुद्धिसागरजी सुरीकी देवगती हो गइ. इस अशुभ समाचारसे हमारे हृदयको सहसा For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir व्यथित कर दिया. मुजे आशा थी की इस प्रवासमें श्रीमद के दर्शन जरूर करुंगा, परन्तु यह मेरी आशा कुपछायवत् अद्रश्य हो गई. आपके लाला लचपतराय को उत्तर स्वरुप पुस्तक पढके जो मेरी पुज्य बुद्धि हुई. और दर्शनकी लालसा थी सब आशा निराशामय होगई. सद्गत्की जेसे योगी इस संसार में अब न होवेंगे. લાભ વિજય પ્રેમવિજય નરેડા. આજ રોજ તાર મળતાં સૂરિશ્વરજીના સ્વગમનના સમાચાર જાણતાં ભારે ખેદ થયો છે. અત્રે દેવવંદન આદિ સુકૃત્ય કરવામાં આવ્યાં છે. આચાર્ય મહારાજ જતાં તેમની ઘણુંજ ખામી પદ્ધ છે, ભાવી પ્રબળ છે. મુ. દર્શનવિજય, જ્ઞાનવિજય, ન્યાયવિજય. સૂરિશ્વરજી જતાં જૈનશાસન એક વિર હાકલ મારનાર નેતાને ઈ બેઠું છે. ગુર્જર સાહિત્ય તેમને માટે આંસુ સારે તેમ બન્યું છે. લી. મુનિ હીમતવિજયજી તથા દુર્લભવિજયજી તથા કાંતમુનિ, અમદાવાદ, આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીજી દેવગત થયા તે સાંભળી હમે ઘણું દીલગીર થયા છીએ. અને દેવવંદન કરેલ છે. હાલના સમયમાં એક મહાન પુરૂષની ખોટ પડી છે. તે ભુલાય તેમ નથી, શ્રી વિજયભૂપેદ્રસૂરિજી. પાલીતાણું. મહેમ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી માટે લખ્યું છે જેવાજ ધ્યાની ત્થા બાહાઆડંબરથી અરૂચીવાળા તથા ગચ્છાદિ મમત્વથી For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેંકડે કેશ દુર રહેનેવાલા હતા. ઉપરની વાત તેઓના ગ્રંથી માલુમ પડે છે. મહેમ આચાર્યશ્રી બુદ્ધિસાગરસુરીજીના સ્વર્ગગમનથી શ્રી સંઘને તથા તેઓના ગુણગ્રાહક પુરૂષને ત્થા વીજય ભુપેન્દ્રસુરી આદિ સુનિમંડળને પણ બહુ દીલગીરી થઈપણ આ રસ્તો બધાને માટે મોડે વેલે જેવાને છે. પુલ કરમાઈ જાય છે પણ તેની વાસના રહી જાય છે તેવી જ રીતે મહમની કીતી આ દુનીઆમાં રહી ગઈ છે. સાધવીજીઓના પત્રો. સાધવી મનેહરશ્રીજી તથા સુશિલાશ્રીજી, મહેસાણા સાધવીજ લાભશ્રીજી તથા ખીમ શ્રીજી તથા કંચનશ્રીજી, ભાવનગર સાધવીશુંગારશ્રીજી તથા મુક્તાશ્રી, વિસાટાઉ. સાધવીજી તીલકશ્રીજી તથા હમશ્રીજી આદિ, રાધનપુર સાધવી જેનશ્રીજી તથા પદ્મશ્રીજી, માંગરોળ બંદર. સાણંદ. સાધવજી હેતશ્રીજી તથા ઉત્તમશ્રીજી, સાધ્વીજી મંગળશ્રીજી તથા કંચનશ્રી, સગરામપરા-સુરત. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુદા જુદા ગ્રહસ્થાના આવેલા પો. વડેદરાના નેકનામદાર દિવાન સાહેબ, સર મનુભાઈ નંદશંકર મહેતા, હજુર કચેરી, વડેદરા, તા. ૧૫ ૬-૨૫. રા. રા. વકીલ મેહનલાલ હીમચંદભાઈ, પાદરા. વિ. વિ. પ્રાતરમરણીય પૂજ્યપાદ શાસ્ત્રવિશારદગાનાણ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે વીજાપુર ગામે તા. ૯-૬-૨૫ ના રોજ સ્વર્ગગમન કર્યું. તે સાંભળી ઘણા દાલગીર છીએ. પ્રભુ તેઓશ્રીના આત્માને શાંતી આપે. ગુજરાતના મહાકવિ શ્રીયુત નાનાલાલ દલપતરામ કવિ, એમ. એ. હઠીભાઈની વાવ-અમદાવાદ, તા. ૧૧ જુન ૧૯૨૫. પત્ર મળે વાંચીને એ સૈને અવશ્યમેવના સમાચાર જાણ્યા. નીત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવી છે, બુદ્ધિ, જ્ઞાન ને અનુભવનાં એ ડહાપણ છે. પણ હૃદય એ ડહાપણને બેલ સ્વીકારવા ના પાડે છે. એ તે ખરેખર સાગર હતા. જૈનસંઘ આજે જાણતા નથી કે એનું કેટલું આત્મધન હરાયું છે. એ સાધુ સંઘને પચાસે વર્ષે એ મળે તે સંઘનાં સદભાગ્ય એ તે સાચે સન્યાસી હતો. એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ જ્ઞાન અને ભક્તી પરમાત્મા છે. માટે જરૂરનાં છે પણ મનુષ્યના મનુષ્ય પ્રતિના ધર્મ ઘણું વીસરે છે. તે પોતે પોતાના સકેચના દુર્ગોમાં ભરાઈ રહે છે. બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા સંપ્રદાયમાં તે એ શોભતા પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંધમાં પણ એમની તેજસ્વીતા અછાની નહોતી.' એમની ભવ્યમૂત એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મૂખાવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થભ, ગેન્દ્રના જેવી દાઢી! એમને જબરજસ્ત દંડ! આપણે સે માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અન્તરમાંથી તે જલદી ભુસાશે નહિ જ. આનંદઘનજી પછી આવા અવભૂત જૈનસંઘમાં થોડાજ થયા હશે. સાથના શિષ્યમંડળના બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચરવાં એ ચે મીથ્યા છે. નાનાલાલ કવિના જયશ્રી હરિ. તા. ક. એક મારૂ ભજન સાંભરી આવે છે તે લખું છું. એનું પ્રથમ ચરણ તે જુના એક પ્રસિધ્ધ ભજનનું છે. બાકીનું મારૂં છે. એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે માટે મોકલું છું, મળે જે જતિ સતિ રે કઈ સાહેબને દરબાર ધીંગાધરી ભારખમાં સદ્દધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કાંઇ બ્રહ્મઆંખલડી અનમાં રમતી ઉછલે ઉરનાં પુર સત્ ચીત્ આનંદે ખેલંદા ધર્મ ધુરંધર શુર મળે જે જતિ સતિરે કેઈ આહલેકના દરબાર. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. વડોદરા રાજ્ય સેંટ્રલ લાયબ્રેરી, સંસ્કૃત વિભાગ-વડોદરા જેઠ વદી ૪. ૧૯૮૧ આજે એકાએક વજપ્રહારની જેમ શ્રી બુદ્ધિસાગર સૂરિજી મહારાજના સ્વર્ગવાસનાં દુઃખદ ખબર મલ્યા. અતિવ દિલગીરી થઇ. સદગત તે પિતાનું સાધ્ય સાધી ગયા છે, પણ તેમના વર્ગ વાસથી જૈનસમાજે પિતાને એક અદ્વિતીય પ્રતિનીધી, અસાધારણ સુભટ, ઉચ્ચ કેટિને મહાપુરૂષ, એક ઉત્તમ ગિ, સુભેચ્છક સંત, અવિરલ ઉદ્યોગી, શ્રેષ્ઠ કવિ, શાશનને અપ્રતિમ ભક્ત, જૈનશાશનને ભાનુ, સાહિત્યને એક વિશિષ્ટ વિલાસી, અધ્યાત્મજ્ઞાનને અપૂર્વ નિધિ, નિસ્પૃહી છતાં શાશન દાઝ ધરાવનાર, સદગુણમંડિત, વિચિ ક્ષણ બુદ્ધિને સાગર ગુમાવ્યા છે, કે જેમની ખોટ પુરાવી મુશ્કેલ છે. જે સમયે તિર્થો અને ધર્મ ઉપર અનેક પ્રકારથી આક્રમણે થતાં જાય છે, તેવા વિપકાળમાં આવા ધર્મવીર બુદ્ધિસાગર શાશન સ્તંભે, શાશન સુભટે, શાશન રત્ન મહાપુરૂષો અદ્રશ્ય થતા જાય છે એ જાણ કયા શાશન-શુભેચ્છકને દુઃખના અશ્રુ ન આવે ! સદ્દગતના આત્માને શાંતિ મળે એમ પ્રાર્થ છું. Bbaialal Jain. H. M. B. Katni, C. P. Municipal Commissioner. 16 June 25. My Dearest brother Padrakar. Padra. The news of the demise of most revered Shree Buddhisager Suriji Maharaj, broke upon me like a thunderbolt A Most briliant Jewel of learning has been snatched from the Jains. This is the most irreparable loss, You'll do a most noble service to the country by writing the life of His Holiness. I very much appriciate your nice idia. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીયુત્ નૈયાલાલ જૈન. મ્યુનીસીપાલ કમીશનર, પ્રિય ભાઇ પાદરાકર, www.kobatirth.org ४२ Acharya Shri Kailassagarsuri Gyanmandir उटनी (सी. पी. ) ૧૬ જુન ૧૯૨૫ f મહાન્ ચાગીરાજ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સ્વર્ગ ગમનના સમાચારે મારા હૃદયપર વપ્રહાર કર્યાં છે. એક મહાન્ જળહળતુ વિદ્વદ્ રત્ન આપણી પાસેથી ખુંચવી લેવામાં આવ્યુ છે. આપણને ના પુરી શકાય તેવી ખેાટ પડી છે. પૂજ્યપાશ્રીનું જીવનચરિત્ર લખીને તમે દેશની મહાન્ સેવા બજાવી શકશે. તમારા તે સુ ંદર વિચાર મને બહુજ. ગમ્યા. श्रीस्वामिनारायणाय नमः मी. अ. शु. १३. सकलजैनसाधुचक्रचुडामणिभ्यः न्यायव्याकरणसाहित्यादि पारावारपारिणेभ्यः प्रकृतिजन्य सौजन्यवात्सल्य दयौदार्य दाक्षि ण्यादिगुणगणेभ्यः सुगृहीतनामधेयेभ्यः सागर|ऽजिताऽऽचार्येभ्यः श्रीनगरात् गिरिजाशंकरशर्मा सस्नेहं सखेदं विज्ञापयति ॥ For Private And Personal Use Only अखण्ड भूमण्डलप्रख्यापित सत्कीर्तयस्तुच्छी कृतसंसार सुखाः श्री बुद्धयब्ध्याचार्याः : स्वस्वरूपभुगता इति कर्णोपकर्णिकयाssकर्ण्य वज्रपात इव भूविदलनमिष लकलयकुभः शून्या इव दिनमणिस्तिमिराक्रान्त इव निखिल विश्वं सखेदमिव सकलसहृदय षिद्वज्जनानामपरेषां तद् ववन चन्द्रचातकानामापामराणामपि हृदि महान् शोकः समजनि । हा धिक देव ! किमिदन्त्वया चरितम् । केवलं विजयपुरस्यरत्नमद्दारि । अहो दुर्विधेऽल्पयस्स्वनेकजन ज्ञानोपदेशपर यणेषु सकलमनुज हितकारिषु तत्रभवत्सु असमञ्जसं व्याधायीति महच्चित्रमिति । इदानीं महज्जनचरणकमलोपासन निर्मलान्तःकरणा स्तेषु दृढतरबद्धसौहृदास्तद् दर्शनं बिना निमेषमपि स्थातुमशकनुत्रन्तो महाजनाः कं शरणं यास्यन्ति कवान्ये स्यन्ति क्व गमिष्यन्ति कस्याग्रे स्वीयदुःखं निवेदयिष्यन्ते । हा दैव नित्रण निर्लज्ज परुषहृदय नास्तिते दया । सकलसाधुसमूह तिलकामानाः गा Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म्भीर्यधैर्यवीयौदार्यदयादाक्षिण्यसौजन्यवात्सल्यसौहृदयादिगुण. निधयोऽखिलविश्वहितोपदेशपरा दिगन्तकीर्तयः पूर्वोक्ता महात्मान् आकस्मिकतया त्वयास्वपथ मुपनीताः . एतदुदन्त दूरस्थितानामहर्दिवं परिचय शून्यानामस्मादशा. नामपि चेतः प्रसन्नं विक्षोभयति किं पुना रात्रिन्दिवमाचार्यचरणकमलोपासननिर्मलान्तःकरणानाम् भवादशाणामन्तःकरणं विक्षोभये तत्र किमुत वक्ततव्यम् । तथाप्यनेकज्ञानग्रन्थपरिशील. नपरास्तुच्छोकृतविषयसुखा गुरु शिष्यपरंपरास्थितिपालोचनशशश्रृंगायमानव्यवहारगोचरा ज्ञानमेवात्मसाधन मिति मन्धाना: सर्व विश्वं कालकवमिति स्थान्ते निर्धारयन्तः स्वकीय स्वान्त शान्तिपरं विधास्यन्ति इति शासे आसासेठय तत्र स्थितानाम् । वाश्रितजनानामपि ज्ञानवार्तालापेन मरुमरीचिकातोयवदयं संसार इति बोधेन च शान्ति विधास्यन्ति इति शिवम् ॥ ले० भोलानाथ केशवराम शर्मा. पत्रप्राप्त्युत्तरमुपसप्तन्तु भवन्तः । तत्रस्थितानां परमप्रीतिपात्राणां शास्त्री माइशंकर. यापुर ता. १९-७-२५. પરમીય-સન્માનનીય-શ્રી વકીલ મોહનલાલભાઈ 'પાદરા. પેથાપુરથી લી શુભેચ્છક શીવલાલના પ્રેમથી વંદન સ્વીકારશે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના મારક અંકમાં તેઓ પુજ્ય પરમાત્માના ગુણાર્વ દ ગાવાને હું અલ્પજ્ઞ કંઈ શકતીવાન નથી. હું તે તેના પુજ્યપાદનું પુજન કરી તે પાકને સાષ્ટાંગ દંડવત્ કરી તેઓના હાસ્યમંદ મુખનાં દર્શન ને વંદન કરી તેઓની શિક્ષાના તાત્પર્યનું સ્મરણ કરી તેઓના બતાવેલ પંથે આ જીદગીમાં બાકી રહેલી મુસાફરીમાં પ્રયાણ કરતો રહીશ, એજ મારા નિરંતર હૃદયનું સ્મારક તેઓશ્રીને સર્વજ્ઞ પવિત્ર આત્મા સ્વીકારશે. એમ મારી ખાતરી છે. આપના પુજય પ્રયાસ પ્રત્યે મારી સહાનુભૂતી છે. શુભ પ્રયાસ આપને સફળ થાઓ. આપનું હમેશનું શુભ ઈચ્છનાર શીવલાલના વંદન સ્વીકાયો કારભારી શ્રી પેથાપુર દરબાર' For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝવેરી મુળવંદ આશારામ વૈરાટી, અમદાવાદ, તા. ૧૬-૬-૧૯૨૫. તા. ૯ મી ને ગુરૂ મહારાજના કાળધર્મ પામ્યાને પત્ર વાંચી અત્યંત ગમગીન થયો છું. જેનપત્ર અને મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ તેમના ફોટાને જોતાં હૈયું ભરાઈ આવે છે. એ નિલેપ પ્રેમમૂર્તિના વિરહની વેદના કયા કરૂણ શબ્દમાં જણાવું. સર્વ જગતને જૈન સમાજ ઉપદેશ આપનાર એ જગતગિની બેટ શી રીતે પુરાશે ? એક વખતે અત્રેના આંબલી પળના ઉપાશ્રયે ગુરૂ મહા રાજના વંદને ગયે હતું ત્યાં ઉપર એક કુતરો ચઢી આવ્યો અને મહારાજ સાહેબની નજીક આવી ઉભે. ત્યાં તે એ વિશ્વોપકારી સદ્દગુરૂનું હૃદય ઉછળવા લાગ્યું અને કુતરાને સંબોધી કહેવા લાગ્યા કે કુતરસીભાઈ ધમ ધ્યાનમાં મસ્ત રહે છે. આત્માને ભુલી નં જશે. કુતરો પણ મુગ્ધ ભાવે સામે જોઈ રહ્યો. એ પંદર વર્ષ પર બનેલી વાત આજે યાદ આવતાં ચક્ષુએ ભરાઈ જાય છે, તેમણે લખેલા ગ્રંથ ભજને વગેરે તરફ દૃષ્ટિ નાખું છું ત્યાં તે એ જગતું ઉપકારી ગુરૂના જવાથી જગતની ખોટ માટે શી ગણના કરૂં? નાના બાળકો અને અજ્ઞાન ગામડીઆઓ તરફને તેમને પ્રેમ હદ ઓળંગી જાય તે હતે. મારી સાથેની એક વખતની ધર્મચર્ચામાં જ્યારે તેમણે યેગના અભ્યાસ માટે આબુ જેવા પહાડ ઉપર એક નીર્જન સ્થાનમાં ચોગના અભ્યાસીઓ માટેની એક પાઠશાળા માટેના વિચારે જણાવ્યા ત્યારે તે થેલી વખત હું ધીંગમુદ્ર થઈ ગયે. હું તે તેમને મસ્ત ફકીર લખું કે આહાલેક જગાવનારગી લખું? હું તે તેમને કવિ લખું કે વકતા લખું? ઈતિહાસગ્ન લખું કે તત્વજ્ઞાની લખું ? જગતમાં વસતા એક સાધુ લખું કે જગતને પેલે પાર ઉભેલા એક યેગી લખું ? હું તે તેમને વિદ્વાનોના ધર્મોપદેશક લખું કે ભેળા ગામડીઆએ ના અને તિર્યંચના પણ ધર્મોપદેશક લખું? આમ બધી બાજુએ દષ્ટિ નાખતાં કેવળ મને મુગ્ધતાજ આવે છે. ઈત્યાદિ. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રતીલાલ મગનલાલ દલાલ. www.kobatirth.org ૪૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir પેરિસ-ફ્રાન્સ. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ–મુખઈ. શ્રીયુત્ મણિલાલ પાદરાકર. જત ભાઇ શ્રી નેમચંદ્ઘભાઈ ઉપર તમારા તરફથી મેાકલી - પેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના સ‘મધના સવ કાગળા મળ્યા. પૂજ્ય ગુરૂમહારાજ સાહેબના સ્મારક અંક બહાર પાડવાને આ પા પ્રયત્ન પ્રશ'સનીય છે. અને શિષ્ય તરીકે મારે ફાળા આપવા જોઇએ તેવા રૂાનખ ધન અનુસાર આ સાથે સ્વરચિત કાવ્ય મોકલી આપું છું. જે આપ પ્રગટ કરશેાજી, અલબત્ત એમના સ્મારક એક ગુજરાતી સાહિત્યને તેમજ જૈનઆલમને અને ખાસ કરીને તેમના અંગતના શિષ્ય મડળને અતિ ઉપચેાગી તેમજ ઉપકારી નીવડશેજ. જે શકિતએ સ્વજીવનમાં ૧૦૮ થી પણ વિશેષ પુસ્તકે જન સેવા અર્થે લખ્યા છે. તે શકિત પૂજા અર્થે જે જે થાય તે થાડુ છે. તેમને ઉદ્યોગ-તેમની ખત, તેમની ભાવના, તેમની શકિત અથાગ હતાં. સાગર તે તે જ્ઞાનના સાગર હતા—બાલવા બેસે અને વખત વહિ જાય પણ થાકે નહિ. એ મૂર્તિ ગઇ, એ શકિત લય પામી–પણ અનેક એવા જીવાત્માએ છે કે જેમાં એ શકિત્તએ શક્તિ-રૂપ ચીંન્ગારી પેદ કરી છે. તે કેમ હાલવાશે ? For Private And Personal Use Only છેવટે આપના પ્રયત્નમાં આપ ફળીભૂતથાવ અને વિશ્વવ્યાપી સાગર શકિતનું સાહિત્ય-વાંચન વિશ્વમાં ફેલાય એવા સવ પ્રયત્ન તમારા તરફથી થાએ એ અભિલાષાએ હું વિરમુ છું, લી. સ્નેહાધિન રતીલાલ મગનલાલ દલાલ. પેરીસ. (ફ્રાન્સ ). Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસનગર. રૂદનતીધિ. એ ! પૂજ્ય મોટાભાઈ ! આ એકાએક વજપ્રહાર શે ? શું ભયાનક કારમો કોપ વીધિને ? મારે તારણહાર, સાચા આત્મધર્મને બતાવણહાર શું સાચેજ ઉઠી ગ? એ નય નિક્ષેપ સપ્તભંગી અને હેયયાદિને કુટ રીતે જણાવનાર ગીરાજ શું જતા રહ્યા? આ સાચું છે? મેં તે માનવા નાજ પાડી. પણ ઉપરાઉપરી સમાચાર મળ્યા અને બાપા તથા હું બહાર નીકળી પડયાં. તમે તે જાણે છે બધી વાતમાં વીસનગર પાછળ છે છતાંએ અમે ગામમાં હડતાલ પડાવી. રૂપીયા ભેગા કરી પુજાએ ભણાવવા માંડી છે. પુજાઓ માટે રૂપીયા મળેજ જાય છે. દેવવંદન પણ કર્યું છે. એ ભાઈ! હવે અધ્યાત્મજ્ઞાનગંગાની લહરીએ કેણ ઉછાળશે ? હવે આત્મધર્મના ઝંકાર કણ જગાવશે? આત્મા અને પુતલના ભેદ કેણ જણાવશે ? હા, આત્મધર્મના એલીયા, સાચા સંત, કીર્તિકાનનકેસરી, કવિસમ્રાટ, સૂરિશેખર અનેકવાદિવિજેતા એ બુધિનિધાન ગુરૂદેવ ક્યાં મળશે! ભાઈ! આપણું તે સર્વસ્વ ગયું છે ! જેણે માણસ બનાવ્યા, જેણે સાચું આત્મજીવન જીવતાં શિખવ્યું જેણે મુક્તિમાર્ગ બતાવ્યું એ ગુરૂદેવ આચાર્ય ભગવન ચાલ્યા ગયા ? હાય ! બાપાને પણ ઘણું લાગ્યું. મારે તે બાર વૃત્ત લેવાના તથા શિરપર એ અબધૂત ચાર્ગીરાજને વાસક્ષેપ નંખાવવાના મનોરથ મનમાં જ રહ્યા. હવે તે એમનાં આદેશે શિરોધાર્ય કરી તેમનાં સ્મરણ– માનસીક પૂજન-અને અર્ચન કરવાંજ આપણે માટે રહ્યાંને? વીરા ! હવે નહિં મળે છે એ સાચા સૂરિવર! એવા સમર્થ સાહિત્યાચાર્ય, પ્રખર વક્તા, મહાકવિરાજ, પદ્ધશનિવેત્તા, સ્વભાવમાં રમનાર આત્મદર્શી દયાળુ ગુરૂદેવ ! નમન એમના ચરણમાં! એ આનંદઘન અવતારના પદપઘમાં. ગુરૂદેવની ચરણરજ. બહેન લાડકી વિશ્રામભાઈ વીશનગર. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ મુળચંદભાઈ હરિલાલ. સુકલતીર્થ તા. ૧૧ મી ના સયાજી વિજ્યમાં એકદમ પૂજ્યપાદ મહારાજ શ્રીના સ્થલ શરીર છોડયાના અસહય અને માઠા સમાચાર વાંચ્યા. ખરેખર એમના જેવા સમર્થ અને અનુભવી સાચા સંતની આપણું સર્વને તેમજ જૈન સમાજને પેટ પડશે. એવા સાચા અને અનુભવી સમર્થ સંતે આ જમાનામાં ફકત ગણત્રીનાજ હોય છે. એમને અદ્ભુત ગરમા જયાં હશે ત્યાં શાંતીજ અનુભવ હશે પરંતુ આપણે એમના તરફની પ્રેમ ભકતીના લીધે હર હમેશ એમના આત્માને શાંતી ઈચ્છીશું હું મારા કર્મવશાત એમના દર્શન કરવાની ઈચ્છા હેવા છતાં નજ પામી શકો. નીમણુ! પ્રભુ મહાવીર એમના નારા ને અનેક ઘણી શાંતી આપે. શ્રીયુત જયંતીલાલ ઓચ્છવલાલ મહેતા વડેદરા મામાનીપળ. બી. એ. એલ. એલ. બી. ગુરૂશ્રી દેવલોક પામ્યાના દુખદ સમામાર જાણ્યા ત્યારથી જ હૃદય કકળી ઉઠયું છે. ચેન નથી પડતું. દુર રહેતા છતાં એ અમારી સમીપજ હતા. એમના હૃદયના-આત્માના અણદીઠ તારો સર્વ દિશાએ ભેદી મારા કાનમાં ગુરુ રહેતા. એ સમર્થ હતા કારણ કે યોગી હતા. મને તો એમણે વેગ તથા વિશ્વ પ્રેમથી તૃપ્ત કરી દીધો છે. મારો સંસાર માર્ગ પણ તેમણે જ સરળ કરી દીધો છે કારણ કે તેઓશ્રી વચનસીદ્ધ પુરૂષ હતા. મારાપરના એમના આર્શીવાદે હંમેશા ફળ્યા છે. હું આ મારે સ્વાનુભવ લખું છું. . ગુરૂશ્રીએ ધાર્યું હતું તે પિતાને રેગ જડમુળથી ઉખેડી શક્ત. શરીર કંચન સમાન કરી દેત એ પણ નકકી. પરંતુ એમના બળવાન આત્મા માટે એ શરીર એમને નાલાયક લાગ્યું હશે. કારણ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ કે કર્મના ભોગે એમણે એ શરીર દ્વારા ભગવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી એ શરીરના મૃત્યુની વાત સાંભળતે. મૃત્યુની વાત (f) અને તે પણ એમનાજ શરીરના મૃત્યુની વાત (૨) શેઠ ભોગીલાલ વીરચંદ દીપચંદ જે. પી મુંબઈ ગઈકાલ બપોરના આચાર્ય મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીના કાળધર્મ પામ્યાના ખેદકારક સમાચાર મળ્યા તેથી ભારે દીલગીરી થઈ છે. તે કાગળમાં લખી જાય તેમ નથી. ખરેખર કેહીનુર ખરી પડો. એમના જેવા આચાર્ય ગુરૂ હાલના કાળમાં થવા મુશ્કેલ છે. સ્વપ્નામાં ધાર્યું ન હતું કે એકાએક ગુરૂશ્રી કાળધર્મ પામશે. આપણને તેઓશ્રીની ખેટ લાગે તે સ્વાભાવીક છે પણ તેઓશ્રીતે આ દુનીયામાં અમર નામ કરી ગયા છે અને તરી ગયા છે. વધુ લખવા કલમ ચાલતી નથી. વકીલ નંદલાલ લલુભાઈ. વડેદરા, ગઈ કાલ રોજ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી દેવલોક પધાર્યાના સમાચાર જાણ ઘણુજ દીલગીરી થઈ છે, અત્રેના સકળ સંઘમાં શોકની લાગણી પ્રકટી નીકળી છે. અને સંઘમાં શેઠ તરફથી તથા મામાની પોળથી તથા મારા તરફથી વીજાપુરના સંધ ઉપર દીલગીરીના તાર ગયા છે. અત્રેના જૈનસંઘ તરફથી શહેરમાં પાખી પાળવામાં આવી છે તેમજ કેઠી પિળના દેરે મેટા ઠાઠથી પુજા ભણાવી ભકતી કરવામાં આવી છે. ગુરૂ મહારાજે શાસનની જે સેવા બજાવી છે તે અમુલ્ય છે. તેઓશ્રી અખંડ પરીશ્રમથી જે સાહિત્ય જૈનસંઘને વારસામાં For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપ્યું છે તેની કદર હવે પછી થશે. પ્રત્યેક મહાન વ્યકતીની તેની હયાતીમાં જે કદર થાય છે તેના કરતાં તેમના પશ્ચિાત્ તેમની ખરી ખુબી માલમ પડે છે. પટેલ મુળજીભાઈ જેઠાભાઈ. વડેદરા લાડવાડા. શ્રીમદ્દ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શરીરને વિલય થવાના સમાચાર છાપાદ્વારા મળ્યા. એ મહાપુરૂષના સમાગમનો લાભ મને પાદરે મળેલો, તેથી દેહવિલયના સમાચાર મળતાં જ તેમના પ્રતિના સદ્દભાવનું પૂણ્ય મરણ થયું અને હૃદયને આઘાત પણ થયે. આવા સચ્ચારીવવાનું વિદ્વાન અને ધર્મનિષ્ઠ જીવન ગાળનાર મહાપુરૂષોની દેશમાં બેટ છે તેમાં અધિક ઉમેરો થયો. તેમના સત્સંગથી ઘણાને ઉંચ્ચ જ્ઞાન માર્ગ મળ્યો છે. આત્માનું દર્શન થયું છે. પ્રભુ તેમના આત્માને શાન્તી આપે. ડે પ્રાણજીવનદાસ મયારામ આતરસુંબા - આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તેઓ પ્રત્યે પૂજ્યભાવ થઈ જાય તે તેમને પ્રભાવ હતો. તેઓશ્રી જૈન કમના જેટલા મહાન પુરૂષ હતા તેટલાજ સમસ્ત હિંદુ કોમના હતા તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાનગોષ્ટીનો સ્વાદ અનુભવ્યું છે તે કદીપણું વીસરી શકાય તેમ છેજ નહિ. જૈનધર્મ શુરવીર પ્રજાને ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તે તેમના પાસેથી જ પહેલા વહેલા સાંભળેલું. અને તેમને તે વાત પ્રતિપાદન કરવાની શિલી તે ખરેખર અનુકરણીયજ હતી. તે મહાન આત્માની આપણીપર અમી દ્રષ્ટી છે. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શેઠ હીરાલાલભાઇ × www.kobatirth.org X ૫૦ મુંમાઇ સુમનકાર્યાલય ચાપાટી વાલકેશ્વર Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનશાસના પવિત્ર નાયકના દેદિપક ભુજાયાના સમાચાર જાણી મને સખત આઘાત થયેા છે. × X For Private And Personal Use Only × એ મહાત્માના દર્શનથી મને એમ થતું કે આ કાર્ય સાધારણ મનુષ્ય નથી પણ તત્વજ્ઞાની દેવ છે અને ખરેખર એમની ઇમી જોઇને હરકેાઇ કહેતું કે આ એક પવિત્ર મહાનપુરૂષ છે. એમના ગુણા લખવાની મારામાં શકતી નથી.એમણે રચેલા ૧૦૮ ગ્રંથા યાવક દિવાકા ચીર સ્મરણીય રહેશે. એ મહાત્મા સંસ્કૃત પ્રાકૃત હીંદી અને ગુજરાતી ભાષાના તે સાક્ષર હતા. આર્યાવતમાં ભાગ્યેજ કાઇ એ મહાત્માથી અણ્યા હશે. હું વીજાપુર આવ્યે ત્યારે અંજારમાં જૈનેતર વર્ગની દુકાને અને ઘરમાં આ મહાત્માની એકેક ઋષી મે નજરે જોઇ છે. વિજાપુરની પ્રજા એ મહાત્મા માટે હાડમાંસ વેચી આપે તે કાંઇ વધારેના કહેવાય, કારણ કે વીજાપુર માં જન્મ લઇ તથા ત્યાંજ નીવાણુ પામી તેમણે વીજાપુરને અમરકીર્તિવંતુ કર્યું છે. એ મહાત્માએ ગુજરાત કાઠીઆવાડમાં શહેર શહુરે અને ગામડે ગામડે ફરી અહિસાપરમેધમના પડડુ વજાડયા છે. હવે એવા મહાપુરૂષ કયાંથી મળશે ? એક ખળક જેવા નિર્દોષ પ્રેમાળ સ્વભાવથી તેમણે આખી ગુજરાતને વશ કરી હતી. ગુજરાતના જૈનો અને ઈતર કામેા માટે એમણે હાડ ચામ વેચી આપ્યાં હતાં. પછી બાકી શું રહ્યું. આવા મહાત્માની યાદ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને તત્ સમયની જૈન કામ જાણશે અને ખેલશે કે એક મહાત્મા થઇ ગયા છે. ખરેખર એમણે ફકીરી દીપાવી છે, એમના આત્માને પ્રભુ શાંતી આપે।. Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ મુરબ્બી શ્રી મોહનલાલભાઈ. મહેસાણાથી લી. તાબેદાર શુભેચ્છક વીરપાલ વર્ધમાન વકીલ. આપને પત્ર મળે વાંચી ઘણેજ અફસોસ. મહાત્મા અગર મારા ધર્મપિતાશ્રી બુદ્ધિસાગરજી મહારાજ હતા, એમાં બેમત હાઈ શકે જ નહિ આ ખુલ્લું છે. તેઓ મારા ધર્મપીતા હતા તેટલુંજ નહીં પરંતુ મેં જે કાંઈ તેમનાથી સાંભળ્યું, તેને જેટલો ફેલા જે જે ઈસમના પરિચયમાં આવ્યો તે ઈસમના કર્ણમાં મેં કર્યો છે. અને તેમની મૂર્તી હમેશાં મારા હૃદયમાં ખડી છે, ધર્મ શું ચીજ છે તેનું ભાન કરાવનાર મારા માટે તેઓ જ હતા અને તે લાભ અર્થે જ મારે આત્મા મારા સ્કૂલ દેહને વકીલાત કરવા પર ભૂમીમાં ઘસડી લાવ્યું હતું. એમજ મારું માનવું છે. એટલું જ નહીં પણ વિજાપુર છે મહેસાણા આવતાં સ્ટેશન ઉપર આશીર્વાદ આપનાર તેઓ જ હતા. હું માત્ર કમભાગ્યશાળી હતી કે જોઇને લાભ મેં તેમનાથી પ્રમાદ વશ ન લીધે. પરંતુ તેમના આત્મમંદીરમાં મારા માટે વિશાલ સ્થાન હતું. આથી આગળ વધીને કહું તે મારામાં તેમની દષ્ટિએ જે કંઈ અપૂર્ણ વરતુસ્થીતી સમજવામાં જણાતી હશે તે તેઓ ગયા શીયાળામાં મહેસાણા આવી દૂર કરવાના હતા, અને તેવું વચન તેઓશ્રીએ મને આપ્યું હતું. કેટલે પ્રેમભાવ8) શું લખવું) તેજ હવે મને દષ્ટિગોચર થતું નથી. પરંતુ તેમને આત્મા સ્વર્ગભુમીમાં ગમે તેમ સાંભળતાં હદય શેકવાન થવાની સાથે મેં તે મહાન આત્મા સાથે ઓતપ્રેત થયે હોય તેમ તેમની પાસે મારા કાંઈ અપરાધ થયા હોય અવનય થયો હોય તેની ક્ષમા ચાહી હતી અને તેમને આત્મા મોક્ષ પ્રાપ્ત કરે તેમ ભાવના ભાવી હતી અને શેકમાં મારા જેવા શુદ્ર આત્મા ને જ નુકશાન થયું તેમ નહી પરંતુ હીંદને સુર્ય અસ્ત પાપે તેમ મને જણાયું હતું. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શા વીઠલભાઈ હરીચંદ Wા પરમાણુંદ માધવજી પાલીતાણા પરમપૂજ્ય ગચ્છભવિષ્યદવર્ય ગનિષ્ટ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાના ઓચીંતા સમાચાર જાણું અમે ઘણું દીલગીર થયા છીએ. ખરેખર જૈન સમાજને એક મોટા વિદ્વાન નરરત્નની ભારે ખોટ પડી છે. તેનું વર્ણન કરવું અશકય છે, મસાલીઆ લહેરચંદ મછાચંદ રાધનપુર મહારાજશ્રીના કાળ કર્યાનો તાર વાંચી ઘણું દીલગીર થયા એ. મહાજન તરફથી ગામમાં હડતાલ પાડી છે. શા. મનસુખલાલ ડાહ્યાભાઈ વઢવાણ કાંપ ધર્મ ધુરંધર શાસનના સ્થભ મહાજ્ઞાની અદભુત ભેગી કવિવર યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના સ્વર્ગગમનના સમાન ચારથી ઘણુજ દીલગીરી થઈ છે. તે મહાપુરૂષ જૈનધર્મની સાચી સેવા સદૈવ બજાવી જૈન શાસનમાં સારું અજવાળુ પાડી ગયા છે. અનેક ઉત્તમ ગ્રંથ રચીને ભવીજીને મહાન ઉપકાર કરી ગયા છે. એટલે એ મહાત્માનું નામ કદી ભુલાય તેમ નથી. એ ઉપકારીને કણ ભૂલે. અત્રે શ્રી સંઘ તરફથી પાખી પાડી શેક પ્રદર્શીત કરવામાં આવ્યું છે. પૂજા આદિ સદ્દગતના આત્માને શાંતી અર્થે અનેક સુકાર્યો થયાં છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમણીકલાલ મુંબાઈથી ગુરૂ મહારાજના સ્વર્ગવાસને તાર મળ્યો અને ભારે આધાત થયાહવે આવા ગુરૂ મળવા મુકેલ છે. દીલમાં ઘણુજ લાગી આવે છે. આટલા વખત પાસે રહ્યો અને આવા વખતે મારા જેવા કમનસીબને ત્યાં રહેવું ના બન્યું. એ દુર્ભાગ્ય છે, શું લખું ? હીંમત અને કલમ ચાલતી નથી. તાર મળતાં જ અહીં અને લશ્કરમાં પાખી પાડી હતી પુજા આંગી આદિ સતકાર્યો ચાલુ જ છે. શેકપ્રદર્શન સભા પણ ભરીએ છીએ. શહેરમાં અઠાઈ ઓચ્છવ શરૂ થયેલ છે. જૈનધર્મને મેટામાં માટે થાંભલે જતો રહ્યો. તળેગામમાં પણ પાખી તથા સભા ભરવામાં આવ્યાં છે. અહિંના લેકેને ઘણું જ લાગી આવ્યું છે અને દેવવંદન આદિ ક્રિયા આચાર્ય શ્રી જયસૂરિજીના હાથથી થઈ છે. શેઠ અમૃતલાલ સકરચંદ હિરાચંદ, અમદાવાદવાળા. મુંબઈ, તા. ૧૩-૬-૨૫ પૂજ્ય અનાચાર્ય મહારાજ સાહેબના માનમાં તમામ બજારો, જૈન સંસ્થાઓ, પનાલાલ હાઈકુલ, મૂળજી જેઠા માર્કેટ, ચાંદી સેનાના, તથા વાસણ બજાર, કે જ્યાં આપણુ જૈન ભાઈઓની લાગવગ ઓછી છે તે પણ મહારાજ સાહેબના પ્રભાવથી બંધ રહ્યાં હતાં. આવતી કાલે સવારે ભાયખળે મુંબઈ જૈન સંઘની એક જાહેર સભા આ માટે મળનાર છે. મહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચાર શ્રી ગેડીને દેહેરાસરે, મંગળવારે સાંજે ચઢવામાં For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શેઠ હીરાચ'દ આશાજી www.kobatirth.org ૫૪ આવ્યા ત્યારે એચીંતા આ વજ્રપાતથી લેાકાના હ્રદય પર ભારે આધાત થયા હતા. અને લેાકાની આંખમાં આંસુ નીકળી પડયાં હતાં. મુંબઈમાં જૈનભાઇએાએ ધાર્યા કરતાં વધુ શાક પાળી સદગત્ પ્રત્યેની પેાતાની પૂજ્ય ભાવના મનાવી આપી છે અને મુખઇ શહેર કે જયાં આપણા ભાઇઓની વધું લાગવગ ન હોવા છતાં પણ, આટલાં બધાં બજારા બંધ રહે, અને હડતાળ પડે, તે નવાઇ જેવુ' ગણાય. વકીલ છેટુભાઇ ગુલાખચંદ X X X × પૂજ્ય ગુરૂશ્રીના અવસાનથી હૃદયમાં દીલગીરીના આઘાત થયેા. મહારાજશ્રીને માયાળુ સ્વભાવ, ઉત્તમ ઐાધ તપ ત્યાગ વૈરાગ્ય અને ઉત્તમ આત્મજ્ઞાન સાદાઇ નમ્રતા વીગેરે ગુણે મારા હૃદયમાં કાતરા રહ્યા છે. તેમના આત્માને શાંતી મળે. Acharya Shri Kailassagarsuri Gyanmandir X સુરત સગરામપુરા. For Private And Personal Use Only X × અમારા અશુભ કમ'ના ઉદયને લીધે થાડા વખતથી ગુરૂ મહારાજનાં દર્શન કરી શકચા નહેાતા, એ મહાત્માને આખી જૈનકામ તથા અન્ય દશનીચેા પર ઘણા ઉપકાર થયા છે. અને તેની કીમત જો કે તેમના દશનના લાભ લેનારને તા હતીજ પણ હવે તા સવ કાઇને લાગ્યા વિના રહેશે નહિ. એ મહાત્મામાં કંઈ અજબ શકતી હતી. તેમનાં જેટલાં ગુણગાન કરીએ તેટલાં આછાં છે. આપણુ સને તેમની ઘણીજ ખોટ પડશે. બધાનેજ ખેાટ પડી છે. એવા ગુરૂ હાલ તે મળવા મુશ્કેલ છે. તેમના પવિત્ર આત્માને શાંતી મળેા. સુરત ગેપીપુરા. × X Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ સદ્ગતના સ્વર્ગવાસના સમાચાર જાણતાજ અને દેવ વાંદવામાં આવ્યા હતા. તથા શહેરમાં લાઈન્સમાં તથા કતારગામના તમામ દેરાસરમાં આંગીપુજા કરાવામાં આવી હતી. શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા બંધ રાખવામાં આવી હતી. આદીશ્વર ભગવાનને દેરે તથા બીજે અઠ્ઠાઈ ઓચ્છ શરૂ છે. ગરીબને કેરી પુરીનું ભેજન તે દિવસે આપવામાં આવ્યું હતું. આ સંબંધમાં આગળ હીલચાલ ચાલુ છે. શા. ભેગીલાલ મગનલાલ. સાણંદ તા-૨૦-૫-૨૫ શ્રીમદ્દ સદગુરૂ પરમપુજ્ય આચાર્ય મહારાજ શ્રી બુધ્ધી સાગર સુરીશ્વરના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હમે બહુ દીલગીર થયા છીએ. માહારાજ શ્રી જૈન કેમમાં સ્તંભ રૂપ હતા. તેમની ખેટ પુરાય તેમ નથી. અમદાવાદ વકીલ દલપતભાઈ પોપટલાલ શ્રી મેહનલાલ ભાઈ! પતાસાની પાળ પૂજ્ય ગુરૂશ્રી બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર જાણી મને ઘણી જ દીલગીરી થઈ છે અને તેઓશ્રીને વિયોગ અસહ્ય થઈ પડયો છે. પૂજ્ય ગુરૂશ્રીના મારા પિતાના પર ઘણાજ ઉપકાર થએલા છે. મારામાં મારા પિતાશ્રીએ જૈન ધર્મના સંસ્કારોનાં બીજ વાવેલાં છે પરંતુ વિચાર કરતાં શીખ્યો અને અન્ય ધર્મનાં પુસ્તક વાંચતે થયે અને આપણું ધર્મમાં બીજાના પુસ્તક પણ વાંચતે થયે ત્યારબાદ મારા વિચારો હાલના કહેવાતા સુધારકે જેવા થઈ ગયા અને તેમ કરતાં હું જૈન ધર્મના માર્ગમાંથી ખસી ગયા. તે વખતે મને જૈન ધર્મમાં દઢ કરનાર પૂજ્યશ્રી જ હતા. અને તેવું એક વખત નહિ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ ઘણીવાર બનેલું હતું અને તે બધાએ વખતે પૂજ્યશ્રી મને લક્ષમાં રાખતા અને મારા વિચાર સુધારતા તથા મને જૈન ધર્મમાં ૬૮ કરતા મને જે કાંઇ જૈનધર્મનું તત્વ જાણવાની ઇચ્છા થતી હોય અને તેના પર પ્રેમ આવતું હોય તો તે પૂજ્યશ્રીને જ ઉપકાર છે. અધ્યાત્મ જ્ઞાનમાં અને હાલમાં જે રસ પડે છે તે પણ તેઓશ્રીને જ ઉપકાર છે. અધ્યાત્મ જ્ઞાનમાં અને દ્રવ્યાનુગમાં તેમને જેટે મળ મુશ્કેલ છે. તેઓ હંમેશાં રાજગમાં રહેતા એમ માનું છું. તેઓશ્રીની મન વચન અને કાયાના ત્રણેયેગથી પ્રાણી માત્ર ઉપર અત્યંત દયાળતા તેમજ મૈત્રી ભાવ તેમજ દરેક પ્રાણીનું ભલુ કરવાનું તીવ્ર ઈચ્છા જોઈ હું તે અજાયબજ બની જતે. - તેઓશ્રીને રગેરગે જૈનધર્મની લગની લાગેલી હતી. અને જેનો દ્રવ્યથી દુઃખી ના થાય તથા નકામે દ્રવ્ય વ્યય ન થાય તેને માટે હમેશાં ધ્યાન રાખતા અને જેનો તથા જૈનધર્મની ઉન્નતિ માટે હંમેશા મન વચન અને કાયાથી કાળજીવાળા રહેતા. સંવત ૧૯૮૧ ના ચૈત્ર વદી ૭ ના અરસામાં આપના ઉપર પંદર પાનાને પત્ર મારી પાસે લખાવ્યો છે. હવે મને ભાન આવે છે કે પત્ર દ્વારા છેવટને ઉપદેશ પૂજ્યશ્રીએ મને આપેલો. પિોતે પરવારી લઈ જાણે સૌની સાથે છેવટના મળી લેતા હોય તેમ એ પત્રમાં પૂજ્યશ્રીના ઇસારા છે. . પરંતુ તે અજ્ઞાની મનુષ્યની સમજ બહાર હોવાથી કેમ સમજાય ? For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭ ભાજક હરીલાલ ત્રીસેાવનદાસ. પાટણ. જૈનાચાર્ય શ્રીમદ્ મુખ્રીસાગરજી સૂરીશ્વરજી માહારાજ સાહેબના અકાલ મૃત્યુના સમાચાર તારથી જાણી અમે અત્યંત દીલગીર થયા છીએ. 8 Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે અત્યાર સુધીમાં ઘણા મુનીરાોના પરીચયમાં આ વેલા છીયે. તેમાં સ્વર્ગસ્થ સુરીશ્વરજી માહારાજ પ્રથમ પંકેતીના ચેોગનીષ્ટ, વીદ્વાન સમ કવી, નિંદા વિક્રથા રહીત, અધ્યાત્મ જીવન ગાળનાર અદ્ભુત યોગી હતા. તેઓશ્રીમાં અનેક સા હતા. તેમજ તેઓશ્રીએ જે જે પુસ્તક રચેલાં છે તે ખરેખર જૈન તેમજ જૈનેત્તર કામને ઘણાંજ લાભકારક છે. માહારાજ સાહેબે જે જે પુજાઓ રચી છે. તે અમેએ ઘણું સ્થલે ભણાવેલી છે. તે સાંભલી શ્રોતાજનાને અતી આલ્હાદ ઉપજે છે. માહારાજ સાહેબ ની ખોટ કોઇ રીતે પુરવાર થઇ શકે એમ નથી. અમે તેઓશ્રીના આત્માની શાંતી ઇચ્છીયે છીએ. શ્રીયુત માવજી દામજી શાહ. મુંબાઈ, બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઈસ્કુલ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ મુખ્રીસાગરસુરી માહારાજના સ્વર્ગવાસના સમાચાર વર્તમાન પત્રા દ્વારા જાણુ વામાં આવતાં ખેદ થયા છે, આચાય શ્રીના અવસાનથી જૈનસમાજે જેમ પેાતાનુ અમુલ્ય રત્ન શુમાવ્યુ છે. તેમજ જૈનેતર દષ્ટિએ પણુ ઉદાર વીચારવાન ગુરૂ રત્નજ ખોયુ છે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શા. માલાભાઈ જેચ દલાઈ. ઝવેરી ભાલાભાઈ વીમલદાસ. માસ્તર હીમતલાલ મગનલાલ. શા. માલાભાઇ ખાપુજી. પર Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ. " ܳܕ For Private And Personal Use Only ܕܕ પુજ્ય પ્રાતઃસ્મણિય આચાય મહારાજના સ્વ ગમનથી અત્રે હાહાકાર વર્તાઇ રહ્યો છે; અને વદી ૧૦ થી સત્તાવીશ દીવસના મહાત્સવ શરૂ થયા છે. અશાડ સુદી ૧૦ ને દીવસે અષ્ટાત્રી સ્નાત્ર તથા સુદી ૧૨ ના દીવસે સુરીશ્વરજીના પગલાંની પ્રતિષ્ટા કરવાની છે. શા, કસ્તુરચંદ વહાલચંદ પાવ્યુ. પુજ્ય મહારાજજી સાહેબના સ્વગમનથી અને સત્ર ભારે દીલગીરી ફેલાઇ છે. અઠ્ઠાઇ મહાત્સવ શરૂ થઇ ગયા છે. તથા મહારાજશ્રીનું સ્મારક ફંડ પણ થયું છે. શેઠ પુલચંદ ખેમચંદ, વળાદ. સુર્ય સમાન ધમ ધુરંધર ચેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરી. શ્વરજી મહારાજના સ્વર્ગવાસથી ઘણીજ ઢીલગીરી ફેલાઈ છે. જૈનધર્મના મહામા પુરૂષની એક માટી ખેાટ પડી ગઇ છે, તેમના આત્માને પરમ શાંતી મળે, શેઠે તુલસીદાસ જગજીવનદાસ, મુ ખાઈ. • ચેાગનીષ્ટ શ્રીમદ્ આચાય બુદ્ધીસાગરજીને વવાસ સાં ભલી બહુજ દીલગીર થયા છીયે. મહારાજશ્રીના સુખાઇમાં તમામ ધંધા રાજગાર બંધ રહ્યા હતા. સ્વર્ગવાસથી Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯ શેઠ. મગનલાલ કકલદાશ. દેશી પાલણપુર, ગુરૂ મહારાજના કાળ કર્યાનું જાણું ઘણુજ દીલગીર થયા છીયે. અત્રેના સંઘ તરફથી પુજાઓ. ઓચ્છવ. તથા સભાઓ વિગેરે સુકા ચાલુ છે. પુના, શેઠ. બાબુલાલ માણેકલાલ ગુરૂ મહારાજ શ્રી બુધસાગર સુરીજી કાલધર્મ પામ્યાના સમાચર સાંભળી અને સંધમાં તેમજ અમને ઘણીજ ઉદાસી થઈ છે. ગુજરાતી, મારવાડી, કચ્છી, કાઠીયાવાડી વીગેરે સર્વેએ મલી આજરોજ બજારમાં પાખી પાલી છે. અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરાવ્યું છે. જેના કામમાં આજે ઘણું મટી ખામી પડી છે. શેઠ ભાઈચંદભાઇ જેચંદભાઈ તથા દયાચંદભાઈ–તથા શેઠાણી. . મુંબાઈ. ગુરૂ માહારાજ આચાર્યશ્રી બુધસાગર સુરીશ્વરજીના સ્વર્ગવાસ પામ્યાના સમાચાર સાંભલી ઘણું દીલગીર થયા છીએ. તેમના અમર આત્માને શાંતી મળે એમ ઈચ્છીએ છીએ. ઝવેરી. ભુરીયાભાઈ જીવણચંદ તરફથી શેઠ. ફતેચંદ ઝવેરચંદ પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના સ્વર્ગવાસના શેકજનક સમાચાર સાંભળી અત્યંત ખેદ થયે છે. સાહીત્ય ક્ષેત્રમાં જીવનપર્યત સતત કાર્ય કરી જેનપ્રજા ઉપર તેમણે કરેલ ઉપકાર જેનસમાજ ભવિષ્યમાં દીર્ઘકાળ પર્યત સ્મરણ કર્યા કરશે. સાધુ જીવનમાં લેકેપકાર માટેની પ્રવૃતી શરીરની દરકાર કર્યા વીના ચાલુ રાખવી એ મહાન આત્મા સીવાય બની શકતું નથી. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શઠાસારાભાઈ ડાહ્યાભાઈ. અમદાવાદ શ્રીમાન પરમ પૂજ્ય સર્વોત્તમ શ્રમણુગુણસંપન્ન આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીનું અવસાન થયાના ખબરથી ભક્તજનેના હદયને ભારે આઘાત થયા છે. ભકતવત્સલ પુજ્યશ્રીના ગુણેનું મનન કરતાં શ્રવણ અને હદયને વજાઘાત થાય તેમાં કાંઈ વિશેષ અતિશયોક્તિ નથી. મારા જેવા જીવને એ ભગવાનશ્રીના દેહનાં દર્શનનો લાભ લેવાની તક ન મળી,તેમાં દુર મુંબાઈ હેવાનું કારણ બન્યું, અત્યારે શ્રીમાન શ્રીના આત્માને સર્વોત્તમ શાન્તિ મળે એવી ઈચ્છા રાખી હું વિરમુછું. દા, બાલાભાઈ ગટાભાઈ લલુભાઈ ગુલાબચંદ ઝવેરી. મુંબઈ પૂજ્ય ગુરૂવર્ય શ્રી શ્રીમદ્ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અકાલ દેત્સર્ગના ખેદજનક સમાચાર અત્રે ગઈકાલે સાંજના સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ-તેઓશ્રીએ દેશના જુદા જુદા ભાગમાં વિહાર કરી પોતાની અમૃત વાણીથી અનેક શહેરે અને ગામોના સંઘે ઉપર અનહદ ઉપકાર કરેલા છે. તેઓશ્રીની ધર્મને અંગે સાહિત્ય અને અધ્યાત્મજ્ઞાનને અંગેની સેવાઓ અનુ. પમ છે. અને તે માટે જૈન સંઘ હંમેશા તેઓશ્રીને પરમ આભારી રહેશે. તેઓશ્રીની “અહિંસા માટેની લાગણી પણ સર્વોત્તમ હતી. તેઓ સ્થળે સ્થળે માંસાહારી તેમજ અન્ય કેમેવાળાને વિહાર દરમિયાન પ્રતિબંધ કરતા હતા. તેઓશ્રીના દેહોત્સર્ગથી જૈનસમાજને અત્યંત બેટ થઈ છે અને તે પુરાવી અશકય છે. સંસાર અસાર છે. જેટલો સંબંધ હોય તેટલોજ કામ આવી શકે છે દામગનલાલ. , For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ અમૃતલાલ કેવળદાસ. મુંબઈ તા. ૧૦-૬-૨૫ ગીરગામ સેન્ડહરસ્ટરોડ, મેરારજી રોકળદાસ બીલ્ડિંગ શ્રી આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીના એકદમ દેવગત થયાના સમાચાર જાણે અમે તથા અમારા ઘરમાંથી પણ સર્વે ઘણાં જ દિલગીર થયાં છીએ. અમે એ દીન ૨ પહેલાં કાગળ પણ લખીને તબીયતના સમાચાર પુછાવ્યા હતા. અમને આવી ખબર હેત તો દીન ૨-૩ પહેલાં ત્યાં આવી જાત તો અમને છેવટનાં તેમનાં દર્શનને લાભ પણ થાત. વળી અમને ગઈ કાલે સાંજે ખબર મલી હતું તે રાત્રે અત્રેથી મેલગાડીમાં નીકળી બપોરે ત્યાં આવતા તે તેમના અગ્નિદાહ વખતે પણ અમને ત્યાં હાજર થવાનો લાભ પણ મલત, મહુધના મહાજને ગઇ કાલે અત્રે અને તારમાં ખબર આપી હતે તો અમે તરત ત્યાં આવીને જે લાભ લેવાનું હોત તે લઈ શકત. બનવા કારણ આગળ કોઈને ઉપાય નથી. અને છેવટની વખતે કંઈપણ લાભ મળી શકે નહીં. તેના માટે અમને ઘણુંજ લાગી આવે છે. આવા મહાત્માજીની એક મેટી ખામી પી છે તે ખોટ કઈ રીતે પુરી શકાય તેમ નથી. તેને મના ગુણે વિશે જેટલું લખીચે તેટલું ડું છે. લી. સેવક અમૃતલાલ કેવળદાસ. શેઠ ગુલાબચંદ આણંદજી. ભાવગનર. પરમ ઉપગારી ગુરૂ મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીને સ્વર્ગવાસ થયાની ખબર સાંભળી બહુ દીલગીરી થઈ છે. આવા સમર્થ સાધુ આકાળમાં બહુજ જુજ છે તેમાં જે ખાદ સંઘને પડે છે તે ન પુરાય તેવી છે. તેઓ વિદ્વાન સાક્ષર ચારિત્ર શુદ્ધ રીતે પા. લન કરનાર શુરવીર આદર્શ મુનીમહારાજ હતા. એમણે કા તથા પુસ્તકને પ્રચાર કરવામાં બહુ સારો લાભ આપેલ છે. ગુરૂકુલની સંસ્થાને નવું આદર્શ જીવન આપવાની તેમના હદયની શુભલાગણી For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ને અને પ્રેરણા અત્યુત્તમ હતાં. એવાં એવાં અનેક શુભકાર્યો તેમણે કરી આ દેહના અંત સમય સુધી જીવન કૃતા કર્યું છે. તેમના પ્રેરેલાં આદરેલાં મતાવેલાં કહેલાં જે જે કાર્યો છે તે તમામ ને વધુ ખલ મળે અને સદ્દગત પરમ ઉપગારી ગુરૂમહારાજને પરમશાન્તિના માર્ગ નજીકમાં મલે તેમ હું ઇચ્છુ છું એજ વિન‘તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir લી. સેવક ગુલાબચંદ મણુંદજી ની ૧૦૦૮ વાર વંદણાસ્વીક રશેાજી. मोरबी योग लिखीतंग मोरबीसे नगरशेठ विक्रमचंद्र अमृतलाल. वज्रपातरूप जैनसमाचारद्धारा यह खबर सुनी की आचार्य सूरिश्वर बुद्धिसागरजीका स्वर्गवास हो गए. केसा गजब किया के ऐसे २ रत्न पुरुषोंको उठा २ के अपनी कचहरी भरते है ! तो क्या फीर भी तेरे पास कमी रह गई के उत्तम २ रत्न समान पुरुषोंका तो ले गया, और कोई जगतका उद्धार करने वाले और जैनधर्मकी दीपाने वाले अनुभवी रहे तो उसकी भी नहीं छोड़ता हैं ऐसा अन्याय अब तुझे नहीं करना चाहिए! इतने में पालनपुरसे घुमता हुवा आपका पत्र मिला. लिखी. नगरशेठ विक्रमचंद्र अमृतलाल. મણીલાલ નથુભાઈ દાસી. અમદાવાદ. ગઈ કાલે સયાજીવિજય વાંચતાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી ને વગ વાસ” એવુ મથાળુ નજરે પડયું. કેટલાક વખતથી તેમની તખીયત નરમ હતી એમ મારા સાંભળવામાં આવ્યું હતું પણ હું' તેમને મળી શકું તે પૂર્વે તે તેમના કાલધર્મ પામ્યાના સમાચાર મળ્યા એટલે તેમને સ્થુલદેહે મલવાની ઇછા તે! મનમાંજ રહી ગઇ. જે વસ્તુ આપણા હાથમાં નથી. ત્યાં નિયતિને વશ થયા વિના છુટકા નથી, તેમના અવસાનથી પ્રજાએ એક હીરા 61 For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુમાવ્યો છે. સાહિત્યને પિતાના એક ભકતની ખોટ પડી છે. તેમના અનેક મિત્રોને સાચા સલાહકારની ખામી જણાઈ છે. જૈનધર્મ પ્રત્યે બધી કેમના મનુષ્યનું વલણ થાય તે માટે તે રાત દિવસ મથી રહ્યા હતા. અને પિતાના હાથમાંથી કલમ તે કવચિત જ છોડતા હતા. જૈનપ્રજાના ભાવી કલ્યાણને વાસ્તે અનેક વિચારે કરતા હતા. પણ જ્યાં ત્યાં કુસંપ દેખી તથા લેકેની તેમની સલાહ પ્રમાણે ચાલવાની મંદતા જોઈ ઘણુવાર નીરાશના ઉદ્દગાર તેમના મુખમાંથી નીકળી પડતા હતા. એટલે છેવટે સ્વસુધારણું તરફ તેમનું ચિત્ત વધારે ખેંચાયું હતું. છતાં જૈન કેમના ઉદયના પ્રશ્ન કેઈ ચચતું હોય તે તેમાં તે રસભર્યો ભાગ લેતા હતા. તેમની ઘણી ઉંચભાવના મનમાં ને મનમાં રહી ગઈ. આપણે ખરા હદયથી એવી જ પ્રાર્થના કરી કે તેઓ શ્રી જન્મ લે ત્યારે એવા સંજોગોમાં તેમને જન્મ થાય કે જ્યાં તેમની ભવ્ય ભાવનાઓ સફલ થવાને પ્રસંગ મલે. આપણે કહેવું જોઈએ કે તેમણે તેમના કર્તવ્ય ક્ષેત્ર પ્રદેશમાં તેમનાથી બનતું કર્યું છે. અને પિતાના આત્મ પ્રા. શને માટે રાતદિન પ્રયત્ન કર્યો છે. આપને હું શું લખી શકું? આપ ઘણા વર્ષથી તેમના નીકટ પરીચયી હતા, આપનાં એ ગુરૂવય હતા. તે તે પિતાના કેટલાક અપૂર્વ ગુણને લીધે તથા લખેલાં સંખ્યાબંધ પુસ્તકેને લીધે પિતાનું નામ અમર મૂક્તા ગયા છે, છતાં પાછળ રહેલા તેમના ભકતે શિખ્યા તથા અનુયાયીઓની ફરજ છે કે તેમણે તેમનું નામ ચિરસ્થાયી રહે તેવું કાંઈ સ્મારક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. લીગ સેવક મણિલાલ નથુભાઈ દેશી બી. એ. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ હાજા પટેલની પિળ. પાછીઆની પિળ તા. ૧૦-૬-૨૫ અમદાવાદથી લી. બાલાભાઈ અમરતલાલ બીજુ ગઈ કાલ રેજ શ્રીમદ્ બુદ્ધસાગરજી મહારાજ શ્રી દેવગત થયાનું જાણી અતરે જૈનભાઈઓને અને બંનેને ઘણું જ દીલગીરી થઈ છે અને આ હકીકત બે કલાકમાં અમદાવાદ શહેરમાં પસરી ગઈ હતી જો કે શ્રી બુદ્ધિસાગરજી જેવા વિરલા પુરૂષે હવે આ કાલમાં ભાગ્યેજ થઈ આવશે. જો કે મહમના દર્શનની આતુરતા આજ લગભગ ૧૫ દિવસથી થએલી પણ મારા કમનસીબના ભાગ્યેજ તેમના દર્શન માં અંતરાય પડેલા. લી. બાલાભાઈ અમૃતલાલ (અમદાવાદ) મુંબાઈ ભાંખરીઆ ભાઈઓ! તા. ૧૦-૬-૨૫ મુંબાઈથી લી. શા મણલાલ અમથાલાલ એન્ડ બ્રધર્સ ભાંખરીઆ. ગઈકાલ રોજ વાર સાંજના ચાર વાગે મ હતે. શાસ્ત્ર વિશારદ ચોગનિષ્ઠ આત્મજ્ઞાનદિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના કાલધર્મ પામ્યાના સમાચાર જાણીને અત્યંત દિલગીર થયા છીએ. ને જૈન કેમમાં એક મોટી ખોટ પડી છે. પણ આપણે ઉપાય નથી. સર્વે બજારોમાં ખબર આપવામાં આવી હતી. ને અમારા ભાઈ અમથાલાલ ગઈકાલ રોજ મેલમાં નીકળી તમારી તરફ આવેલા છે. આજરોજ, ચાહ બજાર, કરી આણું બજાર, ખાંડ બજાર, ત્રાંબા કાંટે તથા સેના ચાંદી બજારે બંધ રાખવામાં આવેલ છે. આવતી કાલે મારકીટ તથા સરાફ બજાર બંધ રહેશે તા. ૧૦-૬-૨૫. લી. શાહ ચંદુલાલ નગીનદાસ, For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્ય , ર. મુરબ્બી ધર્મનિષ્ઠ વકીલ સાહેબ મેહનલાલભાઈની સેવામાં હાલમાં હું અહી છું. આપે આપેલાં પુસ્તક પૈકી માત્ર એકજ “ગ દીપક” વાંચી રહ્યો છું. બીજા પણ અવકાશ મળે તેમ શાંતિથી વાંચવાની ઉમેદ છે “ગદીપકના” વાંચન પછી મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી પ્રત્યે મારે જે આદર ભાવ હતું તેમાં એટલે બધે વધારો થયો છે કે હવે તે તે આત્મવિલાસી રોગીને મળી રૂબરૂ વધુ લાભ મેળવી લેવાની તીવ્ર જીજ્ઞાસા થઈ છે. ઈશ્વર પ્રસંગ આપશે ત્યારે સહજ તેમ થશેજ લી. સેવક દયાળજી ડા. દેશાઈના પ્રણામ. મુંબઈથી લી. અમ્રતલાલ સકરચંદ. મહારાજ સાહેબના કાલધર્મ પામ્યાના સમાચાર જાણી જીવને અત્યંત ખેદ થયે છે. અને તે નીમીતે અતરેના ગેડીના દહેરાસરમાં સુરતના મહાજન તરફથી પૂજા ભણાવવામાં આવી હતી. એજ શેઠ જગાભાઈ દલપતભાઈ અમદાવાદ, મારાથી કાગળ લખ્યા સિવાય બીજો ઉપાય નથી ને શું લખવું તે સૂજતું નથી તે છતાં લખું છું તે ક્ષમા કરશે. હું આપને પહેલાં મળ્યો પછીથી અગિયારશે આબુ ગયે હતું ત્યાં મહીને રહ્યો ને પછી અંબાજી અને કુંભારીઆછ અને પાલણપુર બે દિવસ રહી ઘેર આવ્યો છું. મારા ઉપર અત્રેથી મારા ગુમાસ્તાએ મહારાજ સાહેબને કાગળ હું તથા મણીલાલ કયાં છીએ તે બાબત આવ્યા હતા. તે સમાચાર મને આબુથી આવ્યાબાદ અંબાજી ગયા પહેલાં મળ્યા. તરતજ મેં મહારાજ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહેબને કાગળ લખે. પણ તે વખતે મને કાંઈ પણ ખબર તેમના મંદવાડની નહોતી તેથી મારા કમનશીબે મેળાપ પણ થઈ શકે. તે વાત સંભાળેથી શું થાય છે તે હું જ જાણું છું. લી. જગાભાઈ. મંગળદાસ તથા સારાભાઈ મુંબાઈ. ગુરૂશ્રી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સ્વર્ગગત થયાથી હમેને દરરોજ દીલગીરી થયા કરે છે. આવા મહાન્ પુરૂષ જેવા નામ તેવા ગુણવાલા આલેક કે પરાકની અંદર હમને ફરીને મળવા મુશ્કેલ છે. હમારૂં તેમજ અમારા ગામનું તેમજ દરેક જૈન બંધુઓના છત્રરૂપ હતા. વળી હમારા કમનશીબે તેમનાં દર્શન કરવા પણ અમે શક્તિમાન થય નહી. જ્યારે જ્યારે જે જે ટાઈમે શ્રીમદ્ આચાર્ય શ્રીબુદ્ધિસાગરજનું નામ યા આવે તે વખતે દીલગીરી થયા કરે છે. તે હવે પળે પળે યાદ આવ્યા કરે છે. એવા દેવ જેવા ગુરૂનો સમાગમ હવે મુકેલ છે. મંગળદાસ તથા સારાભાઈ મશાલી આ લહેરચંદ મંછારામ રાધનપુર. બીજુ મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર અત્ર તારથી મળેલ હતા. વાંચી ઘણાજ દીલગીર થયા છીએ. દેવનંદન ઉપાશ્રયે થયું હતું. બીજે દિવસે મહાજન તરફથી પાખી પાળી હતી ચંદુલાલ ડાહ્યાભાઈ કલકત્તા પૂજ્ય મુનિ મહારાજ શ્રી. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગ રજી મહારાજ દેવલોક પામ્યાની ખબર જાણું ઘણું જ દીલગીરી ઉપજી છે. અને સમસ્ત જૈન સંઘે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમસ્ત સંઘ ઉપર તેઓશ્રીએ કરેલા અનહદ ઉપકાર તથા શ્રી સંધની ઉન્નતિ માટે કરેલા અત્યંત પ્રયાસે અત્યારે તેઓશ્રીની ગેરહાજરીમાં દરેકને યાદ આવે તે વાસ્તવિક છે. ચંદુલાલ ડાહ્યાભાઈ સૂરેદ્ર મુંબાઈ અમારા પરમપૂજ્ય ગુરૂશ્રી મહદુપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્ બુધ્ધિસાગરજી મહારાજશ્રી કાલધર્મ પામ્યાના સમાચાર મારા પ્રવાસમાં છાપા દ્વારા જાણું ઘણે ખેદ થયે છે. પાટણથી શેઠ નગીનદાસ મંગળચંદ તથા દલપતચંદ તથા અમારી માતાજી. ચંદ્રવિજયજી મહારાજશ્રીએ દેવ વંદાવ્યા હતા. બાદ આજરોજ પાટણ શહેરમાં પાણી પડાવી છે, તથા ચકલે ચકલે ગાયો વિગેરે ઢોરોને ઘાસ નંખાવ્યું છે. એજ દા. નગીનદાસની વંદણા. ભાવનગર, આનંદ પ્રેસ ગઈ કાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીબુધિસાગરજી મહારાજ ના સ્વર્ગગમનના સમાચાર જાણે મયંત દિલગીરી થઈ છે. સ્વર્ગ સ્થનું જ્ઞાન ધ્યાન અને ચારિત્રનું સમરણ? એ વિશે કંઈ ઓછું કહી શકાય તેમ નથી. ખરે તેમના જેવા મહાપુરૂષને વિયેાગ જૈનકેમને વલની ર્તા છે, એક રત્ન ગુમાવેલ છે. પૂજ્ય ગુરૂમહારાજના પવિત્રાત્માને અખંડ શાન્તિ મળે તેવી મારી પ્રાર્થના છે. લી. સેવક ગુલાબચંદ લલ્લુભાઈ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવેરી મેહનલાલ હેમચંદ બાખે. મુંબાઈથી લી. શા. મેહનલાલ હેમચંદ. આજે અત્યારે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણું અમે ઘણું દીલગીર થયા છીએ. એવા મહાન પુરૂષની શાશનમાં એક ખોટ પડી છે. લી. શાહ મોહનલાલ હેમચંદ. ઝવેરીભુવન વલસાડ. લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી. પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રીમદ્ જનાચાર્ય શ્રી બુદ્ધિ સાગરસુરીશ્વરજીએ ગઈ કાલે કાલર્યાના સમાચાર અત્રે અમે ગઈ કાલે સાંજના સાંભળ્યા. પરમ પૂજ્ય પરમ ઉપકારી શાંતમૂતિ આચાર્યશ્રીના દેવધર્મ પામવાથી જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી છે. આ ખેદકારક સમાચાર સાંભળી અને તથા અત્રેના શ્રી સંઘને અત્યંત દીલગીરી થઈ છે. અત્રેથી દીલગીરી પ્રદર્શીત કરનાર તાર આજ રોજ સવારે રવાના કર્યો છે. જે મળ્યો હશે. લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી ઝવેરી કેશવલાલ ઘેલાભાઈનેમચંદ તથા મોતીલાલ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિજાપુર મુકામે જેઠ વદ ૩ ને સવારે આઠ વાગે કાળ કર્યાનું જાણું ઘણું દીલગીર થયા છીએ. જનકમમાં મહાપુરૂષની ખામી પડી છે મુંબાઈ સમાચાર પત્ર બુકષ્ટથી આપના ઉપર મોકલ્યું છે. લી. ઝવેરી કેશવલાલ ઘેલાભાઈ અમદાવાદ. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વચંદભાઈ ચાણમાં, વિશેષ ગુરૂ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ સાહે. બના કાલ કર્યાના દીલગીરી ભરેલ સમાચાર જાણું ઘણું જ દીલગીર થયા છીએ. આ ખબર મળવાથી ગામમાં પાણી પડાવી છે. તથા કાલે સતરભેદી પુજા ભણાવવા નક્કી કર્યું છે. લી. રવચંદ. અાગશ લી. આગરાથી પેથાપુરવાળા શાહ સેમચંદ ગોવિંદરામ તથા પરી ડાહ્યાભાઈ માણેકચંદ. આચાર્ય મહારાજ કાલ કરી ગયાને વીજાપુરથી તાર હતો ને સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ. લી. શા. સોમચંદ ગોવિંદરામ-આગરા. આકેલાથી લી. પેથાપુરવાલા. બાદ ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીના કાળ કર્યાના સમાચાર જાણું ઘણાજ દીલગીર થયા છીએ. તેમના આત્માને શાંતી મળે તેમ ઇચ્છીએ છીએ. શા ન્યાલચંદ ફતેચંદ, શા ફકીરચંદ છનાભાઈ તથા શાહ કેશવલાલ મનસુખરામ-પટવા શરપચંદ હાથી તથા બુધાલાલ મંછારામ, રાજનગર. એતાનશ્રી રાજનગરથી શાહ પોપટલાલ શામળદાસ હીમતલાલ અમીચંદ શાહ. રતીલાલ વાડીલાલ, ચમનલાલ સુખલાલ, રતનચંદ મનસુખરામ તથા શાહ ભાઈલાલ નાનાલાલ જત યોગનીષ્ટ બાલ બ્રહ્મચારી શ્રી ૧૦૦૮ સુરિશ્વરજી બુદ્ધિસાગરજીના અવસાનના સમાચાર સાંભળી અમે સર્વે અત્યંત દલગીર થયા છીએ. તેમના આત્માને શાન્તી થાઓ. એવું અમે અંતઃકરણ પુરવક ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝવેરી ચંદુલાલ મુળચંદ પાલનપુર, આજે પૂજ્યપાદ ગુરૂ મહારાજ સ્વર્ગ સીધાવ્યાના માઠા સમાચાર સાંભળી ઘણા દીલગીર થયા છીએ. જેનોના એક મહા પુરૂષની ખેટ પડી ગઈ છે, તેથે વારંવાર ખેદ થાય છે, પરમાત્મા તેમના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના છે. લી. ઝવેરી ચંદુલાલ મુળચંદ. મેહનલાલ ચુનીલાલ. મુંબાઈ. બીજું અમે સાંભળી ઘણા દીલગીર થયા છીએ કે શ્રીમાન શ્રી બુદ્ધિસાગરજી આચાર્ય મહારાજ કાલધર્મ થયા. તે સાંભળી અમને ઘણે આઘાત થયેલ છે. અમે આળસમાં મળવા આવવા રહી ગયા છીએ. પાંચમાં આરામાં હાલના વખતમાં જૈન કેમે એક વીદ્વાન ગુરૂ ગુમાવ્યા છે. વડેદરા. વડેદરાથી લી. ઝવેરી જેઠાલાલ ચુનીલાલ તથા શાંતિલાલ જેઠાલાલ તથા બેન ડાહી અત્રે જેઠ વદી ૫ ને દિવસે હડતાલ પાડી હતી. ને ત્યારથી શહેરમાં તથા અહીં કેઠીપળે ત્યા મામાની પળે અઠ્ઠાઈ એછવ ચાલુ થયે હતું તે જાણશે. વડોદરા. ઝવેરી જેઠાલાલ ચુનીલાલ વિ. લખવાનું કે ગુરૂ મહારાજે કાલ કર્યો તે નીમિત્તે અને વદી ૫ ને દિવસે મહાજન તરફથી આખા શહેરમાં હડતાલ પાડવામાં આવી હતી. અને મામાની પળે તથા કોઠી પળે તથા શહેરમાં પીપળાશેરીમાં અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ થયો છે. તે જાણવા સારૂં લખ્યું છે. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ પરીખ નગીનદાસ મનસુખભાઈ. અમદાવાદ, જત ગઈ કાલરોજ ગુરૂદેવ ગનિષ્ટ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાલધર્મ પામ્યાના અતિશય દુઃખદુ સમાચાર સાંભળી હૃદયને પારાવાર દુઃખ ઉત્પન્ન થયું છે. છેવટના ટાઈમે દર્શનને લાભ પણ હું ન લઈ શકચે. તે હૃદયને સાચાં કરે છે. ભાવી પ્રબલ છે સર્વને માટે તે રસ્તે એક દિવસ છે. એમ ધારી પૂજ્ય મહુમ ગુરૂદેવ તેમના જીવનના ધ્યેય સચિત્ત આનંદરૂપ સત્યસ્વરૂપમાં લીન થઈ કૈવલ્યપદ પ્રાપ્ત કરી અખંડ આનંદ અનુભવે અને તેમના અમરાત્માને પરમશાન્તિ પ્રાપ્ત થાઓ એમ ઈચ્છું છું. આજે બાર વાગ્યા પછી ખબર પડી કે દહન ક્રિયા બપોરે બે વાગે થવાની છે અને અત્રેથી ઘણા માણસો ગયા છે. આ ખબર પણ સવારમાં મલીહત તે સવારની ગાડીમાં અત્રેથી આવી શકત અને પૂજ્ય ગુરૂ દેવનાં મૃત દેહનાં પણ દર્શન કરી શકત પણ તે ખબર પડી મલવાથી હદયને અતીશય ખેદ થયે છે. આ કલીકાલમાં તેમના જેવા ગી પુરૂષે મલવા દુર્લભ છે. અનેક ભક્તજન યાતો શ્રાવકોને તે આ બનાવથી દુઃખ થાય પણ જૈનેતર પ્રજાને પણ પ્રભુવીરના શાસનને આતંભ તૂટી પડતાં અત્યંત ક્ષોભ થયે છે. પણ તેમાં ઉપાય નથી. પ્રભુ તેમના પરમપવિત્ર આત્માને શાંતિ અર્પે એજ એક શાનિત. દ. સેવક નગીન. મુંબાઈ. મુંબાઈ બંદરથી લી. પારી રવચંદ વજેચંદ તથા ભાઈ છોટાલાલ તથા ભાઈ અંબાલાલ થા ભાઈ બહેચરલાલ વગેરે બીજુ દીલગીરી સાથે જણાવવાનું કે પૂજ્ય યોગનિષ્ઠ પરમપુજ્ય આચાર્ય મહારાજ શ્રી...શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ ગયા કાલે સવારે આઠ વાગે કાલધર્મ પામ્યા છે. તે સાંભળી અમે ઘણોજ દીલગીરી પામ્યા છીએ અને દીલગીરીને પાર રહ્યો નથી. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમો કાંઈ કાગળમાં વિશેષ લખી શકતા નથી એજ સંવત ૧૯૮૧ ના જેઠ વદી ૪ લી. રવચંદ વજેચંદ તથા ભાઈ છોટાલાલ મુંબાઇ. મુંબાઈથી લી. મેહનલાલ ચુનીલાલ ઝવેરી. વિશેષ લખવાને ઘણીજ દીલગીરી થાય છે, જે પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સ્વર્ગવાસ પામ્યા, તે ખબર જાણી હું ઘણોજ દીલગીર થયો છું. એચિન્તુ ગુરૂ મહારાજને શું થઈ ગયું? મને જે વખતસર આપના તરફથી સમાચાર મળ્યા હોય તે જરૂર ગુરૂજી પાસે આવીને દર્શનને લાભ લેત પણ હું કમભાગ્ય જેથી શ્રી ગુરૂ દર્શનનો છેવટમાં ભાગ લઈ શક નથી. ગુરૂજી મારા પરમ ઉપકારી હતા, અને તેઓ મારા ઉપર અત્યંત કૃપા રાખતા હતા. સંદેહ તેઓને પૂછીને દૂર કર્તા હતા. તેની આપસાહેબને ખબર છે. છતાં મને તેમની નરમ તબીયતના સમાચાર આપના તરફથી મળ્યા નહીં તે ઘણું જ દુઃખનું કારણ થઈ પડયું ને ભાવી બનવાનું બની ગયું. લ૦ મેહનલાલ ચુનીલાલ મુંબઈ. . ખંભાત. ખંભાતથી લી. દીપચંદ પાનાચંદ, બકેરદાસ રતીલાલ વીગેરે પત્ર મળ્યો વાંચી ઘણાજ દીલગીર થયા છીએ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કાલધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા તે વાંચી મનને ઘણેજ આઘાત થયા. લાચાર તેઓશ્રી જૈન કામના એક અનુપમ સાક્ષર વિદ્વાન હતા. તેમના અવસાનથી કેમમાં ખરેખર ખોટ પડી છે. આવા પુરૂષોની ગેરહાજરીથી જૈનની પડતી જણાય છે. કાલની ગતી ગહન છે તેમાં ઉપાય નથી. લાંબા વખ તથી જણાય છે કે ગયેલા પુરૂષોની જૈન કેમમાં બેટ પુરાતી નથી પરંતુ આચાર્યશ્રીજીની બેટ તે ભારે પડી છે. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ | શ્રીહરિ II વસે શ્રી હરી મંદીર તા. ૧૧-૬-૨૫ માસ્તર વ્યાસ ગોરધન લલ્લુરામ. ગઈ કાલે શ્રી બુધ્ધિસાગરજી ગુરૂદેવ શ્રી હરિ થયા તેવા માઠા સમાચાર મલવાથી વસમાં ભારે ગમગીની ફેલાઈ હતી ને હડતાલ પાડવામાં આવી હતી. મહારાજ શ્રી મહાન બુદ્ધિશાળી હતા તેમજ પકકા વિદ્યા વિલાસી હતા તથા દરેક જગ્યાએ સાધ આપી ઘણુઓનાં મન છતી લીધાં હતાં. એવા મહાન પુરૂષ આ પૃથ્વીમાંથી ઉપડી જવાથી ભારે ખોટ પડી છે. મુંબાઈ ગુરૂ મહારાજ ગીનિષ્ટ બાલ બ્રહ્મચારી આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજના દેવગના સમાચાર સાંભળી હું નહી પણ આ જૈન સમુદાય દીલગીર છે. જૈન કેમમાં મહારાજ સાહેબની મેટી ખેટ ગઈ. અતરે ભાયખલે પન્યાસજી શ્રી લલીતવિજયજીના પ્રમુખપણે સંઘ તરફથી જાહેર સભા ભરી તેમના ગુણગાન ગાઈ દીલગીરી બતાવી હતી ને જીવ દયાની ટીપ થઈ જેના હુ જીવ છેડાવી આવ્યું હતું ને બપોરે પૂજા ભણાવી હતી એ સહેજે જાણવા લખું છું. લી. ડાહ્યાભાઈ હાલચંદ ગાંધી આત્મારામ સાદ, આચાર્યશ્રીના સ્વર્ગગમનના સમાચારથી થએલી દીલગીરી. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજના દેહોત્સર્ગની ખબર મળતાં ગાયને ઘાસ નાંખવામાં આવ્યું હતું અને શ્રી પદ્ય પ્રભુજી મહારાજના દેરાસરે ત્રણ દીવસ પુજા ભણાવવામાં આવી હતી. અત્રેથી ગુરૂશ્રીના અગ્નિ સંસ્કારની કીયામાં ભાગ લેવાને મોટી 10. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ સંખ્યામાં માણસે ગયા હતા. જેઓએ ગુરૂશ્રીની પાલખી ઉપાડવામાં તેમજ સ્મારક ફંડમાં બાવીસ રૂપીઆ ભર્યા હતા. તેઓશ્રીના સ્વર્ગગમન નીમીત્તે શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરે જેઠ વદી ૧૧ થી અષ્ટાકા મહોત્સવ શરૂ કરવામાં આવ્યું હતું અને સમ વસરણની રચના કરવામાં આવી હતી, દરે જ ગુરૂશ્રીની બનાવેલી પુજાઓ ભણાવવામાં આવતી હતી. પુજામાં આચાર્ય શ્રી વિજય સીધી સુંધરજી તથા મનહરવિજયજી ગણી થા શ્રાવકો થા સાધવીઓ Wા શ્રાવિકા મે ટી સંખ્યામાં હાજર રહેતાં હતાં. દરરોજ જાતજાતની આંગીઓ બનાવવામાં આવતી હતી, આંગી રચવા માટે અમદાવાદથી મેતીલાલભાઈ આવેલા હતા, ગામને ઉત્સાહ અપૂર્વ હતો. તેઓશ્રીના સ્મર ની વાર્ષીક તીથીએ કાયમ પુજા ભણાવવા ત્યા તે દિવસે સાગર ગ૭ને જમણ આપવા અત્રેના આશારામ ઘેલા શાઈએ રૂ. ૨૫૦૦) શ્રી સાગરગચ્છને અર્પણ કર્યા છે. અષ્ટાબ્દિક મહોત્સવમાં બેન્ડવાજુ પણ લાવવામાં આવેલ હતું. ઘણે ભકિતપૂર્વક પૂજા ભણાવવામાં આવતી હતી. લીવ સેવા. ગાંધી આત્મારામ ખેમચંદ. મહેતા દલસુખભાઈ ગોવીંદજી. વરસેડા. વિ. સશુરૂ મહારાજના સ્વર્ગવાસથી અત્રેના સંઘમાં અત્યંત દીલગીરી થઈ હતી, અમારો મુખ્ય આધાર ગુરૂ મહારાજ ઉપર હતે, અત્રે અઠ્ઠાઈ ઓચ્છવની અશાડ શુરી ૨ થી શરૂઆત અને અશડ સુદી ૧૦ પુતી થઈ છે. તે પ્રસંગે બન્ને સાથે અમારા ગામના પ્રમાણમાં બહુ સારું લાગ લીધેલ હતો. આ મારા જેવા અવિવેકી અને અજ્ઞાનેને ગુરૂ મહારાજે વખતે વખત પધારી જે જે ઉપકાર કર્યા છે તે ભૂલી શકાય તેમ નથી. ગુરૂ મડર ને આ ગામ પ્રિય હતું. લી. નાથાલાલ. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ ગાંફ. તા. ૧૫-૨-૨૫ - પરમ પવિત્ર શ્રીમાન આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી દેહમુક્ત થયાનો પત્ર આવ્યું તેથી આ અજ્ઞાની જીવને ઘણું જ દીલગીરી થઈ ને તે નિમિત પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન ધરી આત્માને શાંત પાડો. અત્રેના અમારા સ્નેહી વર્ગમાં સાક્ષર ચાર જણાવતાં સરવે એ દીલગીર થઈ ઘડીભર પ્રભુસ્થાનમાં ચીત્ત પરોવ્યું. સદગત ગુરૂ મહારાજે મારા ઉપર તથા પ્રાંતિજા સંઘમરે ઘણેજ ઉપકાર કર્યો છે. પ્રભુ સરખા ગુરૂ મહારાજ નીરંતર ધર્મ લાભની આશીશ દેતા સાંભળ્યું જ કરે છે. મથુરભાઈ નડિઆદ નાગરવાડે તા. ર૪૬૫ 18 પૂજ્યપાદ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના દેહોત્સર્ગના સમારે સાંભળી પારાવાર ખેદ થયેલ છે. જેવાએ-ગુરૂ હતા તેવા દાગીને લાં મહાત્મા હતા. મારા પ્રતિ સામિજીનું મમત્વ? મને દર્શન આપવા પારાવાર કષ્ટ વેઠી નડીઆદ રસ્તામાં આવે તે તેમણે કરેલો વિહાર અને છેલ્લા મને તેડાવવાના પિતે લખેલા પત્રો એ તાજપ્રસંગે જ્યારે યાદ આવે છે ત્યારે તેમના અંતિમ દર્શનને મને લાભ ન મળે ત્યારે એમ લાગે છે કે કર્મ કરતાંય પ્રારબ્ધ બલવત્તર છે. આ પત્ર લખું છું ત્યારે તેમની પવિત્ર છાયા આંખ આગળ તરવરે છે. સં. ૧૯૧૧ પછીના બધા પ્રસંગોનું સમરણ કરાવે છે. જ્યન્તિલાલ મેઅરજી For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org G Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમનકાર્યાલય નમર. ૧૩ ચાપાટી સુખાઈ, તા૦ ૧૧-૫-૨૫ ચેાગનીષ્ટાચા મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ દેહત્યાગ કર્યાના શાક સમાચાર જાણી હૃદયને દુઃખ થાય છે. હૃદયને દુઃખ થવાનું કારણ એજ છે કે એમના ગુણા મે... મારા બીજા સંબંધીએ જોડે સાંભળ્યા હતા અને એમની છબીનાં દશનથી મને ઢાઈ મહાત્મા હાય એસ ભાન થયું ને ભાઇ હીરાલાલ મારફતે મે જાણ્યુ કે એમણે ૧૦૮ પુસ્તક રચ્યાં છે એજ એમની સુંદરમાં સુંદર યાદી, એજ એમના જીવનનું સુવણું સામ્રાજ્ય, એજ એમના જીવનના ઇતિહાસ, જગત્ ૧૦૮ પુસ્તકા વાંચે વિચારે અને એમના જીવનની નકલકરી પાતાનું જીવન આદશ કરે. જૈનધર્મીમાં દરેક સાધુ શ્રી બુદ્ધિસાગરજીની તુલે આવે અને અહિસાપરમાધમ ના ધર્મધ્વજ અખીલ ધરણી પર ફરકાવે. પ્રભુ એમના આત્માને અખુટ શાંતિ આપે। અને આશીર્વાદને વરસાદ વરસે એમ હુ અંતઃકરણ પૂર્વક પ્રાથ'ના કરૂ છુ. એજ અરજ લી. ઈશ્વર. સુખાય. પાયધુની ત્રાંબાકાંટા તા॰ ૧૦-૬-૨૫ પરમ પૂજય શ્રીજૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ કાલધર્મ પામ્યાના સમાચાર સાંભળીને મારા જીવને પારાવાર ખેદ ઉત્પન્ન થાય છે. હું નિર્ભાગ્ય હોવાથી મારાથી કઇપણ લાભ લેઈ શકાય નથી. આજે અમારા સુતર બજાર ખંધ રાખ્યા હતા એટલે આખા ત્રાંબાકાંટા મધ રહ્યો હતા અને નવાણું પ્રકારની પૂજા આડંબરથી ભણાવવામાં આવી હતી. અને શ્રીફળની પ્રભાવના પણ કરી હતી. તેમાં ચડાવાના પૈસા સારા થયા હતા. આજે સાંજરે ભાવના પણ છે. આંગી લાખેણી રચાવેલી છે જણાવવા માટે લખુ છુ જેવી ૪ યુધવાર. લી વાડીલાલ ઢાલરામ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડા. બાલાભાઈ ભાઈલાલ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસને પત્ર વાંચી અત્રેન સંઘ ઘણે દીલગીર થયો છે અને સંઘે સારી રીતે પાખી પાળવામાં સારે આદર બતાવ્યું છે. હડતાલ જેવી પાખી પાળી છે. આચાર્ય મહારાજ જૈન ધર્મના મુગટ સમાન હતા એ સાહેબની ખોટ હાલના જમાનામાં જૈન સંઘમાં કોઈ પણ પુરનાર નથી. એજ તા. ૯-૬-૨૫ મહુધા. વિ૦ કોણ ધારતું હતું કે આમ એકાએક અણધારેલા અશુભ સમાચાર અને આવી પહોંચશે. માનનીય પૂજ્ય સદ્ગુરૂશ્રીના કાલ ધર્મના સમાચાર આજે મળ્યા. દિલગીર છું પણ ઉપાય શું કરું ? તેમના જેવા પવિત્ર આત્માને માટે બીજો વિચારશું કરાય?તેમના આત્માની શાન્તિ અર્થે જે બને તે કરવું એજ લીમણલાલ. પુના સીટી લે કેલેજ દેસાઈ ચુનીલાલ દુર્લભદાસ - શ્રીમદ્ આચાર્ય પ્રભુજી બુદ્ધિસાગરસૂરીએ અમરાપુરવાસ કીધા પછી મારે જૈન તત્વજ્ઞાનના લાભને ઝરો એકાએક વહેતે બંધ થયો છે. જેના ફાફીના ઉદાર અને દયા યુક્ત સિદ્ધાન્તાએ તે પ્રભુશ્રીના સત્સમાગમથી મારા હૃદય ઉપર ઉડી શુભ અસર કરી છે. હવે તેઓશ્રીના ઉત્તમ વિચારોની છાપની અસર હરદમ ચાલુ રાખવા તેઓશ્રીનાં પવિત્ર પુસ્તક છે. એમ હું નમ્રતા પૂર્વક માનું છું. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનુપતજી પાટણ અત્યંત દીલગીરી સાથે મનમાં ઘણું જ દુઃખ થાય છે કે આચાર્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી દેવલેક થયા. તે જાણું ઘણેજ દીલગીર થયે છું, પણ એમના આત્માને પરમેશ્વર સુખી અને સંતોષીત રાખે. એમણે એમના દેહનું સદા કવ્ય બજાવ્યું છે. એજ શાળ ડાહ્યાભાઈ ઘેલાભાઈ મુંબાઈ. ગઈ કાલ સાંજના ચાર વાગે શેઠ નગીનદાસ રાયચંદ ઉપર આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી કાલ કર્યાના સમાચારને તાર મળે જે સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ ને તે દીલગીરીને વળતે તાર ગઈ કાલ કીધે છે. વળી અત્રે મહારાજ સાહેબ કાલ કર્યાના સમાચાર સાંભળી આજે ખાંડબજાર તથા મુડીબજાર તથા તાંબાકાંટે તથા કરી આણુ બજાર વગેરે ઘણું બજાર બંધ છે. દા. ડાહ્યાભાઈ ઘેલાભાઈ. ચીમનલાલ ડાહ્યાભાઈ. તાંબાકાંટા મુંબઈ નં. ૩ આચાર્ય શ્રી યોગનીષ્ટ શ્રીમદ્ ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર મલવાથી અમેને આજે ઘણીજ દીલગીરી ઉત્પન્ન થઈ છે, આજે અત્રેના સુતર બજાર તેમજ બીજા બજારો બંધ રાખી પાખી પાળવામાં આવી છે. તેમજ પૂજા ભણાવવામાં આવી છે, તથા પ્રભાવના આંગી વિગેરે ધર્મકાર્ય યથાશકિત કરવામાં આવ્યાં છે. મહાન ગુરૂશ્રીની આજે મેટી ખોટ પડી છે તેનાં માટે ઘણી જ દીલગીરી થઈ છે આજે તાર પણ કર્યો છે. પ્રતાપ ચુનીલાલ. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , પાલાર્ડ, ભુરીભાઈ જીવણચંદ તથા શેઠાણી તથા ભાયચંદભાઈ તથા દયાચંદ તથા દીપચંદ. વિશેષ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી કાળધર્મ પામ્યા તે સમાચાર સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ. અમોને તથા જેન કે મને મોટી ખોટ પડી છે એમના આત્માને શાંતિ મલે. લી. ભુરિયાભાઈ જીવનચંદ. મોરબી જેઠ વદી ૬ મોરબીથી લી. શ્રાવકાબાઈ મણી તથા મેઘીબાઇ રંભા બાઈ તથા વેરી વગેરે મહારાજ સાહેબ બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર નીતિવિજયજી આચાર્યના મુખેથી સાંભળી બહુજ દીલગીરી થઈ છે જૈનને ઉગતા સૂર્ય આથમી ગયા જેવું થયું છે– ઢસા ટાઉનથી. જેઠ વદી ૪ ની બપોરે ૩ વાગે તાર આવે તે વાંચતાંજ મારી આંખે અંધારામાં આવી ગઈ અને હઈયુ ભરાઈ આવ્યું એચીન્ત આ બનાવ એકદમ બની ગયાથી દીલગીરીને પાર નથી મહારા પ્રત્યે તેઓ સાહેબની લાગણી પુરેપુપુરી હતી હું બે વર્ષ ઉપર વીજાપુર ગએલે ત્યાર પછી મહારા કમનશીબે દરશન પણ થયાં નહીં તેથી બહુજ લાચાર છું. જેનધર્મમાં ખરેખરી ખોટ પડી તેમાં વળી પાલણપુરવાળાને દીલગીરીને નથી માગું છું કે તેઓ શ્રીના આત્માને શાંતિ મળે તથાસ્તુઃ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાહ જીવરાજ રવચંદ તથા ભાઈ હીરાલાલ. માણસા. બાદ અને આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાળ ધર્મ પામ્યા એવા સમાચાર ફરી વળવાથી અમને અતીશય દીલગીરી ઉત્પન્ન થઈ છે. જેના કામમાંથી એક થાંભલે જતે રહ્યો છે. અમેને દીલગીરીને પાર નથી કંઈ ચેન પડતું નથી. એજ સં. ૧૯૮૧ ના જેઠ વદી. ૫ લીશાહ. જીવરાજ રવચંદ તથા ભાઈ હીરાલાલ શા તારાચંદ બહેચરદાસ મુ. પાટણ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી કાલ ધર્મને પામ્યા તેવા સમાચાર શેઠ નગીદાસ ઉપરના તારથી જાણ મને ઘણીજ દીલગીરી થઈ છે. પાચમા આરામાં આવા મહાન પુરૂષ મળવા મહા દુર્લભ છે. એક ચળકતે હીરો ગુમ થયે છે. ભાવી બનવા વસ્તુ બન્યા કરે છે. એજ ગુલાબચંદ ઉકાભાઈ પાલીતાણું. વિશેષ દીલગીરી સાથે લખવાનું કે આજ રોજ ગુરૂ મહાન રાજના દેવલોક પામ્યાના સમાચાર સાંભળી અમો સૌ ઘણું દીલગીર થયા છીએ. ઘણું જ ખોટું થયું. પંચમકાળમાં આવા મહાન પુરૂષની જૈનધર્મમાં માટી ખોટ પડી. પણ કાલની ગતી ઘણીજ વિચિત્ર છે, એજ શા પુલચંદ મુળચંદ . કટેસણ ગુરૂ મહારાજ દેવગર્ થયા તેથી અમને દીલગીરી ઘણી છે. આપને પ્રથમ કાગળ પાનસર લખ્યું હતું. તે કાગળ પાછો આવ્યો છે ને ગુરુ મહારાજે ઘણે ઉદ્ધાર કર્યો ને ઘણાને પોતે તાર્યા. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંબાઈ. મુંબઈ બંદરથી લી. તલકચંદ કેવળ માણસાવાળા તથા ચંદુલાલ ડુંગરશી વીજાપુરવાલા વિગેરે વિ૦ લખવાનું કે પરમ પૂજ્ય મહાન ઉપકારી ગુણસિધુ રત્નનાભંડાર આચાર્ય મહારાજ સાહેબ શ્રી બુદ્ધિસાગર સૂરી શ્વરજી કાલધર્મ પામી ગયા તેથી મારા હૃદયમાં દીલગીરીને પાર નથી. તેમ અત્રેના સકલ સંઘને મહાખેદ ઉત્પન્ન થયો છે. આ કાલમાં આવા યુગપ્રધાન મહાત્માની મોટી બેટ ગઈ છે. હવે આખા ગુજરાતમાં કેઈ પણ માણસને તલ માત્ર પણું વીસરજન થવા પામશે નહિં. મહારાજશ્રીના મહાન ઉપકારે શાન્તવૃત્તિ અખંડ બ્રહ્મચર્ય અદ્વિતીય હતાં. તેમના આત્માને ચિરંજીવી શાંતી રહે. તેઓશ્રી પરમાત્મ પદવિના ધણું થયા હશે. તેમના વિશેમાં હું એક અલપ બુદ્ધિવાળો તૃણુ સમ ગુણ ગાવાને સમર્થ નથી પણ મારી મનેકલ્પના એ મને લાગ્યું. એજ. ગુરૂ મહારાજશ્રી બુદ્ધિસાગરજી સાહેબના એકાએક કાળ ગમન થયાના ગમગીની અને દુઃખદાયક સમાચાર તાર મારફતે સાંભળી અમારા જીવને તથા અમારા વડીલ ભાઈ મેતીલાલભાઈને તથા અમારા ઘરમાં સરવે બરાં કરાંઓને ઘણુંજ દુ:ખ થયું છે. ને તે સમાચાર સાંભળી અમે તુરત સંઘ ભેગે કરવાની ખટપટમાં પડયા હતા ને સંગ ભેગો કર્યો હતો ને સંઘમાં સખત પાખી પાડવાને ઠરાવ કર્યો હતે ને રાતના મહેમના માનમાં ડોશીવાડામાં ભેગા થઈ શોક પ્રદર્શિત કરીને શહેરમાં પાખીને બાહ્મણ ફેરવ્યું હતું. ને શહેરમાં જેઠ વદી બુધવારે સખત પાખી મહુંમના માનમાં પાત્ર હતી ને ઢોરને પુષ્કળ ઘાસ નંખાવ્યું હતું. વલી મહુંમના માનમાં પંચાસરે અઠ્ઠાઈ ઓચ્છવ માંડવાને ઠરાવ કર્યો હતે. શ્રીમની વિદ્વતા તથા તેમના ત્યાગીપણાનાં અત્રે ઘણું વખાણ થાય છે ને મહૂમની ખેટ કઈ રીતે પુરાય તેમ નથી. 11 For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ મહેમના એકાએક દેવલોક પામ્યાના સમાચાર સાંભળી અમારા જીવને ઘણું દીલગીરી થયા કરે છે. ને કાળગમનના માટે આપણે કાંઈ ઉપાય ચાલતો નથી. મહાન પુરૂષની ભેટ કઈ રીતે પુરાય તેમ નથી. ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગરજી કાલ કરવાથી ઘણીજ દીલગીરી થઈ છે. અને સંઘે પાખી વગેરે બંદેબસ્ત સારો કર્યો હતો. દેવવાંદવા વિગેરેની વીધિ પણ સાગરના ઉપાશ્રયે સારી રીતે થયે હતે. નેમવિજય મહારાજ હજુ ચાણમે છે. અહીં આવ્યા નથી પણ અઠવાડિઆ પછી આવવાનું સંભળાય છે. મુંબાઈ. વિશ્વનું રત્ન કુદરતે હરી લીધું જાણી અમે ઘણા જ દીલગીર થયા છીએ ને તેને બદલ શું લખવું તેની સમજ પડતી નથી. બધેકા. ગુજરાત પુરાતવ્ય મંદિર, ગઈ કાલે મહારાજશ્રીના કાલધર્મના સમાચાર વાંચ્યા અને સાંભળ્યા. અત્યંત દીલગીરી થઈ. જૈનસમાજને એક સ્તંભ ગયે હવે આપણે તેમના ગુણનું અનુકરણ કરવું રહ્યું અને તેમના આત્માની શાન્ત ઈચ્છવી. લી. આપને બાલશંભુજી. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ પાટણુ. ભીખાભાઈ ગોવિંદરામની વિનંતિ છે જે સમર્થ ગુરૂ આચાર્ય મહારાજ એમને વિયોગ અમારા જેવા સંસારીને દુઃખદ છે. બાગમાંથી ખીલેલું ફલ ચૂંટી લેવાય છે તેમ થયું છે. એજ ધર્માચાર્યની બેટ પડી છે. તેને વધુ બજે આપણા ઉપર આવી પડયો છે. વડાસદગુરૂશ્રી સુખસાગરજી મહારાજ શ્રી રવિસાગરજી મહારાજ અદ્રશ્ય થયા છે. તે જ પ્રમાણે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજનું નિર્વાણ થયું છે. જામનગર, જામનગરથી લી. પારેખ જગન્નાથ જેઠા તથા હઠીસંગ ત્યા હાથીલાલ ત્થા છોટાલાલ તથા કેશવલાલ તથા ચમનલાલ તથા મગનલાલ થા કેશરી ત્થા ક યાલાલ ત્યા જયચંદલાલ વગેરે શ્રીમાન આચાર્ય મહારાજ બુદ્ધિસાગરજી દેવ થયાના સમાચાર વાંચીને અમો ઘણાજ દીલગીર થયા છીએ. એક આપણી જૈન કેમમાં આપણે રતન સમાન હીરે ગુમાવ્યું છે. અમે ત્રણ દિવસ હડતાલ પાડી છે ધર્મધ્યાન થયું હતું. લી. જગન્નાથ જેઠા-જામનગર, ખીમેલથી લખીતંગ સીરદારમલ જીવરાજ હજારીમલ ગુલાબચંદ ખીમરાજ. મહારાજશ્રીના સમાચાર સાંભળી અતરે ગામમાં રાવલ સાથે હેલે પડાવ્યું હતું અને આઠમને દિવસે ઉપવાસ આંબીલ સઉ શક્તિ માફક કીધાં હતાં. બેઉ મંદિરે પૂજા ભણાવી હતી, અને બે દિવસ આંગી રચાવી હતી. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુદા જુદા શહેરોના સંઘના પો. શ્રી સંઘ સમસ્ત, કલકત્તા બંદર. શાન્ત દાન્ત ધીર વીર, પંચસમિતી,વીગુપ્તિ સુગંધિત,ગનિષ્ટ આચાર્ય મહારાજ શ્રીમદ્, બુદ્ધિસાગર સુરિશ્વરજીના સ્વર્ગવાસના હદયભેદક સમાચારને તાર મળતાં, કલકત્તા શહેરમાં સર્વત્ર ભારે દીલગીરી પ્રસરી રહી છે અને ગઈકાલે પન્યાસ શ્રી આનંદવિજયજી ગણીના અધ્યક્ષસ્થાને સમસ્ત શ્રી સંઘની, શોક પ્રદર્શિત સભા મળી હતી. તે વખતે સદગત આચાર્યશ્રીના ગુણાનુવાદ થયા બાદ શેક પ્રદર્શીત તાર કરવાને અને દિલસાપત્ર લખવાને પ્રરતાવ સર્વાનુમતે પસાર થયે હતું જે નીચે પ્રમાણે છે – - સાંપ્રતકાળમાં એક સમર્થ વિદ્વદવર્ય આચાર્ય પુંગવેને વિરહ થતાં સમાજના હતું ભાગ્યે, તેમની બેટ પુરે તેવા વીર રને પ્રાદુર્ભાવ દ્રષ્ટિગોચર થતો નથી, એ સમાજની હીદશા સુચવે છે. આવા સમયમાં સુરીશ્વરજીનું સંવર્ગગમન તે સમાજને એક નહી પુરી શકાય તેવી બેટ છે. ભાવી પ્રબળ છે. સદગતના આત્માને શાંતિ છછીએ છીએ. ઠરાવ. Shree Jain Sangh of Calcutta assembled under the Presidentship of Anandvijayji Gani deeply mourns the sad demise of Acharya Shree Budbisagarji Suri and conveyes their deep sense of Sorrow. May bis great soul rest in eternal peace. Sheth Pranjivandus Jethabhai, For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ પન્યાસજી શ્રી આનંદવિજયજી ગણીના પ્રમુખપણા હેઠળ મળેલા કલકત્તાને શ્રીસમસ્ત જૈન સંઘ, આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજીના અતિ ખેદજનક અવસાન બદલ પેાતાના અવણુનિય ખેદ જાહેર કરે છે. સદગતના મહાન્ આત્માને અમર ધામમાં ચિર શાન્તિ મળે. શેઠ પ્રાણજીવન જેઠાભાઈ. શ્રી જૈન સ‘ઘની જાહેર સમા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાયખલા, મુખઇ તા. ૧૪-૬-૨૫ અત્રેના જૈનભાઈની એક જાહેર સભા જેઠ વદ ૮ તા. ૧૪-૬-૨૫ રવીવારના રાજ સવારના ૮ વાગે ભાયખલા, ઉપાશ્રયમાં પન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજીના પ્રમુખપણા નીચે સદ્ગત ચેાનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના કાળધમ પામ્યા અદલ દીલગીરી દર્શાવવા મળી હતી. તેમાં નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યેા હતે. રાવ. મુંબઈના જૈન શ્વેતાંબર ભાઈઓની આ સભા પૂજ્યપાદૃ ચાગનિષ્ટ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગર સુરીશ્વરજી કાળ ધર્મ પામ્યા તેને માટે પોતાના હૃદયની ઉંડી દીલગીરી જાહેર કરે છે. શ્રીમદ્ ઉત્તમ ચારિત્રવાન શાન્તગુણી, કવિ,વકતા, તથા અધ્યા ત્મિક પુરૂષ હતા. તેમણે ઘણા ઉત્તમાત્તમ સ્વરચિત ગ્રંÀા મહાર પાડયાં છે, જેમનાં ભજના આખાળ વૃદ્ધ ઘણાજ પ્રેમથી ગાય છે, જેમની શ્રીમંત સરકાર ગાયકવાડે પણ મુક્ત કઠે પ્રશંસા કરી For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટર, છે. તેવા આપણામાં મહાન્ ગણાતા આચાર્યાંના કાળધમ પામવાથી આપણને ભારે ખેાટ પડી છે. दाः ललित विजयजी. सुरिनोका अवसानका समाचार सुणकर अणहद दुख हुवा. Acharya Shri Kailassagarsuri Gyanmandir મકનજી જે. મહેતા, ઍરિસ્ટર આ.સે૦ શ્રી જૈન શ્વેતાંખર કાન્સ. વીરચંદ પાનાચંદ શાહે શ્રી સંઘ સમસ્ત શેઠે ભગવાનજી પાનાચંદ્ર આ. સે. જૈન એજ્યુ મેડ. મણિલાલ સુરજમલ જવેરી આ. સે. જૈન એસા, આફ્ ઇન્ડીઆ, મેાતિચ≠ ગીરધરલાલ કાપડીઆ સાલીસીટ આ. સે. જૈન મહાવીર વિદ્યાલય હિરાભાઇ રામચંદ્ય મલમારી અમ્રતલાલ વાડીલાલ શાહ આ. મત્રી જૈન સ્વયંસેવક મડળ. લલ્લુભાઇ કરમચંદ દલાલ આ. સે. જૈન ચÀાવિજયજી ગુરૂકુળ મનજી જે. મહેતા, ઍરિસ્ટર આ. સે. જૈન માંગરાળ સભા. ધ્રોળ. X X આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કાળ કરી ગયાતેથી અત્રે બે દિવસ હડતાલ પાડી છે. ખરેખર જૈન ફ્રામને ઘણીજ માટી ખાટ પડી છે. × For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ પ્રાંતીજ જૈન સંઘ પ્રાંતીજ આજે હૃદયને અત્યંત આઘાત્ પહોચાડનાર દુખદ સમાચાર મળ્યા ગુરૂશ્રીને વીગ સદાને માટે થયે આપણને દીલાસો આપનાર તેમજ વ્યવહારીક તથા તાત્વીક છું પણ ટાળનાર સાચો સારથીક હવે ક્યારે ફરી મળશે ? ખરેખર જૈનેને સારો હીરે ગુમ થયે. અત્રે સહાજન તરફથી હડતાળ પાડવામાં આવી છે. જામનગર જેનસંગ સમસ્ત પરમ પુજ્ય આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજ સ્વર્ગવાસ થયા અને તાર મળતાં જામનગરના સંઘમાં ઘણુંજ દીલગીર ફેલાઈ છે. અત્રે ત્રણ દીવસ અમારી પડહ પાળવામાં આવ્યો છે. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી જે દીલગીરી થાઈ છે તે કાગળમાં લખી જાય એમ નથી. જેન કેમે એક અસાધારણ રત્ન ગુમાવ્યું છે. આવા પ્રખર વિદ્વાન સમર્થ યેગી તદન સરળ સ્વભાવી પૂરણ પ્રભાવી અધ્યાત્મ રસમાં મગ્ન શાસ્ત્ર વેત્તા ઉંચ ચરિત્રવાન મહાન કવી અને અંદગી ભર જે વૈરાગ્ય જ ધાર્યો આવા અનેક ગુણે જેણે ધારણ કરી જૈન અને જૈનેતર પ્રજાને જે ઉપકાર કર્યા છે એ કોઈ દીવસ વીસરી શકાય એવું નથી. આચાર્ય મહારાજશ્રીની બેટ કઈ રીતે પુરી પડે તેવું નથી. સંઘ સમરત ગેધાવી. આચાર્યશ્રી કાળધર્મ પામ્યાથી સકળ સંઘને ઘણી ભારે દીફગીરી થઈ છે. શ્રી પાશ્વજીન મંડળ વડોદરા For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘ સમસ્ત માણસા આણંદજી કલ્યાણજી વઢવાણ કાંપે શ્રી સંઘ સમસ્ત, ઉંઝા જૈન સંઘ સમસ્ત માણસા શેઠ આણંદજી કલ્યાણજી વઢવાણ જૈન સંઘ સમસ્થ સાદરા જૈન સંઘ સમસ્થ ઈડર પાલણપુર આચાર્ય મહારાજના કાળધમથી અત્રેના સંઘને ઘણેજ આઘાત થયો છે. તેઓ અત્રેના સંઘના ખાસ ઉપગારી હાઈ શ્રી વીર વિદ્યોતેજક સભાના સંસ્થાપક હોઈ તેઓશ્રીની દીક્ષા પણ અત્રે થાઈ હતી તેમના જવાથી ભારે ખેટ ગઈ છે. વસે સંઘ સમસ્ત શ્રીયુત બાલાભાઈ જોઈતારામ. સુરીશ્વરજી મહારાજના સ્વર્ગ ગમનથી અત્રેને સંઘ ઘણેજ દિલગીર થયેલ છે. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી જૈન કેમે એક હીરે ગુમાવ્યો છે. તેમના આત્માને શાંતી મળે. ગામમાં હડતાલ પડાવી છે. પાનસરના યાત્રાળુઓ તરફથી શેઠ ડાહ્યાભાઈ છગનલાલ પાટણવાળા પાનસર, પુજ્યપાદ ગુરૂ મહારાજ ગનિષ્ટ આચાર્ય શ્રી બુદ્ધિસાગર છ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અત્રેના અમે સર્વ યાત્રાશુઓને ઘણેજ ખેદ ઉપજે છે. સદગતના આત્માની શાંતિ અર્થે For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org e સર્વે જાત્રાળુઓએ મળી પુજા આંગી પ્રભાવના વગેરે સત્કાર્યો કર્યાં હતાં. તેઓશ્રીના આત્મને શાન્તી મળે એવુ` અમે ઇચ્છીએ છીયે. લીમડી. પરી, રવચંઢ જેચંદભાઈ ( પાખી ) જૈન સ ́ધ સમસ્ત. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝવેરી કલ્યાણુચંદ કેશવલાલ વડાદરા. પરમ પુજ્ય વંદનીય ચાગનીષ્ઠ આચાર્ય માહારાજ ૧૦૦૮ શ્રી બુધ્ધીસાગરજીના સ્વર્ગવાસના સમાચાર દીલગીરી સાથે સાંભળ્યા છે, તેઓશ્રીના સ્વર્ગવાસથી અત્રે ભારે દીલગીરી ફેલાઈ છે. સદ્ગુના સ્વર્ગ વાસથી જૈન સમાજને ભારે ખોટ પડી છે. તેમના સરલ શુદ્ધ સ્વભાવ તથા ઉન્નત વીચારાથી જૈન અને જૈનતેર પ્રજા તેમના સહવાસને ભુલી શકે તેમ નથી. તેમના અમર આત્મા સાશ્વત સુખને પામી આપણા જૈન સમાજની ઉન્નતી માટે સમા જમાં શુદ્ધ ચૈતન્ય રેડૉ. શા. હીમતલાલ શાકરચ 12 સોંઘ સમસ્ત વીરમગામ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી ના સ્વગમનના સમાચાર મળતાંજ સંઘમાં ભારે ઢીલગીરી ફેલાઇ છે અને પાખી પાડવામાં આવી છે. ાકાલા. For Private And Personal Use Only મહારા વાડીલાલ પસાતમદાસ શેઠ છગનલાલ ચતુરદાસ. Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સંઘ છેટી સાદી (મેવાડ) તા. ૧૧ જુન સને ૧૯૨૫ શ્રીમાન આચાર્ય વર્યશ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનું સ્વર્ગારોહણ સાંભળી અને શ્રી સંઘ ઘણે ખેદ દર્શાવે છે. પૂજ્યપાદકીએ ઘણે ઉપકાર કર્યો છે. અને સંઘમાં એક સમર્થ આચાર્યની ખોટ થઈ છે. મહુંમના આત્માને શાન્તિ મલવા જૈન પાઠશાલા કન્યાશાળા લાઈબ્રેરી બંધ રાખવામાં આવ્યાં છે. અને પ્રભુ પ્રાર્થના કરવામાં કરવામાં આવી છે કે, મહુમશ્રીના આત્માને શાનિત મલે હાલ એજ. જોટાણા. શ્રી જોટાણુથી લી. સંઘ સમસ્ત તથા સેવક મણલાલ ગેપાળદાસ. લખવાનું કે અમે આજ રોજ સાંભળેલું જે ગુરૂમહારાજ સુરીશ્વરજી બુદ્ધિસાગરજી મહારાજ સાહેબજી દેવલોક પામ્યા. તે સાંભળી અમે ઘણાજ દીલગીર થયા છીએ. અમે પરમાત્મા પાસે વિનંતી કરીએ છીએ જે ગુરૂ મહારાજના આત્માને શાંતિ થાઓ. વળી અમો અને તેમના સમાચાર સાંભળી તરતજ પાખી તથા પૂજા ભણાવી છેમહારાજશ્રીના ગુણે અમને ઘણાજ યાદ આવ્યા કરે છે. લી. સેવક મણીલાલ ગોપાલ વેરાવળ. વેરાવળથી તપાગચ્છનો સંઘ હાશાક ખુશાલભાઈ કરમ ચંદ તથા વહેરા કરમચંદ વછરાજ. બીજું લખવા દીલગીરી છે કે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર છાપામાંથી જાણ્યા છે. તેથી સંઘમાં દીલગીરી પેદા થઈ છે. તેથી શ્રી ચિંતામણીના દેરાસરમાં પુજ પરભાવના તથા આંગીરોશની કરી છે. તેમના માનમાં પાઠશાળા બંધ રાખી હતી. દા.મેતા સવજી દેવજી સંઘની પરવાનગીથી. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુદી જુદી સંસ્થાઓના પગે. મુંબાઈ માંગરોળ જૈન સભા. મુંબાઈ, શ્રી મુંબાઈ માંગરોળ જૈન સભાની મીટીંગ તા. ૧૯-૬-૨૫ ના રેજે મળી નીચે પ્રમાણે ઠરાવ કર્યો છે. ઠરાવ, આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના કાળ ધરમ પામ્યાના સમાચારથી આ સભાની મેનેજીંગ કમીટી ઘણી જ દીલગીર થાય છે. દેવકરણ મુળજી. પ્રમુખ જૈન ઓફિસ. ભાવનગર તા. ૧૧-૬-૨૫ તાર મળે. પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસની ખબર જાણ. જૈન સમાજ માટે એક સ્તંભ ટૂંકી પડ હોય તેમ દુખ થાય છે. પ્રાથુ છું કે સગને સ્વર્ગીય આત્મા પુણ્ય ભૂમિમાંથી પણ શાસન તરફ અમી દષ્ટિ વરસાવે. આ મહા પુરૂષની ખોટ કઈ રીતે પુરાય તેમ નથી. પરંતુ ભાવી પાસે આપણે નિરૂપાય છીએ તા. સદર લી. શ્રી સંઘને સેવક દેવચંદ દામજીના જયજીનેન્દ્ર જૈન ઓફીસ ભાવનગર. ગઈ કાલે પરમ પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજીના સ્વર્ગવાસની ખબર મળતાં આપણને એક રત્ન ગુમાવવા માટે ખેદ થાય છે. સદ્ગતને ઉચ્ચ આત્મા કૈવલ્યને વરે એમ પ્રાણું છું.. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હર Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન આત્માનă સલા ભાવનગર. તા.૧૧-૬-૨૫. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ રવગ વાસ પામ્યાના સમાચાર સાંભળી આ સણાને પારાવાર દીલગીરી થઈ છે. પૂજ્ય ગુરૂમહારાજના સ્વર્ગવાસથી જૈન કામના એક સ્થંભ ટુટી પડયેા છે. તેમનુ નીષ્કલંક ચારિત્ર જૈન સમાજ ઉપર પરમ ઉપકાર કરવાની તીવ્ર આકાંક્ષા હૃદયની સરળતા મીલનસારપણું વિદ્વત્તા આદિ અનેક ગુણૈાથી વિભુષીત ગુરૂ મહારાજની જૈનસમાજને પુરેપુરી ખાટ પડી છે. છેલ્લી ઘડી સુધી જે મહાત્માએ જૈન સમાજ ઉપર ઉપકાર કરવા નીમીત્તે પુસ્તકાનું અને લેખન કાર્ય કર્યા કર્યું છે. એટલુંજ નહિ પણ અનેક ગ્રંથા લખી જૈન સમાજને માટે પાછળ જે જ્ઞાનના અમૂલ્ય વારસા મુકી ગયા છે તે ઉપકાર જૈન સામાજ કોઇ રીતે ભુલી શકે તેમ નથી. તદ્ ઉપરાંત પેાતાના સજમ માર્ગમાં જ્ઞાન ધ્યાન સજજાય વીગેરે કીયાએ કરવા સારા સારા ઉપયાગી ગ્રંથાનુ તૈયાર કરવાનું કરેલું સત્કાય પણ જૈન સમાજ ઉપર પુરેપુરા ઉપકાર કરી આશ્ચય ચકિત કરી નાખે છે. તેની ખેાટ પુરી શકાય તેવી નથી. ગુરૂરાજ અનેક રીતે પેાતાની પાછળ અમર કીતિ મુકી ગયા છે. શ્રી વિજયધમ પ્રકાશક સભા ભાવનગર. જૈન સમાજમાં આંગળીના ટેરવે ગણાતા આદશ મહાત્માએની નામવલીમાંથી એક ચળકતું રત્ન આપણે ગુમાવ્યું છે. જેની ખાટ અધ્યાત્મની દુનિયાને આજની ઘડીએ તેા ન પુરાય તેવી છે. એક વર્ષે આચાર્ય શ્રી વિજયધમ સૂરિ ત્રીજે વર્ષે' શ્રીવિજયવીરસૂરિ ત્યાં તે ચેાથે વર્ષે શ્રી બુદ્ધિસાગરજીસૂરિ ચાલ્યા ગયા, આમ સમાજમાં પુજ્ય આચાયશ્રીના થતા સ્વર્ગવાસ જોઈ અમારૂં તમારૂં અને પ્રત્યેક શાસન ખાળનું' હૃદય કુંઠિત થાય એ સ્વભાવીક છે. ગુરૂદેવના સ્વર્ગવાસથી દુઃખી થએલી સભાએએ નીચેના ઠરાવ કર્યો છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ઠરાવ જૈન સંઘના સ્થંભ શાસન પ્રભાવક અધ્યાત્મજ્ઞાનપ્રચારક અને જીવન પર્યંતના સાહિત્યસેવક પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના દુઃખદ સ્વર્ગગમનથી સાધુસમુદાયના આદર્શ મહાત્માઓની નામાવલીમાંથી એક ચમકતુ રહ્ન ઓછું થયું છે, અને જૈનસમાજ, અધ્યાત્મરસીક જને, સાહિત્યને અને ગુજર દેશે એક જીવનભરને મહાન અને સાચો ઉપદેશક, વિચારક અને કાર્યકર્તા ગુમાવ્યા છે, તે બદલ સભા સાચા હૃદયથી દીલગીરી અને દીલજી દર્શાવે છે. કરાંચી તા. ૧૯-૬-૧૯૨૫ શ્રી જૈન યુવકમંડળ રણછોડ લાઈન કરાંચી. પરમ પુજ્ય આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સુરીના કાલધર્મ પામવાના હૃદયદક સમાચારને તાર મળતાં હમારા હૃદય ઉપર ભારે આઘાત્ થ છે. અત્રેના જન સંઘની મેનેજીંગ કમીટીની મીટીંગ બોલાવી એક જાહેર સભા બોલાવવાની તૈયારી ચાલે છે. સાધુ વાસ્વાનીજીને વાત કરતાં તેઓ પણ ઘણુ દીલગીર થયા. પુજ્ય ગુરૂશ્રીના કાલ ધમથી જેન કેમને એક ન પુરી શકાય તેવી ખોટ ગઈ છે. પિપટલાલ ત્રીભોવનદાશ શાહ. સે. જૈન યુવક મંડળ. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહાવીર ચારીત્રરત્નાશ્રમ. ૯૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગારીશરાહુ, અમદાવાદ. શ્રી જૈનશ્વેતાંખર મૂર્ત્તિપૂજક મેાડી ગ આ મેડીંગના સંસ્થાપક હિતેચ્છુ ચેાગનિષ્ઠ આચાય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના કાળધર્મ પામ્યાથી આ મેડીંગના વિદ્યાર્થીઓ ઘણા દીલગીર થયા છે. તેઓશ્રીના સપદેશ અમૃતથીજ આ બેડીંગ હયાતિમાં આવી છે, તે સાહેબે તે સ્થપાઇ ત્યારથી આજ સુધી અમી ભરી દ્રષ્ટિએ નિહાળી છે. તેથી આજ રાજ વિદ્યાથીઓની એક મીટીંગ મળી મહારાજ સાહેબના આત્માની શાન્તિ ઇચ્છનાર નીચે પ્રમાણે ઠરાવ કર્યાં છે. ઠરાવ હુમા શ્રી જૈન શ્વેતાંબર મૂત્તિપૂજક મેડીંગના વિદ્ય શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રીબુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્નવાસ પામ્યાના સમાચાર જાણી ઘણા દીલગીર છીએ.મહારાજ સાહેબ પેતેિજ આ સંસ્થા માટેના ખરેખરા ઉપદેશક હતા. તેઓશ્રીના ઉપદેશથીજ આ સંસ્થાની સ્થાપના થઈ છે અને આ ખીંગના એ રાએ, આ સંસ્થામાં રહીને જે લેાલેા મેળવ્યા છે, મેળવીએ છીએ, અને હવે પછી મેળવશું તે તેઓશ્રીની કૃપાનું જ ફળ છે. તેઓશ્રીના અવસાનથી આ સંસ્થાને ભારે ખેાટ પડી છે. અમે સવ તે માટે શાક પ્રદર્શિત કરી તેમના આત્માને શાન્તિ ઇચ્છીએ છીએ. શા. ડાહ્યાભાઇ ઉમેદચંદ સુપ્રી. સૈાનગઢ ( કાઠીયાવાડ ) તા. ૧૨-૬-૧૯૨૫ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સ્વર્ગવાસના મળ્યા. વાંચી અતી દુઃખ થયુ છે. દેવવદન આદી ક્રીયા કરી છે, તાર For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શા. હીરાચંદ્ર કકલભાઈ જૈન કન્યા વિદ્યાશાળા www.kobatirth.org ૯૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir એક સમર્થ વ્યકતી શાંત મુતીના જૈન કામમાં અભાવ થયેા છે. એ જૈનાના કમ ભાગ્ય શીવાય ખીજું કાંઈ નથી. બધુ ંચે મલી શકે છે. પણ વીશાળ દીલના મહાત્મા મલવા આ કલીકાળમાં દુલ ભ છે. આપણે માથે દુખનેા ડુંગર ટુટી પડયા છે. 2 અમદાવાદ. ગુરૂ મહારાજ સ્વર્ગવાસ પામ્યાના તાર વાંચી ઘણા દીલગીર થયા છીએ. પાઠશાળામાં રજા પાડવામાં આવી હતી અને શહેરમાં પશુ હડતાળ હતી. શ્રી યશેાવિજયજી જૈન ગુરૂકુળ. સ્થળ પાલીતાણા. ગુરૂદેવશ્રીના સ્વર્ગવાસ સમધી સમાચાર ફેલાતાં અહીં ગુરૂદેવશ્રીના વિરહ માટે પરમ દિલગીરી ફુલાણી છે. આપના આ સેવકને પણ હૃદયમાં પુરતી દીલગીરી ઉત્પન્ન થઇ છે. આચાર્ય મહારાજશ્રીની જનસમાજ તેમજ જૈનેતર સમાજ ના કલ્યાણુ માટેની પરમ લાગણી કાઇપણ વ્યક્તિથી અજાણીનથી. એ મહાત્માને દરેક કામ સરખીજ રીતેજ પીછાણતી હતી. અઢારે વરણના લેાકા એ મહાત્માના વચનપુષ્પાને ઝીલતા હતા અને એ વચન પુષ્પાથી સેંકડા પ્રાણીઓએ પેાતાના જીવનમાં અલૌકિક સુગધી પ્રગટાવી વત માનમાં જન સમુદાયને એ સુસેવાના લાભ આપી રહ્યા છે. આવા એક સમર્થ મહાપુરૂષના વિરહ થતાં જગના તમામ પ્રાણીઓને સ્વાભાવિક દીલગીરી થાય એ નિર્વિવાદ છે. ગુરૂ મહારાજશ્રીજીનું અગાધ જ્ઞાન, એએની શાસનપ્રિયતા, તેઓની શૈલી. કાવ્યની રસીકતા. વચનની મધુરતા અને ચેાગની એકાગ્રતા એવા અનેક ઉજવળ ગુણ્ણાની પતિ જોતાં અન્યત્ર એવા દિવ્ય પુરૂષ હાથ લાગે તેમ નથી. ગુરૂ મહા રાજ શ્રીએ રાજા મહારાજાઓને તથા ઠાકરડા ગિરાશદા For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેને પણ અનુપમ ઉપદેશ આપી અહિંસા ધર્મના આરાધક બનાવ્યા છે. એવા શાશનના સ્તંભ તુલ્ય ગુરૂમહારાજ શ્રી સ્વર્ગમાં જતાં તેઓની ખટ કઈ રીતે પુરી શકાય તેમ નથી. આપ સાહેબે અંતીમ અવસ્થામાં ગુરૂ મહારાજશ્રીની અનુપમ સેવા બજાવી છે એ અમૂલ્ય સેવાને અને તેઓ શ્રીના શુભ આશીર્વાદને પરમ લાભ આપે મેળવ્યો છે. એ માટે હૃદયમાં ઉંચા ભાવના પ્રગટ થાય છે. આચાર્ય મહારાજશ્રીના અલૌકિક ગુણે અને એને એને ઉજવળ પ્રેમ એ વારંવાર યાદ આવતાં હૃદય ભરાઈ આવે છે. ૭ શાન્તિઃ લી. શેઠ ત્રિભુવનદાસના કેટીશ વંદના પાલીતાણું તા. ૧૪-૬-૨૫ રવીવાર જેઠ વદી ૮ શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ શ. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, પાલીતાણા. સુપ્રી. જૈન ગુરૂકુળ ગુરૂ મહારાજના સ્વર્ગવાસના સમાચાર સાંભળી સર્વને ઘણેજ ખેદ થયા છે. સમાચાર મળતાં જ વિદ્યાલયનું કામકાજ બંધ કરી વિદ્યાર્થીઓ અને ઓફીસ સ્ટાફ વગેરેની એક મેટી સભા ભરવામાં આવી હતી. જેને રિપિટ જૈનપત્ર ઉપર એક છે. સદગત્ સુરિશ્વરજીને હારદીક પ્રેમ નીખાલસ દીલ અને જ્ઞાનની ગંભીરતા મરણમાં આવતાં ચક્ષુ આંસુથી દ્રવે છે. ગુરૂમહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મળતાંજ પડેલી ખોટ માટે આખા જેનસમાજને ગમગીની થાય એ સ્વભાવીક છે તેઓશ્રીના અસહ્ય વિરહથી જૈન સમાજમાં અસાધારણું ખોટ પડી છે. ઉગતી પ્રજાના ઉદ્ધાર અર્થે જમાનાને અનુસરીને જૈન સમાજની અભીવૃદ્ધિ કરવા તેઓશ્રીના જેટલે ભગીરથ પ્રયત્ન કરનાર પુરૂષરત્ન વિશ્વમાં વિરલ હશે. ગુરૂશ્રીની અનુપમ લેખન શૈલી, વાતુર્ય, કાવ્ય પટુતા ભલભલાને હેરત પમાડે છે. ગુરૂદેવશ્રીના બહોળા વચન પ્રભાવથી For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સીદ્ધાંત સમુદ્રના અવગાહનથી જેનસમાજ વચ્ચે ભીન્ન ભીન્ન દેશના મહાન વિદ્વાનોએ સદગતને શ્રી શાસ્ત્રવશારદ નામનું અનુપમ બીરૂદ અર્પણ કરેલું જેને શ્રીમદે છેલ્લા દમ સુધી દીપાવ્યું છે. ગુરૂશ્રીએ જૈનશાસન માટે સેંકડે પુસ્તક રચીને જે અમુલ્ય વારસો મુક્યા છે તેને માટે જૈન સમાજ સદાને માટે તેમની રૂણી છે આવા એક અદ્વિતીય અલૌકીક અને અસાધારણ શકતીવાળા મહાપુરૂષનું અવસાન સાંભળતાં અમે સર્વનાં હૃદચમાં ભારે વ્યથા ઉત્પન્ન થઈ છે. આ સંસ્થાના જન્મદાતા પરમપિતાસ્વરૂપ સૂરિશ્વરજી આ જગતમાંથી ચાલ્યા જતાં ગુરૂકુળને મેટી ખોટ પડી છે. તેઓશ્રીનું મળતાવડાપણું અખંડ બ્રહ્મચર્ય અને પુસ્તકે લખવાની અપુર્વ, શક્તિ અવલોકતાં કહ્યા વિના ચાલતુ નથી કે જૈનસમાજે એક સમર્થ મહાપુરૂષ ગુમાવ્યા છે. જેમાંથી પ્રાયઃ નષ્ટ થએલી ગ વિદ્યા તેમજ અધ્યાત્મવિદ્યાને પુનરોદ્ધાર કરવા અર્થે તેમજ સર્વે દર્શનમાં જૈન દર્શનની ગ્રહત્વતા વધે તેવી રીતની લેખન તેમજ વ્યાખ્યાન શૈલીની હાલના વખતમાં પહેલ કરનાર આ મહા પુરૂષ જ હતા. એ મહાત્માના અમર આત્માને શાન્તી મળે. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ ગુરૂકુળ સુપ્રિન્ટેન્ડેન્ટ. શ્રી વિદ્યાર્થી આશ્રમ સુરત આપણું હૃદય વલલભ નૈત્રમણ પરમ પ્રિય છત્રીસ ગુણસંપન્ન બ્રધ્રાચર્યવીભુષિત શ્રી શાસન ઉધારક આચાર્યપદ વિભૂષિત મહાજ્ઞાની સાક્ષરવર્ય સાહીત્યવર્ધક પરમ પુજ્ય શ્રીમાન બુદ્ધિસાગર સુરિશ્વરજીના ખેદજનક મૃત્યુથી આ આશ્રમના વિદ્યાર્થીઓને અવર્ણનીય ખેદ ઉત્પન્ન થાય છે તે જાહેર કરવા વિદ્યાથીઓની એક સભા મળી હતી અને નીચેને ઠરાવ કર્યો હતે. 18 For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઠરાવ, સુરત વડા ચોટા જૈન વિદ્યાથી આશ્રમની સભા સદૂગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અવસાન માટે હારદિક શેક જાહેર કરે છે અને મરહુમના આત્માને શાતી ઈચ્છે છે. એમના અવસાનથી જૈન સમાજને ભારે ખોટ ગઇ છે. શ્રી પાર્શ્વન મંડળ રાવપુરા, વડોદરા. સમસ્ત જૈનાચાર્યોમાં અગ્રગણ્ય ગનિષ્ટ ગુરૂ મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર અમારા મંડળને મળતાં અતિશય દીલગીર થયા છીએ. વડોદરા શહેરના સંઘ સાથે તેમને સહવાસ ઘણે હતા તેમજ અત્રેના ઉપાશ્રય ઉપર તેઓ શ્રીનું હૃદય ઘણું કૃપાવંત હતું. તેથી જ્યારે જ્યારે તેઓ અત્રે પધારતા ત્યારે મામાની પિળના ઉપાશ્રેયજ વિશેષ સ્થીરતા કરતા અને સઘળાને દર્શનને લાભ આપતા, તેથી જ અને તેઓની પ્રતીમા જાણે ખી હોય એમ લાગે છે. તેમની હાજરીમાં દરરોજ રાત દિવસ અત્રેના રહીશો તેમજ અન્યદર્શની વિદ્વાને અને તેઓ શ્રીનાં ભજને પ્રેમથી ગાનાર મંડળ આ ઉપાશ્રયમાં આવી અતિ ઉંલ્લાસથી તંબુરા વિગેરે સાહિત્ય સાથે ભજનની ધૂન મચાવતા. આવા તેમના પુન્ય સમાગમને લીધે જે કે તેઓશ્રીને અત્રે આવે વસે થઈ ગયા છતાં તેઓશ્રીની મુર્તિ અત્રે ખડી હોય તેમ લાગે છે. તેમના આત્માને શાન્તિ મળે. - શા. મંગળદાસ તારાચંદ. પ્રમુખ શા. વાડીલાલ હીમનલાલ શા, ચીમનલાલ મનસુખરામ સેક્રેટરી. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. શ્રી અમદાવાદી દશાશ્રીમાળી વણિક બેડીંગ રાવપુ. મામાની પળ વડોદરા શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી અજીતસાગર સૂરિજીની પવિત્ર સેવામાં શુભ સ્થલ પ્રાંતિજ યોગ્ય શ્રી અમદાવાદી દશા શ્રીમાળી વણિક બેડીંગની મેનેજીંગ કમીટીના મુંબ રેની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી વિ વિ. જે અમારી બોડીંગની આજે મળેલી મીટીંગ લેગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર પરમપકારી શાસ્ત્રવિશારદ મહાન કવિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી કે જેઓ આ બેડ ગના આદ્યપ્રતિષ્ઠાપક હતા એમના સ્વર્ગગમનથી અમે ઘણું જ દિલગીર થયા છીએ અને અમે સ્વર્ગસ્થના આત્માને ચીર શાંતી ઈચ્છીએ છીએ અને કમિટીએ આ બોર્ડ ગન મકાનમાં શ્રીમદને સારે ફાટે તૈયાર કરી મુકવા ઠરાવ કર્યો છે. સંવત ૧૯૮૧ ના અશાડ વદ ૭ રવીવાર તા. ૧૨-૭-૨૫ " સેવક ડાહ્યાભાઈ મગનલાલ પરીખ શા. ત્રીભવન છટાલાલ. બી. એ. એલ. એલ. બી. પ્રમુખ. આ. સેક્રેટરી. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ ખેદજનક અવસાન પાલીતાણું તા. ૨૧ મી. વિજાપુર ખાતે શાસ્ત્રવિશારદ ગિનિષ્ઠ શ્રીમદ્ જેનાચાર્ય શ્રી બુધિસાગર સુરિશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં ગુરૂકુળના સવે બાળકો અને કાર્યવાહકે અત્યંત દીલગીર થયા. તરતજ વિદ્યાલય બંઘ કરવામાં આવ્યું અને બપોરે આશરે ત્રણ વાગે એઓશ્રીની દીલગીરીમાં એક સભા ભરવામાં આવી. ગુરૂકુળના સુપ્રિન્ટેન્ડેન્ટ શંકરલાલભાઈ તથા પંડિત શ્રી ત્રિભુવન દાસભાઈ ટુંકમાં એઓશ્રીનું જીવન રહેણી કરણ શાસ્ત્ર પ્રત્યે For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ અમૂલી સેવા અને ધર્મ પ્રત્યે પ્રેમ વિગેરે બાબતેનું અસરકારક વિવેચન કરી સચોટ અસર ઉપજાવી હતી. એ ઉપરાંત રાત્રે સુતી વખતે દરેક વિદ્યાર્થીએ એક એક નવકારવાળી ગણી હતી. એમના અમર આત્માને પ્રભુ શાંતી સમર્પે એજ અભ્યર્થના. એઓશ્રી મહાન ગનિષ્ઠ, શાન્ત અને પ્રમાવિક હતા તેમજ સંપૂર્ણ ત્યાગી અને બાળ બ્રહ્મચારી હતા. એમના જવાથી જૈન આલમમાં ન પુરી શકાય એવી જબરજસ્ત ખોટ પદ્ધ છે. એમના જવાથી જૈન કેમને દી બુઝાઈ ગયો છે. એમનો અભ્યાસ, એમને જેના પર પ્રેમ એમને વેગ અને એમનું શુદ્ધ ચારિત્ર એ સર્વને આશ્ચર્યમુગ્ધ બનાવતાં, એમની વાણી તે અમૃતજ હતી. લેખક તરીકે પણ એઓશ્રીએ સમસ્ત વિશ્વના કલ્યાણાર્થે કેટલાએ અત્યુત્તમ બેધમય ગ્રંથ રચેલા છે જેમાં બોધભંડાર અખુટ ભર્યો છે. એ જૈનપ્રજાને એક વાર મળ્યો એમ માનવાનું છે. મહાન્ પુરૂષે દુનિયામાં જવલેજ જન્મે છે અને તે પણ આમ એકાએક ચાલ્યા જાય એથી અમારાં હદય કેમ ના રડે ! એમની દીલગીરીનું વર્ણન કયા શબ્દોમાં કરવું? અરે ! આ પ્રપંચી દુનિયામાંથી અત્યારે તેઓશ્રીએ પિતાની જીવનલીલા સમેટી લીધી. ફકત થેડાજ સમયના મંદવાડે એ દિવ્યજીવન રોળી નાખ્યું. એ બેટને આંક ગણી શકાય તેમ નથી. એઓશ્રી તો નક્કી સ્વર્ગમાં ગયા હશે. અને ત્યાં બેઠા પણ અમારા ગુરૂકુળને સંભારતા હશે, નમન એ ગીને ? જેણે દુનિયામાં વિચારીને અહિંસા ધર્મને પડહ વગડાવ્યા છે. તેઓશ્રી સદાય અમર છે. અમારી પ્રાર્થના છે કે એઓશ્રીને આત્મા અત્યંત શાંતિ પામે. 38 અસ્તુ. હી છે વિદ્યાથી તલકચંદ માવજી તંત્રી હસ્તલિખિત માસિક “વીરબાળ, For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ શ્રીમના સ્વર્ગગમન સંબંધે વર્તમાન પત્રાના ઉતારા જૈન તા. ૧૪-૬-૨૫ સ્વ૮ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, લગભગ ત્રણેક માસ ઉપર ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીની માંદગીએ ગંભીર રૂપ પકડયું હતું. સદભાગ્યે જાણે કે મહાતની સાથે લડીને પુનર્જીવન પામ્યા હોય તેમ ઉઠીને ઉભા થયા, તેમના ભકત, અનુયાયીઓ અને અનુરાગીઓના મહે ઉપર પ્રyલતા છવાઈ, પણ એ પ્રફુલ્લતા ઠગારી હતી અને નિષ્ફર કાળધર્મો જે આશા પ્રેરી હતી તે પાછી નિરાશામાં પરિણમાવવા અર્થે હતી. તેવી તે કલ્પના પણ ભાગ્યે જ કેદ કરી શકે ! આજે અમે જાણીને મર્માહત્ થયા છીએ કે સાહિત્યના મહારથી, કેગના અનન્ય ઉપાસક અને જૈન શાશનના સમર્થ આરાધક આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી વીજાપુરમાં ગયા મંગળવારે સવારના આ કર માંદગીના પરીશુમે દેવલોકમાં જઈ વસ્યા છે ? બુદ્ધિસાગરજી મહારાજ એટલેજ સાહિત્યની સરીતા, ગની પ્રેરણા અને નિરપેક્ષપણાને નિવાસ. શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી હરિભદ્રસૂરિ સમા દૈવી શક્તિસંપન્ન પુર ની દિગન્તગામી પ્રતિભા અને અખંડ બુદ્ધિગીરવ નિરખી આપણે ઘડીભર આશ્ચર્યમુગ્ધ થઈ જઈએ છીએ. પરંતુ આ હીણું ગણાતા કાળમાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજે, એકનિષ્ઠા અને સાત્યતાથી જૈન સાહિત્યની જે સેવા કરી છે તે જેનસમાજના ઇતિહાસમાં ઉજ્વળ અક્ષરે આલેખાશે એ વિષે અમને લેશ માત્ર પણ શંકા નથી. પ્રેમાનંદ કવિએ ગુજરી ગિરાને બીજી સમોવડી ભાષામાં ગૌરવવંતી બનાવવાને અર્થે જે પણ કર્યું હતું અને એ પણ પાળવા જે ઉજાગરા વેઠયા હતા તેનું શ્રી બુદ્ધિસાગરજી મહારાજની સાહિત્ય પ્રવૃત્તિ જોતાં સ્મરણ થયા વિના રહેતું નથી. જૈનેતર For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ સાહિત્યની સામે જૈન સાહિત્યને સ્પર્ધત ભાવે ઉન્નત મસ્તકે ઉભું રાખવાના તેમના પુણ્યાભિલાષ પાર પડયા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સાહિત્યપ્રવૃત્તિમાં–વિચાર-મનન અને નિધીધ્યાસનમાં જેની રસવૃત્તિ જામી હોય તેને સંસારના સુદ્ર રસ ચલિત કરી શકતા નથી. વ. બુદ્ધિસાગરજીના સંબંધમાં એ સૂત્ર પણ સત્ય કર્યું છે. સાધુ–સૃષ્ટિની ખટપટ અને કાળાહળમાં પણ તેઓ લગભગ તટ: સ્થવૃત્તિ જ ધારી રહ્યા હતા. કોઈ પણ વિખવાદ કે વિતંડાવાદથી અલગ રહેવું અને પિતાથી બને તેટલી જૈનશાસન અને સાહિત્યની સેવા કરી છુટવું એ તેમનું ધ્યેય હતું. સ્વ. બુદ્ધિસાગરજી જેવા ગંભીર અને પ્રતિભાશાળી પુરૂ આજે આપણા સમાજમાં વિરલ છે. તે વખતે એક તેજસ્વી નક્ષત્રને ગ્રાસ કરી કાળબળે જૈન સંઘને દરિદ્ર અને દીન બતાવ્યો છે! શાસનદેવે એ સદગતના આત્માને પરમ શાંતિ આપે અને તેમની ગુણરાશી તેમના પટ્ટધર આચાર્ય શ્રી અજીતસાગરજી તેમજ શિષ્ય પરિવારમાં ચિરસ્થાયી વાસ કરે એમ પ્રાથએ છીએ. જૈન તા. ૧૪-૬-૨૫ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરી જે શાસનને મંગળ સિતારો ગયા મંગળવારે વિજાપુરને પાદર અસ્ત થયાના ખબર નેંધતાં અમને દુઃખ થાય છે. વીજાપુરમાં જ શીવદાસ નામના કણબીને ઘેર એકાવન વર્ષ પૂર્વે (સં. ૧૯૩૦) શીવરાત્રીના દિવસે આ અધ્યાત્મયોગીને જન્મ થશે અને ત્યાંજ તેમના પંચભૂતે માટીમાં મળી ગયાં. * પુત્રનાં લક્ષણ પારણામાંથી વર્તાય તેમ શીવદાસ પટેલને બેચર નાનપણથી જ ત્યાગમૂર્તિ હતો. ધી નિશાળે ભણતાં પિતાના જે મિત્રોને પાઠશાળામાંથી ઇનામ લાવતાં જઈ તેનું ચિત્ત ત્યાં ખેચાયું અને છ માસમાં તે તે પાઠશાળાને મુખ્ય વિદ્યાથી બની For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયે. વીજાપુના ધર્મપ્રેમી શેઠ. નથુભાઈ મંછાચંદે આ બાળકનું તેજ જોઈ તેને પિતાને કરી લીધું અને મહેસાણામાં શ્રી યશોવિ જયજી જૈન પાઠશાળામાં આગળ અભ્યાસ વધારવા માટે દાખલ કરી દીધે. . કહે છે કે બેચર પટેલ નાના હતા ત્યારથી તેમને કોઈ વ્યસન કે વિલાસ નહોતાં. માણસામાં એક ભાઈને ત્યાં ( શેઠ વીરચંદ કૃણુજીને ત્યાં, જમવાને નેતરવાથી નવી નવી રસવતીઓ કરી પીરસી. બેચરભાઈ આ સર્વે જુદી જુદી વાનીઓ એકઠી કરી ઉપર પાણીની અંજલી રેડી શીરાવી ગયા. જમાડનારે આમાં પટેલવૃત્તિ માની; પરંતુ અંતે પુછપરછ કરતાં ખુલાસો થયે કે આજે આવા વાદ ચાખું તો કાલે જીભ લાલચુડી બને” આ નિર્લેપ બાળકના વેશવાળની માબાપે વાત કાઢી એટલે ત્યાંથી છુટી મહેસાણુ પાઠશાળામાં બેચરભાઈ અધ્યાપક તરીકે આવી રહ્યા અને સાગરગચ્છના શિરોમણી શ્રીમદ વીસાગરજી મહારાજને સમાગમ કરી ત્યાગના મૂળ ઉંડા નાખ્યાં. સં. ૧૫૪ માં ગુરૂશ્રી સ્વર્ગ સંચર્યા તેને ઘા હજી રૂઝા નહોતો એટલામાં સં. ૧૯૫૬ માં તેમનાં માબાપ ટુંકે ગાળે ગુજરી ગયાં. એ બનાવે તેમની અનિત્ય ભાવનાને ખુબ વધારી દીધી. પછી તેમના પુણ્યપ્રસંગે સાચવીને સં. ૧૯૫૭ માં પાલણપુરમાં જઈ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પાસે માગશર સુદ ૧ ને દિને દીક્ષા લીધી. - બેચર પટેલમાંથી બેચરભાઈ પંડીત અને પછી મુનિશ્રી બુદ્ધિસાગરને સ્થાને પહોંચેલા આ આત્માને જ્ઞાનદીપક હવે ઝળ હળવા લાગ્યોતેમણે પિતાને વિહાર સુરત તથા મુંબઈ સુધી અને ગુજરાત કાઠિયાવાડમાં કરવા સાથે અભ્યાસમાં આગળ વધી શાસવિશારદના વિરલ પદે પહોંચ્યા. અને સં. ૧૯૬૯માં ગુરૂના સ્વર્ગવાસ પછી તેમણે સાગરગચ્છના શિરામણ પદને અલંકૃત For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ કર્યું અને તે પછી તેમના જ્ઞાનતેજથી આકર્ષાઈ શ્રી સંઘે આચાર્ય પદ આપ્યું. - જે આત્માને આમસ્મરણની લગની લાગી હોય તે ગચ્છ શિરામણી હેય કે આચાર્ય કહેવાય તે બધું તેને મન તે સરખું જ ગણાય. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી તે અધ્યાત્મમાં જ મચ્યા રહેતા. કેસરીયાજી તરફના વિહારમાં હોય કે મુંબઈમાં હાય, ગામડામાં વિચરતા હોય કે શહેરમાં રહ્યા હોય, પરંતુ જ્ઞાન અને લખવું-વાંચવું તે તેમના માટે નિત્યને ખાસ ખેરાક હતું. પ્રભુભજનની ધૂનમાં તેઓ મસ્તરામ કે ચીદાનંદનું સ્મરણ કરાવતા હતા. તેઓ કહેતા કે – અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતા. રોમ રોમ પ્રદેશમાં રે, કાલેક સમા. ચૌદ બ્રહ્માંડ નાટક સહુ રે, પ્રીતિ પ્રદેશે સુહા. આતમ અલખ લીલા મેં સવા. તેઓ શત્રુજ્ય ચઢતા સરસ્વતિ ગુફામાં કલાકોના કલાકે કાઢી નાખતા, ઈડર કે આબુમાં અવધૂતની પેઠે ઉંડાણમાં છુપાઈ જતા અને શહેરના જીનાલમાં પણ જોયરૂં ભાળે તે ત્યાં કલાકે સુધી પ્રભુપ્રેમની મસ્તી જગાવતા. તેમને જેન કે અજેન, હીંદુ કે મુસલમાન, સૌ સરખા હતા. અંત્યજની માની લીધેલી વાડે ટપીને પણ તેઓ પ્રેમ અને શાંતિને રસ રેલાવતા હતા, તેમનાં ભજનને રસ ધર્મ કે જાતજાતના આંતરા વિના સૌ કંઈ પી શકતા. ઢેડના બાળકને ધર્મના સંસ્કાર આપીને પાપના પુંજમાંથી બચાવી લેવામાં તેમને આનંદ થ; તેથી તેવા ત્યાજ્ય ગણુએલાં બાળકોને ભણાવવાને પણ તેઓ સંકેચાતા નહિ. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૫ તેમની લખવાની શકિતનું માપ એટલા ઉપરથી થઈ શકે કે તેમણે અધ્યાત્મ અને આત્મજ્ઞાન, ધર્મચર્ચા, ઇતિહાય, કાવ્ય અને તત્ત્વવિચારણા આદિ દરેક વિષય ઉપર એટલું તે સાહિત્ય લખ્યું છે કે તેને મુકાબલે વર્તમાન કાળમાં ભાગ્યે જ કોઈની સાથે આપણે સમાજમાં થઈ શકે છે. જેમ માળાના ૧૦૮ મણકા હોય તેમ અત્યાર સુધીમાં તેમના ૧૦૮ ગ્રંથો તે બહાર પડી ચુકયા છે, અને તે પણ એક એકથી ચઢતા અને સાહિત્ય સમૃધિમાં ખજાના રૂપ અંકાય તેવા. તેમના ભજનના ૧૧ ભાગ એ અંતઃકુરણમય હજારે ભજનેને ખજાને છે, આનંદ, ઘન કાવ્યના અર્થ લખતાં ૮૦૦ પાના ભર્યા, પત્રથી ઉપદેશ આપતાં ૬૦૦ પાનાં, ગદ્યમાં ઉપદેશ આપતાં ૧૦૦૦ પૃષ્ટ, કર્મચાગમાં ઉતર્યા તે ભગવદ્દગીતાની ભાવના ઉપર ૧૦૦૦ પૃષ્ઠ ભર્યા. પરમાત્મ જાતી પ્રકટાવતાં ૫૦૦ પાના અને પરમાત્મ દર્શન કરાવતાં તેટલાં જ બીજાં લખી નાખ્યાં ! સાબરમતી નદીનું વર્ણન કરવા બેઠા તે જાણે અનેક આત્માઓને તેના પ્રતાપે તારી દેવા બેઠા હોય તેમ સાબરમતીના ગુણગ્રામને છેડે જ ન આવે ! ઇતિહાસમાં ઉતર્યા ત્યાં તે સેંકડો શીલાલેખે અને તેનાં હાર્દ તથા ઇતિહાસ સાથે પરસ્પરને સંબંધ ચીતરતા જાણે તે કાળમાં ભમી રહેલ એક મુસાફર જોઈ લ્યા. આવા ૧૦૮ મણકા જન સમાજના સન્મુખ ધરીને તેને મેર ગુંથવા કક્કાવલિ સુબોધ શરૂ કર્યો અને મૂળાક્ષરના અકેક વરવ્યંજન ઉપર આત્મરણ કરતાં છ હજાર કાવ્ય લખી નાખ્યાં. આ ગ્રંથના હજુ તો “જ” ના કાળે પહોંચ્યા ત્યાં પચીશ ફરમાં થઈ ગયાં અને તેટલામાં આજે આ મહાન વિભૂતિ વગે સંચર્યાના ખબર જાણી અપાર ખેદ થયે! જેમ તેઓ લેખક અને કવિ તરીકે પ્રખર પુરૂષ હતા તેમ વકતા તરીકે પણ તેમની વાણું અનેક જીવોને ઉપકાર કરી શકતી. જાહેર ભાષણની પ્રથા મુનિએ માટે તેમણે જ શરૂ કરેલી સં. ૧૯૬૫ માં ના. ગાયકવાડ સરકાર મળ્યા ત્યારે તેમણે - 14 For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરેલ ઉપદેશ શ્રીમતે અંગ્રેજીમાં અનુવાદ કરાવી છપાવી રાખ્યો અને ફરી રાજમહેલમાં બોલાવી ધર્મચર્ચા કરી ત્યારે જ તેમને શાંતિ થઈ. આ બધું છતાં તેઓ દેશકાળને ભુલ્યા નહતા. અમદાવાદ જેવા શહેરમાં જેમ બાળકોને ઉંચી કેળવણી લેવા માટે ઉભા રહેવાને આશરો નહોતે. તે જોઈ શેઠ લલ્લભાઈ રાયજીને ઉપદેશ કરતાં જૈન બોડીગની સ્થાપના થઈ. પાલીતાણામાં જૈન ગુરૂકુળના પાયા હચમચતા જોઈને શેઠ જીવણચંદ ધરમચંદ તથા શા. લલુભાઈ કરમચંદને બોલાવી જણાવ્યું કે “કેમના નિરાધાર બાળકોને આજે મુંજવણમાં જાણું મારું કાળજું કપાઈ જાય છે. તેને તમારા આધારની જરૂર છે. તેમને તમારા બાળક સમઅને કોટે વળગાડે તો જ મને શાંતિ થાય !” તુર્ત તેઓ પાલીતાણે આવ્યા અને આજે જૈન ગુરૂકુળ તેમના આશિર્વાદથી ૧૦૦ બાળકોના આશિર્વાદ લઈ જૈન સમાજની આબરૂ દીપાવી રહ્યું છે! એ સર્વ તેમની પ્રેરણાનાં ફળ છે. આવી રીતે શાસન સેવાનાં બીજ તે અનેક સ્થળે વેરેલ અને ઉગી પણ નીકળેલાં. પરંતુ તેમાં ક્યાંય ન મળે દખલ કે ન મળે નામનાને આગ્રહ ! એજ તેમની અધ્યાત્મભાવના સૂચવે છે. સં. ૧૯૬૪માં તેમના ઉપદેશથી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળને જન્મ થયે અને તે દ્વારા સેંકડે ગ્રંથો પ્રકાશને પામ્યા. તે પૈકી ૧૦૮ મણકા તે તેમના એકલાનાજ હતા. છતાં ન મળે પ્રેસની પંચાત કે ન મળે ભાવ–તાલનું ભાન ! આટલી તટસ્થતા આજે આત્મીક ત્યાગ વિના બીજે ક્યાં શોધી જડે? . સ્વદેશીના તેઓ પિષક હતા, શુધિધને પીછાણી તેમણે ખાદી જ વાપરવી શરૂ કરેલી અને તેમના કાવ્યમાં પણ “ સ્વદેશી વસ્તુ વાપરશે” તથા “ખાદીના સત્કારને નથી ભુલ્યા. - મહીકાંઠામાં તેમને અંતિમ વિહાર હતા. દરમ્યાન અજ્ઞાન લેકે વહેમમાં ધર્મ ચુકતા જોઈ, વિજાપુર પાસે મહુડીમાં છનાલય For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ તયા તેની નજીક ઘટાણુ મહાવીરની પ્રતિષ્ઠા કરાવીને સેકડા લોકોને મિયાત્વથી બચાવી લીધા. આ અંકમાં પ્રકટ થયેલ તેમનુ છાયાદન (ફ્રાટ ) પણ તેમના અધ્યાત્મ જીવનના ખ્યાલ આપે છે. તેમને ફાટા લેવાની વાત સદા કાંટારૂપ લાગતી, તેથી પ્રસ’ગ જોઇ તેએ લે ગયેલા ત્યારે અમદાવાદના એક ભાવનગરી ફ્રાટેગ્રાફર સાધના લઇ પાછળ ગયા અને ઝાડની એથે કૅમેરા ગાઢવી બેઠા આચાર્ય શ્રી પાછા જઈ વળ્યા એટલે માર્ગમાં આ તૈયારી જોઇ દુર મેસી ગયા.એ જોઇ ટાપટીપ માટે ખાટી ન થતાં ઠેલાની તરપણી (જળપાત્ર)સાથે ફ્રાટા ખે‘ચી લેવાયા ! જટા અને આસપાસના ખેતરાના પથારા ઉપરથી તે મધુ સ્પષ્ટ સમજી શકાય તેવું છે. ( આ લેખ ફ્રાટા સાથે છપાયેલ છે ) The Bombay Chronicle 22-6-25. LATE JAIN ACHARYA BUDDHISAGARJI, The death of Acharya Shree Buddhisagarji Maharaj, a well-known Jain preceptor, which took place at Vijapur in Baroda State on the 9th instant has caused an irreparable loss to the Jain community. Born in a Patidar's family at Vijapur on Maha Vad 14th Samvat Year 1930, the Acharya took to the study of Jain scriptures at an early age of 7 years. His childhood betrayed a very strong inclination towards ascetism. After completing his course of studies, on Magaser Sud 6th Samvat Year 1 57 he was initiated in the order of Jain ascertics at Palnpur by Shreemad For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ Sukhsagarji disciple of Shreemad Ravisagarji of the Sagar section. The deceased lead the life of a parfect Brahmachari ( celebate ) throughout his life. He had studied Jain and various other scriptures and was well versed in Nyaya. Vyakaran, Yoga etc. Those who came in contact with him were impressed by his simple life. He had written over 108 books on various subjects including Yoga, Adhyatma, Vairaga, eto. Some of those books have been recommended by the Baroda and British Governments for prizes and library purposes and some have been published in Sanskrit, Gujrati and Hindi. He has written "Bhajans" whioh are recited everywhere. By his death the Jain community has lost one who was a pillar of Jamism. About Rs. 15,000 have been subscribed towards a Samadhi Mandir which is proposed to be erected in his memory. (આ લેખ ફેટ સાથે છપાયેલ છે) ધી બોમ્બે ક્રોનિકલ, ૨૨-૬-૨૫. વિવિધ વિચારમાળા પુ. ૨ અ. ૧૧ મે. આચાર્યશ્રી બુદ્ધસાગરસૂરી. જૈન ધર્મના વાર્તમાનિક અનેક પ્રભાવક આચાર્યો પૈકીના એક આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિના તા. ૯ મી જુનના દિવસે મહુડ ખાતે થયેલા સ્વર્ગવાસના સમાચાર પ્રકટ કરતાં અમને પારાવાર ખેદ થાય છે. મા ઇતિઃ કારને વિકૃતિઃ આ નિયમને આધ્યાત્મિક દષ્ટિએ ખ્યાલ કરીએ તે કોઈના પણ મૃત્યુ માટે આપણને ખેદ નજ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થે જોઈએ, પરંતુ જે સમયે જૈનસમાજનું નાવ ભઠ્ઠરિયામાં ડેલાયમાન થઈ રહ્યું છે, જે વખતે જૈનધર્મની વાસ્તવિકતાને પ્રચાર કરવાને સાનુકૂળ સમય હાથ આવ્યા છે, જે સમયે જનસમાજમાં છિન્ન ભિન્નતા, નિકતા અને અઘટિત સ્વતંત્રતાને પવન પુકાઈ રહ્યો છે, તે વખતે આચાર્ય શ્રીબુધિસાગરજી જેવા વિદ્વાન, ઉદાર, સમયજ્ઞ અને લેખક આચાર્યના સ્વર્ગવાસથી જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિને મર્માહત વેદના થાય, તે તેમાં લગારે આશ્ચર્ય પામવા જેવું નથી. આચાર્યશ્રીબુદ્ધિસાગરજીને જન્મતેજ વિજાપુર ગામમાં થયે હતે કે જ્યાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. તેઓને જન્મ કણબી કુટુંબમાં થવા છતાં પૂર્વ જન્મના સુસંસ્કારેના લીધે બાલ્યાવસ્થાથી જ જૈનધર્મની શિક્ષા તરફ તેમનું દિલ વળ્યું હતું અને પ્રારંભથી તેમને શિક્ષાની જોગવાઈ પણ જૈન સંસ્થામાં જ થઈ હતી. બાલ્યાવસ્થાથી જ તેમની બુદ્ધિ બહુ તેજ હતી, અને તેના પરિણામે તેમણે જૈનધર્મને સારો અભ્યાસ કર્યો હતે. આગળ જતાં અભ્યાસ અપેક્ષાએ પણ લેખન પ્રવૃત્તિએ એમને પ્રધાન વિષય થઈ પડયે હતું અને તેનું જ પરિણામ એ હતું કે તેઓ એક પછી એક અનેક મૌલિક તેમજ વિવેચનાત્મક ગ્રંથ લખી શક્યા હતા. તેમનાં ભજનપદ સંગ્રહ પૈકી અધ્યાત્મના પદ્યો વાંચવા અને સાંજે ળવા પ્રમાણે–તેઓશ્રીને અધ્યાત્મના વિષય તરફ ઘણી સારી અભિરૂચિ હતી. આમ એકંદર આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજે પતાની વિદ્યા, જ્ઞાન ધયાન અને યૌગિક ક્રિયાઓથી જન અને અજૈન વર્ગમાં સારી ખ્યાતિ મેળવી હતી. તેમના ભજનેમાં એટલો બધો રસાસ્વાદ રહે છે કે-એ ભજેને કેણ જૈન કે કોણ અજૈન તમામને ઉપયોગી હોવાથી બધાયે રસપૂર્વક તેને લાભ ઉઠાવે છે. મહુમ આચાર્ય શ્રી બહુ પ્રેમીલા સ્વભાવના હતા. ખટપટથી For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ દર રહેલા અને પિતાને સમય લખવા વાંચવામાંજ વ્યતીત કરતા. તેમણે ઘણા ગ્રંથ લખીને જેમ સાહિત્ય વૃધ્ધિમાં ફાળો આપે છે, તેવી જ રીતે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ જેવી ઉપગી સંસ્થાએ થપાવીને પણ જૈન સમાજ ઉપર-મહાત્ ઉપકાર કર્યો છે. સાહિત્ય-વડેદરા. જુલાઈ ૧૦૮ મહાન ગ્રંથ રચયિતા મહાન સાહિત્યચાર્ય–શાસ્ત્રવિશારદ્દ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરને સ્વર્ગવાસ. ધર્મ, સમાજ સેવા, અધ્યાત્મજ્ઞાન, તત્વજ્ઞાન આદિ ગહન વિષયો પર સંસ્કૃત પ્રાકૃત હિંદી અને ગુજરાતી ભાષામાં ગદ્યપઘમાં ૧૦૮ મહાન ગ્રંથ લખી પિતાની હયાતીમાં જ પ્રકટ કરાવી વિશ્વને ઉન્નતિ પથમાં દોરનાર મહાન પંડિત પ્રવર, કવિવર, પ્રખર વક્તા, વિચારક અને તત્વજ્ઞાની જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિજાપુરમાં ગઈ તા. ૯-૬-૨૫ ના રોજ સ્વર્ગવાસી થયના દુખદાયક સમાચાર ફરી વળ્યા છે. સદગત્ ઘણીજ ઉંચી કેટિના ગાભ્યાસી જ્ઞાની સંત હતા. પ્રેમાનંદની પેઠે જ ગુજ૨ ભાષાની ઉત્કૃષ્ટ સેવા બજાવવાની ભીષ્મ પ્રતિજ્ઞાવાળા આ મહાત્માએ ગુજ૨ ભાષામાં સેંકડો ગ્રંથ લખી ગુર્જર સાહિત્યમાં વૃદ્ધિ કરી છે. તેમણે થી સાહિત્ય પરિષદમાં પોતાને નિબંધ મોકલી આપે હતે. તેઓ સં. ૧૯૩૦ માં શિવરાત્રિને દિવસે વિજાપુરમાં જન્મ્યા હતા. કુર્મ ક્ષત્રિય જાતના પાટીદાર હોઈ તેમના પિતા સુખી અવસ્થામાં હતા. સંસારી નામ બહેચરદાસ હતુ. આજન્મ બ્રહ્મચર્ય વૃત્ત ધારી ૧લ્પ૭ ના માગશર સુદ ૭ ના રોજ દિક્ષા લઈ ૧૯૭૦ ના માગશર સુદ ૧૫ ના રોજ પેથાપુરમાં આચાર્યપદ પ્રાપ્ત કરી ૧૯૮૧ ના જેઠ વદ ૩ ના રોજ નિર્વાણ પામ્યા છે. તેમણે પોતે નવીન ચેલાં કાવ્ય તથા અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ કેટિના ૧૦૮ ગ્રંથો પ્રકટ થઈ ચૂકયા છે. કોઈ આચાયે પિતાની For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ હયાતીમાંજ ૧૦૮ ગ્રંથની માળા પૂર્ણ કરી હોય, એવા આ આચાર્ય જેવા થોડાજ દાખલા ઈતિહાસ બતાવે છે. આવા અદ્ભુત ચમત્કારી સાહિત્યના ઉચ્ચ કેટિના ઉપાસક, આધ્યાત્મ જ્ઞાન ગનિષ્ઠ ગીવરના આત્માને પ્રભુ શાંતિ આપે. શ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસથી ગુજરાતને અને જૈન ભાઈઓને મેટી ખોટ પડી છે જૈન ધર્મપ્રકાશઅષાઢ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીને સ્વર્ગવાસ. આ અધ્યાત્મપરાયણ, ગનિષ્ઠ જૈન સાહિત્યની વૃદ્ધિ માટે સતતુ ઉઘોગી મહાત્મા જેઠ વદિ ૩ ને સોમવારે વિજાપુર ખાતે સ્વર્ગવાસી ધયા છે. એમને જન્મ સંવત ૧૯૩૦ માં વીજાપુરમાં શીવદાસ નામના કૌટુંબિકને ત્યાં થયો હતો, નામ બહેચર પાડયું હતું. પૂર્વના સંસ્કારથી લઘુવયમાં જ જૈનધર્મ સંબંધી અભ્યાસને વેગ થયે હતો, શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સગ બન્યા હતા, અને તેને પરિણામે સં. ૧૫૭ ના માગશર શુદિ ૬ કે શ્રીમાન સુખસાગરજી મહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેઓ સાહેબ કમેકમે જ્ઞાન, કિયા બંનેમાં વધતાં આચાર્ય પદવી પામ્યા હતા અને ગદ્યપદ્યાત્મક નવા નવા ગ્રંથ યા બુકના ૧૦૮ મણ બનાવ્યા હતા. જે બધા છપાઈ ગયા છે. હજુ તેમની કૃતિ છપાવવી બાકીમાં છે, તે ભવ્ય છને એકાંત ઉપકારક છે, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના એ સાહેબેજ કરી હતી. એઓ તદન સાદાં ને સ્વદેશી વસ્ત્રોજ વાય. રતા હતા. વૈરાગ્ય રસમાં વૃદ્ધિ પામતા હતા, તેઓ સાહેબને અંત સમય બહુજ સુધર્યો છે, જૈનબંધુઓએ પણ મોટી સંખ્યામાં બહારગામથી વીજાપુર આવી તેમની અંતક્રિયામાં ભાગ લીધે હતે. એ પ્રસંગે ઉપજ પણ બહુ સારી થઈ હતી, આવા મહાત્માઓની For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ખાલી પડેલી જગ્યા પુરાતી નથી, અમે તેમના મુખ્ય શિષ્ય શ્રી અજિતસાગરસૂરિ તેમની ખામી જણવા નહીં દેય એમ ઈચ્છીએ છીએ, અને મહૂમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. પ્રજાબંધુ તા. ૧૪-૬-૨૫ જૈન આચાર્યને સ્વર્ગવાસ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય શ્રીમદ્ બુધિસાગરજી સુરીશ્વરજી મહારાજ ગયે મંગળવારે સવારના વિજાપુર ગામમાં ટુંક બીમારી ભેગવી સ્વર્ગવાસ પામ્યા છે. આ સમાચાર અત્રે મળતાં બીજે દિવસે તેમના મનમાં શેરબજાર, ખાંડ બજાર, કાપડબજાર, મસ્કતી મારકેટ, કદઈએળ, ગાંધીબજાર, કંસારાબજાર, ઝવેરીબજાર, ચાંલ્લાઓળ, દાણાબજાર સૈનાચાંદી બજાર, શ્રી જૈન વિશા ઓસવાળ કલબ, શ્રી જન ધ વર્ધક સભા, શ્રી વીરચંદ દીપચંદ લાયબ્રેરી વીગેરે બંધ રહ્યાં હતાં. મહેમ મહાન પેગનીઝ, ઉત્તમ ચારીત્ર્યવાન અને કવિ હતા. મહું ભજન પદસંગ્રહ, કાગ તથા બીજા આધ્યાત્મીક ૧૦૮ પુસ્તક લખીને જૈન ધર્મની સારી સેવા બજાવી છે. મહેમ પિતાના મળતાવડા સ્વભાવથી જૈન ધર્મ સિવાયના બીજા ધર્મોવાળાઓને પણ ઘણું પ્રિય અને પૂજ્ય હતા. મને જેમાં સૌથી મોટામાં મોટી ગણાતી આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી અને તેમણે કેટલાક શિને દીક્ષા આપી સારી રીતે તૈયાર કર્યા છે. મહૂમ ન્યાતે કણબી હતા. તેમ છતાં પિતાના આત્મબળથી અને અભ્યાસથી આવી ઉચી પદવી પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. તેમની ઉંમર આશરે ૫૦ વર્ષની હતી. મહેમ ઘણો વખત રતનપોળ ઝવેરીવાડમાં આંબલીની પિળના જન અપાશરામાં રહેલા તેથી તેમના દેહત્યાગના સમાચાર સાંભળતાં તેમના દર્શનાર્થે અત્રેથી સંખ્યાબંધ જૈને વિજાપુર ગયા હતા. મહુની યાદગીરી કાયમ રાખવા સારૂ વિજાપુરમાં મોટું ફંડ ઉભુ કરવામાં આવ્યું છે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ સયાજી વિજય ૧૧-૬-૨૫ જૈનાચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને સ્વર્ગવાસ. ગનીષ્ટ શાસવિશારદ જેન આચાર્ય શ્રી બુદ્ધિસાગરનું સ્વર્ગગમન વિજાપુરમાં જ્યેષ્ઠ વદી ૩ મંગળવાર તા. ૯મીએ પ્રાતઃકાળે સવારે થયું છે. મરહુમ એક અત્યંત વિદ્વાન, જઈને ધર્મગુરૂ હોવા છતાં તેઓએ વૈદીક અને બુધ્ધ સંપ્રદાન તેમજ ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મને સારે અભ્યાસ કરેલો હોવાથી તથા તેમને ઉપદેશ વિશાળ હોવાથી જઈન અને ઈતર હીંદુઓ ઉપરાંત ઘણા મુસલમાન, પારસી અને ખ્રીસ્તીઓ પણ તેમને શીષ ભાવથી માન આપતા હતા. શ્રીમદ્દ છેલ્લા બે માસથી મહુડી ગામે હતા. દરમ્યાન પાંચ છ દીવસ ઉપર તબીયત વધુ બગડવા માંડતાં વીજાપુરના સંઘે આગ્રહપુર્વક વિનંતી કરવાથી મહારાજશ્રીએ માગણ કબુલ રાખી સવારના છ વાગ્યા પહેલા લઈ જવાની સુચના કરી હતી. તે મુજબ તેઓશ્રીને લાવવામાં આવતાં સેંકડે સ્ત્રી-પુરૂષ અને બાળકો મહારાજશ્રીનાં દર્શન માટે ભેગાં થયાં હતાં. મહારાજશ્રીને જન્મ સં. ૧૯૩૦ માં વીજાપુરમાં પાટીદાર જ્ઞાતિમાં થયેલ હતું. પ્રાથમિક અભ્યાસ પુરે કરી ૧૭ વર્ષની વયે તેઓશ્રીએ જૈન શાસ્ત્રને અભ્યાસ શરૂ કરી તીવ્ર બુદ્ધિ, મજબુત ગ્રહણશકિત અને સચેટ સમરણ શક્તિને લીધે ધર્મશાસ્ત્રો ઉપરાંત ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિ શાસ્ત્રોને અભ્યાસ કરી શાસ્ત્ર પારંગત થયા હતા. મહદ્ જ્ઞાન ઉપરાંત તેમની વચનસિદ્ધિને પણ ધણને અનુભવ થયા છે. મરહુમના માનાથે બે દીવસ હડતાલ પાળી હતી. અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળેએ તારથી ખબર આપવાથી ઘણુ ભકતજને બીજે જ દીવસ આવી પહોંચ્યા હતા. તે પછી મહારાજશ્રીના ગત્ દેહને અગ્ની સંસ્કાર વિધિ થયે હતે. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११४ અંતર્મિ. સદગુરૂ વિરહ કાવ્યો. श्रीसद्गुरु-स्मरणम्. स्रग्धरावृत्तम्. श्रीमन्तं ज्ञानयन्तं विशदमतिमतां संमतं चारुमूर्ति, सौमाग्यैकप्रधानं प्रवरसुखदं सर्वशाखप्रवीणमा शुद्धानन्दप्रकाशं विबुधजनवरं कर्मभूमीखनित्र, बुद्धचब्धि सूरिवर्य स्मरत भविजनाः ! सद्गुरुं दिव्यरूपम् ॥ १॥ अव्यक्तार्थप्रबोधं विमथितमदनं धर्मतवादानं, विद्यारण्याम्बुधारं समधिगतसुखं साधितापमाणम्, सच्चिदानन्दगेहं जननमृतिहरं मृत्युपारं प्रयातं, बुद्धचब्धि सूरिवर्य स्मरत भविजनाः ! सद्गुरुं दिव्यरूपम ॥ २॥ रे! रे! भव्यात्मलोकाः! श्रयत पदयुगं यस्य सिद्धान्तभाजः, मोक्षस्वर्गार्थदायं धिविधसुखमयं सर्वसंपत्तिराजः, छिन्नानर्थप्रतानं कषिकुलतिलकं भूरिलोकमगीतं, बुद्ध ब्धि सूरिवयं स्मरत भविजनाः! सद्गुरुं दिव्यरूपम् ॥३॥ भीम द्विधापुरस्था नरयुषतिगणाः कीर्तिपीयूषसारं, __ पीत्वा पीत्वा निकामं सुखरतिमगमन् दिक्षु लोकाश्च यस्य लोकालोकप्रभा सदतुलधिभवं सिद्धशमैकधाम, बुद्धयब्धि सूरिवर्य स्मरत भविजनाः ! ___ सद्गुरुं दिव्यरूपम् ॥ ४ ॥ गीता गीतार्थयुक्ता श्रित निगमनया येन सा कृष्णगीता, विवर्येण सारा पिलसती वसुधामण्डले मोदमाला; For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ योगाज्ञानवित्ता सुरचितघटना भिन्नकर्मप्रभाषा, बुद्धधिसूरिष स्मरत भविजना: ! सद्गुरुं दिव्यरूपम् ॥ ५ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir दर्श दर्श प्रभावं भवभयहरं यस्य सूरीश्वरस्य, श्रावं आवं यदीयां भजन विरचनां निर्ममत्वार्थबोधम्;. स्मारं स्मारं च शैलीं गुणगणविदितां तुष्टिमन्तः समस्तां, बुद्धयब्धि सूरिवर्थं स्मरत भविजना: ! सद्गुरुं दिव्यरूपम् ॥ ६ ॥ सारं सारस्वतं यो मनसि कलितवानझतं शुद्धबुद्धया, म्यायं नव्यानवीनं स्मृतिविषयमरं चकिवानन्यभावः, वेदान्तं वेदसारं भजनपदतया व्यावृणीदक्षतार्थं, बुद्धयब्धि सूरिवर्यं स्मरत भविजनाः ! सद्गुरुं दिव्यरूपम् ॥ ७ ॥ भूतानां भूरिभाग्याद गुरुगुणनिलयं यं धरन्ती धरित्री, रत्नाढ्या कीर्तितेयं जनहृदयहरं कल्पवल्ली प्रभावम; दैवं सगँ प्रपन्नस्तदखिलजलताऽभाग्य मेवाधुनाऽसौ, बुद्धब्धि सूरिवर्यं स्मरत भविजना : ! सद्गुरुं दिव्यरूपम् ॥ ८ ॥ अजितसागरसूरेः कृतिः । ॥ इति समाप्तम् ॥ गुरुविरहाष्टकम् ललितछन्द. भवभयासिंहं ते पदाम्बुजं भुवि सुदुर्लभं सूरिपुङ्गव ! । गुरुकृपानिधे ! बुद्धिवारिधे ! देहि दर्शनं कामदं परम् ॥१॥ स्मरणमुत्कटं ते मुनीश्वर ! मोक्षशर्मदं भक्तवल्लभ ! वरद ! विश्वतस्तारकोत्तम 1 देहि दर्शनं कामदं वरम् ॥२॥ कलिमलापहं भद्रकीर्त्तनं, तव विभो ! क्षितौ क्षीणकर्मणः ! श्रुतमहोदधेस्तत्षवेदक | बितर दर्शन बुद्धिवारिधे ! ॥३॥ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૬ तब विभूतयः सर्वतः स्थिता, मतिमतां मनः सद्मनि प्रभो ! कलयितुं न कोऽप्यस्ति ताः क्षमो, वितर दर्शनं बुद्धिवारिधे ! ।।५ तव समाधिना नाथ ! केवलं शयनमङ्गिनां दुर्यशः खलु । विधिवशादिदं जातमक्ष मं, वितर दर्शन बुद्धिवारिधे ! ॥५॥ विशद मूर्तिमाँलौकिको गणो, तब गुरो ! क्व च संपदा सदा । तदपि तावकं दर्शनं वरं नहि जनः प्रभो ! विस्मरत्यहो ! ||६ ॥ मधुमतीजनक्षेमदायक ! विविधतश्वतो गीतगायक ! विगतमन्युना संघपालक ! सद्गुरो ! शुभं दर्शनं तब ! ||७|| भवंति शोभनस्त्वद्रतो जनो निखिलसिद्धिमान् दुर्गतस्तथा । परमभावतः प्रेमभाजन ! वितर दर्शनं बुद्धिवारिधे ! በረሀ भवारण्ये भ्रान्ता जननमरणव्रातविधुरा अनेके संयाता ध्रुवपदमखण्डान्मविभवाः । अयं ते मद्भावः समजनि महामोदजनक Acharya Shri Kailassagarsuri Gyanmandir इदानीं स्वर्यातः, किमु गुरुवर ! क्षेमसदन ! ॥९॥ अजित सागरसूरेः कृतिः । ॐ शास्त्रविशारद - योगनिष्ठ - जैनाचार्य - श्रा बुद्धिसागरसूरीश्वर । 66 "3 गुणस्तुत्यष्टकम् ॥ शार्दूलविक्रीडितम् ॥ सिद्ध श्री निलये च गूर्जरधरालइकारिणि स्वर्णिभेऽनेकश्री दम देश जिष्णुकलिते विधापुराख्ये पुरे । यो जन्माऽश्रयत प्रतापभवनं प्राच्या मिवाहमणिः सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि घः सोऽन्वहम् ॥१॥ विख्याते शिवदासकार्बुककुलाकाशे विभास्वानिव दोषोच्छेदकरोऽपसारिततमाः सच्चक्र हर्षप्रदः । यो जन्माऽऽप खवन्हिनन्दवसुधावर्षे शुभे वासरे ( १९३० ) सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽन्वहम् ||२|| For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ यो बाल्येऽपि हि धर्मकर्मनिरतः सत्यागवैराग्यभाग निर्दम्भः सुविशुद्धधीभवभयोतिनो दयालुर्गुणी । शान्ताक्षप्रकृतिः कृतात्मरमणः सन्मानयानोन्मुखः सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽम्यहम् ॥३॥ विद्वत्वं स्वपरागमेषु पटुतामध्यात्मविद्यास्वपिमाध्यस्थ्यं सततोचमित्वमतुलं सल्लेखकत्वं तथा । यस्य ग्रन्थशतां प्रमाण यति सदसि धियां पाटवं सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽवहम् ॥२॥ मूर्तिर्वजितसंस्कृतिः परिगल द्वासःस्थितिर्यस्य बै स्पष्ट निस्पृहतामपि स्ववपुषि व्याचष्ट इष्टार्थिनः । श्राद्धप्रेषितपत्रसंहतिररं वैराग्यरङ्गं तथा सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽम्यहम् ॥५॥ कारुण्यामृत वारिधेर्मुनिपतेर्यस्योपदेशाविह घर्ध स्थैर्यमुपेयिवद गुरुकुलं श्रीपादलिते पुरे। बालान् शिक्षणपद्धति च नयते दीनांस्तथा पोषण सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽन्यहम् ॥६॥ यस्य क्वापि कदापि नैव ममता नाहङ्कतिश्चेतसि । नो गाय विषयादिसाधन विधौ नैव प्रमत्ता दशा । चारित्रं न कलङ्कितं च मनसा भेदो न भक्त-द्विषोः सरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽन्धहम् ॥७॥ भूकर्माङ्कवसुन्धरापरिमिते (१९८१) वर्षे शुभे वैकने शुक्र शुक्लदले निशापति दिने रम्ये तृतीयातिथौ । यः स्वगै समलवकार सुमना हित्वा तनुं मानीं सूरियच्छतु बुद्धिसागर इति श्रेयांसि वः सोऽन्यहम् ॥८॥ श्रीबुद्धिसागर इति स्तुतिमार्गमेष नीतो मया प्रवरभक्तिभृता मुनीन्द्रः । मोक्षाप्तिकारणममोघफलां ददातु श्रेय:श्रियं दुरिततातिमपाकरोतु पं. अमोघचरणस्य कृतिः। ॥९॥ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શબ્દાર્થ-રવભાવીક લક્ષમીનું ઘર, ગુજરાતને અલંકાર, અને અનેકદાના (પક્ષે ધની) મોટા મોટા શેઠ (પક્ષે મહાદેવ) અને જય મેળવનારા લેકે (પક્ષે ઈદ્ર) થી યુકત સ્વસદશ વિજાપુર નામના નગરમાં પ્રતાપના સ્થાન સૂર્યની પેઠે જેમણે જમ ગ્રહણ કર્યો, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને હમેશ કલ્યાણને આપે ! (૧) દેને (પક્ષે રાત્રીને) નાશ કરનાર પાપને (પક્ષે અંધ. કારને) દુર કરનાર, અને સરૂના સમૂહને (પક્ષે સારા ચકવાક પક્ષીઓને) હર્ષ આપનાર જે સં. ૧૯૩૦ ના શુભ દિવસે શિવદાસ પટેલના કુળરૂપ આકાશમાં સૂર્યની પેઠે જન્મ પામ્યા તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમેને હંમેશાં કલ્યાણને આપ !” (૨) જે બાલ્યપણામાં ધર્મકાર્યમાં તત્પર, સારા ત્યાગ વેરાગ્યવાળા કપટરહિત, શુદ્ધ બુદ્ધિવાળા, સંસારના સુખોથી ઉદ્વિગન દયાવાનું ગુણવાન્ ઈદ્રિયોથી અને સ્વભાવથી શાંત, આત્મામાં રમણ કરનાર, અને શુદ્ધ માર્ગગમનને સન્મુખ હતા, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને કલ્યાણ આપો ! (૩) જેમની સ્વમત પરમતના શાસ્ત્રોમાં નિપુણતા, અધ્યાત્મ શાસ્ત્રમાં પારંગતતા, મધ્યસ્થના, હમેશાં અત્યંત ઉદ્યમીપણું સમર્થ લેખકપણુ, શુભ મનોવૃત્તિ અને બુદ્ધિની તિક્ષણતા તે શ્રીમદ્દના બનાવેલા સેંકડો ગ્રંથે જ પુરવાર કરે છે તે શ્રી બુદ્ધિસાગર સૂરિ તમને હમેશાં કલ્યાણ આપે ! (૪) જે ઈષ્ટ (મોક્ષ) ના ઈચ્છક મહાત્માની આડંબરથી રહિત મૂર્તિ અને આમતેમ વિખરાયેલ વાની સ્થિતિ, પિતાના શરિરની નિસ્પૃહતા સ્પષ્ટપણે જણાવે છે અને શ્રાવકે ઉપર લખેલા પત્રને સમૂહ અત્યંત વૈરાગ્યને રંગ પ્રકટ કરે છે. તેથી બુદ્ધિસાગરસૂરિ હમને હમેશાં કલ્યાણ આપે ! (૫) ને કરૂણાના સમુદ્ર મુનિરાજના ઉપદેશથી મજબુત થયેલું પાલીતાણાનું શ્રી યશોવિજય ગુરૂકલ બાળકોને શિક્ષણ આપે છે For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ અને નિરાધાર પિષણ કરે છે, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને હમેશાં કલ્યાણ આ!િ (૬) જેને કયાએ કદીએ મમતા નથી? મનમાં અહંકાર નથી વિષયેના સાધનેમાં આશકિત નથી, પ્રમાદ દશા નથી ! ચારિત્રમાં કલંક નથી અને ભકત તથા દ્વેષી જનેમાં મત ભેદ ભાવ નથી ! તે શ્રીબુદ્ધિસાગરસુરિ તમને કલ્યાણ આપે. (૭) વિ. સં. ૧૯૮૧ના જેઠ સુદી ત્રીજા સેમવારના જેમણે આ મનુષ્યદેહને ત્યાગ કરી દેવલોકને અલંકૃત કર્યો, તે શ્રી બુદ્ધિસાગર સૂરિ તમેને કલ્યાણ આપિ ! (૮) એવી રીતે અત્યંત ભકિતવાળા મારી વડે સ્તુતિ કરાએલા શ્રી બુદ્ધિસાગર સૂરિ' તમને મોક્ષ પ્રાપ્તિના કારણ રૂપ એવી અનિષ્ફળ કલ્યાણની લમી આપે, અને પાપના સમૂહને નાશ કરો. (૯) પં. અમેઘચરણ. श्रीमद् बुद्धिसागरजी मूरिकी पवित्र स्मृतिमें। हा ! अंधेर ! अपार दुःख ! हा ! हृदय व्यथासे फूटा । योगिराज अलमस्त कीर हा ! काल बाज ने लुटा ॥१॥ जिसकी सुनकर गिरा मधुर था सुखमय हृदय हमारा। हा ! हा! सहसा उस प्रिय कीरका किस पापीने मारा ॥२॥ हमको दे अध्यात्म अमिय अनुपम अज्ञान मिटाया । पूरण वह पीयूषकर हा ! किस राहने खाया II अंधकार हा अधकार ! संसार हुआ सब सूना । जो विज्ञान प्रभाकर अस्ताचल पर गया प्रबीना |૪. हाय हृदय जलता है त्तनमें लगी क्लेशकी ज्वाला । दुख वारि है लगी भयानक चहुँ दिश लिपटें माला नैनों में नहिं नीर जीभ हो गई अचल नहिं उठती । रोना है जी छोड़ नहीं फटती छाती पत्थर की For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२० ॥७॥ ॥१०॥ बज्रपात ! हा ! बज्रपात ! दुर्दैव किया क्या तूने । जो सौराष्ट्र सरोवर का सुख हंस हर लिया तूने नहीं नहीं सरवर का जीवन तने सकल जलाया । नर नारी सरसिज गण तुने पलमें सबकु म्हलाया ॥८॥ बुद्धि उदधि अरु विद्यासागर ज्ञान कला गुण आगर । कहाँ मिलेगा अव पृथ्वी पर बल विवेक मति आगर ॥९॥ काव्य कलानिधि सदा बहाते भक्ति सुधा की धारा । हुआ बंद आनंद स्रोत जैनों का प्राण अधारा वेद तथा उपनिषद विज्ञ अलि तत्व ज्ञानरस पाला। छोड़े गये अध्यात्म विपिन तज ग्रंथ सुमन की माला ॥१२॥ हे साहित्य वियति के विधु गुजराती सुवन सपुते । पोंछो अब माता के आँसू हुई बेर बहु रोते महावीर की मंजुल मूरति के अनुपम अनुरागी । मंदिर भी तजि चले अचानक ऐसे हुए विरागी ॥१३॥ साधु शिरोमणि सत्यव्रती साधू समाज के कोकिल । छोड़ गये रोते हमको यों हुए हाय निर्मोहिल ॥१४॥ भारत मां के लाल हाय सौराष्ट्र सुधन सुखकारी । मातृभूमि को छोड़ चले क्यों ऐ स्वदेश व्रतधारी वे आनंदकंद शुभ मूरति योगी परम विरागी । तम पाखंड प्रभाकर मिथ्या वेणु विनाशक आगी ॥१६॥ संशय तरु छेदक त्रिशुलवर नीतिधर्म धुरधारी । प्रज्ञाचक्षु चले दुख दे क्यों नीति अहिंसा धारी ॥१७॥ या तुम गये स्वर्गमें हमको छोड़ समुझकर दोषी। पंचकोष की देह छोड़ या हुप निपट निर्दोषी ॥१८॥ प्रभुने हमको दिया दुःख पर यही प्रार्थना करते । यसो शांति आनंद युक्त तुम अमरलोकमें रहते ॥१९॥ भैयालाल जैन. H. M. B. म्युनीसीपल कमीश्नर. कटनी-(सी. पी). For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अध्यात्मज्ञान मस्त योगीराज श्रीमद् बुद्धिसागर सूरिजी. K. P. P. Bombay 2. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ સદ્દગુરૂદેવ ! શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરના અમર આત્માને નિવાપાંજલિ. ગઝલ-સેહિની. ધમને ધારી વિજયધ્વજ, બુદ્ધિસાગરસૂરિ ગયા! સલ્તાન ત્યાગ વિરાગમડિત, સદ્દગુરૂ ચાલી ગયા! ધમ, મહામસ્ત અદ્દભુત અલખ વેગી, ગિનિષ્ઠ ગયા ! ગયા ! ચુડામણિ ચારિત્ર્યના, હા ! બુદ્ધિસાગરસૂરિ ગયા ! ધર્મ અધ્યાત્મ જ્ઞાની શ્રેષ્ઠ કવિવર, વીર! વીર ! ગજવી ગયા ! રગ રગ ભિંજાયેલ તિવ્ર વૈરાગ્યે, જગત્ ભિંજવી ગયા ! ધર્મ. ગૂઢ ગંભિર અર્થસભર, જ્ઞાન ગુંજન ગુંજીયા ! બંસી અનાલાપી સૂરે, નિજ આત્મની બજવી ગયા ! ધર્મ, ભજને તણો સાગર ઉછા, જ્ઞાન રસ રેલી ગયા ! શત એક આઠ સુગ્રંથ અદભુત, ગુરૂશ્રી આલેખી ગયા ! ધર્મ. નિર્વાણ ને ગુર્જર ગીરા, આરાધને જ ખપી ગયા! આલાપી ગાન નિજાત્મનાં, તપ તિવ્ર ત્યાગ તપી ગયા! ધર્મ સૌ વિશ્વ વર્ણ અઢાર કર્યું, જ્ઞાન રવ ગજવી ગયા! નિન્દ્રા ભરી જૈનાલમે, નવચેતના જગવી ગયા ! ધર્મ, મહાગસાધક કમગી, શાસ્ત્રવિશારદ ગયા! ખાખી ફકીર શ્રી વીરના, ત્યાગી ખરા ચાલી ગયા! ધર્મ વકતા પ્રખર. પ્રભુપ્રેમી, સમયસુજાણ ગુરૂવાર હ ગયા ! શંશય તણું છેદક, મહા પંડિત પ્રવર ઉઠ ગયા ! ધર્મ. ભારત ગગન બહુ તારલા, પણ ચંદ્ર અસ્તાચળ ગયા ! ગુરૂદેવ સૂરિસમ્રાટ ગીરાજ! હા ! વરમી ગયા ! ધર્મ. કેને પુછીશું સંશ, કયાં વિરમવાં અંતર અહા ! છાયાં તમિર સવિતા વિહેણ વિશ્વ માંહિ આજ હા! ધમ. It For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ગુરૂદેવ ! પ્રભુ પ્રભુતા ભર્યા, આનંદઘન અવતાર શા! ચિત્ત ચિદાનંદ વિલાસી, પ્યાસી. મુકિતના ઉડી ગયા ! ધર્મ, હિન્દુ મુસલમાન બ્રાહ્મણે ને પ્રકૃતિ રોતાં રહ્યા ! અમ હૃદય જગવી વિરહવાળા, સ્વામિ! સ્વર્ગ સીધાવીઆ. ધર્મ ક્યાં દેખવા એ બ્રદ્ધાચારી, ભવ્ય રોગીરાજ હા દિવ્યાત્મજ્ઞાની સરસ્વતીનંદન હવે ન ભળાય હા ! ધર્મ ગૌતમ ગરજ સારતા, સૌ શંશજ નીવારતા સિદ્ધિ અને લબ્ધિ ભર્યા, ગુરૂદેવ હા ! ચાલી ગયા! ધર્મ, મળી આ જઈ રવિ અંશમાં, સુખસાગરે શાશ્વત કર્યા ! કે અમરધામ સુહાવવા, ગુરૂદેવ હા ! ચાલી ગયા ! ધર્મ. અજિત આ૫ હતા જગમાં, રિદ્ધિ કિતિ અજય રહ્યા! શ્રી ચરણ હેમ મહેક ઉત્તમ ભાનુ તિલક સમાય હા! ધર્મ, વહાલા હૃદયના પ્રાણ અર્પણ આપ ચરણ કરાય શું ! પશુના કર્યા અમ માનવી, ઉપકારી કંઠ ધરાય શું ? ધર્મ. અમ હૃદય અથુ પુષ્પમાળા, ભકિત ભાવે ધરાય હા ! મણિમય વિકારો અમરધામે, દેવ ! જગત દયાળ હા ! ધર્મ. રૂદનતીથિ ] પાદકર મહાગીરાજ! ગવિભૂતીવિલાસીત ગુરૂદેવ ! ના દિવાત્માને! ભકિત પુષ્પાંજલિ (અરણિક મુનિવર ચાલ્યા ગૌચરી-રાગ.) બુદ્ધિસાગર સૂરિવર કયાં ગયા ! પરમ સુજ્ઞાની ધીર રે! આનંદમૂર્તિ અનેહત નાદની ! આત્મગુણે ગંભિર રે! બુદ્ધિ. નિજ ઉપગે રે સ્વાનુભવી સદા, વર્તે તરતમ ગે રે! સ્વ પર પ્રકાશક જ્ઞાને શોભતા, આતમના ઉપગે રે! બુદ્ધિ. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ નિશ્ચય ને વ્યવહાર વિચરતા, શિરમણિ ચતુર સુજાણ રે! ગીશ્વર એ અદભુત વિશ્વના, ઉજવળ ભારત ભાણ રે! બુદ્ધિ જળહળ તે વિશ્વ પ્રકાશતા, દિવ્ય જ્ઞાનનાં પૂરે રે! મસ્ત અલખ એ અધ્યાત્મી ખરા, ઉછાળતા શાં નુર રે! બુદ્ધિ. મહાકવિ પડિત અનુપમ ભારતે, ગ્રંથ રચ્યા શત આઠરે! આત્મજ્ઞાન રસ સાગર રેલતા, એ જસ લેખીની ઠાઠ રે ! બુદ્ધિ, પ્રભુ ભજનના રસગંગાજળે નવરાવ્યું ગુજરાન્ટ રે ! મસ્ત અલખનાં ગાને ઝુલતાં મરૂ, મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર રે! બુદ્ધિ. દંભ દેશ વિકથાથી વેગળા હારૂ હારૂ ન લેશ રે! પરમ દયાળુ પ્રભુ પ્રેમી પુરા. વિચરે આત્મ પ્રદેશ રે ! બુદ્ધિ. સાગર ગુણને શા શા હું સ્મરૂ આનંદઘન અવતાર રે ! ૐ અર્જુન મહાવીર દવની દિવ્ય ë, છેડયાદ સિતાર રે! બુદ્ધિ પદ્ધશનસબેધક સદગુરૂ, સંશયછેદક નાથ રે! ભેગી ધ્યાની ખાખી અણમૂલા, ભકત તણું વિશ્રામ રે! બુદ્ધિ દેવ ! અમરધામેજ સિધાવતાં, હાહાકાર છવાય રે! પ્રભુતાભર દિવ્યાત્મા કેમ રહે! નગણ જગમાં હાય રે! બુદ્ધિ. વહાલા ગુરૂજી કેમ હવે ગઠશે? આપ વિના પળ વાર રે ! કયાં જઈ વિરમી શંશય પછશું ? કોણ હવે આધાર રે! બુદ્ધિ પાખંડી અંધારા વિશ્વમાં, માર્ગ ખરે કેણ દેશે રે! અજ્ઞાનીને આથડતાં હવે, કેણ બચાવી લેશે રે! બુદ્ધિ વીરવચનના મર્મ જ દેહાલા, સત્ય ધર્મ સિદ્ધાંત રે! આપ જતાં હા! કેણુ સમજાવશે, ભાંગી મનની બ્રાંત રે! બુદ્ધિ આજ ઉઠ આનંદઘન ઉજળે. ચિદાનંદ યશ ચાલ્યા રે! દેવ! ચદ્ર જતાં દશ દિશમાં, તિમિર પી છેડે ઢાળે રે! બુદ્ધિ ઉન્નત ગિરિવર વાસી હંસલા, ઉતર્યા પામર મ રે! જ્ઞાન મેતી ચારે ચરી સ ચર્યા, આજ ડુખ્ય જળ મરે! બુદ્ધિ. મુડદાપૂજક એ ગુજરાત ! રે ! જેનાલમ પણ જોજે રે ! જીવંતાં ન પીછાન્યા દેવને ! હવે પીછાની રેજે રે! બુદ્ધિ. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ વિદ્યાપુરના રત્ન અમુલ્ય એ! વિશ્વ પ્રકાશીત કીધું રે! त्याग तपस्या सयभ हानथा, शीपुर साधी बाधु रे ! भुद्धि. હાલા સમીકીતદાયક ગુરૂવરા? બુદ્ધિ તણા ભંડાર રે! તમ ચરણે પ્રભુ ભેટજ શી ધરૂ ? વિશ્વ સમસ્ત અસાર રે! બુદ્ધિ. तनमनधन तो छ प्रभु मापन, आ५०४ वनभूत रे ! અમર ધામમાં અર્પણ તે ઘટે, મણિ અંતરીમાં ડુલ રે! બુદ્ધિ. ચીર વિરહ સમય પાદરાકર, ॥ श्री॥ श्रीपावजीनप्रणम्य, शांत, दान्त महंत त्यागी, धैर।गी, साधुना सत्ताविषगुणेकरी सुशोभित श्रीविजयविधोम्भोनिधि, श्री १००८ भोबुद्धिसागरसुरिश्वरजी, आचार्यमहाराज. ॥ कवित ॥ विद्यापूरी जन्मभोमि, विद्याको विनोदि पर्म । पूर्वजन्मसिद्ध यातें सिद्धताइ पूरि हे ॥ माने जैनधर्मको प्रमाणे वेद मार्ग आप । योग काव्य कलाहिमें नेक न अधुरी हें ॥ तपागच्छ हें प्रतच्छ लच्छ अच्छ स्वेताम्बर । सागर हे साख ज्याकी रीति अति रूरि हे ॥ पति आचारज पाए, पाए मान ठोर ठार । बुद्धि के समंद बुद्धिसागरजी सुरि हे ॥ गुनि गुन जाने मन मानें ऐसो ज्ञान देत । ज्याको देखवे तें रहे दुष्ट जन दुरि है ॥ ग्रंथके करैया धिरवीरता धरेया श्रेष्ट । रीतीनिती राह ज्याकि नेक न अधुरि हें ॥ मंगल तनुज ज्याको महिमा अनंत जग । प्रित धर्मपंथ ज्याकी सोहें पर्म पुरि हे ॥ अमित अनंतकारी छंद पथगामी सदा । बुद्धि के समंद बुद्धिसागगजी सुरि हे ॥ दौलतराम मंगलजो कवि. विजापुर, निवासि. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૫ શ્રી ગુરૂદેવ. ગજલ-સાહિની. Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિકા ઉદ્યાનમાં ઝુલમાસની કામળ મૃદુ કુન્દ સૌમ્ય શિરીષને મધુ માલિકા પણ કામળપણાની રસભરી, ચૌવન દશા નિરખી મતિ; પશુ આપના ત્યાં હૃદયની, મૃદુ ભાવના દેખી નથી. ઉદ્યાન-૨ જન પતિત પાવની ખેાલતા, તે જોઈ છે . ભાગીરથી; મેાહન તણી યમુના તથા, અતિ રમ્ય જોઈ સરસ્વતી, ઉદ્યાન-૩ તાપી તથા આ ના ને, જોઈ છે .સાબરમતી; પશુ આપના શુક્ષ ભાવની, રસવાહિની દેખી નથી. ઉદ્યાન-૪ ચળકાટ કરતી ચન્દ્રિકા, આકાશમાં દેખી ઘણી; પ્રાતઃસમય પૂર્વી વિષે, કિરણાવલી દેખી ઘણી. ઉદ્યાન—પ વિદ્યુત તણા ચમકારની, મ્હે દેખી છે. જ્યેાતિ અતિ; પશુ આપના ત્યાં જ્ઞાનની, જ્યેાના કી દેખી નથી. ઉદ્યાન-૬ સિન્ધુ તણીય અગાધતા, આકાશની 'ડાણુતા; હિમગિરિ તણી 'ચાણુતા, જળ બિન્દુઓની પ્રમાણુતા. ઉદ્યાન છ એ સમ્હે દેખ્યાં છતાં, ગુરૂ આપના સરખાં નથી; ચૈતન્ય સમ જડ વસ્તુમાં, પ્રૌઢત્વ મ્હે' રૃખ્યાં નથી. ઉદ્યાન−૮ માકાશના તારા તણી, ગણુના કીક અની શકે; વર્ષીદના જળ મિન્ટુની, ગણુના કદાપિ થઈ શકે. ઉદ્યાન~ પણ ગુરૂ તણા ગુણુની કઢી, ગણના સુણી દેખી નથી. ગુરૂદેવ સમ મ્હેં દીવ્યતા, જન અન્યમાં દેખી નથી. ઉદ્યાન—૧૦ સિહં કરેલી ગના, ગજયૂથને ભય આપતી; ને સૂની મૈતિક તિમિરના, પુંજનેજ હઠાવતી. ઉદ્યાન-૧૧ એવી ગુરૂની ગર્જનાઓ, પાપ તાપ પ્રજાળતી; ગુરૂ ગજની સમગના, ખીજે મહદ્ દેખી નથી. ઉંઘાન-૧૨ ૐ જય ગુરૂદેવ ∞ શાંતિ: ફ્ આચાર્ય શ્રી અજિતસાગર સૂરિજી જોઈ છે; જોઈ છે. ઉદ્યાન-૧ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ સદગુરૂ વિરહગાર. સોરઠા. અંતરને આરામ, અમૃત મહારી દ્રષ્ટિને. ગરવા ગૌતમસ્વામ, ગુરૂવર વિણ અને કવિ. દીધાં અઢળક દાન, અંતર અમ અજવાળી આં. જડ ચેતનનાં ભાન, દેવ દયાળ કરાવીયાં. હતા હાથ મુડદાલ, હાલ નિરક્ષરના છતાં. માલમી મેઘ માલ, કવિ કર્યો સર્વસ્વ દઈ. મુજ રાંકાનું રત્ન, જગ ઉદ્ધારક કેશરી, જાળવતાં બહું જન, ક્રુર કાળઝુંટવી ગયા. કહેને રેઉ કેમ? રડવા ળાઈ ગયા. અંતરીઆમાં ચેન, કેમ પડે ગુરૂ તમ વિના? એથ હતી અણદીઠ, બાળ શિષ્ય-ગુરૂ જોડલી. ખંડીત થાતાં ખચીત, બીજી ન લાધે બેડલી. હૈયે સારસ નેહ, એક જતાં બીજું પડે. ગેઝારે આ દેહ, પુટ ન મળને ગાડ. રગરગ થાયે રાખ, હૃદય શુન્ય જડવતું બન્યું, જીભ છતાં ગઈ વાફ, બુદ્ધિ વણ જગ બાપડા. સવિદ્યા કવિમાન, પાપે જેહ દયા થકી. શું રોળાયાં રાન? પિકારૂં બેશી મશાણમાં. અસલ ધર્મનાં અંગ, વીશે ભણાવ્યાં કપમાં. જાતાં ગુરૂ ની સંગ, સત્યપ્રરૂપક આથમ્યા ? એ દિલને દરિઆવ, આત્મધર્મને એવીઓ! ભવ સાયરનું નાવ, બુદ્ધિસાગર ચાલીયા ! દિલડાંભર સદભાવ, કવ્યભાવે નિર્મળ ભલા. દિવ્યપ્રેમનું નાવ, લારદરિએ ભાંગી ગયું ! For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ ભલે તારલા ક્રોડ, ચન્દ્ર કળા બહુ વિસ્તરે, સહસ્રરશ્મિનેટ, મરતાં અન્ય ન સાંપડે, અતરી આધાર, પશુડીયાની લાકડી, ગુરૂવર જાતાં તાર, તુટયા હૃદય સિતારના આવ !! ગુરૂદેવ! આશ ભરી દ્રગ આભમાં—— કરી ન ઢીલભર સેવ! સર્વ સમર્પણુ ચણુ દઇ ! માંઘા મૂલા માર, ટહુકયા ટહુકા અણુમૂલા. ઘડિ એકની ઢેર, મીઠા ટહુક ન સાંભ્રત્યેા. તૃષા ભર્યાં આ પ્રાણ, ભવભવને વ્યાકુળ અરે. વહી ગયેા અણુજાણુ, મીઠે મહેરામણુ ખરે. પગલાં પડયાં પવિત્ર, ભસ્મ થયે તે ભૂમિમાં. લાકડીયાંની રીત, પાની ય પ્રજાળતા. જગઉધારણ નાથ, અંગ અમુલખ દોહ્યલાં, કરી શકયા કેમ ખાખ ? રાખ ઉડાડી રગ રગે ? અમૃત ભરીયાં તેન, સુખ મલપતુ પલપલે, અગ્નિ કેરાં દેન, શે દેવાયાં (મૃદુ) કાળજે હાથ હતા કે વ્હાણુ ? હૈયું વજ્ર મઢયુ હતુ ? ડુબાડા જગન્નાણુ, હાથે કરી અસ્તાચળે ! ગયાં ઘડીપળ દાવ, બુદ્ધિસાગર પરવર્યાં. મણિમય મનના ભાવ, મનમાં રહ્યા ગુરૂજી જતાં. પાદરાકર. લેખકને ગુરૂદેવનાં છેલ્લાં દશ'ન કમનસીબે ન થયાં. સંતાપીત હૃદયના આ આત્માર છે. For Private And Personal Use Only લેખક. Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી બુદ્ધિસાગરજી. લેખક રા. કેશવકાન્ત દસાડીઆ. જૈન ધર્મના મસ્ત સંત કવિવર, ગિનિઝ ને અધ્યાત્મ યેગી મુનિવર, સારી જહાનમાં મશહુર થયેલા, શાસ્ત્ર વિશારદ શ્રી બુદ્ધિસાગરજી. અલમસ્ત ફકીર ને દેશભકત, સાહિત્યવીર ને સમાજ સેવક, આપણે બુદ્ધિને અમૂલ્ય ખજાને, પૂજ્ય, પવિત્રાત્મા શ્રી બુદ્ધિસાગરજી. એકસેઆઠ ગ્રંથના મહાન લેખક, પ્રસિદ્ધવકતા ને ઉપદેશક, ધર્માનુરાગી, ને અજબ ધૂનિ, નિસ્વાર્થ સાધુ શ્રી બુદ્ધિસાગરજી. દાન, શીયળ તપને ભાવનાની, દયા, ક્ષમા, સત્યને ભકિતની, મધુરી મીઠી પરિમલ પમરાવતા, મહાનું એલીયા શ્રી બુદ્ધિસાગરજી. ઐકયતા માટે તેઓ આત્મા અર્પતા, અહિંસા મંત્રની બાંગ પૂકારતા. હના સારી આલમમાં પડધા પાડતા, મહાન અવધુત શ્રી બુદ્ધિસાગરજી, “ ઉરની વિશાળતા ” ના બોધક, નૈષ્ઠિક બ્રહ્મચારી, ને અમેલા રત્ન, વંદના હારી એ સ્વર્ગમાં બિરાજતા, કવિ પયગંબર શ્રી બુદ્ધિસાગરજીને. રા. કેશવકાંત દશાડીયા. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી બુદ્ધિસાગરજીને. હરીગીત. જૈન શાસન ગગન રવિ સમ બુદ્ધિસાગર શ્રી સુરી; આજ અસ્તાચળ જતાં હા ! રૂદન અંતરનું ભૂરિ ચોગ જ્ઞાન ક્રિયા વિષે, અપ્રમત્ત રહિ પરમાર્થમાં, ગાળ્યું જીવન બ્રહ્મચારિઓ, શિશુવય થકી નિસ્વાર્થમાં. ૧ કાવ્યસાગર રેલ શાસન તણા સાહિત્યથી, વ્યાખ્યાન વીર વાણી વિષે, બહુ શોભતા આદિત્યથી, પ્રતિબોધવા આ જગતને, સન્માર્ગ માંહિ સ્થાપવા, કીધા પ્રગટ રચી ગ્રંથ એક આઠ સર્કટ કાપવા. ૨ ખટપટ થકી રહી વેગળા, ચારિત્ર્ય નિર્મલ પાળીને, - આચાર્ય પદવી ઉચિત તે છત્રીસ ગુણ અજવાળીને; ગારવ થકી જે કે ગુરૂ તેયે લઘુતા ધારીએ, હા ! આજ સ્વર્ગ સીધાવતાં, ઘા વજથી પણ કારી એ. ૩ ઉત્તમ પુરૂષેનું જીવન ને મરણ પણ સદુધ દે, રહે મસ્ત આરાધન જીવન ભર, મરણ કરી શોધ એ, બુદ્ધિસાગર શ્રી સુરીજી ચરણમાં મમ વંદના, હે શાંતિમય એ વંદના હે કમ કેરી નિકંદના. ૪ શા. ભીખાભાઈ છગનલાલ. કયાં શોધું? (આશાવરી-રાગ) હવે હું શેધીશ કયા સંત ગી એતે જીવનથી બાળ-જોગી–હવે હુ-૧ આળ છે એના આશ્રમ નિવાસી એ ભજન કરે મન મેલી–હવેહુ-૨ 1 For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનને દરિયે, શકિતથી ભરિયે. ત્યાં તે ભકિતની ભરતી ઉભરેલી-હવે-૩ ત્યાગ અનુપમ, અનુપમ ભાવના જેના જીવનમાં સેવા જડેલી–હવે-હુ-૪ મંદ મંદ હસતે, પ્રિતિ પ્રસરતે જાણે વિશ્વ પ્રેમ મૂર્તિ ઘડેલી-હવે હું-૫ લેખક, કવિ, જ્ઞાની પેગી. વિશ્વકર્માની શકિત સજેલી, હવે હું-૬ બુધિ ભાવે, બુધ્યબ્ધિ ખેલે ૨તિ-બુધ્યબ્ધિ સૃષ્ટિ સજેલી–હવે હું-૭ પેરીસ-ક્રાન્સ. શ્રી રતિલાલ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વર. [લેખક-વૈદ્યકવિ દુર્લભ શ્યામધ્રુવ બાલા, પિસ્ટ દર્યાપુર, વરાડ] કવિ-મનહર. ધ્રુપદ–તાલ દયાના નિધાન સત્યશીલ શુદ્ધ જ્ઞાનવાન, મનના મહાન્ હતા, સુરીશ્વરજી ખરા; નામ બુદ્ધિસાગર, બુદ્ધિના સાગર હતા સાચવી યથાર્થ જેણે, નામની પરંપરા પૂર્વના પ્રકટ થયા, પુનઃ પૂજ્ય હમાચાર્યા સુંદર સંસ્કાર વડે, જેણે શોભાવી ઘરા એકસે ને અષ્ટ ગ્રંથ, ગુંઠા ગદ્યપદ્યાત્મક મધુર જણાય જેમાં, શબ્દ સુધાના ઝરી ચાંગનિષ્ઠ એવાં કયાંક હેય તે કહેવાય નહિ, શારદાના ઉપાસક અતિ જે રોણીય છે, For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રેષ્ઠ શીઘ્ર કવિતાના કરનારા કાક એવા; જીતેન્દ્રિય વચનમાં સિદ્ધ એ જણાયા છે; અનેરા પ્રભાવ એમાં અનાયાસ આબ્યા હતા, સમતાના પદે જેણે પ્રેમ વડે ગાયાં છે; મહા શૈાચ ! એવા ધીર વીર કયાં અદૃષ્ય થયા ? જેણે જોયા તેણે જેને, જીગરથી ચાહ્યા છે. અન્ય સ્થળે ઉપદેશ આપવા વિદાય થયા, અથવા એ કયાં સિધાવ્યા ? હવે કેમ ભાળિયે ? વારવાર યાદ આવે, પ્રસન્ન વન એનું, ગુરૂના વિરહવાળું મન કેમ વાળિયે ? આ સસારના તાપ વડે તપેલા શાન્ત કરનાર વિના દિવસ કયાં કહી ગયા, લખી ગયા, ગાઇ ગયા, માલી ગયા, જેટલુ પળાય હવે તેટલું તા પાળિયે ! જીવડાને ગાળિયે ? For Private And Personal Use Only એતા ગયા ! કાણુ કયા ? બુદ્ધિસાગર સુરીશ્વરજી ? ના, ના એ નથી ગયા. એમના દેહ ગયા, પ્રાણ ગયા. આત્મારૂપે તે અક્ષરમાં અક્ષર રહ્યા છે. એમના લખેલા એક સેા આઠ ગ્રંથૈામાં એમનુ શબ્દે શબ્દમાં, વાકયે વાકયમાં અને પાને પાને સ્થાન છે. એમના આત્મા તા એલીજ રહ્યો છે. હવે એ પ્રત્યક્ષ આપણી જોડે વાતે વાતે નહીં કરે. કશુંય કહેશે નહિ. મીઠુંય નહિ કહે અને કડવું પણ નહિં કહે. જે કહેવાનું હતુ તે તેા કહી ગયા છે. એમની એટલુ જ કહે વાની ઇચ્છા હતી. એ અવધી પૂરી થઇ એટલે એ તા ગયા. કઈ દૈવી ખળની એથી વિશેષ કહેવાની એમને આજ્ઞા નહાતી; પરન્તુ એ જે કહી ગયા છે તે અપરિમીત છે. બુદ્ધિનાસાગર જેવડું છે, આ સાગર ક્ષારજલથી ભરેલા નથી. હા ! અમૃતથી ભરેલે છે. એમાંથી પીવાય એટલું પી લ્યે. એમણે તે જીવી જાણ્યુ અને મરી પણ જાણ્યું. હવે આપણે માટે જીવવાનું અને મરવાનું રહ્યું, Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ એમના એજ સ ંદેશ હતા કે જો જીવા તે આ પ્રમાણે જીવો અને જો મરા તા આ પ્રમાણે મરજો. કથનારા તા કથી ગયા; પણ પાળનારા કયાં ? ભલે ન્યૂનાધિક અશમાં પણ ગુરૂના આદેશેા અંતઃકરણમાં તેા ઉતારવાજ જોઇએ, જીજ્ઞાસુને મુમુક્ષુ થવાની જરૂર અને પામર અને વિષયીની તા વાત કયાં કરીએ ? આવા મહાનુભાવના ઉદ્દેશ તા સોમ્ય પ્રકૃતિવર્ડ સમાજ સેવા કરવાનાજ હોય. આજ Àાચ કરી અને કાલ ભૂલ્યા. એ પ્રમાણે વર્તવાનું નથી. મહાપુરૂષના સદ્દેશ તે આ પ્રકારના હાય છે. જે આપણે આ સંદેશ પ્રતિ સપૂર્ણ લક્ષ આપીશું. તાજ આપણી પ્રગતિ થશે અને આપણે જેમના શબ્દના સત્કાર કરવા તૈયાર ગયા છીએ એમના પ્રતિના આપણે પૂજ્યભાવ ચેગ્ય રીતિચે સલ થઇ શકશે. સ્વા સાધના સમ કરે, નિજ મતિ, ગતિ અનુસાર; પરહિત કરના પન કઠિન, કઠિન દેશ ઉદ્ધાર; કઠિન ક્રેશ ઉદ્ધાર, કઠિન હૈાના વ્રતધારી; કઠિન આત્મસ તાંષ, કઠિન રહેના અવિકારી; સમભાવી સુતથ્ય મ, દાનવ સે ́ભી ના ડરે. નિજ મતિ, ગતિ અનુસાર સ્વાર્થ સાધના સખ કરે, પદાથ મે આનદ હૈ, હું અંતર આનન્દ વાકા સ્થલ, સાધન કલી, જાને નહિં મતિમ≠ ! જાને 'નહિ મતિમ, ખાદ્ય સામગ્રી શેાધે; કર્મ, જ્ઞાન, ચિત્ મિના, કૌનકા કૌન પ્રખાધે ? સચ્ચા કહું દે। શ્યામ, મે યા સુખકંદ હૈ ? હું અંતર ાનદ, પુદ્દામે આાદ હૈ, ? For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ ગુરૂ વિરહે તસ દિલની. શાંતની શાય ગઝલ. અરે એ કારમી કુદ્રત, અને સૌ માળ કુદ્રતનાં. હૃદય ચીરા તણી સરજત, ગુરૂ જાતાં હમારી છે જીગર ને પ્રાણ તનમન ને રગેરગ શાંતિ વાંચ્છા છે. મિથ્યાં નયને રહેવા દ્યા, રૂદન સ્થિતિજ પ્યારી છે. પરિન્દા સમર કલરવ, બધાંએ ત્યાગી દે। માપુ. ધખેલા ઉરને શાંતિ, થવા ઢા ઘાવ કારી છે. પ્રકાશીત વિશ્વને કરતા, ગૃહા આ શૈામના વાસી. ચકીત કરશે! ન જ્યતિથી, દૃષ્ટિ આ દીન ખીચારી છે. જગત્ ને હલમલાવે. માં-અનિલ થલી ઘડિ જાને. ગુરૂવિરહે ગતિ આજે અનાથન શી અમારી છે. શૈલ શ્રંગા નિલાંબરધર, સમેટીલ્યેા વ્રુતિ સઘળી વન શ્રી ત્યાગી દો શૈાભા, અભાગી દષ્ટિથી આજે. ઝરણુ, રસ રેલતાં, મૃગ આળ વિલસે લેાલ લેાચનથી ઘડિક થંભી જાજો વ્હાલાં, મળે જો શાંતિ દિલ ખળતે ! અનતી બ્યામ લીલા, ઘડિક શાંતિ ધરી એસેા વ્યથિત આત્મા અરે શાંતિ, અનુભવ લેશ લેવા દ્યો. ગયા એ શાંતિ દેનારા, શાંતમૂતિ ગુરૂ દેવા, મણિમય બુદ્ધિસાગરજી વિના શાંતિ હવે કયાંથી ? પાદરાર શ્રી સદ્ગુરૂ સ્મરણાંજલિ ( આધવજી સદેશે.—રાગ ) બુદ્ધિસાગર સૂરિવર વગે સચર્યા. પંચમહાવ્રતધારી મુનિ સીરદાર જો. ચેગી ધ્યાની ત્યાગી તપ જ્ઞાન ભર્યાં. અંતર જેનુ પ્રભુથી એકાકાર જો. For Private And Personal Use Only મુ Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 134 કથની સેવી રહેણી નિત્યે રાખતા. સર્વ ધર્મના જાણે પુરા મર્મ જે. શમતાસાગર ગુણગણુગાગર દાલા. જગ ઉદ્ધારણ જેવું છે સકમ જે. સર્વ ક્રિયાઓ કરતા સત્ આચારથી. જ્ઞાનધ્યાનમાં રહેતા નીશદીન લીન જે. ઉપદેશક જે શુદ્ધ પ્રભુના માર્ગના. તારક ભવિજન સાચા જે નીશદીન જે. ગ્રંથ એકશો આઠ રચા મહામૂલના, શાશનસેવાના સાચા સિરદાર જે. સંત ત્યાગ તપ ઉત્તમ ગુણને ધારતા. બજવ્યા જેણે અંતર જ્ઞાન સિતાર છે. અધ્યાતમ જ્ઞાને આનંદઘન સાંભરે. ચિદાનંદજી જેવા રોગીરાજ જે. દેવચંદ્રજી દ્રવ્યાનુગે ખરા. જેને અંતર સત્ય ધર્મની દાઝ જે. મહાવીર પ્રભુને જાપ જ જીવતાં સુધી. મરતાં પણ જસ મુખે મારું નામ જે. વિસનગર વાસી અજ્ઞાની બાલીકા. અર્થે સમરણાંજલિ સદ્દગુરૂ સૂરધામ જે. બુટ બહેન લાડકી વિશ્રામભાઈ વીસ ગર. For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ એક સ્મરણ” હરિગીત. સુખકર અહિંસા સૂત્ર સાચું શિખવતા શાન્તિ ધરી, અજ્ઞાન વર ઉપદેશથી અજ્ઞાનિનું લેતા હરી. છલછલ ભરી જેના હૃદયમાં અજબ દુઃખહારી દયા, બુદ્ધિતણુ સાગર મહા બુદ્ધિ સુધા સિંચી ગયા, જૈનાવલંબી સહિત પાયો ધર્મને લીધે ચણી, શત આઠ મણુકાની બનાવી માળ શુભ પુસ્તક તણી. આત્માતણ ઓજસ્ થકી અજવાળી આલમ જૈનની, પાવન પરમત મહીં ચીરંજીવી જ ગયે ભળી. વકતા પ્રખર પંડિત અને મૂરતી મનહર ગની, જેના વિમળ ઉજવળ જીવનમાં ઝાંખી ના જૈ શેકની. સાક્ષર, સમાજ સુધારણામાં સરસ ફાળો દઈ ગયા, શ્રી બુદ્ધિસાગરસૂરિ પદવી પરમ એ દિપવી ગયા, નહિ હેષ જેને અન્ય ધર્મો પર હતે તલમાત્ર પણ, ગિ છતાં, જેને ઘણું દિલમાં હતું વહાલું વતન. નિજ ધર્મના શુભ વિજ્યપંથે સુગમ સદ્ય હતા ગ્રહ્યા, ત્યાગી ગયા નિજ દેહ હૈયે અમર અવનિએ રહ્યા. ૐ ત્યાગ, કે કવિતા, સુપંડિતાઈથી કે પૂજશે, તવ સુખદુ એ સંભારણે હૈ, મધુર ગુંજન ગુંજશે, વિણ તણા દિવ્ય તારે આવજે રે છેડવા કે આજે જન ઉરમાં કે જ્ઞાન અમૃત રડવા. ઉત્સાહી. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હું મારા. શ્રીમદ્ બુધી સાગરજી પ્રત્યે. ભુજંગી છંદ. ગુરૂશ્રી સદા આત્મમાં માણનારા. વળી જ્ઞાન મળથી ઘણું જાણનારા. રહી જગતમાં ત્યાગને ધારનારા. દયા દ્રષ્ટિથી પ્રાણને તારનારા. કદી ક્રોધ નહીં અંતરે લાવનારા. અરિ ઉપર પ્રેમ દેખાડનારા. મહા મેહનીકમ નીવારનારા. અલભી અમાની વહે પ્રેમધારા. ખીને દિલ દઈ પુછનારા. રહી શાંતીમાં શાંતીને આપનારા સદા સર્વ સુખી રહે, ઈચ્છનારા. ભવીને દઈ શીખ ઉદ્ધારનારા. ગયા દેહ છી સૂરિ દેવદ્વારા; થશે કેમ અમ અંતરેના સુધારા; વહેવરાવશે ત્યાં થકી પ્રેમધારા, રહ્યો આશ ધારી ગુરૂવર્ય મારા. રતનપુર મહાલકરી. } ડાહ્યાભાઈ નાથુભાઈ દેસાઈ વીજાપુર For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra उपकार स्मरण ! અનાવે નિદ્રા વ્યાપી હતી માહની ! શુદ્ધ ત્યાં શાની જણાયે સાત અમીના હતા કરીને ! નવ જીવનમાં જગાડે – વિષ્ણુધ ાત્મ હવે એ દયા કાણુ બતાવે વિષમ ભાગ અધકાર ભરેલા! જરા ન પગથી જશુાતી! દિપ્તિ જ્ઞાનની ગુજને આપી! ક↑ માર્ગ પ્રકાશી~~~ પડી હવે દીપજયાત એ ઝાંખી ! અરેરે ! તેજ એ લાવીશ ક્યાંથી ? થાકું ! જરા ન ઉમિ જણાતી; જાગે ! કથની કયાં એ થાતી !—— નહિ હવે વાણી એહ સુણાવી ! ધરૂ હું... કહ્યું સપ્રેમ તથાપી નિરાધારતા હૈગુરૂ દેવા! તુમ વિરહે મુને અર્પી ! નથી શાક કયા રોકાતા ! અશ્રુધાર રહી સરતી ! ના સ્મરણુ ભુસાયે મનથી શક્તિ ખની આપની અથી. બુદ્ધિસાગર તુમ ગર્જન ! સ`ગિત સૂર આલાપે ! નથી સુર એ નથી નીર એ, મૌન ભયાનક વ્યાપે— હૈયુ હા, જગે વિરહ પરિતાપે, ધીરજ હવે ધરવી કાણુ પ્રતાપે ગારધનભાઇ વીરચંદ્ય, પ્રોત્સાહન દેતા જ્યાં અંતરમાં સ્ફુરણા ત્યાં ' www.kobatirth.org શિનાર. 18 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાન જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વર્ગવાસની દીલગરીની મુંબઈની જન પ્રજાની જાહેર સભા. ગત્ જેઠ વદી ૮ ને તા. ૧૪-૬-૨૫ ને રવીવારના રેજે સવારના (મું ટા) ૮ વાગે ભાયખલા ખાતેના શેઠ મોતીશાના આદીશ્વર દાદાના દેરાશરજીના ઉપાશ્રયમાં પન્યાસજી મહારાજ લલીતવીજયજીના પ્રમુખપણું નીચે ઉપલી સભા મળી હતી. હાલ શ્રોતાઓથી ચીકાર ભરાઈ ગયા હતે. શ્રીમદ્ બુદ્ધસાગર સુરીશ્વ૨જીના બે ટાઓ બે બાજુ ટેબલ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. આ વખતે હાજર રહેનારાઓમાં નીચલા ગૃહસ્થ મુખ્ય હતા – શેઠ જીવણચંદ રતનચંદ ખીમચંદ, શેઠ દેવકરણ મુળજી, શેઠ મેહનલાલ હેમચંદ, શેડ મણીલાલ મોતીલાલ મુળજી, શેઠ મેતી. ચંદ ગી. કાપડિયા, શેઠ હીરાલાલ બકેરદાસ. શેઠ ઓતમચંદ હીરજીની પેઢી તરફથી શેઠ લાધાભાઈ કરશનજી, તથા શેઠ કલ્યા સુચંદ ખુશાલચંદ, કેટના ચાહવાળા શેઠ અમથાલાલ નગીનદાસ, શેઠ લખમાજી કેશાજી, શેઠ પરતાપજી વીગેરે. શરૂમાં પન્યાસજી મહારાજ લલીત વીજયજીએ મંગળાચરણ કર્યા બાદ તેમણે સ્વ.જૈનાચાર્યને માટે બોલતાં જણાવ્યું કે તેઓ એક ઉંચ કેટીના સાધુ પુરૂષ હતા. તેમણે મુંબઈમાં ચોમાસું કર્યું હતું તે વખતે તેમણે અનેક શાસનેપાગી કાર્યો કર્યાં હતાં. તેમણે આચાર્ય શ્રી આત્મારામજીની પેઠે ઘણું પુસ્તકો રચ્યાં છે. તેમણે બનાવેલ ભજને ઘણાં લોકપ્રીય થયાં છે. તેમને ને મહારે સમાગમ પ્રથમ શેઠ મોતીલાલ મુળજીના સંઘમાં પાલીતાણે થયું હતું. બાદ પેથાપુર ને મેસાણામાં થયે હતે. મેસાણામાં ત્યાંના સુબા ગવદભાઈ હાથીભાઇની સાથે શ્રીમદ્ ચર્ચા કરતા હતા ત્યારે તેમની અદ્દભુત શકતીનું મને ભાન થયું. તેઓ જઈનેતર વિદ્વાનને જૈન ધર્મના ઉંડા રહસ્યનું જ્ઞાન ઘણી જ સાદી ભાષામાં પણ સચોટ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮ રીતે આપતા હતા. તેમનાં રચેલાં પુસ્તક શ્રીમંત સરકાર ગાયકવાડની શાળાઓમાં તથા લાયબ્રેરીમાં ચાલે છે. તેમના ગુરૂ શ્રી સુખસાગરજી તથા તેમના ગુરૂ શ્રી રવીસાગરજી વીગેરે ચુસ્ત ક્રીયાપાત્ર હતા, તેમજ ઉંચ ચારીત્રવાન્ હતા. શ્રીમદે પણ તેમનાં પગલે ચાલી, ઉત્તમ ચારીત્ર પાળ્યુ હતું. તેમનું ચારીત્ર નિષ્કલંક હતું. વળી તેઓ આધ્યાત્મિક હતા. તેમાંજ મસ્ત રહેતા હતા, તેમના ચારીત્રથી ખાત્રી થાય છે કે તેઓ પેાતાના તારણહાર અન્યા હતા. ખાદ તેમણે શ્રીમદ્રના પવીત્ર આત્માની શાંતી વ્હાઇ હતી. 44 p Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ,, શેઠ મેાતીચંદ ગી॰ કાપડીયાએ જણાવ્યુ કે શ્રીમના સમાગમમાં હું ઘણી વખત આવ્યે છું, તેએ ગુજરાતના જૈનકિવ હતા. આધ્યાત્મિક જ્ઞાનમાંજ આનંદ માનતા હતા. તેમણે સંસ્કૃત ને ઉંચા અભ્યાસ કર્યા હતા. શ્રીમદ્દે હમણાં ઉપનિષદ્ ” ઉપર ટીકા લખી બહાર પાડી છે. આ પુસ્તકને માટે ભાવનગરના નાન્દીવાન શ્રી. પટની સાહેબ કે જેઓ વિદ્વાન છે, તેમણે મને જણાવ્યું કે ખરેખર જૈન સાધું “ ઉપનીષદ્ ” ઉપર ટીકા લખે છે તે પુસ્તક સર્વ માન્ય ગણાય, તે એમની ઉત્તમ શકતી પુરવાર કરે છે. ' બાદ નીચેનેા ઠરાવ તેમણે મુકયેા હતે. રાવ. મુખાઇની શ્રી જઇન શ્વેતાંમર ભાઇઓની આ સભા પુજ્યપાટ્ટુ ચેગનીષ્ટ શાસ્રવીશારદ જઇનાચાય શ્રીમદ્ મુન્નીસાગર સુરીશ્વરજી કાળ ધર્મ પામ્યા તેને માટે પેાતાના હૃદયની ઉડી દીલગીરી જાહેર કરે છે. t p શ્રીમદ્ ઉત્તમ ચારીત્રવાન, શાન્તગુણી, કવી, વકતા તથા આધ્યાત્મીક પુરૂષ હતા. તેમણે ઉત્તમેાત્તમ ઘણાં પુસ્તક સ્વરચીત બહાર પાડયાં છે. તેમનાં ભજનો આબાલ વૃધ્ધ ઘણાજ પ્રેમથી For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાય છે, તેમની શ્રીમંત સરકાર ગાયકવાડે પણ સુત ક8 પ્રશંસા કરી છે. તેવા આપણામાં મહાન ગણતા આચાર્યોમાંના એક મહાન્ આચાર્યના કાળ ધરમ પામવાથી આપણને મોટી ખોટ પડી છે. આશા છે કે તેમને શીષ્ય સમુદાય શ્રીમદ્દના પગલે ચાલશે. છેવટમાં તે પવિત્ર આત્માને “પુરણ શાન્તી” મલે તેવું આ સભા અંતઃકરણ પુરવક ઈચ્છે છે. ઉપરના ઠરાવને ટેકે આપતાં શેઠ લહેરચંદ ચુનીલાલ કોટવાલે જણાવ્યું કે શ્રીમની ત્યાગવૃતી અપુર્વ હતી. તેઓ બાળ બ્રાચારી હતા. તેમને શ્રીમંત સરકાર ગાયકવાડે લહમીવીલાસ પેલેસમાં બોલાવી તેમને ઉપદેશ સાંભળ્યો હતે ને તેમના વચનામૃતથી ખુશ થયા હતા સ્વયંસેવક મોહનલાલ ચુનીલાલ મહેતાએ છેવટમાં તેમના ૫વત્ર આત્માને પુરણુ શાતી મલે તેવું ઇચ્છી ઠરાવને અમેદન આપ્યું હતું. પ્રમુખશ્રીએ જણાવ્યું કે મંગળાચરણમાં કહેવામાં આવે છે. કે “આથા શાસનની ઉન્નતી કરનારા છે.” શ્રી હિરવીજય સુરિશ્વરજી તથા શ્રીમદ હેમચંદ્રાચાર્યજીએ શાસનની ઉન્નતીના ઘણા કામો કર્યા છે. આચાર્ય મહારાજ શ્રીમદ્ આત્મારામજી મહારાજે પંજાબમાં જેનશાસન ઉંનતી કરી છે. તે કોઇથી અજ્ઞાતુ નથી તેવીજ રીતે શ્રીમદે અનેક શાસનેપચેગી કાર્યો કર્યા છે. છેવટે આ ઠરાવમાં સર્વની સંમતી માગું છું. આ ઘણુંજ ગમગીની વચ્ચે ઉપરને ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતે. મી. અમૃતલાલ વાડીલાલ શાહે નીચેને ઠરાવ મુકયે હતે – ઉપરના ઠરાવની એક નકલ તેમના સંધાડાના આચાર્ય મહારાજ શ્રી અજીતસાગર સૂરીશ્વરજી ઉપર મોકલી આપવાની તથા સભાને હેવાલ તથા ઠરાવ જાહેર પત્રને મોકલવાની સત્તા સભા બોલાવનાર કાર્યવાહકોને આપવામાં આવે છે. ઉપરને ઠરાવ સર્વાનુમતે પાસ થયે હતે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪) શ્રીમના માનમાં જીવદયાની ટીપ કરવામાં આવી હતી જેમાં રૂ. ૨૭૧ ના આશરે તે વખતે ભરાઈ ગયા હતા, તે રૂપીયામાંથી જીવા છેડાવવાનુ કામ મી. ડાહ્યાભાઈને સાંપવામાં આવ્યુ હતું. ખપેારે રૂષી મંડળની પૂજા ” પન્યાસજી લલીત વિજયજીની હાજરીમાં ભણાવવામાં આવી હતી જેમાં પ્રભાવના પણ થઇ હતી. રાત્રે આંગી પુજા તથા ભાવના બેઠી હતી, જેના હજારા માણસે એ દનને લાભ લીધેા હતા. 6. સાંવ માન. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરના જીવન સદેશ. અમદાવામાં જગી જાહેર સભા. શેઠ કસ્તુરભાઇ લાલભાઇ પ્રમુખસ્થાને અમદાવાદના અમારા ખખરપત્રી જણાવે છે કે ગઈ તા. ૯–૮–૨૫ રવીવારે સવારે ૮ કલાકે ઝવેરીવાડાના ઉપાશ્રયના નીશાળ હાલમાં જાણીતા વકતા અને કવી રા. મણીલાલ મા પાદકરનું ‘શ્રીમદ્ મુખીસાગર સુરીશ્વરના જીવન સદેશ ” એ વીષયપર જાહેર વ્યાખાન હાવાથી સભાના ગજાવર ડાલ સવાર. થીજ આ પુરૂષાથી ઉભરાઇ રહ્યો હતેા. ઉચ્ચાસનપર શ્રીમદ્ના ચિત્રપટ તથા શ્રીમન્ની કૃતીના ૧૦૮ ગ્રંથાના સમુહ ચાલી રહ્યા તા. શ્રીમાન ઝવેરી વઈરાટીની દરખાસ્ત અને શેઠે શકરચ હોરા ચ'ઢના ટેકાથી વડી ધારાસભાના સભાસદ અને અત્રેના જાણીતા આગેવાન મીલમાલેક અને શહેરી શેઠ કસ્તુરભાઇ લાલભાઇ દલ પતભાઇ ( તે ગત્ જૈન ક્રાનવેનેશનના પ્રમુખ ) એ પ્રમુખસ્થાન સ્વીકારચા બાદ જાણીતા સ’ગીતાચાય શ્રી પ્રાણસુખલઈએ રા. પાદરાકર કૃત પ્રાન ૨૮ ગુરૂવર કે ગુનગાન ” એ હીંદી આશાની 46 For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ તરજનું ગીત વાછત્ર સાથે સુલલીત કઠે ગાઈ સંભળાવતાં સભાજને ગુરૂ ભકતીરસમાં તરબોળ બની રહ્યા હતા. આ પછી શેઠાણું ગંગાભાઇ કન્યાશાળાની બાળાઓએ “ ભકતી પુષ્પાંજળી” નામની કવી રા. પાદરાકર કૃત ગઝ સેહીની ગાઈ સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબે પોતાનું વકતવ્ય શરૂ કરતાં જણાવાયું કે આજનું પ્રમુખસ્થાન તો કોઈ વિદ્વાનને જ શોભે, પણ ગુરૂભકતીથી પ્રેરાઈ તે સ્વીકારવા મેં હીમત ધરી છે. આચાર્ય શ્રીમદ્ ગુરૂ મહારાજ બુદ્ધિ સાગરજીના ગુણોનું વર્ણન અને માપ કઈ વીરજ કરી શકે તેમ છે. ધર્મના સંસ્કાર બાળ વયમાં જે પડે છે તેની અસર ઉંડી અને ઘણે ભાગે ચરસ્થાયી રહે છે. આચાર્ય મહારાજ શ્રી બેંદ્ધિસાગરજી આ રહસ્ય ઘણીજ સરસ રીતે સમજ્યા હતા અને તેમને ઉપદેશ પુખ્ત ઉમરના માણસોમાં ફેલાયે હતું તેથી પણ વધુ પ્રમાણમાં બાળક અને યુવાન વર્ગને સટ અસર કરી રહ્યો હતા. બાળકે એવો તે પ્રેમ તેમણે સંપાદન કર્યો હતો કે તેઓ શ્રીને બાળકોના એ મહારાજ કહેવામાં આવતા. એ તો આપ સહેજે સમજી શકશે કે નાની ઉમરમાં ધર્મના સીદ્ધાંતનું જે બીજ રોપવામાં આવે તે મનુષ્યને પોતાની જીંદગીમાં તે એક દીપકરૂપી અવળે રસ્તે જતાં અટકાવે છે, અને આપણે આશા રાખીશું કે મહારાજશ્રીના મુખય શીષ્ય અછતસાગરજી મહારાજ બાળ વગને બોધીત કરવામાં કટિબદ્ધ થશેજ. શ્રીમદ્ આચાર્ય મહારાજ સાગરગચ્છના શીરોમણી શ્રીમદ્ સ્વીસાગરજી મહારાજના શિષ્ય હતા, અને પિતાના તિવ્ર જ્ઞાન તપ અને અધ્યાત્મબળ વડે તે ગચ્છને દીપાવ્યો છે. તેઓએ ધર્મના સીદ્ધાંતને ઉડે અભ્યાસ કર્યો હતે અને સામાન્ય વર્ગ સમજી શકે તે સારૂ સરળ ભાષામાં ૧૦૮ પુસ્તકે રચી બહાર પાડ્યાં છે. પિોતે દુરદેશી હિઈ જઈને બાળકે વ્યવહારીક તેમજ ધારમીક કેળવણી પ્રાપ્ત કરે તે સારૂ બેરડીંગ અને ગુરૂકુળ સ્થપાવવામાં ઉત્સાહપૂર્વક ઉપદેશ કરતા અને તેમને જ આધારે આજ આપણે અત્રે જૈન શ્વેતાં બેરડીગ અને સીદ્ધક્ષેત્ર જૈન ગુરૂકુળ સારે ધારણુપર સ્થપાયેલને For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G ચાલતાં જોઇ શકીએ છીએ. છાવા સમથ વીદ્વાન્ ચેગવીદ્યાવીભુષીત મહાત્માના સાચા સ્મારક માટે તે પાછળ મુકેલા જ્ઞાનના પ્રચાર કરવા ઘટે. તેમના આત્માને શાંતી મળેા. પ્રમુખ સાહેબના ખેલ્યા પછી મુખ્ય વક્તા રા. પાદરાકરે મગળાચરણ કર્યાં ખાદ શ્રીમદના ત્યાં મુકવામાં આવેલા ૧૦૮ સંસ્કૃત પ્રાકૃત હીંદી તથા ગુજરાતી ભાષાના ગદ્યપદ્યમાં ચેગ આધ્યાત્મવીયા તત્વજ્ઞાન, ધર્મ તથા સમાજ સુધારણા પરના મહા ગ્રંથા તરફ્ સનું લક્ષ ખેંચી માતા મહા સમર્થ વીરલ વીદ્વાન ત્યાગીના જીવનચિરત્ર શ્રવણથી આપણા જીવન ઉંચ અને છે તેા સઉ એક ચીતે શ્રવણુ કરશેા તથા કદાચ તે તૃગત પ્રતીના ભકતીભાવથી પ્રેરાઇ શ્રીમદ્રના જીવન કથનમાં સહરાઘાત કરે તે રાકવા વીનંતી કરી હતી. શ્રીમના જન્મ ૧૯૩૦ ના મહા સુદ ૧૪ શીવરાત્રીએ થયેા હતા. તેમજ વીજાપુર નીવાસી માતા અખા તથા શીવદાસ પીતાના કણબી કુટુબમાં જન્મ્યા પછી થી ખાલવયમાંથીજ તેમના તીવ્ર તપ ત્યાગ વઈરાગ્ય જ્ઞાનવીલાસ તથા સંસાર તરફ અરૂચીથી માંડી, માળવયમાં અઢી વર્ષની વયમાં તેમના માતુશ્રી તેમને ટેપલામાં ખેતરમાં લઇ જઇ ટેપલે મુકી પાણી લેવા ગયાં ને પાછાં આવી જોતાં તે ટપલાની આસપાસ ભયંકર નાગ કેમ વીંટળાઈ શ્રીમદ્ પર ફણા કરી રહ્યો તથા એક જોગીએ શ્રીમદ્ ભાવીમાં મહાપુરૂષ થવાની આગાહી આપી. વીગેરે જણાવી તેમણે કરેલા જ્ઞાનાભ્યાસ, માતા પીતાની હયાતીમાં દીક્ષા ન લેવાની પ્રતીજ્ઞા તથા પાલનપુરમાં હાથીને એધ્ધે ચઢી લીધેલી દીક્ષા તથા તે પછી સરસ્વતી મંત્ર આરાધી મેળવેલ મહા અધ્યાત્મ તથા ચેાગ વિદ્યાનું ઉત્કૃષ્ટ જ્ઞાન તથા મેળવેલા આત્માનુભવ તેમજ તેજ આત્માનુભવે જગતના શ્રેય માટે ઘણા પરીશ્રમે પુસ્તક રૂપે ૧૦૮ મહાગ્રંથ રચી જગતને કરેલું તેનું અર્પણ તથા મૃત્યુ અગાઉ એ દીવસ સુધી ગ્રંથ લેખન તથા શાસન સેવાનુ ચાલુ રાખેલ કાય, પોતાના લાખ રૂપીઆથી વધુ કીંમતના જ્ઞાન મંદીરનું વીજાપુર શ્રી સંઘને સમર્પણ, તે પછી પેાતાનું મૃત્યુ જાણી પખવાડીયા અગાઉ પેાતાના ભકતાને પેાતાના For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુની આપેલી ચેતવણી, પોતે પરવારી જઈ મૃત્યુ માટે કરેલી તૈયારી, મૃત્યુ પહેલાં બે કલાકે સાબરમતી તીરે મધુપુરીથી વીજાપુર આવ્યા પછી આત્મધ્યાન તથા સ્વરૂપમાં લીન રહી હેતે સુખડે કરેલે મૃત્યુને સત્કાર, તેમના ભકતે તથા શિષ્યને અંતીમ ઉપદેશ તથા એક જ ક્ષણમાં હાસ્ય ભાવે થયેલું સ્વર્ગગમન. મૃત્યુ પછી ૨૪ કલાક સુધી મુખપર વીલસી રહેલ દિવ્યપ્રકાશ. સહજાર માણસે હીંદુ મુસલમાને તથા અઢારે તેમના મનુષ્યએ લીધેલ સમશાન યાત્રામાં ભાગ તથા તેમને છાતી ફાટ વિલાપ. મુસલમાને બ્રાહ્મણોએ પણ શ્રીમના મૃતદેહની શીબીકાને ખાંધ આપી તથા અત્યજ વગે કરેલાં ભજને તથા તેમાં લીધેલે ભાગ તે પછી શ્રીમાના મૃત્યુ પછી તુરતજ ઘટાકરણ મહાવીરને મધુપુરીમાં બંધ બારણે વાગેલો ઘંટ તથા પિતે સ્વર્ગમન પછી સદેહે કેટલાકને દર્શન દઈ આપેલ પર, આ સૌ વિસ્તારપૂર્વક પિતાની હમેશની રસીલી જુસ્સાદાર શૈલીમાં લગભગ દેઢ બે કલાક સુધી સંભળાવી હવે તેમના પછી તેમણે વારસામાં મુકેલ અખુટ જ્ઞાન ભંડારને સાચવી તેને પ્રચાર કરે તે કામ ઉપાડી લેવાસોને જણાવ્યું હતું. મુંબાઈ સમાચાર તા. ૨૪ જુન ૨૫ મહાનું આચાર્ય શ્રી બુદ્ધસાગર સુરીજી. તેમના અવસાન બાદ દીલગીરી જાહેર કરવા સાણંદ જાહેર સભા. સાણંદને એક ખબરપત્રી પિતાના ગઈ તા. ૧૬ મીના પત્રમાં લખી જણાવે છે કે ગઈ તા. ૧૪ ના રોજ અત્રેના શ્રી પરમ પ્રભુ મહારાજના દેરાસરના વિશાળ ચોકમાં અત્રેના તમામ શહેરીઓની એક ગંજાવર જાહેર સભાના ઠાકોર શ્રી જયવંતસીંહજીના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી. શરૂઆતમાં ગુરૂનેહાંજલી એ નામનું રા. પાદરાકર કૃત સુંદર રસમય કાવ્ય સભા આગળ ગાઈ સંભળાવવામાં આવ્યું હતું. . For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ અત્રેના ઢાકારશ્રીએ તે આદ ઉભા થઇ તીચે પ્રમાણે દીલગીરીના ઠરાવ રજુ કર્યાં હતા. તેમજ શાંતી માટે ચેગ્ય શબ્દો સભા પાસે રજુ કર્યાં હતા. જે ઠરાવ સભાએ ઉભા થઈને મુકયા હતા જે સવાંનુમતે પસાર થયા હતા. તે નીચે મુજબ હતા. રાવ. પરમ પુીત્ર ખાલબ્રહ્મચારી શાસ્રવીશારદ જૈનાચાય ચાગ નીષ્ઠ અધ્યાત્મજ્ઞાની કવીરત્ન શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજશ્રી શ્રી વીજાપુરમાં સંવત ૧૯૮૧ ના જેઠ વદ ૩ને મગળવારના રાજ ચડતા પહેારે કાળધમ પામ્યા તેને માટે સાણંદના શહેરીઓની આ જાહેર સભા અંતઃકરણ પૂર્વક દીલગરી જાહેર કરે છે અને તેમના પવીત્ર આત્માની શાંતી માટે પરમ કૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાથના કરે છે. ઠરાવના ટેકામાં ઢાકારશ્રીએ મહારાજશ્રીના જીવનપરત્વે ઘ સુજ જાણવા યાગ્ય અને અનુભવગમ્ય વીવેચન કરતાં જણાવ્યુ કે આપણે તેમના પગઢે ચાલવુ જોઇએ. તેમનુ જીવન ઘણું જ ઉચ્ચ અને સર્વેને પ્રેમ ઉપજે તેવું હતું. તેમને અને હમારે પરી ચર્ચ થતાંની શરૂઆતમાં કેટલાંક પુસ્તક આપ્યાં હતાં. તેમાં સામરમતીગુણશીક્ષણ કે જે સાખરમતી જેવી જડ વસ્તુમાંથી પણ અનેક મેાધક જુદાં જુદાં પાત્ર રસથી ગેાઠવી કાવ્યરસથી અલ કૃત કરી કાન્ચે રચ્યાં છે, તેથી અનેક રીતે એધ ગ્રહવા ચેાગ્ય છે. તેમજ તેઓશ્રીમાં એક એવી અજબ શકતી હતી કે તેમના સમાગમ માત્રથી હરકેઇ મનુષ્ય પેતાનુ જીવન સુધારી શકે. આપણે સારાં સારાં કાર્યાં કરીએ અને તેમના કહેવા પ્રમાણે વસ્તીએ તેજ તેમના આત્મા આપશાપર પ્રસન્ન રહે એમ જણાવી પેાતાનુ` ભાષણ પુરૂ કર્યું" હતું.. વૈદ્ય વાસુદેવ ગણપતરામે જણાવ્યું કે મહારાજશ્રી બુધ્ધીસાગરજી પેાતાના અને વશમાં ચંદ્રમારૂપ ઉજ્જવળ કીરતી સપાદન કરી ગયા. આપણે તે તેમને માટે શું ખાત્રી શકીએ ? પરંતુ 19 For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ તેમની જ પ્રસાદીરૂપ ભજન ગાઈ આનંદ સાથે જ્ઞાન મેળવીએ અને તેમના ઉદેશાનુસાર વરતવા ઈચ્છીએ એજ સારામાં સારો મારગ છે. મહારાજશ્રી પોતાના આત્મામાં સદા આનંદથીજ રહેતા હતા જેથી તેમને તે કઈવલ્ય પદ શીવાય બીજી દશા હોયજ નહીં અને તેમના આત્માની વૃત્તીઓ પણ ઈશ્વર સાથે તાદાત્મ્ય હોઈ તેમને અમર આત્મા અમર ધામમાં ચાલ્યો ગયો અને શરીરજ કેવળ કાળધરમને પામ્યું છે. મહાજશ્રીને સર્વ ધર્મ પ્રત્યે સમદષ્ટિ જ હતી. ભટશ્રી મણીલાલ ભોગીલાલ ભાઈએ જણાવ્યું કે મહારાજશ્રી સર્વને મેગ્યતાનુસાર ઉપદેશ આપતા તેમજ તેમને જાહેર ઉપદેશ સરળ અને સર્વમાન્ય હતું. તેમના સમાગમમાં આવેલ માણસને એમજ થાય કે આપણે ફરીથી સાગરજીને લાભ લઈએ તે જ ઠીક અને આચાર્યના સર્વ ગુણે તેમનામાં હતા. છેવટમાં ભેગીલાલ મગનલાલે જણાવ્યું કે મહારાજશ્રી પોતે બાળકો તથા વૃદ્ધ મનુ સાથે પ્રેમથી વરતતા હતા, તેમને સાણંદ અને ગેધાવીપર ઘણેજ ઉપકાર છે. તેઓ સાચા સુધારક હતા, તેમ તેઓ ન્યાયને ઉચે અભ્યાસને કરીને પ્રવીણ બનેલા હતા. તેમના અવસાનથી એક પ્રભાવક આચાર્યની ખોટ પડેલા છે. બાદ વીસરજન થઈ હતી. મુંબઈ સમાચાર. સવ. જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી. મહેસાણામાં શક પ્રદર્શક ગંજાવર સભા. એક ખબરપત્રી લખી જણાવે છે કે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વર્ગગમનના શેકનીમીતે મહેસાણામાં જેઠ વદ ૧૧ ને બુધવારે સવારે આઠ વાગે શ્રી સંઘ તથા નાટ જજ સાહેબ તથા ગામના બીજ આગેવાને વીગેરેની હાજરીમાં જૈન ઉપાશ્રયમાં એક જાહેર સભા મળી હતી. એક ઉંચી પાટ ઉપર સદગત આચાથશીનું મોટું સુંદર ચિત્ર શેઠ ભાંખરીયા તરફથી મુકવામાં આવ્યું For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ હતું. બહાર ગામથી શ્રી પાદરાકર તથા શેઠ ચંદ સુરચંદ તથા ગવૈયા પ્રાણસુખ તેમજ બીજ મંડળી આવી પહોંચી હતી. જેઓ નહી આવી શક્યા તેમના દીલસાના તાર આવી પહોંચ્યા હતા. આ આ સભામાં ખાસ ભાગ લેવા મુનીમહારાજ શ્રીમદ મેતીવિજયજી પિતાના શીષ્ય સાથે તથા વિજાપુરથી પંન્યાસ મહેન્દ્રસાગર ગણું. તમાં શ્રીમાન કીરતીસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી વગેરે આવ્યા હતા. ગવૈયા પ્રાણસુખે રા. પાદરાકરકૃત “શ્રી બુદ્ધિસાગર સુરી ગયા” એ નામનું નીવાપાંજલીવાળું ગીત ગાઈ બતાવતાં સમગ્ર સભા શોકમાં ડુબી ગઈ હતી. શ્રીમદ્ મેતીવિજયજી મહારાજે ઉચીત વિવેચન સાથે મંગળાચરણ ગાઈ સંભળાવ્યું હતું. શેઠ કુલચંદભાઈએ સભાને હેતુ કહી સંભળાવ્યા બાદ પં શ્રીમહેંદ્રસાગરજીએ સંસ્કૃત કવાલી સુંદર રીતે ગાઈ સંભળાવ્યા બાદ માસ્તર દુર્લભદાસે રાત્રે પાદરાકર કૃત “શ્રી બુદ્ધિસાગરસૂરિ કયાં ગયાં” એ ગીત ઘણી સુંદર રીતે ગાઈ સંભળાવતાં તે ગીત આખી સભાએ ઉપાડી લીધું હતું, અને સર્વત્ર શોક છવાઈ રહ્યો હતો. કડી પ્રાંતનાં મેવ જજ તાવડેકર સાહેબે સગતના અંગત પરિચયમાં આવેલા હોવાથી તેમના અદભુત ગુણે આધ્યાત્મીક શકતી, અદ્ભુત ચોગબળ અને તપ ત્યાગ ઉપર લંબાણ વીવેચન કરતાં તેઓ શ્રી દેવ કે પ્રભુ હતા અને આપણને છોડી ગયા છે, એ આપણુ દુર્ભાગ્ય છે, વગેરે કહી બેસતાં રા. પાદરાકરે શ્રીમદ્દનું જીવન ચરીત્ર લંબાણું દોઢ કલાક સુધી અસરકારક ભાષામાં કહી સંભળાવ્યું હતું. શ્રી કીરતીસાગરજી મહારાજે સગના ગુણે ચમત્કારો અને ઉચ્ચ તત્ત્વજ્ઞાન આદી ઉપર બોલતાં તેમને કઠ રૂંધાઈ આવ્યું હતા, અને વધુ બોલી શકયા નહિ હતા. માસ્તર દુર્લભદાસે સદગની અદ્દભુત શકતી અપુર્વ જ્ઞાન નિસ્પૃહપણું આહારવિહારમાં નીરમેહીપણું, અદભુત ગ્રંથ લેખનશકતી આદી ગુણે ઉપર વીવેચન કર્યું હતું. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ પટવા અંબાલાલ લલુભાઈએ ગુરૂશ્રીનાં ગુણગાન કરી બેસતાં અત્રેની સેવા સમાજના પ્રમુખ પટેલ રામદાસભાઈએ શ્રી ગુરૂદેવ પટેલ હાઈ પટેલ કેમનું ગૌરવ વધાર્યું છે, માટે અભીમાન લેતાં પિતાની સમગ્ર કેમ તરફથી રાત્રે એક મહાસભા ભરવાનું તથા તેમાં સૌને પધારવાનું આમંત્રણ કર્યા બાદ સભા વિસર્જન થઈ હતી. સાંજવર્તમાન. મહેસાણામાં પાટીદાર ભાઈની શેકદર્શક પ્રચંડ સભા. ગઈ રાત્રે અત્રેના પાટીદારવાડામાં વિશાળ ચોકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના મરણ માટે શોક દર્શાવવા એક ગંજાવર સભા મળી હતી. જેમાં લગભગ પાંચ હજાર સ્ત્રી પુરૂષોએ હાજરી આપી હતી. ધુપ દીપ સાથે ઉચાસને શ્રી ગુરૂદેવને મેટો ચિત્રપટ બિરાજમાન કર્યો હતો. . શરૂઆતમાં મંગળાચરણ થયા બાદ જુદા જુદા વકતાઓનાં દિલસ્પર્ષિ વ્યાખ્યાને થયાં હતાં જ્યાં રા. પાદરાકર લગભગ દોઢ કલાક બોલ્યા હતા તથા રા. દુર્લભદાસ કાળીદાસ મહેતાએ લંબાણ વિવેચન કર્યા બાદ સેવાસમાજવાળા પટેલ રામભાઈએ એટલું બધુ લંબાણ ને હયભેદક વર્ણન કર્યું હતુ કે સલા સ્તબ્ધ થઈ હતી. મેડી રાત્રે સભા વિખરાઈ હતી. પાદરામાં જંગી શેક પ્રદર્શક સભા. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સ્વર્ગગમન કરવાના સમાચાર મળતાં જ અત્રે દેરાસરના વિશાળ આરસના વ્યાખ્યાન હેલમાં રાત્રે એક ગંજાવર સભા ભરવામાં આવી હતી. સી પુરૂષોની પ્રચંડ હાજરી હતી. પ્રારંભમાં હાર્મોનિયમ સાથે મહારાજ શ્રીના ગુણાનુવાદની રા. પાદરાકર કૃત સ્મરણાંજલિ ગવાતાં સભામાં કરૂણા છાંય છવાઈ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ગઈ હતી, આ પછી રા. પાદાકરે ગુરૂશ્રીના જીવનપર વિવેચન કરતાં લગભગ બે કલાક સુધી જુસ્સાદાર શૈલીમાં ખેલતાં હૈયું ભરાઈ આવતાં રાઈ પડચા હતા અને સભા પણુ રાઇ પડી હતી. તે બેસવા પછી અત્રેના વયેાવૃદ્ધ ગુરૂભકત વકીલજી માહનલાલ હીમચ'દ જેએ ગુરૂશ્રીને અગ્નિદાહ કર્યાં પછી પાછા ફર્યાં હતા અને ગુરૂવીરહ આઘાતથી સખત માંદગીમાં હતા તેથી ઉભા નહી રહી શકવાી ખુરસી પર બેસી રાતાં રાતાં ઘણું લખાણ વિવેચન કરી પેાતાના શ્રીમદ્ માટેના અનુભવા કહી સ`ભળાવ્યા હતા. તે પછી મેડી રાત્રે સભા વિખરાઇ હતી. મુંબાઈ સમાચાર પ્રાંતીજમાં પ્રચંડ જાહેર સભા. આચાર્ય શ્રીમદ્દ અજીતસાગરજી પ્રમુખસ્થાને. સ્વ. આચાર્ય શ્રીમદ્ બુટ્ટીસાગર સુરીનું જીવનવૃત્તાંત. રા. પાદરાકરનુ જાહેર ભાષણ, ગઇ તા. ૧૦–૮–૨૫ સેામવારે સવારે ૯ વાગે પ્રાંતીજમાં “ શ્રીમદ્ બુધ્ધીસાગરજી સુરીના જીવનવૃત્તાંત ” ઉપર જાણીતા કવી અને પ્રસીદ્ધ વકતા રા. મણીલાલ માહનલાલ પાદરાકરતુ જાહેર ભાષણ હાવાથી સભાસ્થાન ધ્વજા, વાવટ, તેારણુ, કમાનોથી શણુગારવામાં આવ્યું હતું. સવારમાં વહેલાંથીજ સભાસ્થાન શ્રેાતા શ્રી પુરૂષ તથા સાધુસમુદાયથી ઉભરાઈ રહ્યું હતું. પ્રારંભમાં હારમેાનીયમ સહીત ગુરૂગુણુગાન—સંગીત થવા ખદ આચાર્ય શ્રીના મંગળાચરણ પછી આજના મુખ્ય વકતા રા. પાદરાકરે પાતાનું વ્યાખ્યાન શરૂ કરતાં ગુરૂદેવના સ્મરણુનુ મગન લકાવ્ય ગાઇ, સ્વર્ગસ્થ ગુરૂદેવ વીનાના આ શુન્ય સ્થાન તથા ગામમાં આવતાં પેાતાને થયેલ દુઃખ વર્ણવતાં શ્રીમના સ્મરણથી સભામાં પ્રમુખથી માંડી સર્વે આમાળ વધે સ્ત્રી પુરૂષનાં નેત્રામાં શ્રાવણ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ભાદરવા જેવાં અશરૂ ઉલટયાં હતાં. વકતા પિતે પણ રૂદન થઈ ભાવતાં બેલવા અશકત થવા પછી ધીરે ધીરે તેમને વાણુ સ્ત્રોત આગળ વધતાં તેમણે જણાવ્યું કે, તમે તે શ્રીમદુના એટલા બધા સહવાસમાં હતા અને શ્રીમને તમે અને તમારા ગામ પ્રતી એટલે બધે દયાભાવ હતો કે એટલે લાભ અમને કે તમારા ગામને મળો નથી. છતાંયે તેમના જીવનની વિશીષ્ઠતા તમને સંભળાવીશ, એમ કહી શ્રીમદુના જીવનના બારીમાં બારીક પ્રસંગે વરણવી, શ્રીમદ્દ કદી સમસ્ત જીવનમાં અઢેલી બેઠા નથી, દીવસે નીંદ્રા લીધી નથી. સ્ત્રી જન સાથે પત્ર વ્યવહાર કદી કર્યો નથી. ઉપાશ્રયમાં વ્યા ખ્યાન શીવાયના વખતે સ્ત્રીજનને પ્રવેશ થવા દીધું નથી. મુખવાસ પાનસોપારી વગેરે જીવનભરમાં વાપર્યા નથી કીમતી કામળ આદી વસ્ત્રો વાપર્યા નથી અને મૃત્યુના સમય પર્યત માત્ર લેખન, વાંચન અને ધર્મ ધ્યાધન શીવાય અન્ય કાર્યો કર્યા નથી. જ્ઞાતી, સંઘ કે અન્ય ઝઘડાઓમાં કદી પડયા નથી. તેમને વ્યવહાર માત્ર પરહીસાથે, જ્ઞાન આરાધના અર્થે જ હતે વીગેરે જણાવી તેમનાં લખેલાં પુસ્તકે, તેમની વ્યાખ્યાન શઈલી, તીવ્ર, વઈરાગ્ય, ત્યાગ તપશ્ચર્યા, આધ્યાત્મજ્ઞાનવિલાસ, મસ્તફકીરી, સર્વ ધર્મના માણસો સાથે અદભુત કુરૂણાભર પ્રેમ, સમાનદ્રષ્ટી આદી ગુણેપર વિવેચન કરી, તેમના શીષ્ય રત્ન શ્રીમદ્ આચાર્ય શ્રી અજીતસાગર સુરીજીમાં પિતાની અખંડ આશાઓનું સ્થાન બતાવી તેમને પગલે તેમને ચાલવા તથા પોતાના ગુરૂની પાટ સંભાળવા વિનંતી કરી. આવા મહાન્ ગુરૂશ્રીના પાછળ મુકેલા અમેઘરત્નરાશી સમાન વારસાનું રક્ષણ કરવા જણાવી, તેમનું જીવંતસ્મારક શી રીતે રહે તે સુચવતાં તેમના જે ગ્રંથે નથી મળી શકતા (out of print) તેનો તથા તેમણે પાછળ મુકેલ સાહીત્યને પુનઃ ઉધ્ધાર અને પ્રચાર કરવા કટીબધ્ધ થઈ તેમના આત્માને અખંડ શાંતી આપવા જણાવી. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (પાદરા) તૈયાર કરેલી તથા મુંબઈ, અમદાવાદ આદી સ્થળના નેતાઓએ સ્વીકારેલી જીવંત સ્મારક પેજના ઉપાડી લેવા તથા તેમાં જોડાવાની અપીલ કરતાં For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ્ય શેઠ સાહેબ તેમાં જોડાતાં ઘણાક ભાઈઓ તથા એને એ પેત્રના તથા લાઇફ મેમ્બરા તરીકે જોડાઈ પાતાના નામા નોંધાવ્યાં હતાં. તે પછી સના આસાર માની રા. પાદરાકર એસતાંજ પ્રમુખ શ્રીએ ખુલદ અવાજે પેાતાના ગુરૂશ્રીનાં મુકત કંઠે ગુણુગાવન કરતાં જણાવ્યું કે રા. મણીભાઇએ આપણને પ્રથમથીજ રાવરાવ્યા છે. ગુરૂદેવના શા ગુણ્ણા ગાઇએ ને શા ખાકી રાખીએ ? આ પછી લખાણ વિવેચન કર્યું હતું. સાંજવત માન આયા મહારાજ શ્રોમદ્ બુદ્ોસાગરજીના પર્યુષણને સદેશ. સુરતમાં રા. પાદરાકરનું ભાષણ. ગયા રવીવારે સવારે ૯ કલાકે ગે।પીપુરા શ્રીમદ્ માહનલાલજી મહારાજના ગંજાવર ઉપાશ્રયમાં શ્રીમદ્ ૫. પદ્મમુનીજી મહારાજના પ્રમુખપણા નીચે સ્ત્રી પુરૂષાના ગંજાવર સમુદાય સમક્ષ જાણીતા કવિ રા. પાદરાકરે “ સદ્ગત શ્રી બુદ્ધીસાગરજી સુરિશ્વરજી ને પર્યુષણના સ ંદેશ ” એ વિષય ઉપર એક સુંદર વ્યાખ્યાન પેાતાની હંમેશની રસભર પણુ જુસ્સાદાર ભાષા શૈલીમાં આપ્યુ હતુ. ઉચ્ચાસને શ્રીમદ્દની કૃતિના ૧૦૮ મહાગ્રંથા તથા માટે ચીત્રપટ સનુ લક્ષ ખેંચી રહ્યા હતા. પ્રારંભમાં વિશ્વવંદ્ય પ્રખરવક્તા, મહાપડીત, કવીશ્રેષ્ઠ ખાળ બ્રહ્મચારી ૧૦૮ મહા ગ્રંથાના લેખક શાસ્ત્રવિશારદ યાગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના જન્મથી માંડી તેમનું ચેાગમાનું, આધ્યાત્મિક માર્ગનું તત્વજ્ઞાની વીચારક પાંડીત્ય માનું તથા સ્વાનુભવ માનુ, ત્યાગ, તપ, સંયમ, વૈરાગ્ય માર્ગ, આમ ભીન્ન ભીન્ન માનાં જીવન ઉપર ખેલતાં રા. પાદરાંકરે લખણુ વિવેચન કરતાં શ્રીમદે પેાતાના જીવન પર્યં For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ તના સ્વાનુભવના જીવતા દંગારા તથા વિચારે પુસ્તક મારફતે સુયા છે. આવાં પુસ્તકો જેમાં અષ્ટાંગયેાગ, ક યાગ, ઉપનીષદ્, આધ્યાત્મજ્ઞાન ભજને, સમાજ સુધારણા આદી વીષયેાપર સસ્કૃત ગુજરાતી, હીદી, ભાષામાં ગદ્યપદ્યમાં ૧૫૦ ગ્રંથા છે. તે કહી બતાવી બેસતા શ્રીપદ્મમુનિજી મહારાજે શ્રીમનાં મુક્ત કંઠે વખાણ કરતાં ચેાગ્ય વિવેચન કર્યાં બાદ સભા વિસર્જન થઇ હતી. હિન્દુસ્થાન પુનામાં જાહેર વ્યાખ્યાન, સાંજવત માન. શ્રીમદ બુધ્ધીસાગરજી જીવત સ્મારક માટે પુના ગયેલ ડેપ્યુટેશન શ્રીમદ્ બુદ્ધિસાગરજી જીવત સ્મારકની ચેાજનાના પ્રચાર માટેનું એક ડેપ્યુટેશન મુંબઇથી ઉપડી પુના તા૦ ૨૨-૪-૨૫ ના સવારમાં આવી પહોંચ્યું હતું. પ્રારંભમાં શ્રી દશાશ્રીમાળીના ગજાવર ઉપાશ્રયમાં જાણીતા આચાય શ્રી જયસુરીજી તથા તેમના વીદવાન શીષ્ય શ્રી પ્રતાપ મુનીજીના સમક્ષ, સ્ત્રી પુરૂષાના વીશાળ સમુદાય સમક્ષ ડેપ્યુટેશન તરફથી રા. પાદરાકરે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના જન્મથી માંડી સ્વગગમન સુધીને તથા તેમના સાહીત્ય ના તેમજ તેમના ચેાગ તથા આધ્યત્મીક સ્વાનુભવી જીવન પર પ્રકાશ પાડતાં જુસ્સાદાર રસભર શઇલીમાં લખાણ વીવેચન કરતાં મેમ્બરા નોંધાવવા શરૂ થયા હતા હજી નાંધાય છે. તે પછી શેઠ મેાતીચંદ ભગવાનની ધમ શાળામાં તથા એસ. વાળ દેરાસર એ એ ઠેકાણે જાહેર વ્યાખ્યાને આપવામાં આવ્યાં હતાં. જ્યાં શ્રી તીલકવીજયજી વીગેરે મહારાજો હાજર હતા. શ્રી પ્રતાપ મુનીજી તથા શ્રી તીલક વીજયજીએ સગત્ આચાર્ય મહારાજ માટે ઘણીજ લાગણીથી મુકત કંઠે તેમના For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩. આત્મજ્ઞાન, સ્વાનુભવ, તપ, ત્યાગ, ઉદારતા તેમજ જૈન સાહિત્ય માટે ભગીરથ પ્રયત્ન તથા પ્રખર વિદ્વતા, પાંડિત્ય તથા કવીત્વ માટે પ્રસંશા કરતાં સઉને પિતાની લમીને સઉપયોગ કરી ઉત સંસ્થાને તન મન ધનથી મદદ કરવા માટે ખાસ લક્ષ આપવા સુચના કરી હતી. પુના નીવાસીઓએ આ ડેપ્યુટેશનને સારા સંસ્કાર કર્યો હતો. શ્રીમદ્ બુધસાગર સુરીશ્વરનાં પુણ્ય સ્મરણે. લાલબાગમાં રાત્રે પાદરાકરનું ભાષણ, શ્રી મુંબઈમાંગરોળ ન સભા તરફથી ગઈ કાલે જાણીતા વકતા અને કવી રા. મણીલાલ મેહનલાલ પાદરાકરનું “શ્રીમ બુદ્ધસાગર સુરીશ્વરજીનાં પુણ્ય સ્મરણે” ઉપર જાહેર વ્યાખ્યાન હવાથી હૈલ સ્ત્રીપુરૂષોથી ઉભરાઈ રહ્યો હતો. પરમપુજ્ય પં. મહારાજ શ્રીમદ્દ લલાતવજ્યજી મહારાજ પ્રમુખ સ્થાને બરાજ્યા હતા. બંને બાજુએ સદ્દગત ગીશ્વરજી શ્રીમદ્ બુ ધીસાગરજીનાં રંગીન ચીત્રપટે શોભી રહ્યાં હતાં તથા તેમની કૃતીના ૧૦૮ મહાને થાક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતે. સભામાં હાજર રહેલાઓમાં મુખ્ય નીચેનાએ હતા શેઠ દેવકરણ મુળજી, મોતીચંદ કાપડિઆ સોલીસીટર, શેઠ રણછોડભાઈ રાયચંદ મેતીચંદ. ચુનીલાલ વીરચંદ, નવીનચંદ્ર હેમચંદ અમરચંદ, વિઠલદાસ ઠાકોરદાસ, લલુભાઈ કરમચંદ દલાલ, વીરચંદ કરૂછ, ભાંખરીઆ અમથાલાલ તથા મોહનલાલ ડાહ્યાભાઈ ઘેલાભાઇ, ભગુભાઈ હરજીવનદાસ, વીરચંદ કેવળદાસ, વાડીલાલ સાકળચંદ, વાડીલાલ રાઘવજી, મગનલાલ નાનચંદ, પુનમચંદ મોહનલાલ ગાંધી વગેરે. શરૂઆતમાં શેઠ લલુભાઇ કરમચંદ દલાલના પ્રારંભ પછી કરી ભોગીલાલે ૨. પાદરાકરની બનાવેલી તથા છાપી વહેંચાયેલી 20 For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ * ? બુદ્ધિસાગરસૂરિ ગયા” નામની સેહિની ગઝલ ગાયા બાદ આજના વકતા રા પાદરાકરે પિતાની જુરસાદાર પણ રસભરી શૈલીમાં શ્રીમદ્દનું સંસ્કૃત મંગળાચરણ કરી જણાવ્યું કે સદગતને પુણ્યપરીચય આપતાં આપને તેમના જીવનના જુદા જુદા પ્રસંગે કહેવા પડશે. તે પછી શ્રીમની બાલ્યવસ્થા, વૈરાગ્ય, તીવ્ર તપ ત્યાગ પછી સામાન્ય કણબી જન્મી શ્રીમદ રવીસાગરજી મહારાજના સમાગમ તથા આશીર્વાદની પ્રાણી, પિતે લીધેલી દીક્ષા તથા તે પછી તેણે આરંભેલી સાહીત્ય સેવા, ધર્મ, દેશ, આત્મા તથા શ્રી મહાવીર પ્રભુની સેવા તથા તે પછી મહા પડીએ તેમને આ પેલી શાસ્ત્રવીશારદ જૈનાચાર્યની પદ્ધી તથા તે પદ્ધી પછી તે કેવી રીતે દીપાવી, તથા પિતે આખું જીવન યોગધ્યાન અધ્યાત્મ તથા આત્મતત્વજ્ઞાન પ્રાપ્તી તેને પ્રચાર તથા આત્મારાધનમાં વિતાવેલું જીવન અને તે જ મહાગૂઢ ગંભીર વિષય ઉપર પિતે ૧૦૮ મહાગ્ર થી કેવી રીતે રચા તથા તેમણે ૧૭ વર્ષ પર સ્થાપેલા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (પાદરા) તે પુસ્તક પડતરથીયે ઓછી કીંમતે વેચવાનું પ્રચાર કરવાનું કાર્ય કરી શ્રીમના આ આધ્યાત્મ જ્ઞાનના ભંડારોને કેવી રીતે વિશ્વમાં ફેલાવ્યા તે જણા વતાં શ્રીમના સમસ્ત જીવનનું કાર્ય વર્ણવી બતાવી છેલ્લા વર્ષમાં એક સામટાં ૨૭ ગ્રંથો કેમ પ્રેસમાં ગયા તથા મહારાજશ્રીએ કેટલાં પ્રયાસે તેનાં પુ વિગેરે તપાસી પ્રકટ કરાવ્યા. તેમજ વર્ગગમન પહેલાં માત્ર ચાર જ દીવલ અગાઉ સુધી પુસ્તક લખવાનું કાર્ય ચાલુ રહ્યું હતું. તે જણાવ્યું હતું. તેમના પ્રિય શિષ્ય વૃદ્ધીસાગરજીના સ્વર્ગગમન સમયે શ્રી દ પિતાનું મૃત્યુ નજીક જાણ પરવારી સૌને તે જણાવી ચુક્યા હતા. તેમજ તેવા સમાચારના પત્ર પણ લખી નાંખ્યા હતા. છતાં તેમના પરના ભકતીભાવે કેઈ તે માનતું નહીં. સારી તબીયતમાં મૃત્યુ પહેલાં બેજ દિવસે વીજાપુરના સંઘે પિતાના ત્યાં પધારવા આમંત્રણ કરતાં મહારાજે તે કબુલી મૃત્યુ પુર્વે માત્ર બેજ કલાક For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ પહેલાં વીજાપુર ગુરૂશ્રીનું પધારવું તથા પુર્ણ સમાધીમાં આત્માપ ચોગમાં જ હસતે મુખડે પિતાના શીષ્ય સમુદાય વચ્ચે કેવી રીતે સ્વર્ગવાસ પામે છે. તેમજ તેમના સ્વર્ગગમન પછી ૧૦ હજાર માણસે અઢારે વર્ણન કેવી રીતે આકંદ કરી રહ્યાં હતાં તે તથા મુસલમાને પાટીદાર, બ્રાહ્મણે તથા અઢારે વર્ણના માણસોએ તેમના શબ્દને ખાંધે લઈ મુંબઈ વગેરેથી આવેલા મોટા સમુહ વચ્ચે ચંદનાદી કાની ચીતામાં તેમને અગ્નીસંસ્કાર કર્યો ત્યાં સુધી શ્રીમદ્દના મૃત દેહના મુખપરનું તેજ હાસ્યઆદી તથા તેમના સ્વર્ગ ગમન પછી મહુડીમાં ઘંટાકરણ મંદીરમાં બંધ બારણે વાગે ઘંટ તથા પોતે મૃત્યુ પછી તરતજ લોકોને સહદે આપેલાં દર્શન વિગેર વરણવતા સભામાં ગમગીની તથા અશ્રુસ્રાવ થયે હતે. આમ શ્રીમના જીવનના જન્મથી માંડી સ્વર્ગગમન તથા તે પછીના તેમના ચમતકારે વરણવી બેસતાં રાત્રે લલલભાઈ કરમચંદ દલાલે શ્રીમદના સ્મારક માટે વીગતે બોલતાં જે પેજના શ્રી અધ્યાતમજ્ઞાન પ્રસારક મંડલે તૈયાર કરી છે તે કહી બતાવતાં રાગ મોતીચંદભાઈ ગીરધરભાઈ કાપડીઆ સોલીસીટરે યોગ્ય શબ્દોમાં શ્રીમદ્દ માટે વિવેચન કરતાં સુંદર શૈલીમાં પોતાનું વ્યાખ્યાન કરતાં આ પેજનાને ઉપાડી લેવા જણાવતાં પતે પેટૂનમાં નેધાવતાં સભામાં હાજર રહેલા જૈન કેમના ભુષણુસમા શેઠ દેવકરણભાઈ મુલજી, શેઠ હીરાલાલ બકરદાસ, શેઠ રણછોડભાઈ રાયચંદ વિગેરે સંખ્યાબંધ શેઠીયાઓ પત્રો તથા લાઈફ મેમ્બરો થયેલા જાહેર થયા હતા. તે પછી પ્રમુખ શ્રીમદ્દ પંડીત લલીતવિજયજી મહારાજે ઉપસંહાર કરતાં પોતે પ્રથમ ભાયખલામાં કરેલી મીટીંગનું સ્મરણ કરાવી આજના વકતા માટે પ્રશંસા કરતાં હીંદીમાં બોલ્યા કે વક્તા ભાઈ મણીલાલકી વ્યાખ્યાન શેલીકી સમયતા તથા વીવેચન શકતી એર હુસકે છાપ પાડનેવાલી પ્રભાવીક શકતી મુઝે બહાત વારી લગતી હય. પહેલે દશ વર્ષપર શાસ્ત્રી હાથીશંકરછકા એસાજ સુલલીત વ્યાખ્યાન સુન કર મુઝે બહાત આનંદ હુઆ થા. ઇસ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ભાઈ બડા સુંદર એર ગંભીર અર્થભાવયુકત વ્યાખ્યાન દેતા હય ઓર ગુરૂભકતીક કયભી પ્રસંશનીય કરતા હય, શ્રી સુરીશ્વરજી મહારાજ કે બારેમે જે કુછ બેલા ગયા હૈ ઉસ બારે મેં મેં ભાયખલાની સભામાં બહોત કુછ કર ચુકા હું, અમ એ મહાત્માકા સમારકકી જે પેજના પેશ કી ગઈ હૈ ઈસ કે બારે મેં આપ સબ યથાશકતી પ્રવૃતી કીજીયેગા. એ અપના કર્તવ્ય હય ઈત્યાદી.” - આ પછી મોડું થઈ જવાથી સભા અરખાસ્ત થઈ હતી. સાંજ વર્તમાન તા. ર૪-૭-૨૫. કેટમાં જાહેર સભા. મુંબઈ સમાચાર તા. ૨૪-૭-૨૫. શ્રી કેટ જૈન મીત્ર સભા તરફથી તા. ૨૧ મી મંગળવારે સવારે ૮ વાગે ઉપાશ્રયમાં એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. હૈલ સ્ત્રી પુરૂષથી શોભી રહ્યો હતે. ઉચી પાટ૫ર શ્રીમદ્ બુધસાગરજી મહારાજના બે મોટા ફેટા તથા તેમનાં ઢગલાબંધ પુસ્તકે ગોઠવવામાં આવ્યાં હતા. . “ સદ્દગત શ્રીમદ્ બુદ્ધિસાગરજીને વીશ્વસંદેશ ” એ વીષય પર જાણીતા કવી. રા. પાદરાકર લંબાણું ભાષણ આપનાર હતા. શરૂઆતમાં આમંત્રણ વંચાયા પછી વકતાએ “બુદધીસાગર સુરી કયાં ગયા ” એ સ્વરચીત કવીતા ગાઈ સંભળાવ્યા બાદ સીમને વિશ્વ સંદેશ કેમ અને જૈન સંદેશ યાતે શ્રાવક સંદેશ કેમ નહીં? તે ઉપર બેલતાં જણાવ્યું કે શ્રીમદ્દ જૈનોનાજ એકલા સાધુ નહતા પણ તેઓ હીંદુ મુસલમાન પારસી કોળી બારીઆ પાટીદાર તથા અન્ય જેના પણ આરાધ્ય દેવતા હતા તથા વિશ્વ સંદેશ કહેનારના જીવનની ઝાંખી કરાવવી ઉચીત હોવાથી સદ્દગત For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પ૭ ના જન્મથી માંડીને અભ્યાસ, અપુર્વ ત્યાગ વૈરાગય, તથા સદાચ"રવાળુ બાલ જીવન તથા ગુરૂશ્રી મળયા પહેલાં લગ્ન કરવાની માતા પીતાને પાડેલી ચાખી ના તથા તે પછી દીક્ષા લઇ સમસ્ત જીવન જ્ઞાન યોગ સમાધી ધ્યાન ધરમઉપદેશ ત્યાગ પરોપકાર ગ્રંથ લેખનમાં કેવી રીતે વીતાવ્યું તથા પોતે આત્માને સાક્ષાત્કાર કેવી રીતે કર્યો તથા તે પછી પેગની સીધીઓ મેળવી, જગતમાં કેવા ઉપકાર કર્યા. એક ગૃહસ્થ જેઓ વૈશ્નવ હોઈ જવેરીને ધંધો કરનાર રા. મથુરદાસ છગનલાલ (કાલકાદેવી મોરારજી ગોકલદાસ ચાલી રૂ.નં. ૩૯) જેઓ હાલ મેજુદ છે તેઓ બંને આંખે અંધ થયા પછી મુંબઈ મીરજના ડાકટરની સારવાર છતાં આંખે ન ખુલી તે શ્રીમદે આંગળી અડકાડી કેમ દેખતો કર્યો તથા બીજા એવા અનેક ચમતકારે વર્ણવી ચગીઓ જાતે ચમતકાર રૂપ છે તે સાબીત કરી તેમણે સ્વર્ગગમન સુધી કરેલી ધર્મ સમાજ દેશ અને આત્માની સેવા તથા તે દ્વારા મનુષ્ય માત્રને પુર્વ જન્મના સંસકારો લઇ બીજે જન્મ મળતું હોવાથી ઉત્તમ કર્મોવાળું જીવન ગાળવાને ત્યાગને વૈરાગ્યને દયાને, ધર્મ પ્રચારને સ્વદેશપ્રેમને તથા સતજ્ઞાન પ્રાપ્તી વડે આત્મા પરમાત્માની એકતાને વીશ્વને સંદેશ કે આપે છે તે પર લંબાણ વીવેચન કરી મહેમે જીદગીમાં મુખવાસ પાનસેપારી ચાખ્યાં નથી, નીરસ આહારજ વાપર્યો છે, ભીંતે કે ટેકે હડલીને કદી બેઠા નથી, દીવસે કદીપણુ ઉંધ્યા નથી એકજ ટંક જમ્યા છે, કીંમતી વસ્ત્ર કદી વાપર્યું નથી તેમજ સ્ત્રીઓ સાથે કદીપ પત્ર વ્યવહાર કર્યો નથી. આહાર માટે જે સમયે જે ખેરાક હાથમાં આવતે તે ફાસુક રાક વાપરી આત્મચીન્તનમાં કેમ લીન થઈ જતા તથા ગુફા ડુંગર કેતરમાં આત્માગ સાધવા બેસી જતા તે વીગેરે જણાવી ઉપસંહારમાં આવા મહાન કર્મ ચગીઓ જેને કેમમાં પાકે એ ભાવનાની સાથે બેસતાં શા. વાડીલાલ રાઘવજી ગાંધીએ શ્રીમના ચમત્કારીક જીવનપર બેલતાં ગોધાવીના પિપટ ગરાસીઆને શ્રીમદે ભાંખેલું ભવિષ્ય કેમ ભેગ વવું પડયું વીગેરે જણાવતાં તેમના જીવનને પરિચય આપતાં For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૮ તેમના જીવન્ત સ્મારકની ચેાજના સમજાવતાં કવી સેગીલાલે કવિતામાં આ કાર્ય માટે સૌને વિનંતી કરતાં પ્રમુખશ્રીએ પેાતાનું નામ પેટ્રનમાં નાંધાવતાં પેત્રના તથા લાઇફ મેખરા નાંધાયા હતા. શેઠ વીરચંદભાઇ કૃષ્ણાજીના પ્રસંગાનુસાર વિવેચન પછી પ્રમુખ શ્રીએ મહુમના ઉત્તમ ગુણેાપર વિવેચન કરી તેમના આદર્શો આપણા જીવનમાં ઉતારવા સૌને ભલામણ કરી,રજી થયેલી ઉપચેગી ચેાજનાના લાભ લેવા વિનંતિ કરી બેસતાં સૌ શ્રીમહૂની અનુપમ કૃતિનાં ત્યા મુકેલા સેંકડો ગ્રંથી જોવા મડી ગયાં હતા. માડેથી સભા નિખરાઇ હતી. હાજર રહેલાઓમાં સ્ત્રી વગ ઉપરાંત શેઠ સુંદરજી, ઉતમચંદ હીરજી, કલ્યાણચંદ ખુશાલ,પ્રેમજીનાગરદાસ,કેશવજીભાઈ,રૂઘનાથ મુળચ’દભાઇ, ગાવી’દજી માધવજી, હરખજી મનજી, લાંખરીયા મહિનલાલ તથા અમથાભાઇ, વીરચંદ કૃષણાજી, રાયચંદ કચરા ભાઈ, ભગુભાઈ હરજીવનદાસ, વાડીલાલ રાઘવજી, વાડીલાલ મગનલાલ, મેાતીચંદભાઈ વીગેરે મુખય હતા. આદર્શ સાધુ ! મહાન સાહિત્યાચાય ! Acharya Shri Kailassagarsuri Gyanmandir યાનિ, આધ્યાત્મજ્ઞાનગગનદિનમણિ, કવિરત્ન, પતિપ્રવર, શાસ્ત્રવિશારદ, ૧૦૮ મહાગ્ર થપ્રણેતા, આચાય ભગવત્ ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની જીવનછાંયા ! ( લેખક-તપાદરેણુ--પાદરાકર. ) “ તેએ સાચા સાધુ છે. આવા ચેડાજ વધુ સાધુઓ હાય તા ભારતવર્ષના ઉદ્ધાર હાથમાં છે. ” શ્રીમ'ત સયાજી વ ગાયકવાડ The most brilliant jewel of learning has been snatched from the Jains, '' -Bhaialal Jain H. M. B. Municipal Commissioner Katni. - For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ “શ્રી બુદ્ધિસાગરજી એ તે ખરેખર સાગર હતે ! એવા સાધુ સંઘને પચાસે વર્ષેએ મળે તે સંઘનાં સદભાગ્ય ! એ તે સાચા સન્યાસી હતેન આનંદઘનજી પછી આવા અવધૂત છેડાજ થયા હશે.એમની ભવ્ય મુતિ એમના આત્મસ્વરૂપ જેવીજ ભવ્ય હતી. –મહાકવિ ન્હાનાલાલ દલપતરામ એમ. એ. શ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસથી ગુજરાતને ભેટી ખોટ પડી છે. –સાહિત્ય માસિક, The death of Acharya Shree Budhisagarjee Mabaraj has caused an irreparable loss to the Jain Community." The Bombay Chronical. 21 June 25, “બુદ્ધિસાગજી મહારાજ એટલેજ સાહિત્યની સરીતા, ગની પ્રેરણા અને નિરપેક્ષણને નિવાસ ઈ. – જૈન પત્ર. ૧૪ જુન ૨૫. શાર્દૂલવિક્રીડીત. આત્માનંદવિલાસની સુપ્રતિમા, અધ્યાત્મજ્ઞાને ભર્યા! પૂરા સ્વાનુભવી, નિજાત્મરસના ભેગી, સુ સાધુ ખરા !. ત્યાગી પૂર્ણ વિરાગને અલખની મુર્તિ હતા એ નર્યા! નેત્રામાં અમિસાગરે પળપળે દેવિ દયાના ઝર્યા ! આયુ વિશ્વ સમસ્ત જ્ઞાનરસની ગંગા વિષે જે તર્યા! આલેખ્યા અદ્ભૂત ગ્રંથ ગરવાં અગણિત તત્વે ભર્યા ! દ્રષ્ટિ દિવ્ય વિશાળ, શાશનરશી, હા ! હા ! દયા સાગરા ! ચાલ્યા સ્વર્ગ પથે “મણિમય’ અહા! બુધ્યબ્ધિ સૂરિશ્વરા !! For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સરસર હૅ'સ ન હત, ગજે ગજે મૌક્તિક નહિ! બુદ્ધિસાગર ઓત, ચન્દેન સમ ઠેર ઠેર નહિ ! બુદ્ધિસાગરજી ! કયા સંસ્કારી જીવાત્માએ પ્રચંડ, પ્રભાવીક, આત્મખળી, મહાન્ સાહિત્યાચાય, અવધૂત, જ્ઞાની મહાપુરૂષને નથી પિછાનતા ? સાગરનાં પિછાન ? જવલંત ચૈતનાં દર્શન ! ઉજવળ ચારિત્ર્યવાન અદ્ભુત ચેાગીશ્વરની અલખ ધૂનના પરિચય ! સાચા આદશ સાધુના સેણલાંના સાક્ષાત્કાર ? મહાન્ કમ ચેાગી મસ્ત ત્યાગીના પ્રભુ પ્રેમના તનમનાટ કરતા હૃદય તારના રણકારનાં ગુંજનનાં શ્રવણ ? કોણ અજાણ છે એનાથી એ સૌથી ? । એ તા માત્ર જૈનેાનાજ સાધુ ન હતા, હતા સમસ્ત વિશ્વના ! અઢારે કામના ! એમના ઉપદેશ ઉપાશ્રય માટે જ નહતા નિર્માંચા, વિશ્વનાચાકમાં એને આહલેક ગો, છવાયે!–ને હજીયે એના પડઘા તે વિરસ્યા નથી. એમનાં સત્ય-આત્મજ્ઞાન- સ્વાનુભવ ને પ્રભુ સાક્ષાત્કારનાં અનેરાં ચેતન ભર્યા જીવન ઐતા ભારતવષ ના-યુગયુગના અનેરા ઉલ્લાસભર્યા–નવચેતન ભગે આદશ ! એનાં ગંભિર પણુ ઉંડા તત્ત્વ જ્ઞાનની મિમાંસાથી ઉભરાતાં વચન પુષ્પા ! તે સાધુએના અંતરદ્વારે પણ સુરભિ પ્રસરાવનાર મડ઼ારસાયણ ! એનાં મસ્ત લખ અલખની એધાણ આપતાં-પદે પદે અમૃત સાગર ઉછાળતાં– પ્રભુને ચે ઘડિંભર પેાતાની વચ્ચે ખેાલાવતાં, ઢાઇ દેવદૂત-ફિરસ્તાની પુકા સમાન મહાકાવ્યેા, જ્ઞાન સાહિત્ય અને સ્વાનુભવી મણિધાને ફાલાવવા મુરલીની ગરજ સારતાં ! અરે એની ભવ્ય મુર્તિ મસ્ત આન'દઘનજી, ચીદાનંદજી, દેવચંદ્રજીનેયે ભૂતકાળમાંથી સ્મૃતિપટે તારવી દેતી ! એનાં ગૂઢ પણ વિશાળ ગ્રંથાલેખન ! સવાસા મહા ગ્રંથાના આલેખન! મહાન ચેાગીશ્રી યÀાવિજયજીના યે સાક્ષાત્કાર કરાવતાં ! કડા ! કહા ! શુ' લખીચે ! કેટલું લખીએ ! એ મહાન્ આદશ ના અવતારને માટે ? આવા મહાન્ શાશન-ધર્મ-કામ-સા હિત્ય અને સ્વદેશભકતની કીતિની ઉષ્મા સૂર્ય નીએ પેલે પાર જાય તા ભાશ્ચ શું ? એનાં યશ સૌરભ-કીતિ કિરણા-મહાન કાર્યોના For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૧ પ્રચંડ સૂર્યપ્રકાશથી પામર–અજ્ઞાન-કુપમંડુકોનાં નેત્રે અજાય! પરબુણે દુખી ઘુકબાલેનાં નેત્રો મીચાય તો શું આશ્ચર્ય ? વડોદરા ! શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ! કવિ પ્રેમાનંદ વડોદરામાં. કવિ દયારામ તથા શ્રીમદ્ કવિરાજ યશેવિજયજી (ડાઈના) વડોદરામાં તથા કવિરાજ શ્રી બુદ્ધિસાગરજી વિજાપુર તા. વડોદરામાં થયા. આમ વડેદરા ખરેજ કવિરાટનેની ખાણ બડભાગીજ ગણાય, એ દયાસાગરે પિતાના જન્મથી વડેદરા રાજ્યના વિદ્યાપુર નગરને એક કણબી કુટુંબને સં. ૧૯૩૦ ના શિવરાત્રીના રોજ અજવાળ્યું હતું. જન્મદિવસ પણ શિવરાત્રી ! પિતા પણ શિવજી! માતા અંબા ! જન્મ ભૂમિ વિદ્યાપુર? ને પિતે બુદ્ધિસાગર! એ શિવ-નિર્વાણુ–પામેજ ! એમાં શુ નવાઈ બાલ્યાવસ્થાથી જ મહાન થવા સર્જાયેલા એમણે પરણી સંસા. . રમાં ઝબકોળાવા સાફ નાજ પા. પિતાના ઠરાવમાં મક્કમ રહ્યા. બાલબ્રહ્મચારી રહ્યા. હા સુમતી સલુણીને વર્યા હતા. મુક્તિ સ્ત્રીને છેવટે પામ્યા? ૩૨ બે વર્ષની વયમાં ખેતરમાં નાગફણાવડે છત્ર કરાયેલા મહાન પુરૂષ થશે એવી તે આગાહી કુદરતે આપેલી.તે સત્યનીવો. વર્તમાન કાળે વિચરતા તમામ સાધુવના વડીલો એક કાળે જેમના પ્રતિ બહુમાન અને પૂજ્યભાવ ધરાવતા એવા મહાન પ્રાતઃસ્મરણીય શ્રી રવિસાગરજી તથા શ્રી સુખસાગરજી રૂપી વૈરાગ્ય સાગરમાં શ્રીમદ્દ સ્નાન કરવા ભાગ્યશાળી બનેલા અને એજ સ્નાનના પરિણામે એઓ સંસાર ત્યાગી બહેચરભાઈને બદલે બુદ્ધિસાગર સં. ૧૯૫૭ માં પાલણપુર મુકામે થયા, ૧ વડોદરા 1 શ્રીમંત સયાજીરાવ મહારાજનું વડોદરા ! કવિઓની ભૂમિ ! કવિ પ્રેમાનંદ વડોદરામાં ! કવિ દયારામ તથા શ્રીમદ્દ યશોવિજપજી ( હજારો ગ્રંથ બનાવનાર) ડાઈ-( વડોદરા ) ના તથા કવિરાજ શ્રી બુદ્ધિસાગર વિજાપુર ( વડોદરા ) ના. બામ ખરેજ વડોદરા રાજ્ય કવિરત્યેની ખાણ બડભાગી ગણાય. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સાધુધમ નુ’ પ્રતિપાલન ? તેમાંયે મહાન્ કઠીન આચારવાળા સાગરગચ્છમાં ! મહાન ક્રિયાદ્વારક શ્રી રવિસાગરજી મહારાજ અને શ્રીસુખસાગરજી મહારાજના શિષ્ય તરીકે રહેવુ... એ કઠીન હતુ. છતાં માચાર પ્રતિપાલન, સાધ દ્વારા ભૈન્ય જીવાને પ્રતિબાધવા, અય્ચન ચેાગસાધના સ્વાનુભવનાં પુસ્તકાનાં આલેખન ! આ સૌ કરનાર આ આદશ સાધુને પેચાપુરના શ્રી સંઘે કાશી મનારસ વડેદરા મુંબઈ આદિ સ્થળના મહાપઢિતા સમક્ષ ૧૯૭૦ માં આચાર્ય ઢી આપી. પેાતાની ભવિજીવને પ્રતિબેાધવાની શકિત, વિશાળ દૃષ્ટિ તથા સમાન દૃષ્ટિ, પાંડિત્ય, પ્રખર વકતૃત્વ, રુ.જન્મ કવિત્વશકિત નિસ્પૃહીપ તથા વિશ્વવ્યાપી પ્રેમ કયાં છુપ રહું ? એમણે તા સ્થાનકવાસીમાં લાંખા સમયના દિક્ષિત અમીધરજી ( હાલ આચાય શ્રી અજિતસાગરજી મહારાજ. શ્રીમના પટ્ટશિષ્ય ) આદિ કેટલાયે સાધુઓને પેાતાના પ્રેમથી ખેચ્યા ને તેએ શ્રીમદ્રને હાથેજ તર્યાં. આખા જીવનમાં જ્ઞાનચર્ચા-ગ્રંથાલેખન, ચૈાગસાધન ધ પદેશ ! શાસ્ર પઠન પાઠન, તથા વિશ્વોપકાર આ સિવાય અન્ય કામાં લક્ષજ નથી આપ્યુ. કદીયે અઢેલીને બેઠા નથી. દિવસે ( દ્રા લીધી નથી. મુખવાસ વાપર્યાં નથી, કેાઇનાયે ઝઘડામાં કદીયે પડયા નથી. નિજાત્મનું ભુલી પરમાં માથુ' મળ્યું નથી. શ્રી ગાંધીજી, લાલા લજપતરાય, શ્રીમંત ગાયકવાડ સરકાર, શેડ લાલભાઈ દલપતભાઈ, મહાન્ આચાર્યાં કં૰ જેવા મહાન પુરૂષા સાથે ગુઢ ચર્ચાઓ ચલ વનાર, છતાં ખાલક સાથે ખાલક સમા નિષિ | નદીનાળાં દાતર કે ગુફા ડુંગરાને જોતાંજ તે તરફ દાઢી જ! ધ્યાનમાં મેસી જનાર | સાડાઆઠ મણુ વજનવાળા બાળબ્રહ્મ ચ રી ચેાગીશ્વરના દેહનાં દર્શન કરનાજ એ ચેાગીને પીછાની શકે ? માત્ર ચાવીસજ વર્ષ માં લગભગ સવાસેા ઉપરાંત મહાગ્ર થાનાં લેખન! તે પણ ક યાગ આન ધનપદભાવાર્થ,અગીયાર ભજનસંગ્ર હના લાગા, જેવા ગ્રંથા લખી નાંખનારની શિકતનાં શાં વર્ણન For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્કૃષ્ટ કવિત્વશક્તિ? વાતવાતમાં સરસર વહેતી ગંગાના નિરંકુશ સ્ત્રોત સમી હઝારે કડીઓનાં કાવ્ય,ભાજને સ્તવને જે મુખમાંથી, કલમમાંથી સરીજ પડે! તેમાં વિદ્વાને પણ મુગ્ધ બને! એમાં આધ્યાત્મજ્ઞાનનાજ પરિમલ રે ? એ કવિત્વ શક્તિ?.. પ્રખર વકતૃત્વ! જે વકતૃત્વે શ્રીમંત ગાયકવાડ સરકારને પણ મુગ્ધ કર્યા ! એકજ કપર આઠ આઠ માસ મુંબઈ લાલ, બાગમાં વિવેચન કરવા છતાં તે અપૂર્ણ રહે ? એ વકતૃત્વના શ્રેતાએનેજ એની ખબર ? તેમના ભક્ત દશા ! તેમના ગ્રંથમાં ઝળકે છે તેવીજ તેમના જીવનમાં ઝળકી છે. - વૈરાગ્ય ભાવી અધ્યાત્મ દશા! મસ્તદશા પ્રેમદશા! વૈરાગ્ય દશા! મતદશા ! ગ-ધ્યાન-દશા ! કમગીની દશા ! કમ. વીરની દશા! પ્રભાવરહ દશા ! સ્વદેશભક્ત તરીકેની દશા ! ગુરૂભકત તરીકેની દશા ! આનંદમૃતિ તથા જાગૃતસંત તરીકેની દશાની અલૌકિકતા માટે આવડા ન્હાનાશા લેખમાં કાંઈ ન લખી શકાય. એને માટે તે પુસ્તકોનાં પુતકે ભરવાં પડે ને તે ભરાશેજ. એમનાં ગ્રંથાલેખન માટે, એમની સાહિત્ય સેવા માટે એમની ગુરૂભકિત માટે, શું ગુજરા અજ્ઞાન છે? ના, ભારતવર્ષના ઉદ્ધાર માટેની તલપવાળા જીગરમાં પિતાના આત્મના ઉદ્ધારની તેમની ઘગશ જોવા જેવી હતી. જૈનધર્મ એ વિશ્વધર્મ છે. એજ ધર્મના જ્ઞાતા પુરૂના ચૂરણ પાસે બેસી વિવે એકવાર ધર્મનું શિક્ષણ લીધું હતું. તેજ સમય પુનઃપ્રકટાવવા એ જીવ્યા ત્યાં સુધી મા ને ઠેઠ મૃત્યુ સુધી એજ આરાધના આરાધ્યાં ને એમાંજ ખખ્યા. એમને માનવ કેમ કહા જાય ? જે મૃત્યુ પહેલાં, મહીનાએ પૂર્વે, પિતાના મૃત્યુને સમય નિદેષ કરી જાય છે. ને તેજ પ્રમાણે ઈચ્છીત મૃત્યુ પ્રાપ્ત કરી શકે છે. જેઓ જીવતાંયે ચમત્કાર રૂપ હતા. જીવન વિસર્જન થતાં અનેક ચમત્કાર વડે વિશ્વને મુગ્ધ કરે છે. પ્રાયે કોઈનેયે ન લાધેલું એવું પરમ શાંતિ સમાધિ જ્ઞાન આત્મા For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સધન પૂર્વકન–સ્વજન પરિવાર સમક્ષ સ્વ જન્મ ભૂમિમાંજ બરાબર ઠરેલે સમયે–ચઢતે પહેરે-મૃત્યુ પામી-અઢારે વર્ણના પૂર્ણ સત્કાર સહિત–શિબિકામાં બીરાજચંદન ચિતામાં પિઢી-નિર્વાણુને પામે એવાં મૃત્યુ કયા મહાપુરૂષે મેળવ્યાં છે ? વિરલ! એનના સાધવ જીવન માટે તે જનતાએ થોડી ધીરજ ધરવી જ રહી. આ તે “જીવન છાયા” એમાં શું સમાય ? આવા મહાન શાશનધારક-મહાજ્ઞાની આચાર્ય ભગવતે અમારા ભારત વર્ષમાં અનેક પ્રકટે, એ શિવાય અન્ય શું ઈચ્છાય? ગુરૂદેવ તમારે ચરણે કટિકોટિ વંદન ? સાચા સાધુ. धन्यास्ते भुवि परमार्थ निश्चितेहाः शेषास्तु भ्रमनिलये परिभ्रमन्ति || દેવાંશી આ ક્ષણિક હિસતે, દેહતે આપણે છે: સંસારે આ ક્ષણિક હિસતે, સ્વર્ગ શો આપણે છે એ સંસારે સુરજન તણે વાસ ને વાટિકા છે, એમાં આવી નિશદિન ન શું દેવ પૂજા ઘટે છે ? જન્મે ત્યાંથી પરહિત કરે, સ્વાશ્રયે શીખી રહેવા, જીવ્યા સુધી પ્રભુમય બની સ્વાર્પણે હાય સેવા જેવા તેવા રહી જીવિતને આમ ઉજાળનારા એવાને તે સુર પદ ઘટે ને ઘટે દેવ પૂજા ! લલિત ગનિષ્ઠ પરમ જ્ઞાની સાધુવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર વર્તમાન સમયમાં સાચા સાધુઓના એક ઉમદા ઉદાહરણ રૂપ થઈ ગયા છે. એમના ઉન્નત જીવનનું સર્વપાસથી અવલોકન કરતા ઘણું શીખવાનું મળે તેમ છે અને તેમનાં સ્મરણમાં જે જે લેખાંજલિ અર્પણ થશે તે સમગ્રથી તેમના જીવનની જુદી જુદી ભૂમિકાઓનું દર્શન થશે તે ઘણું ભવ્ય સુંદરઆકર્ષક અને બેધપ્રદ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થશે; એમાં શંશય નથી. એ સદ્દગત્ મહાત્માશ્રીને અમને અલભ્ય પરિચય થએલ. તે પણ અમને સાનન્દ સંતોષ ઉપજાવનાર થયે હતું. તેમનાં પુસ્તકો દ્વારા તેમના સૂરમ સાધુ જીવનને સહવાસ અને તજજન્ય આનંદ નિત્ય નિરંતર અનુભવાય છે અને એ અનુભવ આ ટુંકે લેખ લખવામાં પ્રેરક હેતુ છે. વેષ માત્રમાં કે તમને ગુણ કર્મ શુન્યતામાં કે રજોગુણી લેભમૂલક ક્ષુદ્ર અહંભાવ પ્રેરિત સકામ પ્રવૃતિમાં સાધુતા રહેલી નથી. તેમજ વાતામાં વ્યાખ્યાનમાં, ભાષણમાં, ગ્રન્થ ગુંથવામાં કુશળતા પણ કૃતિમાં મૂઢતા, વૃત્તિમાં શૂન્યતા ! આવી કુશળતામાં નથી પંડિતાઈ કે નથી વિદ્વત્તા એ તેમના જીવનને ઉત્તમ બધ છેતેમનામાં વિદ્વત્તા અને સૌજન્ય, જ્ઞાન, પાંડિત્ય અને સચ્ચારિત્રને વિરલ સંગ હતે. તેમને શુંદ્ધ વૈરાગ્ય તેમની નિરહંકાર નિર્વાસન નિષ્કામ સપ્રવૃત્તિયે, તેમની જ્ઞાનનિષ્ઠા તેમનું ગાનુષ્ઠાન અને ચિદાનન્દ ભજનની મસ્તી, તેમને સમભાવ અને સત્વગુણ, તેમની નિર્મોહી શકમ બુદ્ધિ અને તેમની પાછળ પ્રકાશનું એમનું વિશુદ્ધ નિષ્કલંક હૃદય! આ બધાંના સરવાળારૂપ તેમનું આદર્શ સાધુ જીવન તેમના ચારિત્ર લેખ કને સબળ અને સુન્દર સામગ્રીઓ પુરી પાડે તેવાં છે. સાંપ્રદાયિક ટૂંકી દ્રષ્ટિ, રાગદ્વેષ અને તજજન્ય ખટપટ પ્રપંચ પ્રતારણું, આડંબર આદિ અનર્થકારક અંશે તેમનામાં જોવામાં આવ્યા નથી. બીજા વિષ કરતાં એમણે આત્મજ્ઞાનને પ્રચાર કરવા ઉપર અને વીસરાઈ ગયેલી ગવિદ્યાને પુનરૂદ્ધાર કરવા ઉપર ખાસ વિશેષ લક્ષ આપ્યું છે અને ચગાનુષ્ઠાન તથા આત્મજ્ઞાનનિષ્ટા એ સિવાય એક સાચા સાધુની બુદ્ધિનાં વિહારસ્થાનમાં બીજું શું હોઈ શકે ? તેમણે પોતાના આત્મપ્રદીપ નામના ગ્રન્થમાં જણાવ્યું છે કે सार्थकयं जन्मनोविद्धि सूत्रशास्त्रेषुसंमतम् आत्मतत्वं समाराध्यं त्रैकालिकमनश्वरम् ॥ ५६ ॥ परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्वभो इष्टावाप्तियंतो मुक्ति रुपादेयं सदुत्तमम् ॥ ७७ ॥ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈકાલિક નિત્ય આત્મતત્વનું અમરાધના અને અન્ય કાર્યના પરિત્યાગ પૂર્વક સચિદાનન્દનું ભજન એ જન્મનું સાર્થક છે એમ તેઓ ઉપદેશે છે. તે કેટલું યથાર્થ છે. આધ્યાત્મિક ઉન્નતિ એજ ખરી ઉન્નતિ છે. તે વિનાની બીજી ઉન્નતિ માટે પ્રયાસ એ તે ભસ્મમાં ઘત હેમવા જે નિષ્ફળ પ્રયાસ છે. હાલમાં આધિભૌતિક દુખમાત્રનું મૂલ અધ્યાત્મ અવનતિ છે. આ અવનતિના જમાનામાં પ્રજા સમક્ષ આત્મતિને પ્રકટાવવાનારા વિરલ મહાત્માઓ નીકળી આવે છે અને પ્રજાની મેહ મદિરાથી ઉન્મત્ત બની ગએલી દષ્ટિ જે તે તરફ જાય અને તેને યથાર્થ રૂપમાં ઓળખે તે તે ઉન્નતિના પંથે ચડે એ નિઃશંસય છે. તેઓ ગયા તેને શેકાદગારથી લેખાંજલિ અર્પનાર લેખકવર્ગ પણ અમુક કાળે જશે અને આ લેખને વાંચનાર વર્ગ પણ જવાને જ? ત્યારે શેક કેને માટે કરે, જ્ઞાનદ્રષ્ટિએ મહાત્મા શ્રી જીવન્મુકતજ હતા. સ્થલ દેહેજ મુકત જેવા હતા. બાકી જે સ્થલ દેહનાં સાધન વડે એમના અવિનાશી આત્માએ સ્વધર્મની અને સ્વધર્મીઓની સેવા કરી છે અને હજુ અધિકાધિક પોપકારને પ્રવાહ વહ્યા કરવાની આશા રહેતી હતી, તે દેહ વિલય થઈ જવાથી ઉક્ત સેવા અટકી પી અને આશાઓ અળપાઈ ગઈ, તેથી આપણી વૃત્તિમાં આઘાત થાય અને તેના પરિણામમાં હદય. માંથી સ્વાભાવિક શેકગાર નીકળે. તેમને સ્કુલદેહ છીનવાઈ ગયે છે પણ તેમને સાક્ષર દેહ-તેમનાં પુસ્તકે ચિરંજીવી છે અને તેની પૂજા અર્ચાદિ કરવાનું બની શકે તેવું છે. તેમનાં પુસ્તકોનું વાંચન મનને તેમના ઉપદેશનું અનુચિન્તન અનુસરણ થઈ શકે તેવું છે. અને તેમ કરવું એ પ્રત્યેક જૈન મતાવલંબીજનનું કર્તવ્ય છે, એમના જેવા સાચા સાધુઓ જૈન સંપ્રદાયમાં ઉત્પન્ન થતા રહે અને આ મહત્ત્વનું સમારાધન તથા ચિદાનન્દ ભજન એમાંજ જીવનનું સાર્થક સમજી એ રસ્તે સમાજ વહે એવી વીરપ્રભુ પાસે પ્રાર્થના કરતાં વૃત્તિ વિરામ પામે છે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ મહુડીમાં મારા મેળાપ. ( લે॰ મુનિરાજ શ્રી સિધ્ધિમુનિજી મુ॰ વીજાપુર ) આચાય શ્રીમાન્ બુદ્ધિસાગરજી ગયા ! જે નામરૂપથી મને ઘણીવાર મેળાપ થયે અને હરવખત મ્હે તેમના પ્રેમામૃતનુ' પાન કર્યું' તેનાં વિપ્રયેગી અમુલ્ય સ્મરણા મારા ઉરે સદાનાં સ્થાયિકરી તેએ સદાને માટે ગયા. અત્યારે હું તેમાંનું કયું સસ્મરણુ આલેખુ ? મધાં સ’સ્મરણામાંએ અપૂર્વ પ્રેમ, મિત્રતા ને મીઠાશ. એકાદ પ્રસ’ગે મને તેમનામાં અવિશ્વસનીયતા જણાઈ, પણ મહે ડીના અંતીમ મેળાપે મને અસત્ય ઠેરવ્યે; આજ કારણથી માર્ મહુડીના મેળાપનું સંસ્મરણુ સર્વોત્કૃષ્ટ મન્યુ, તાર ગાથી ઇલે!લ તરફ વિચરતા હું મહુડી તરફ આાગ્યે. શ્રીમાની માંદગી સાંભળી, વતમાનપત્રમાં વાંચી, દનાર્થે આગમન થયુ. અંતિમ મેળાપને માટે મહુડી જાઉ છુ એવી કલ્પના પહેલી નહતી, પણ મેળાપ થયા પછી કાંઈક તેવુ અનુમાન થયું, શ્રીમાને દર્શાવેલી કેટલીક હકીકત ઉપરથીજ એ અનુમાન કાઢવાને કારણે મળ્યાં, મે' મહુડીના ઉપાશ્રયમાં પગ મૂકા કે તરતજ આચાય શ્રી મહારાજ બુદ્ધિસાગરજી એલ્યા કે બહુ સારૂ થયુ. હું વાટ જોતેા હતેા કે તમે આવશેાજ. જાણે તેઓશ્રી પરવારીનેજ એઠા હાય તેવા ભાવે આ કથન હતું. આ વખતે તે ઉપાશ્રયની પશ્ચિમ દિશા તરફની મારી આગળ પડેલી પાટપર આડા પડયા હતા, હું પાટની સમીપ પહેાંચ્યા કે તેએ બેઠા થયા અને મને ઉતરવાની જગ્યાના, આસન રાખવાની જગ્યાના નિર્દેશ કર્યાં, અત્યારે લગભગ સાડાનવ વાગ્યા હતા. જ્યેષ્ઠ સુદ્ધિ પંચમીને આ દિવસ એટલે કયારને એ તાપ શરૂ થઇ ચુકયા હતા. આચાર્ય શ્રીના મન વચનમાં સ્થિરતા જણાતી હતી, પણુ ઉષ્ણુતાના ચેાગે શરીરમાં અસ્વસ્થતા વધતી જણાતી હતી. હું ઉપધિ વ્યવસ્થિત કરી તેમની પાસે આળ્યે અને તેએ પ્રેમ દર્શાવતાં For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનથી “ચાલે પેલી ઓરડીમાં હું તમને જેઈ બહુ ખુશી થયો” વિગેરે વિગેરેથી વાત કરતા મને હવાવાળી પૂર્વ દિશા તરફની કોટલમાં લઈ ગયા. મેં તેમને પ્રેમ ઘણુવાર જે હતે. ઘણીવાર તેમના મૅની મીઠાશ અનુભવી હતી. પણ મને આ વેળાની વિરલતા જણાઈ. ફરી મળવાની આશા ન હતાં, છેલ છેલ્લી સલામ કરનાર નેહીઓને સ્નેહ નિઃસ્તબ્ધ અંતરથી ઉભરાય તેવું કાંઈ મને આ બુદ્ધિના સાગરમાં જણાયું.મારું હૃદય નિઃશબ્દ બોલી ઉઠયું, શું આ બુદ્ધિને સાગર તે જ પ્રેમને પણ સાગર ? તેમના પ્રેમમય વાતાવરણમાં તેમની પાછળ જતે હું એ ફરી કયાંથી બની શકું? કેટમાં જઈ આચાર્યશ્રી પાટપર આડા થયા. હું તેમની સૂચનાથી તેમના પગ આગળ બેઠે.અંતરે આંતરે શાંતિથી અમારી વાતચીત થતી હતી. તેમના પ્રત્યેક શબ્દમાં આત્મિક ગાઢ શ્રદ્ધા અને ધાર્મિક દાગ તરવરતી હતી. વ્યાધિની વેદનાના અનુભવાળે પણ જગના હિતને પ્રશ્ન તેમના હૃદયમાં રમી રહેલો જોવામાં આવતું હતું. આત્મા અને પુદ્ગલને વિવેક એક ક્ષણવાર પણ અળગો થતે મેં ન જે. લોકહિતની ધમધમાટ ભરી ચર્ચાઓ અને તેમાંથી કઢાતા નવનવા નિષ્કર્ષે અત્યારે પૂર્વની જેમ મારા સાંભળવામાં ન આવતા હતા પણ નિશ્ચયાત્મક સિદ્ધાંતે એક પછી એક તું શ્રવણ કરી રહ્યો હતે. મારા પ્રશ્નોના નિખાલસભર્યા અતિ સ્પષ્ટ કા ઉત્તરો મને ઘણેજ સંતોષ આપતા હતા. આવી રીતે મેં અહીં ચાર દિવસ પસાર કર્યા. અને તેમાં તેમના મુખથી ઘણું ઘણું શ્રવણ કર્યું. આ વખતે મેં તેમનામાં પુરેપુરી મહત્તા જોઈ. મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે અમે બંને નિરંતર એક વિચારના ન હતા. અમે પ્રત્યક્ષ અને પત્રદ્વારા ઘણી વખત મળ્યા, વિચિત્ર મતભેદ સાથે મળ્યા, ઉઠયા; પણ આ વેળા મતભેદ ન હતા. તેમની હરક અપેક્ષાઓને તેમણે નિખાલસતાથી રહેટ કર્યો. તેઓને બાલકનું જીવન બહુજ પસંદ હતું. અત્યારે તેઓ બાળક બની સ્પષ્ટ થયા. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ મતભેદ રહેતાં છતાં અા ગાઢ મિત્રતા કાયમ હતી. અત્યારે તેને દિવ્ય રૂપ મળ્યું. પહેલાં પણ હું અમુક અંશે માનની નજરે જેતે હતે, અત્યારે પૂજ્યબુદ્ધિએ મારા હૃદયમાં સ્થાન કર્યું. પાદરા વડોદરામાં હું અને તેઓ એકજ ઉપાશ્રયમાં બે માસ સાથે રહ્યા હતા ત્યારે આ દિવસ અને રાતને મેટા નાગ હું તેમની સાથે જ બેસતે, ઉઠતે અને ફરતે તથા વિવિધ વાર્તાલાપ થતું. અહીં મહુડીમાં તેથી એ સમય પણ લગભગ આખે દિવસ તેમની સમીપેજ ગાળ તથા શરીરની અનુકુળતાએ વાત કરતે. શરીરની અસ્વસ્થતા છતાં પણ તેમને ઉપયોગ ભારે હતે. જગતહિતના અને જેન કામના એકે એક સવા તેઓ ગંભીરતાથી લેતા હતા. જરાક સ્વસ્થતા મળી કે છપાતાં પુસ્તકનું મુફ હાથમાં લે, ટપાલ વાંચે, એકાદું આવેલું માસિક કે અઠવાડિક ઉથલાવે, પ્રશ્નકર્તાને જવાબ આપે અથવા તેવી કાંઈ પ્રવૃત્તિ થતીજ હોય. નિ:સંગભાવે શરીરની દરકાર રાખ્યા વિના પ્રભુ પ્રીત્યર્થે, આપણા શબ્દોમાં આત્મહિતાર્થે કરાવાતી પ્રવૃત્તિને આદર્શ અહીં મને જોવા મળ્યો. અસ્વસ્થતામાં અને અંતિમ આત્મગભીરતામાં પણ તેમની તરફથી તેમના શ્રોતાઓને, અનેકમાણી ભકતેને અપૂર્વ રસ મળી રહ્યા હતા. હું કહિ પણ ભૂલી શકીશ નહિ. મુનિરાજ શ્રી કીતિસાગરજી અને માણસાવાળા ચંદુલાલ તલકસીને આધ્યાત્મિક ચર્ચાત્મક વિને કરાવાય અને તેમાં મારા એકાદ પ્રશ્નને ઉત્તર કઢાવવાને સુંદર હતું રખાવય એ તેમની સિદ્ધકળાનું સંસ્મરણ કેમ સૂકી જવાય? ભૂલ્યું પણ કેમ ભૂલાય ? મહુડીના શ્રાવકોએ આચાર્યશ્રીની બહુજ ભકિત સાચવી. બહાર ગામના શ્રાવકામાં ગુરૂશ્રીના પરમ ભકત વાવૃદ્ધ વકીલજી મોહલાલભાઈ. મેસાણવાળા સાચા ભકત મોહનલાલ ભાંખરિયા અને દેરોલ વાળા મોતીલાલ નાનચંદએ ગુરૂસેવામાં હાજર રહેનારાઓમાં મુખ્ય ગણાય. તેમના પ્રતિ આચાર્યશ્રી મધુરવાણને ઉપગ કરે એમાં કાંઈ 22 For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ નવીન નહિ. તેમાં જગત મહત્ત્વ માને નહિ. પણ જે કોઈ દર્શનાર્થે યા ચેમાસાની વિનંતીના માટે આવ્યું તેને પ્રતિ પણ એજ ભાવ! પશુપક્ષીના પ્રતિ પણ તેને ધર્મને લાભ થવાની સદાની ઉદાર આશા! હાલ પણ પૂર્વના જેવી જ હયાત ઈર્ષાળુ જીવેના મન એ કદાચ હાંસી જેવું લાગે, કેમકે મહત્ સત્ય જીરવવું એ સર્વને માટે અશક્ય છે, પણ એમાં હાંસી જેવું આ અવસરે મને ન લાગ્યું. અત્યજ મુસલમાન, કળી વાઘરી વગેરે સુદ્રવણે પર્યત આચાર્યશ્રીની જેમ ઉદારતા અને વિશાલતા જેઓએ ન ધારણ કરી હોય તેવા પામરે સંદિપણ ઉમદા આશયને ન સમજે. તેમનામાં કોઈપણ જાતની નબળાઈ કે ભૂલ નજ હતી એમ એઓશ્રી માનતા ન હતા. આપણે પણ તેમ નજ માનીએ. તે પછી તેઓ ઉલ્લેખ હું કયાંથી કર્યું? પણ એટલું તે હું કહીશ કે આ અવસરે તેમનામાં ઘણી વાતે સરળતા અને શુદ્ધિ જોવામાં આવતી હતી. એકાદ દષ્ટાંત ટાંકુ? જુઓ તેમને ઉદારાશય અને સાધુતા અને તીર્થ સેવાની મહત્તાને ખ્યાલ! તેમની આગળ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીની માંદગીના સમાચારની વાત થઈ. કેઈએ તે વિષે ઘસાતો વિચાર જણ કે તરતજ તેઓ બેલી ઉઠયા. “જૈન સાધુ કયાંથી? તેઓ ઘણું છે અને તીથ સેવા કરે. તેઓને આરામ થાય એમ હું ઈચ્છું છું” અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીમાં આચાર્ય શ્રી નેમિ સૂરિજીની આગળ વાતચીતમાં કહ્યા પ્રમાણે એક આઠ ગ્રન્થ પુરા કરી શ્રીમાન્ બુદ્ધિસાગરજી પરલેક જવાની સ્પર્ધામાં આગળ વધ્યા છે. પણ કેવી રીતે ? કેટલા ઉદાર હૃદયથી ! સર્વ સાધુઓની સાધુતાપર તેમને આદર અને રાગ હતે. તે સિવાય અત્યારની વાત. ચીતમાં કાંઈ વિશેષતા તેમના સહવાસીને નહિ જ લાગવાની. પણ ઉદારાશયનું આ સુસ્મરણ આજકાલ વધારે નોંધવા જેવું નથી ? નવદીક્ષિત સાધુના પ્રતિપણુ નિરભિમાનીપણે પ્રેમ અને લાગણી દર્શાવી તેને વિશ્રભ આપવો એ તેમની જીદંગીનો મહાન ધડા કાણુ ન લે ? For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ શ્રીમાન બુદ્ધિસાગરજીની સાથેના આ બહુ જ થોડા દિવસોના સમાગમમાં પણ મને અનેક બાબતે સંસમરણીય થઈ પડી છે. સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સંથારાપર હાથ મૂકતાં બે કે સંથારે બહુજ ઓછું છે. તેમાં અન્ય કમ્બલાદિ નાખવાં જોઈએ. તેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીરેથી બોલ્યું હતું. મારાથી બોલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી લીધું અને બોલ્યા કેમ સિદ્ધિમુનિજી તમે જાણતા નથી કે હું એક આસન પરજ નિરંતર પડયે રહેનારે છું અત્યારે આટલાયે ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની શ શુશ્રુષા?” સાધુઓએ ભકિતથી ડો. ઘણાંપડ સંસ્થારકમાં વધાર્યા તેયે આવી માંદગીની સ્થિતિમાં છતાં અણગમતાં તેમણે કયારેય શરીર અને વફાની સફાઈમાં લક્ષય આપ્યું જ નહતું. એ ટેવ અત્યારે પણ તેવી જ કાયમ હતી. તેમના વીંટીયામાં કયારે એકાદુ પણ સારું વજ ન હોય! એ તેમને પરિચયી વર્ગ સારી રીતે જાણે છે એટલે આ વાતમાં હું શું લખું? આ સંથારા વિશેની વાત થયા પછી હું પડિલેહવાની ક્રિયા કરવા મારા આસને ગયે. ત્યારે ડો. માધવલાલે આચાર્યશ્રીને શરીર તપાસતાં પૂછયું “આપનું આ દર્દ હું લેઈ શકું એમ કોઈ રીતે બને ખરું કે?” તરતજ આચાર્યશ્રીએ મને બોલાવ્યો અને કહ્યું “માધવલાલ પૂછે છે તેનું સમાધાન કરે” મેં માધવલાલને જવાબ આપે અને પ્રશ્ન સંબંધી બુધ્યાનુસાર ખુલાસો કર્યો. તેમના મસ્તકે ગરમીને વેગ ચઢેલું હતું, તેથી આ કામ મને સેમ્યું. તે પણ હુ ખુલાસે કરું છું તે તેમનાં લક્ષ્ય બહાર નહતું. મારા ખુલાસાથી ડોકટરને સંતોષ થયે કે નહિ એ જાણવા તેમણે અંતે પ્રશ્ન કર્યો “કેમ તમારે ખુલાસે થઈ ગયે ને ?” મન કરનારને સંતેષ થાય એવું વાસ્તવિક સમાધાન કરવું. પણ ઉડતા જવાબ આપી તેને સમાધાન ન થયું હોય છતાં સમાધાન થયાનું મનાવવું નહિ એ તેમની આદત હતી. તે અત્યારે પણ સાચવી. લખવામાં અત્યંત વ્યગ્ર હોય ત્યારે પણ “કાંઈ પૂછવું છે ! ” એમ કહ્યા For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. સિવાય નજ રહે અને પૂછનારને સમાધાન પણ આપેજ. એ તેમની મશહુર હિતબુદ્ધિ આ માંદગીના સમયમાં પણ સદા જાગ્રત હતી એક વાર સવારમાં મેં પૂછ્યું તમે વધારે સમય આ સંસારમાં હુ. યાત રહી તે શું મહત્ કાય કરો ? અથવા જે હયાત ન રહી શકા એમ તમને લાગે તા તમારી ઇચ્છાને અનુસરનારા ખ્સને તમે શુ કરવાનું કહા ? તેઓએ સ્પષ્ટ કહ્યુ, હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ, પણ માનો કે હું વધારે જીવુ તે આ મહુડી પ્રદેશમાં એક શુરૂકુલ માટે પ્રત્ન કરૂ કે જેમાંથી સમથ જૈનો અને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યો અને એવા નિસ્પૃહીએ નિવડે. તથા નેતાઓ થવાને ભેગ આપનારા પશુ પાકે, આ કાયર હું ન કરી શકતા અજીતસાગર સૂરિજી અને તમે તે કરે! એમ હું ઇચ્છુ છું, બાકી મારૂં લેખન કાર્ય તા મારી જીંદગીના અંત સુધી લગભગ ચાલુજ રહેશે. ખરેખર તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યાં કર્યું છે. પાલીતાણાના ગુરૂકુલને વધારે સારી સ્થિતિમાં લાવવા અને મહુડીના પ્રદેશમાં એક આદશ ગુરૂકુલ સ્થાપવા તેમની ભાવના હતી. તે મનમાંજ રાખીને અહીંથી ચાલ્યા ગયા છે આ પ્રદેશમાંની અઢારે વણુ અને મુસ્લીમ પ્રજાની આંખમાં અશ્રુ વહેતાં કરી તે પાતાના કાર્ય ભાગ બનતા પુરી કરી અનાદિના પંથે પડયા છે. મારે અથવા જૈન સાસનનું હિત ચાહનારા અન્ય કાઈએ હવે તે વાતે સ્મરવાની રહી. એટલુજ નહિ પણ તેવાં સ'સ્મરણાથી કાંઇ અનતુ કરવાનું પણું રહ્યું. મારા માટે કઈ માલી શકે તેવું કરીને શાસનદેવતા મને જોઈતુ મળ આપે અને શાસનને અનુકૂળ સત્બુદ્ધિ સદા કાયમ રહી પુરૂષા કરવાની પ્રેરણા કરે એજ શાંતિ: શાંતિ: શાંતિ: For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TET હતા એ સાચ્ચા સન્તમણિ! તા. ૯ મી જુન ૧૯૨૫ મ્હારા જીવનમાં કાયમી સુંસ્મરણ તિથિ હશે. એ ભૂસી ભૂંસાય તેમ નથી. વિસારી વિસરાય તેમ નથી. વિદ્યાર્થી તરીકે હું ઇતિહાસના કોઇ પણ અગત્યના બનાવની પશુ સાલ ચાદ રાખવાના રસિક ન હતા. સાથે યાદ રાખવી એ મ્હારા સ્વભાવમાંજ નથી. સ્વભાવમાં નથી ત્યારે હું મી જુન ૧૯૨૫ કેમ યાદ રહેશે ? જે પ્રસંગ ચાને બનાવ આપણા જીવન સાથે સીધા સબંધ ધરાવતા નથી તેનું સ્મરણુ ન રહે એ સ્વા ભાવિક છે. પોતાના સ્વજનના યા તેા પુન્યજનના જે દિવસ શાશ્વત વિયેાગ કરાવે છે તે દિવસ ચાને પળ હરકોઈ મનુષ્યને સહુજ યાદ રહે છે. આ નૈસ`િ નિયમ છે અને એને હરકેાઈ આધીન છે, તે પછી હું કાં ન હેાઉ” ? તા. ૯ મી જુન ! અહા ! એ કારમેા દિવસ ! ભૂલ્યા કેમ ભૂલાય ? વિસાઅે કેમ વિસરે ! | કારણુ ? મ્હારા જીવનમાં અમુક અર્થે સત્ય પ્રકાશ પાડનારના, મારા જીવનને સત્યદિશામાં ઢોરવાના સચ્ચા સલાહકાર અને ઉપદેશકના, જેમને હું અન્યધર્મી હાવા છતાં પ્રેમસ્વરૂપ, ધર્મનિષ્ઠ, નૈષ્ઠિક બ્રહ્મચારી, અને સાચા વિરલ સમય સન્ત માનતા એવા પુન્યજનના તા. ૯ મી જુને આ ફાની આલમમાંથી કાયમી અન્ત આપ્યા ! એ પ્રેમસ્વરૂપ ભવ્યાત્મા તે કાણું ? એ વાચક તુ તુરતજ શમજી શકયા ડાઇશ અને કદાચ ન કળી શકયા હૈાય તો જાણુ એ સભ્યાત્મા તે સન્તમણિ પૂજ્યપાદ્ શ્રીમદ્ બુદ્ધિ સાગરસૂરિજી !! હું અન્યધર્મી હોવા છતાં એઓશ્રીના સત્સ`ગનો લાભ શી રીતે પામ્યા ? મ્હારા કેટલાક મિત્રો જૈનધી છે અને તેઓ એએ શ્રીના સુરસ્ત અનુયાયી છે. તેમની દ્વારા હું એઓશ્રીના પરિચય પામ્યા.સન ૧૯૨૦નું રમાયુ એઓશ્રીએ વિજાપુર કરેલું ત્યારે એમના દનાથે પ્રથમજ ગયાં. હે દેવત્ પ્રણામ મ્હારી રૌતિ મુજબ કર્યા કે તુરતજ મ્હનેં હારૂં નામ વિંગેરે પૂછી લીધું. માશ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9.19% નામથી એ પરિચિત હતા. કારણુ મ્હારી એળખ મ્હારા મિત્રાએ એમને આપેલી હતી. પેાતાનુ અધું જ કામ આજીપર મૂકી મ્હારી સાથે જીવનની વાતા કરવી શરૂ કરી. વાર્તાલાપ પરથીજ હારાવ ભાવમાં પરમાત્મ પ્રાપ્ત માટે કયા ગુણ પ્રાધાન્યપણુ` ભગવે છે એ એમણે જોઇ લીધુ. ખસ ખલાસ ? મારા સ્વભાવ જાણી લીધા બાદ મ્હને કયી રીતે ઉપયાગી થવુ અને જીવનની સાચી ચાવી બતાવવી, એજ ભાવના એઓના મનપ્રદેશમાં રમ્યા કરતી. આ ભાવના મ્હારા એકલા પ્રત્યેજ એઓશ્રીએ બતાવી છે એમ નથી પરન્તુહરકેાઈ જીજ્ઞાસુ અને મુમુક્ષુ અન્ધુને એએશ્રીને સદ્દરસ્તે ઢારવાની તિવ્ર ઝંખના હતી. પેાતાનામાં જે જ્ઞાન અનુભવસિદ્ધજ્ઞાન હતું તે જ્ઞાનના રસ, પેાતાને પરિચિત તેમજ અપરિચિત એવા સર્વે બન્ધુએ પીતા થાય એ એમના ખાસ મહામંત્ર હતા. દુનિયાની અસારતા, દુનિયાના વૈભવેની ક્ષુલ્લકતા, અને માયાની જાળમાંથી પાછા હડી આર પરાયણુ થતા સંસારીજીવાને કરવાનાં અનેક વ્યાખ્યાના, પત્રા, બાધવચને, ભજન અને ગ્રન્થા એએશ્રીના લખેલા છે. આ વધું બતાવી આપે છે કે એમનું લક્ષ્ય ગ્રામાભિમુખી હતું. એ આસ્મરસનું પાન કરવાનું વ્યસન એએને એટલું બધું સજ્જડ હતું કે જ્યારે જ્યારે પાત પેાતાની પ્રવૃતિમાંથી ક્ારેક થતા કે “ તુરતજ ધ્યાનમાં એસી જતાં અને એકજ આસને લાંબા સમય સુધી એ અજબ આવરસની લહજ્જત લેતા. એએના સદા આનંદી સ્વભાવ, સતત પ્રવૃત્તિમય જીવન, એમના ત્યાગની જવલત ધગશ, એમની પ્રાચય પ્રીતિ, એમનુ વિશાળ અનુભવસિદ્ધ જ્ઞાન અને આક્ષ્મણુતા વિગેરે અનેક સદ્ગુણાથી એમના પરિચયમાં આવેલી ભાગ્યેજ કાઇ વ્યક્તિ અજ્ઞાત્ હેશે, સમર રહેા એ ભવ્યાત્મા. ॥ ધર્મની વિશાળ ભાવના એમાશ્રીની એટલા અંશે હતી કે પેાતાની પાસે અત્યો, મુસલમાનભાઇએ, ફ્કીરા, અન્ય સ ́પ્રદાયના સાધુઓ અને અનુયાયીએ બહુ છુટથી આવતા અને પેાતાની પાસે આથી હમેશાં ભારે મેદની એ બધા ભાઇઓની જામતી. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ ધમના અને ગરમ પરમાત્માના વિવાદે બહુ રસભર્યા અને યથાશાજી થતા. આ વિવાદમાં પિતે એટલા બધા તલલીન થઈ જતા કે પિતાને પોતાની સાંપ્રદાયિક વિધિ કરવાના સમયનું પણ સ્મરણ ન રહેતું. મામા-પરમાત્મા સંબંધી જ્ઞાનનું વિવરણ પિતે એવી અજબ શૈલીથી કરતા કે અન્યધર્મીને કદિ એમ ન જણાય કે એ પિતે એ વિવરણ જૈન દષ્ટિએ કરે છે. માતા-પરમાત્માને હરકોઈ નામથી સંબોધવામાં પિતે જરા પણ વિરોધ માન્ય નથી. પોતાનાં ભજનમાં વિશુદ્ધાત્મા–પરમાત્માને રામ, કૃષ્ણ, અલ્લા એવાં અનેક નામથી સંબોધ્યા છે. નામ અને કહેવા છતાં વસ્તુ એક છે એવી સાચી અને અનુભવી હમજ પેતાની હતી હુને પિતાને. એઓશ્રીએ જનધર્મનું સ્વરૂપ પ્રથમ મુલાકાતે જ દષ્ટિએ હમજાવ્યું તે દષ્ટિ મહે અગાઉ કોઈ જૈન બધુ પાસેથી સાંભળી ન હતી. મહે, જ્યારે એ મિમાંસા સાંભળી ત્યારે હારી ઘણે અંશે ધર્મની ભેરાભેદ દષ્ટિ ઓછી થઈ અને અને હું જૈનધર્મને પૂજારી બને. મહારા પરના એક ઉપકારની ખાસ નોંધ આ પ્રસંગે જે હું ન લઉં તો હારી એઓશ્રી પ્રત્યેની આ નેહાંજલી અપૂર્ણ લેખાય. એઓશ્રીને અદ્યાપિ સુધીને અપ્રસિદ્ધ ગ્રંથ નામે “જે જીતા” જે તદન સંસ્કૃતમાં જ પિતે લખ્યું છે અને પિતાને વિશ્વાસે અનુયાયીઓ કે જે એ ગ્રન્થ વાંચવાની, વિચારવાની અને યથાશકિત આચરવાની લાયકાતવાળા હતા તેઓને જફક્ત એ ગ્રંથ વાંચવા વિચારવા અપાયો હતો. તે ગ્રન્થ એઓશ્રીએ મહને અત્યંત પ્રેમ પૂર્વક અથથી તે ઈતિ ભણાવ્યા અને વિચારાખ્યા. હું એ ગ્રન્થ બે ચોમાસામાં પુરો કર્યો પ્રેમનું એટલું વિશાળ સત્ય અને શુદ્ધ સ્વરૂપનું એ ગ્રંથમાં વર્ણન કરાવ્યું છે કે હને ભણાવતી વખતે હમો બને પિતાનું સ્વભાન ભૂલી ફકત પ્રેમ લહરીઓજ જાણે - અનુભવતા હોઈએ એવું ભાન થતું.એ ગ્રન્થનું ગુજરાતીમાં ટીકાસ ભાષાન્તર મહને પોતાની પાસે રાખી હારી પાસે કરાવવાની એમની ખાસ ઈચ્છા હતી; પરતુ હું બેવકુફ ! મ્હારી કર્મવશાત For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ પ્રવૃતિમાંથી આજ દિન સુધી ફારેગ ન થ અને એ કાર્ય નિર્માણ મુજબ અર્પષ જ રહ્યું હું. એઓશ્રીની ઈચ્છાને માન નથી આપી શકે એને માટે હું ખરેખર એઓશ્રીને અપરાધી છું, પરંતુ એ દયાના સાગર, પ્રેમમૂતિ મહને જ્યાં હશે ત્યાંથી ક્ષમા આપશે એવી શ્રદ્ધા રાખી હું હારૂં સમાધાન કરી લઉં છું. આ ગ્રંથ કેટલો અદ્દભુત છે તેને ભવિષ્યમાં જ્યારે એ પ્રસિદ્ધ થશે ત્યારે ભવિષ્ય જ બોલશે. એ ગ્રન્થ હિરા મન્તવ્ય પ્રમાણે ફકત જૈન સમાજને જ નહિ પરંતુ સમસ્ત વિશુદ્ધ પ્રેમી આલમને અજબ વારસારૂપ જણાશે. એઓશ્રીના ગ્રન્થ પ્રસિદ્ધ કરતું “શ્રી આધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” એની પ્રસિદ્ધિ સત્વર કરે એજ આ સેવકનું નમ્ર સૂચન અને વિનતિ આ પ્રસંગે છે, આવા અનેક ગુણરત્નથી ભરેલા સાચા સન્ત અને ફકીરનું નિર્વાણ ફકત જેન આલમને નહિ પરંતુ એમના સત્સંગના લાભ પામેલા હરકોઈ અન્ય ધમીને પણ ભારે ખેટનું કારણ બન્ય છે!! આ ખેટ કેઈથીયે ન પૂરાય એ બહુ જ સ્પષ્ટ છે, પરન્તુ કર્મને શાશ્વત નિયમ તદન પ્રમાણિક છે એવું જાણનાર આપણું સર્વને આ અસહ્ય પ્રસંગ કમના એ ગહન નિયમને વધુ દઢતાસહ રહમજવાની અને અનુભવવાની શકિત અને બળ આપનારે નિવડા. અસ્તુ. અંતમાં ભગવાન વિર પિતાના એ સાચા પૂજારીને શાશ્વત શાન્તિ આપે એજ હૃદયની અત્યંત પ્રેમ અને ભકિતભાવે અભ્યર્થના સહ છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨૭–૭-૨૫ નર્મદા. આશ્રમ.. મુલાય. શુકલતીથી ? For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭: સદગત શાસવિશારદ ગિનિષ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરૂ સુરિશ્વરજીના ચારિત્રની રૂપરેખા તથા તેમને સંદેશ. aષ વિના, ધર્મ સામનિ કુનદ્રા, અવતાર ન હતા . હતો ! અને પાર જળા , જીયો rશ્વર વન શબ્દાર્થ અધમ વિનાશાથે અને ધર્મ સંસ્પનાથે આ વિશ્વમાં આત્મજ્ઞાની મુનીન્દ્રોના અવતારે થાય છે. અજ્ઞાન, નાસ્તિ કય આદિ આસુરી સંપત્તીના નાશ વડે અને જ્ઞાન દર્શનાદિ સદ્દગુ ને વિશ્વમાં પ્રકાશ કરવાથી વિશ્વજને વડે તે ધર્માધારક ગીન્દ્રો ઈશ્વરે ગવાય છે, સેવાય છે. –કાગ. જે સત્ય તે હારૂં સદા માની પ્રરૂપે સત્યને, તે ધર્મના ગુરૂઓ ભલા ધન્ય ધન્ય તેના કૃત્યને. (ભારત સહકાર શિક્ષણ કાવ્ય.) suiset Alcatel “ Man is a rational animal, ” મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણું છે,” એ વાખ્યા કરી મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાંનો ભેદ વ્યક્ત કર્યો છે. બીજાં સર્વ પ્રાણીઓની સરખામણીમાં મનુષ્ય પિતાની બુદ્ધિની શકિતએ કરી એ સર્વથી જુ પી જાય છે. જેટલે અંશે મનુષ્ય આ શક્તિને અનુસરીને તે તેટલે અશે તે મનુષ્ય ધમ પાળે છે એમ કહી શકાય, ફક્ત પચીસ વર્ષના જુવાનીયા બહેરાશે જ્યારે સં. ૧૯૫૬ની સાલમાં એટલે આજથી પચીસ વર્ષ પૂર્વે દિક્ષા લીધી ત્યારે તેમના પ્રાતઃસ્મરણીય ગુરમી સુખસાગરજી મહારાજ એ ખરેખર જોયું જ હશે કે એમનામાં આ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir શકિત અગાધ હતી અને તેથીજ એમણે બુદ્ધિસાગર 93 અને આ મદલ સ ́પૂર્ણ ગુરૂભકિતથી “ શ્રી સુખસાગર ગુરૂગીતા લખનાર સદગતે પેાતાના પુજ્ય ગુરૂવયે આપેલું નામ છેલ્લાં પચીસ વમાં સ’પૂર્ણ રીતે શૈાભાળ્યું છે એ નિઃશ'સય વાત છે. એમનુ નૈષ્ટિક બ્રહ્મચર્ય અને આક્ષેપ રહીત જીવન, ખાળવયથીજ આહાર પ્રત્યેની નિસ્પૃહતા, અપનિદ્રા લેવાની ટેવ, અને નિર્ભય સ્વભાવ એજ બતાવે છે કે એએશ્રી એક દૈવી-પુરૂષ હના. Super-man હતા. એમનુ' શરીર મનુષ્યનું હતું પરતું તેમાં રહેલા આત્મા દિવ્ય કાટીના હતા. એ એક અવતારી પુરૂષ હતા, એવી તેા એમના જીવતાંજ ઘણાની ચાકકસ માન્યતા થઈ ગઈ હતી. For Private And Personal Use Only કહ્યા, " X X X ગુરૂવ* કવિ, લેખક, વક્તા અને તત્વજ્ઞ તરીકે જે અદ્વિતિય નામના મેળવી છે તેજ બતાવે છે કે એમના પર દેવી સરસ્વતીના ચારે હાથ હતા. તેઓશ્રી ગુજરાતી તેમજ સસ્કૃત ભાષાના શીઘ્ર કવિ હાઈ, લખવુ' હાય કે માલવુ હાય તા એમને ભાગ્યેજ પ્રથમથી વિચાર કરવા પડતા. દનાર્થે આવેલા ભાવિક ભકતા સાથે ઘણુ‘ખરૂ વાતા કરતાં કરતાંજ એમણે એમને પેાતાને થયેલા વર્ષોન! સ્વાનુભવનાં ૧૦૮ થકી પણ અધિક પુસ્તકો લખ્યાં છે.ભાષણ કરતી વખતે તે એમના વિચારાની ઝડપ અને એમની વાણી વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હેાય એવું દેખાતું. એમનાવાંચન અને વિચારની વિશાળતા તેમજ વૈવિધ્યને લીધે, ભિન્ન ભિન્ન મતના વિદ્વાના, મહાત્માએ તેમજ અવધૂતેના સંબંધને લીધે, તેમજ ચેાગનિષ્ટપણાએ કરી એમનું તત્વજ્ઞાન ઘણું જ ઉંચ કાટીનું અને મધ્યસ્થ ભાવના ભર્યું હતું. “ ગમે તે વેષ વા આચારધારક મનુષ્ય હાય પણ તે સમતા–ભાવના ઉપાયાનું અવલખન કરીને મુષ્ઠિત સુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશ માત્ર શ ંસય નથી. સમતા ભાવ આવ્યા વિના પરબ્રહ્મપદની, મેાક્ષપદની પ્રાપ્તિ થઇ શકતી નથી. ” આ લખનાર મહાત્મા માત્ર-જૈન ધર્માચા જ નહોતા, પર’તુ વિશ્વધર્માચાર્યાં હતા. એમ Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ કહેવું અતિશકિત ભરેલું જણાતું નથી. કારણ કે જેમ સરોવર માં ઉત્પન્ન થઈ નિકળેલું સુંદર કમળ માત્ર તે સરોવરના જળનેજ શોભા આપતું નથી પરંતુ જળથી ઉંચું મુખ રાખી જગત સમસ્ત ને પણ સ્વરૂપ તેમજ સુવાસથી આનંદ આપે છે, તેમ તેમણે પણ જેનધમની ઉન્નતિ માટેજ પ્રયાસ કર્યા નથી, પણ તેમને સંદેશ પૃથ્વીની સર્વ પ્રજા તેમજ ધર્મ-ધર્માનુયાયીઓ માટે છે. તેમના ગ્રંથાને મોટે ભાગ એવા તે સર્વદેશિય વિચારોથી ભરેલો છે કે વાંચક ચાહે તે ધમને અનુયાયિ હશે તે પણ તેને એ ગ્રંથના વાંચનમાં અવશ્ય રસ પડશેજ. ગુરૂઓ સાતમા માળ પર ચઢેલા હોય છે તે પણ તેઓ ભકત શિષ્યના પૂર્ણ પ્રેમથી પહેલા બીજા માળ સુધી અને છેવટ જમીનના તળીયા સુધી હેઠા ઊતરીને પોતાની ફરજ બજાવે છે. અને શિષ્યને, ભકતનો ઉદ્ધાર કરે છે.” બાળક યુવાન કે વૃદ્ધ, ત્યાગી કે ગૃહસ્થ, સ્ત્રી કે પુરૂષ, સુશિક્ષિત કે અશિક્ષિત, સૌને પ્રત્યેકની અવસ્થા તેમજ શકિત અનુસાર સચોટ રીતે અસરકારક ઉપદેશ આપવાની તેમની શકિત અભુત તેમજ પ્રશંસનીય હતી. ફક્ત એક વાર જે મનુષ્ય તેમના પ્રેમથી ઉપદેશામૃતનું પાન કરતે, તેને તેમના પ્રતિ માન અને સદબુદ્ધિ ઉપન થયા શિવાય રહેતી નહી. લોખંડના નાના નાના કકડા જેમ લોહ ચુંબકથી ખેંચાય તેમ, એઓ જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં ગામ તેમજ પરગામના જીજ્ઞાસુ તેમજ અધિકારી શિષ્યની ઠઠ એમને ફરતી રહેતી જ. આ ઉપરાંત એમણે હમેશા પત્ર લખીને પણ ભાવિક શિષ્યવર્ગને તેમજ જીજ્ઞાસુ જૈનેતરને ઉપદેશ કરવામાં મણ રાખી નથી. સ્વપ્ન દ્વારા પણ ઉપદેશ કરવાની એ મહાત્માની શક્તિ હતી. એમના યુકિતપૂર્વક ઉપદેશથી ઘણું નાસ્તિકા આસ્તિક થયા છે. તેમજ પિતા અને પુત્ર ભાઈ અને ભાઈ, પતિ અને પનિ મિત્ર અને મિત્ર, કેમ વચ્ચેના નાના અને For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ મોટા અણબના શામી ગયા છે. જે જે જૈનોને કે જૈનેતરને એમના સામિને થડે પણ લાભ મળ્યો છે તે સર્વને એમની ઉપદેશગંગામાં મારેલા એકાદ પણ ડુબકાનું મરણ સ્વજીવનમાં એ મહાત્માના એક સમૃતિચિન્હ, elic, જેવું રહેશેજ એનિર્વિવાદ છે. પંચેન્દ્રિય વિષય મોહ વિનાને રાગ, તે પ્રેમ છે.” - સદ્દગુરૂના ચારિત્રની ઉત્તમતા સૌથી વિશેષ ઝળકી ઉઠે છે, તેનું કારણ એજ કે, એઓ કવિ, લેખક, વકતા, તત્વજ્ઞ તેમજ પ્રખર ઉપદેશક હતા, એટલું જ નહી પણ સાથે સાથે દિવ્ય પ્રેમ એમને રૂંવે રૂંવેથી કુરતે હતે. અદભુત ત્યાગની સાર્ધ એમનામાં અદભૂત રસિકતા હતી. “ રસ ” એટલે શું? એને ખ્યાલ એમને ઘણજ અલોકીક હતા. “પ્રેમ” ને એઓશ્રી એક મોટો ગજ માનતા હતા. અને “પ્રેમી” ને “માતા” ના નામથી સંબોધતા. પ્રેમમાં અદભૂત અધ્યાત્મ-બળનું અસતિત્વ છે, એ એમને દ્રઢ વિશ્વાસ હતો. વર્ષોની પેગસાધના તેમજ તપશ્ચર્યાથી એમની લાગણી શુન્ય નહિ થઈ જતાં, તીવ્રતર થઈ ગઈ હતી તે અધિકારી શિષ્યવર્ગથી અજાણ્યું નથી. પોતાના પ્રિય શિષ્યને હેજ પણ ઉદાસ જોઈ એમનું હૃદય દ્રવી પડતું, તેમજ શિષ્યના સહજ આનંદથી એમનું હૃદય એલું તે ઉલ્લાસપૂર્ણ થઈ જતું કે એમના નીખાલસ હાસ્યથી ઉપાશ્રય ગાજી ઉઠતે. સ્વશિષ્ય ઉપરાંત સર્વ મનુષ્ય તેમજ અન્ય પ્રાણવગ ઉપરની એમની મમતા ભુલાય એવી નથી. કલે (મળવિસર્જનાથે) જતાં પણ પ્રત્યેક સન્મુખ આવતા મનુષ્યને “ધર્મલાભ.” ના આશિષ મળતા, તેમજ નેહભરી રીતે તેમની ખબર અંતર પુછાતી, ઉપાશ્રયમાં આવતું કુતરૂ પણ એમના નિર્મળ નેહનું પાત્ર બનતુ. ટુંકમાં કુદરત લયલાના એઆ એક મસ્ત મજનુન હતા. વનસ્પતિ પશુ, પક્ષી, કે માનવ, જડ કે ચેતન સકળ કુદરત પરને પ્યાર એમના હાવ ભાવમાં પ્રત્યક્ષ થતા અને એ પ્યાર એમના અમુલ્ય પુસ્તકની થાપણમાં એમણે એ તે ઓતપ્રોત કરી મુકે છે કે, હરકોઈ હદયવાળા વાંચક, પુસ્તકોના સહેજ વાંચનથી જોઇ શકશે, સમજી શકશે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ વળ સદગત એક અટલ રાષ્ટ્રપ્રેમી હતા તે વિશે, હાલને રાષ્ટ્રિય પ્રવૃત્તિને કાળ જોઈ સહેજ લખ્યા શિવાય ચાલતું નથી. હિંદ એક રાષ્ટ્ર બને નહી ત્યાં સુધી હાલની પરતંત્રતામાંથી તેને ઉદ્ધાર નથી એવી એમની ખાસ માન્યતા હતી અને એક રાષ્ટ્ર બને તે માટે હિંદમાં વસ્તી સર્વ ધયિ પ્રજા વચ્ચે પ્રેમને નાતે, સહકાર, • ઉત્પન્ન થવાની ખાસ જરૂર છે, એ એમને દ્રઢ વિશ્વાસ હતે. જેમ કરકંકણ જેવા આરસીની જરૂર નથી તેમ સદગત્ એક મહાન ભેગી હતા, તે લખવાની પણ કાંઈ જરૂર નથી. જે જીજ્ઞાસું શિષ્યોએ, ભકતએ એમનું સામિપ્ય સેવ્યું છે તેને જ આ બાબતને ચેકસ અનુભવ છે. આ ઉપરાંત એઓ મંત્ર સાધનાદિમાં પણ ઘણાજ આગળ વધેલા હતા ચગી પુરૂષે પોતે કયી ભૂમીકાપર છે. પિતામાં કઈ કઈ શકતીએ ખીલી નીકળી છે, ઈત્યાદી બાબતે કોઈને કહેતા નથી. પરંતુ પ્રસંગે પાત, અંધકારમાં વિજ ચમકે તેમ, એમની મહત્તા ઝળકી ઉઠે છે અને તે પરથી એમની ઉચ્ચ સ્થીતિની કલ્પનામાત્ર જનસમાજ કરી શકે છે. • મેષ્ઠિક બ્રહ્મચર્ય તેમજ યુવાવસ્થામાં કરેલી હઠાગની કઠણ તપશ્ચર્યાથી તથા વ્યાયામથી ગુરૂશ્રીનું શરીર ભવ્ય તેમજ મુખ તેજસ્વી લાગતું હતું. મૂળ અલમસ્ત શરીર, તેમજ બુદ્ધિનો પા મજબુત હોવાથી ગબળે એમને વિહંગ ઉડતાં એમની કલમને ઓર ઉત્તેજન મળ્યું અને જેમ જેમ ઉચ્ચ સ્થિતિ થતી ગઈ તેમ તેમ પુસ્તકના ઢગલા લખાવા લાગ્યા, અને પાને પાને આધ્યાત્મરસ ઝરવા લાગ્યો. મહાત્માને વિકાસ જેમ જેમ થવા લાગ્યો તેમ તેમ જગતવિકાસના પ્રયાસ આરંભ્યા. . શ Spage ને પ્રતિબંધ એમને માટે રાો ન હિતે. ક્યાં શું થાય છે તે એ સહજ-સહજ દેખી, સાંભળી તેમજ જાણી શકતા. અમુક દિવસે વાંદવા આવનાર છે ઇત્યાદિ વાતે કઈ કઈ વાર મુખમાંથી નીકળી પડતી, અને બનતુ પણ તેમજ, વળી વચનસિદ્ધીની લગ્ધી એમને પ્રાપ્ત થઈ હતી. એ આશીષ આપતા તે કળતીજ અને એમના સંકલ્પમાત્રથી બીજાનાં દુઃખ ટળતાં. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ પાશ્ચાત્ય મેસમેરીઝમ, હીનેટીઝમ, કલેરવોયન્સ (દરની સ્થિતિ જેવી) કલેર ઐયન્સ (દુરની વાતો સાંભળવી) થોટ રીંગ (વિચાર પારખવા) થોટ ટાસફરંસ ( વિચારના આંદોલન મોક. લવા) ઇત્યાદી પ્રાગે એમને મન “ગરૂપ સુર્યના કિરણ જેવાં લાગતાં અને તેથી એવાં કિરણમાં મોહી રહેલાને એથી પર સુર્યને સાક્ષાત્કાર કરવા માટે, વૃત્તિઓને નિરાધ કરી, મન, વાણું, અને કર્મને ચોગ, પ્રથમ સાધવા, એઓ હંમેશ પ્રેરતા. “ક” જન્મને મૃત્યુ છે.” જેમ જેમ ગુરૂવર્યને ઉચ્ચતર અંતરાત્માએામાં પ્રવેશ થત ગમે તેમ તેમ, પરિશ્રમ જે ને તે ચાલુ રહેવા છતાં, શરીર પ્રત્યેની એમની કાળજી તદ્દન ઓછી થતી ચાલી, અને તેથી એમની પહેલવાન જેવી શરીર પ્રકૃતિ લથપ્લે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમને ઉકેલે આત્મવિહંગ, દેહપિંજરમાંથી “ઉડુ ઉડુ” કરી રહ્યો હતે. જુના વસ્ત્ર પરથી જે સાધારણ મનુષ્યનું મન ઉઠી જાય તેમ અમને શરીર સંબંધમાં થતું. લાંબી મુસાફરીએ નીકળનાર મનુષ્ય જેમ પ્રવાસને લગતી તૈયારીઓ કરવા માંડે છે તેમ છેલ્લા દેઢ બે વર્ષથી ચાલતું હતું. જનહિતનાં કાર્યો એમણે ઝપાટાથી આપવા એંડયા અને વિદ્વાન ડોકટરેએ છ માસમાં એમને દેહ તજ પડશે એ અભિપ્રાય આપ્યાં છતાં લગભગ દોઢ વર્ષ જેટલે સમય, એમણે સંકલ્પ બળથી જીવન ટકાવી રાખ્યું. એમણે ધાર્યું હત તે સર્વ પ્રવૃત્તિ બાજુપુર મુકી નિવૃત ચિત્તે કેટલીક વેગ ક્રિીયાઓથી શરીરને પુનઃ અસલ સ્થિતિ પર લાવી મુકવા એ સમર્થ હતા અને આ બાબત જ્યારે કેટલાક શિષ્ય તરફમી એમને પ્રાર્થના થઈ ત્યારે એકજ ઉત્તર મળ. “કમના જોગ જોગવી લેવાથીજ આ નંતિ થાય છે. રોગ ઉત્પન્ન થવાનું કારણ માંહાં કર્મનો ઉદય છે અને સારાં માઠાં કમને ઉદય દાબી દેવાથી મુકિતથી દૂર ને દૂર જવાય છે.” આ અને For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ એવી ઉદાત ભાવનાવાળા બીજા પ્રસંગે સાંભરતાં હદય ભરાઈ આવે છે. ધન્ય! આ ભાવના. “ The love which survives the tomb is one of the noblest attributes of the sonl. If it has its woes, it bas likewise its delights." Washington Irving. મૃત્યુ પછી પણ ટકી રહે તો પ્રેમ એ આત્માને એક ઉમકામાં ઉમદા ગુણ છે. જેમ તેનાથી દુખ થાય છે તેમ તેમાં આનંદ પણ સમાય છે.) શીંગ્ટન ઈરવીંગ. જેમ એક મધમાખી અનેક સુવાસ ભર્યા પુષ્પ પર બેસી તેમાંનું મધ ચુસી લઈ મધપુડામાં સીંચે છે તેમ આ મહાત્માએ ભિન્ન ભિન્ન ધર્મોના અનેક પુસ્તકોનું અધ્યયન કરી, ધ્યાન દિથી તેમાંના રહસ્યને અનુભવ કરી. તે અમુલ્ય તને પિતાના ગ્રંથમાં સમાવેશ કર્યો છે. એટલું જ નહીં પરંતુ પિતાના જીવન તેમજ ચારિત્રને સ્વપુસ્તકને પાને પાને ઓતપ્રોત કરી દીધાં છે. પિતાના ભાવીક શિષ્ય તેમજ ભકતેનેજ નહિ, પરંતુ સમસ્ત જગતને એમણે એ પુસ્તકમાં ઉપદેશ દીધો છે. એજ એમને જીવન સંદેશ છે. ગુરૂવર્ય હવે નથી. એમને દેહ પડયો છે ઈત્યાદી વિચારેથી ખરેખર એમના ભાવિક શિષ્યને દુઃખ થયા વિના રહેતું નથી. પરંતુ જે પ્રેમથી વિરહાવસ્થા ઉત્પન્ન થાય છે તેજ પ્રેમથી આનદાવસ્થા પણ ઉત્પન્ન થાય છે, વિરહમાં દુઃખ છે, પરંતુ સમાગમમાં આનંદ છે. સદ્દગતનું શરીર પડતાં હવે એમના ભકતોને એમના ગ્રંથોમાં સમાયલા ઉપદેશનાં મનન, તેમજ તદનુસાર મન, વાણું, અને કમથી આચરણ એ શિવાય અન્ય શુ હોઈ શકે ? For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ટુંકામાં એમને સંદેશ એમના પિતાના જ થોડા શબ્દમાં લખી વિરમીશું—“ છેવટે સાર રૂપ શિક્ષા કરવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંત સુખ પ્રાપ્ત કરવા માટે પુર્ણ શ્રદ્ધા વડે ધર્મ એગ્ય કર્તવ્ય કાર્યો કરવાથી તે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે એમ નિશ્ચય કર. ધર્મ એગ્ય કર્તવ્ય-કર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ, મૈત્ર, અને અન્તરાય, એ અષ્ટ કર્મોને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત થયા વિના કદાપી કર્મવેગથી મુકત થઈ શકાય તેમ નથી બ્રહાણેએ, ક્ષત્રિી એ, વૈશ્યએ, અને શુદ્રોએ, ગુણ કર્માનુસાર કર્મોને વ્યવસ્થિત સબંધ ન સાચવ્ય તથા ધાર્મિક કર્મોને વ્યવસ્થિત સંબંધ ન સાચ તેથી ચારે વર્ણની પડતી થઈ, તથા ત્યાગી મહાત્માઓએ ધામક કર્તવ્ય-કાર્યોને પ્રવૃતિ સંબંધ જે સ્વાધિકારે હતું તે ન સાચવ્યે તેથી વિશ્વમાં સુખ શાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. આને પુનઃ ઉદય રૂ૫ સુચને ઉદય થાઓ. વિશ્વવતિ સર્વ મનુષ્ય અનંત સુખમય પ્રભુમય જીવનની પ્રાપ્તિ કરે, અનન્ત સુખમય પ્રભુમય જીવન કરવાને સ્વાધિકાર કાર્ય કર્યા કરો. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તે જાગૃત થઈ કાર્યો કરે આત્મમાં વર્ગ અને આત્મમાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્ય ને પ્રાપ્ત કર. શ્રી પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્ય કર, ચી સર્વ પ્રકારના મંગલેને તું સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્મોને સાર એ છે કે કર્તવ્ય કર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત સમતાગની પ્રાપ્તિ છેવટે થાય છે માટે ચરમ દશાની પ્રાપ્તિ-રોગ્ય કર્મોને છેવટે કરવાં ગ્ય છે. વિશ્વવતિ સર્વ મનુષ્ય આત્માની અનંત જ્ઞાન–વનચારિત્રની પ્રાપ્તિ કરે.” " Lives of great men all remind us, We can make our lives sublime » For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વડાદરા. ૧૮૫ “ મહા પુરૂષોના જીવન ચરિત્રથી આપણે પણ આપણાં જીવન ઉચ્ચ મનાવી શકીએ એવું આપણને ભાન થાય છે. ” ૭૪ શાંતિઃ ધાંતિઃ શાંતિઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir જયતિલાલ એઓચ્છવલાલ મહેતા, એ. બી. મસ્ત યાગીરાજ ! જે મહાપુરૂષના દેહ વિલય માટે શાક પ્રદશિત કરવા આપણે એકત્રિત થયા છીએ તેના જીવનને યથાશકિત પરિચય આપવા હું ઉઘુમત થયા ના : મહાપુરૂષના જીવનનેા પરિચય મહાપુરૂષજ આપી શકે. ઇતર જનની શકિત મહારનુ તે કામ છે. પાંચ ઇંદ્રિયમાં રસનેન્દ્રિય જીતવી ઘણીજ મુશ્કેલ છે અને એ ઇંદ્રિય ઉપર જે કામુ મેળવી શકચેા હાય તેની ખીજી ઇંદ્રિયા પોતાનું સામર્થ્ય મતાવી શકતી નથી. એ મહાત્મા માટે ઘણાઓએ એયુ છે, તેમ તેઓ સરસ આહારને નીરસ કરીને વાપરતા હતા. આથી તેઓની વિરકતદશા સમજી શકાય છે. દુનિયા ૫૦ વર્ષ પાછળ છે. તેને પેાતાના સમકા લીન મહાપુરૂષાની કદર નથી. કારણ કે જ્ઞાની અને જગને પોતપેાતાના વ્યવહારને અંગે કશા મેળ આવતા નથી. જગત્ મહાન્ પુરૂષને પેાતાનાં ( ચ ) ચક્ષુએ જુએ છે. જ્યારે તે મહાન પુરૂષ જગતને પેાતાનાં ( જ્ઞાન ) ચક્ષુએ જુએ છે. ચેગીરાજ આન ઘનજીની કદર તેમના સમકાલીન મનુષ્યાને થાી હતી. જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અધ; જ્ઞાનીકુ જગમે ઇસ્ચા, યૂં નહિ કાઇ સબધ, જ્ઞાની અને જગતને આવાજ વ્યવહાર હોય છે, છતાં આ મહાત્માને જગતે વહેલા પિછાની લીધા હતા અને તેમના સમાગ* મેસાણામાં પાટીદારેટની સદ્ગુરૂ માટેની શાક પ્રદર્શક પ્રચંડ સભામાં આપેલું ભાષણ. 24 For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ન મનેા લાભ લીધા કરતા હતા. એમની સાહિત્ય પ્રવૃત્તિ ઘણી હતી. ૧૦૮ ગ્રન્થા ૩૦ પૂજાએ અને ભજનપદ સંગ્રહના ૧૧ ભાગેા વગેરે દળ ૨૪ વર્ષના દીક્ષાપર્યાયમાં ઘણુ કહેવાય. તેમનાં ભજને ઉચ્ચ ભાવવાહી છે અને તે વિવિધ વિષયે વળાં છે. ગુર્જર ભૂમિ, સ્વદેશી ચીજો; ખાદી વાપરવા માટેનાં કાવ્યે વિશિષ્ટતા ધરાવે છે ( અત્રે વકતાએ તેમનાં કાવ્યેાના કેટલાક નમુનાએ રજુ કર્યાં હતા ) તેઓનુ મગજ મ્હાટે ભાગે નવી નવી રચનાએમાં રાકાયેલુ જણાતું હતુ, મહિભૂમિથી સ્થાને આવવાની સાથેજ લખત્રા બેસી જતા હતા. ખાવાની પણ પરવા એછી હતી. ગેાચરી વખતે ઉતાવળથી ધ્યાન વગર જે તે વાપરી લેતા હતા. આ ઉપરથી તેમની માનસિક ક્રિયા કચે રસ્તે ચાલતી હતી તે સ્પષ્ટ સમજી શકાય છે. આવી વ્યક્તિ સ્વાધ્યાયને અંગે નિર્જરા વધારે કરી શકે. નરસિહુ મહે તાને ઘેરથી કાઇ ચીજ લેવા મેકવે એટલે રસ્તે ભક્ત ભજન ડ હીમાં ભળી જાય અને ચીજ મગાવનાર રાહ જોઇ રહે, ‘જેને જેમાં હડે લાગી તેને તે વિના ખીજું નહિ ગમે’ એ કથન આવી વિભૂતિ શાળી વ્યક્તિઓને અક્ષરશઃ લાગુ પડે છે. એએ દેહથી ગયા છે. અનક્ષર દેહે આત્મસ્વરૂપે હયાત છે. પણ આપણને દૃષ્ટિગોચર થવાના નથી .આપણે એમના જીવનનુ યથાશક્તિ અનુસરણ કરીએ તે તે આપણે માટે ઘણુ હિતાવહુ છે અને આપણે એકત્રિત થયા તેની સાર્થકતા છે.મહાપુરૂષાના જન્મમાં કુદરતનેા ખાસ સ ંકેત હોય છે,જગમાં જે મામતમાં ઉણપ હાય તે પૂરવા માટે તેમના જન્મ હોય છે.રામાવતાર વગેરેમાં જૈનેતરા એવાજ સંકેત માને છે, મહાવીરને જન્મ અહિંસાની સ્થાપના અથૅ હતા. સદ્ગત સૂરિજીના જન્મ પાટીદાર કામમાં થયેલેા છે તે માટે અલમત્ત એ કામ ગૌરવ લેઈ શકે, એ કામની ફરજ છે કે તેમની સ્વર્ગગમન તિથિએ તે સ` કાર્ય અધ કરે અને તેમની છબી આગળ મેસી ભજન કરે, ગુણૈાકીત્તન કરે. એમના જીવનના અવશેષ અંશે અન્યને ખેલવા માટે રહેવા દઈ હું મારૂ ખેલવુ' સમાપ્ત કરૂ છું. માસ્તર દુલભદાસ કાલીદાસ. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીને ચરણે. શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સાશ્વરજીના સ્વર્ગવાથી આજે જૈન સમાજનુ ધાર્મિક અંગ અપગ થયું છે. તેઓશ્રીના જીવનની યથા સમાલેચના તા જેણે જ્ઞાન ગંગાને ઘુઉંટડે ઘૂંટડે પીધી હાય તેજ કરી શકે, છતાં પણ જ્ઞાન ગંગાને કાંઠે બેસી ચંચુ. પાત કરનાર તેમના પવિત્ર જીવનનું આછું. પણ ચિત્ર દેરવા પ્રયત્ન કરે તે તે અસ્થાને નહિ ગણાય. હીરાએ પૃથ્વીના અભેદ્ય પડામાં ગુપ્ત રીતે પાકે છે. મહાપુરૂષાની ખાલલીલાનાં ચિત્રાની કથની પણ કંઇક એવાજ પ્રકારની હાય છે. જગતના મહાન ધમ નેતાઓ, ચાઢાએ, કવિએ, તત્વજ્ઞાનીએની જીવન કથા ઘણે ભાગે ઝુપડીથીજ શરૂ થાય છે. આચાય શ્રી બુદ્ધિસાગરનું માલ્યજીવન પણ વિશ્વપુરની એક ગરીબ ઝુપડીમાં વીત્યું હતું. તેમના પિતાશ્રી કે જેમનું નામ શિવદાસ હતું તે તે એક સાધારણ ખેડુત હતા. વસુદેવ અને નંદ જેવાઓ પણ માયાની ભુલવણીમાં ગુંચવાઇ જઇ શ્રી કૃષ્ણુચંદ્રના ચરિત્રને ન સમજી શકયા તે આ મહાત્માશ્રીના અભણુ પિતા પેાતાના માલપુત્રમાં ગુપ્તપણે રહેલી જ્ઞાનપિપાસાને ન કળી શકે એ સ્વાભાવિકજ છે. તેમનેા અભ્યાસ માત્ર ગુજરાતી છઠ્ઠા ધેારણ સુધીનાજ હતા. પરંતુ જેને સ્વયંભૂ સૂક્ષ્મજ્ઞાનને સાક્ષાત્કાર થયા છે તેમનાં જીવનનાં ઉંડાણુ સ્થુળ અભ્યાસના માપથી શી રીતે મપાય ? આ વાતની સાક્ષી જેમના સ્થળ દેહ બંગાળામાં હતા પણ જેને સૂક્ષ્મદેહ સર્વવ્યાપી હતા એવા પરમહંસ શ્રી રામકૃષ્ણનું પવિત્ર જીવન સારી રીતે પૂરે છે. ગામઠી નિશાળમાં અભ્યાસ છૂતાં મહાન્ ધુરંધર પંડિતાની તીવ્ર બુદ્ધિથી પણ અગમ્ય એવા સ્વયંભુ આત્મજ્ઞાનની રસ ગંગામાં તેઓશ્રી નિર'તર રસખાળ રહેતા. આચાય શ્રી બુદ્ધિસાગરજીનું સમસ્ત જીવનવૃત્તાંત એજ વાર્તાનુ સાક્ષીભૂત છે. બાલ્યાવસ્થાના વહેવા સાથે જ્ઞાનપિપાસા પણ વધતી ચાલી. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ એક જૈન ગૃહસ્થ નથુભાઈ મંછારામના સબંધમાં તેઓશ્રી આવ્યા. આ ગૃહસ્થને મહારાજશ્રીની જ્ઞાનપિપાસાના તનમનાટને અનુભવ થયે જ્ઞાનવૃક્ષના અંકુરને મહારાજશ્રીમાં તદ્વાભાસ થતાં તેમણે જૈન તત્વજ્ઞાનના પુસ્તકો વાંચવાને તથા આગળ સંસ્કૃતને અભ્યાસ કરવાની જોઇતી સગવડતા કરી આપી. સેનામાં સુગંધ ભળી. વૃત્તિને અનુકુળતા મળી. માયાને પડદે ધીમે ધીમે ઉપડવા લાગ્યા. એ પડદાની પાછળ ડેકીયું કરતાં આત્માનુભવની ઝાંખી થઈ. સ્થળ જગતનું દ્રઢપણું સૂક્ષ્મજ્ઞાનની ચિનગારીથી બળી ભસ્મ થયું. આત્માનુભવના સુખદાયી સંવેદનાને આસ્વાદ વધારે ને વધારે ચાખે. ઇદ્રવાયણના ફળ જેવા આ બહારથી સુંદર દેખાતા પણ અંદરથી કડવા એવા જગત્ ઉપર ધીમે ધીમે ઉદાસીનતા આવતી ગઈ. આખરે આ નૈષ્ઠિક બ્રહ્મચારીએ આત્મગનાં વ્રત ધારણ કર્યા. દિક્ષા લીધી ત્યારે તેઓશ્રીની ઉમર ૨૭ વર્ષની હતી બસ પછીતે પૂછવું જ શું? જ્ઞાનાગ્નિ ભભૂકી ઉઠયે. જ્ઞાનપિયૂષ ધરાઈ ઘરાઈને પીધાં. જ્ઞાનમાં તરબોળ થયા. પણુ મહારાજ શ્રી એકદેશી ન હતા. તેમ સ્વાથી પણ ન હતા. તેઓશ્રીનેતે વહાણ જેવા ગુરૂ બનવું હતું. પિતે તરીને બીજાને તારવાની જીજ્ઞાસા હતી. નિષ્કામ કર્મગ એ એમના જીવનને હત હતું. તેઓશ્રીની પાસે જનાર મુમુક્ષુઓને પણ નિષ્કામકમ ગને પાઠ ભણાવતા. વિચારમાં તેઓશ્રી બદ્દેશી હતા. તેઓશ્રીની વિચાર સુષ્ટિ ઘણી વિશાળ હતી. ધર્મના ઝગડાઓમાં તેઓ ભાગ ન લેતા. ધર્મના વાડાઓના બંધનથી તેઓ મુક્ત હતા. "જ્ઞાનામૃતનાં જેમણે પાન કર્યા છે તેઓ તે સકલ સૃષ્ટિને આત્મવત જુએ છે, તેઓ જાણે છે કે બધા ધર્મના હેતુ આત્મસાક્ષાત્કાર કરવાના છે. જુદા જુદા પંથ એ તે જુદા જુદા રસ્તાઓ છે. જુદી જૂદી નદીઓનાં વહેણ અંતે તે સમુદ્રમાંજ ભળે છે, તેવી રીતે જૂદા જુદા ધમને હેતુ આત્માના કલ્યાણ માટે છે. વિજાપુરમાં તેઓશ્રીએ એક જ્ઞાન મંદિર સ્થાપ્યું છે. જ્ઞાન For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Re Acharya Shri Kailassagarsuri Gyanmandir મદિર એટલે અગત્યનાં તત્વજ્ઞાનનાં અણુમુલ પુસ્તકાના ભંડાર. આ ઉપરાંત તેઓશ્રીની બધી પ્રવૃત્તિએ જગતના કલ્યાણ માટેજ હતી. પેાતાના જીવનની પળેપળ તેએશ્રીએ જગત્ હીતાર્થે ખરચીછે. ગમે ત્યારે તમે તેઓશ્રીનાં દર્શનાર્થે જાએ પણ તેઓશ્રી તેા કઇને કંઇ લખતા હૈાય, જ્ઞાનગાષ્ટિ કરતા હાય કે મુમુક્ષુઓને જ્ઞાન પચે ચઢાવતા હોય. તેઓશ્રીનુ વાંચન ઘણું વિશાળ હતું. તેઓશ્રીએ લગભગ ત્રીસ હજાર પુસ્તક વાંચ્યાં હતાં. મહેાળા વાંચનને પરિણામે તેઓશ્રી એક ઘણા અસરકારક ઉપદેષ્ટા અન્યા હતા. સરળ વાણીમાં ઘરગથ્થું દષ્ટાંતાથી આત્મજ્ઞાન જેવા કઠણ વિષયનુ પશુ તેએશ્રી સામાન્ય બુદ્ધિગ્રાહ્ય નિરૂપણ કરી શકતા. તેઓશ્રીએ લગભગ ૧૦૮ પુસ્તકા લખ્યાં છે. આટલા ઉપરથી તેઓશ્રીના જ્ઞાનની વિશાળતાના ખ્યાલ આવી શકશે. આવા મહાત્માએ જે જનસમાજમાં ઉત્પન્ન થાય છે તેને ધન્ય છે પણ તેની સાથે કહેવુ' જોઇએ કે આવા મહાત્માએ કંઇ હર વખત નથી ઉત્પન્ન થતા. સિંહનાં ટાળાં નથી હાતાં. ખરા વનકેસરીએ તા જવલ્લેજ મળે છે. તેવુ ́જ જ્ઞાનકૈસરીનું સમજવુ, જનસમાજની ફરજ છે કે તેમને પગલે પગલે ચાલવુ', તેમના ઉપદેશને જીવનમાં રગેરગે ઉતારવા અને એ રીતે તેમના તરફનુ રૂશુ અદા કરવું. શ્રીમદ્ આચાર્યશ્રીના આત્માને પૂર્ણ શાન્તિ મળે. જ્ઞ શાન્તિ, શાન્તિ. શાન્તિ. ચુનીલાલ દુ ભદાસ પુના લા કૉલેજ. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ** : www.kobatirth.org वचन सिद्धि. વચનસિદ્ધિ એ સંત પુરૂષાની લબ્ધિ યા પ્રાસાદી છે. જેએ ધ્યાનના અભ્યાસી છે અને પેાતાના મનની સાથે પ્રત્યવેક્ષણ કરી સદા કાયિક, વાચિક અને માનસિક કર્યું પરિશુદ્ધ કરે છે; તેમજ જે કામવિકાર, દ્વેષભુદ્ધિ, આળસ, અસ્વસ્થતા અને સશયને ઉચ્છેદ કરનાર છે અને આત્ય'તિક ચિત્ત વિમુક્તિથી ગ્રસ્ત છે તેમનેજ લટ્ટુ વરમાળા સમર્પણ કરે છે. ખાકી શુદ્ધ વૈરાગ્ય અને સદ્જ્ઞાન વિના તેનું અવતરણુ મહાપુરૂષમાં થતું નથી. ચ'દનનાં વૃક્ષ જેમ અલ્પ હાય છે, તેવી રીતે આ જગત્ની સપાટી ઉપર આવા ચેગીએ મહર્ષિએ પણ વિરલ હાય છે. જેએ શુદ્ધ ચારિત્ર્યવાન હોય છે, જેમનું ચિત્ત હંમેશાં શાંતિ પ્રજ્ઞાસ ખાધ અને નિર્વાણુમાં રક્ત હોય છે તેમનાજ વચનની અસરે વીજળીની માફક જગતના એક છેડેથી ખીજે છેડે પહોંચે છે. બાકી તે જેમ પુટચેા ઢાલ વાગે નહીં. તેવી રીતે જેઓનુ` શુદ્ધ ચારિત્ર હેતુ નથી તેઓના મેલે હવામાં ઉડી જાય છે, તેમ તેમની અસર પણ લાત્મક થતી નથી. આટલુ' પ્રાસ્તાવી કહી હવે હું વાચકનુ ય આપણા પરમ પૂજ્ય શાસનના ધારી સદ્ગત “ જ્ઞાન વિશારદ યાગનિષ્ઠ શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરજીસૂરિજી” પરત્વે ખેંચુ છુ. તેઓના હૃદયની નિખાલસતા, હાર્દિક પ્રેમ, નિર્મોહી, નિર્છાભી નિષ્કામી અને નિર્માનીપણ, શુદ્ધ વરાગ્ય રંગ, વિશુદ્ધજ્ઞાન અને શાસન પ્રત્યે અચલ અને અલૈકિક શ્રદ્ધાના મળે તે મહાત્મામાં वचनसिद्धि ના પ્રાદુર્ભાવ હતા. જેના મને સ્વતઃસિદ્ધ અનુભવ છે, જે નીચેના દાખલા ઉપરથી સ્પષ્ટ સમજાશે. "" ૧૮૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir આજથી દશકા ઉપર હું તે મહાત્મન્ પાસે બેઠા હતા. તે વખતે અમુક સાંસારિક આત્યંતિક ઉપાધિથી મારૂં ચિત્ત ચિન્તામાં રક્ત હતું અને સાથે અનિષ્ટ સૂચક ડાખા ચક્ષુનુ સ્ફુરણુ થતુ હતું. આથી સદ્ગત્ મહિષ એ મારી સામું જોઇને મને કહ્યું કે તમારા દિલમાં કોઇ મહાન ચિન્તાનેા ઉપદ્રવ હાય તેમ લાગે છે, ” મે કહ્યુ સાહેબ આપે શી રીતે જાણ્યું ? ત્યારે તે મહાત્માને કહ્યું For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ કે તમારા મગજેની આસપાસ પીળી ઓરાઓ “પિત્તલેશ્યાનાં પરમાણુંઓ” જોઉં છું, તેથી મને લાગે છે. હારી ચાલ ચિન્તા બદલ મેં કહ્યું કે સંસારી જનેને તે સવાભાવિક છે. મહારે તેમને ગુરૂશિષ્યને સંબંધ હતું. તેમને હાર્દિક પ્રેમ પણ મ્હારા ઉપર હતો. જેથી તેઓ મહામને કહ્યું કે એવી તે શી ચિન્તા છે તે મને કહો. હું કંઈ બોલ્યા નહીં. પર તુ છેવટે તેમના અનુપમ ધર્મ સ્નેહને લીધે મેં હારી વાતને ખુલાસે કર્યો. તે જ વખતે તેઓ મહર્ષિએ કહ્યું કે “જા જા બધું સારું થશે” તેમાં કાંઈ ફીકર નથી, “અમુક ગણુ ” આ કહેવાની સાથેજ હારું અનિષ્ટ સૂચક આંખનું ડાબા અંગનું ફુરણુ બંધ થયું અને બીજા દિવસે ઘેરથી તારમાં શુભ સમાચાર મલ્યા, હારા હૃદયને શાન્તિ થઈ આ ઉપરથી વાચક બંધુઓને ખાત્રી થશે કે તેઓ મહાત્મ નને જે “શાસ્ત્રવિશારદ અને ગનિષ્ઠ”નું અનુપમ બીરૂદ હતું તે ગ્વજ હતું. આવા વિરલ રને આ વસુંધરામાં બહુ અ૫ હોય છે. આપણે જ કમનશીબ છીએ કે વસ્તુ સ્થિતિ જાણ્યા છતાં અનુભવ્યા છતાં પણ તેને જોઈએ તેટલો લાભ ઉઠાવી શકતા નથી. તેઓ મહપિ મને કેટલીક વખત કહેતા કે “હિંદુઓ ઘેર પૂછઆ છે ” અર્થાત તેઓ ભેગીઓની હૈયાતીમાં જોઈએ તે લાભ ઉઠાવી શકતા નથી. તેમ તેમની કિંમત પણ આકી શકતા નથી. પરંતુ તેમના મરણ બાદ તેમના ગુણ સંભારી રૂએ છે અને તેમનું દિનરાત રટન કરે છે, તેમજ તેમનાં યશગાન ગાય છે. કહેવાને ફલિતાર્થ અને તાત્પર્ય એ છે કે હમેશાં રોગીઓને, જ્ઞાનીઓને, ચારિત્રવાનને ઓળખતાં શિખવું જોઈએ, અને તેને યથાશકિત લાભ ઉઠાવવો જોઈએ. હજારો દિવસની મહેનતના પરિ. શ્રમે જે વસ્તુ પ્રાપ્ત કરવી મુશ્કેલ હોય છે, તે ગીઓ પાસેથી સહેજે પ્રાપ્ત કરી શકાય છે, માટે હંમેશાં સંતસમાગમ સેવ અને તેના સદાચરણપાસક થવું એજ આ લેખની ઉપસ્થિતિને હેતુ છે. ઇલમ શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ સુપ્રીન્ટેન્ટ જૈન ગુરૂકુલ. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧દર સાહિત્યરત્નાકર ચાગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિશ્વરનાં જીવનદશે. ભારતવર્ષની ભવ્યભૂમિપરના અદ્દભૂત ચોગીશ્વરોમાંના એક અધ્યાત્મજ્ઞાની મસ્ત ચેગી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સંવત ૧૮૧ ના જેઠ વદી ૩ ના સવારે સવાઆઠ વાગે વિજાપુરમાં શીર રૂપી વાહનને ત્યાગ કરી આત્માના શુદ્ધોપાગમાં નિર્ભય થયા. આ પરમપુરૂષે સંસારને ત્યાગ કરી આત્મકલ્યાણને માર્ગ આરંભે ત્યારે કેશુ જાણતું હતું કે તેઓશ્રી ૧૦૮ મહાગ્રંથના પ્રણેતા જગદુદ્ધારક સાહિત્યરત્નાકર ગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિ થશે? ગીશ્વરની કૃપા અને દયાથી થોડા વર્ષમાટે નીકટ પરિચીત બની કમગીની પ્રવૃતિને અલભ્ય લાભ મને પ્રાપ્ત થયે તેમને થોડા નીચે મુજબ– સં. ૧૯૮૦માં જ્યારે ડે. કુપરે ગુરૂશ્રીને દેહ ટુંક સમય માટે છે એમ જણાવ્યું ત્યારે ગુરૂદેવે મહને પત્રથી લખ્યું. “મારા શરીર માટે ડે. કુપરને મત જા . હવે તે કયારને શરીરને ભરૂસે નથી. જેટલું ચેતાય છે તેટલું ચેતીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે હાથે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણવાથી નિર્ભય દશા વર્તે છે. આત્મશાંતિ વતે છે. હું તે પરવારી કયારને બેઠે છું. વિશેષ ભાગે કર્મચગીની પ્રવૃતિ સેવાય છે. આ ઉપરથી શ્રીમતી અધ્યાત્મદશા તથા તીવ્ર વૈરાગ્યને ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્દ મહાગી ધ્યાની તેમજ મસ્ત કવિરાજ હતા. હંમેશા સવારે તથા સાંજે મલ વિસર્જનાર્થે જતાં એકાંત સ્થાનમાં, મસીદે કોતરે, ગુફાઓ વગેરેમાં ધ્યાન ધરતા. કેટલીક વખતે મહુલ (મધુપુર) ના કેતરમાં ધ્યાન ધરતા હોય ત્યારે વાઘ, દીપડા આદિ કુર પ્રાણીઓ પાસેથી ચાલી જતાં. એક સમયે હું તથા ગુરૂદેવ મહુધમાં ઘટાકર્ણ વીર પાસે રાત્રીના સમયે ધ્યાન ધરતા તેવામાં અચાનક છ થી સાત પુટને કાળો નાગ પાસે આવતે જે. શ્રીમદુને For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रसिध्धवक्ता शास्त्रविशारद मदबुद्धिसागर परिश्वरजी. जैनाचार्य श्रीम साहित्याचाय मस्तकविराज श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. K. P. P. Bombay 2. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ વિનંતિ કરી, કૃપાનાથ! નજીકમાં સર્ષ છે, એમ કહી ઉલે થયે. તરત જ મહાયોગીરાજે મારી સામી દષ્ટિ કરી કહ્યું નીમલ્ય! બીકણુ! શા માટે કરે છે. તે તે સંત મહાત્માઓ પાસે આનંદ કરે છે. પછી તરતજ સેકન્ડમા સર્ષ અદ્રશ્ય થયે. નાના બાળકોને પ્રભુનું પીછાન કરાવવા તેઓશ્રી પ્રસંગે પ્રસંગે આનંદ કરાવી શિક્ષણ આપતા. એક પ્રસંગે મહેસાણામાં મારનાનેભાઈ પોપટ ગુરૂવર્ય પાસે રાત્રીના સમયે પ્રભુના સવાલો પુછતે કે પ્રભુ કેવા હાય, પ્રભુ કયારે થઈએ ? પ્રભુ શું કરે છે મને પ્રભુ મળે કે કેમ? ગુરૂદેવે નિર્દોષ બાળકનું સમાધાન કરવા તરતજ તેનાં ચક્ષુ પર અંગુઠો મુકી આત્મસ્વરૂપની તને ચંદ્રમા જે પ્રકાશ દેખાડશે. આ બાળબ્રહ્મચારી મહાબળ કાન્તિવાન દેહ છતાંયે ડુંગર કોતર કે ગુફાઓમાં શેકતા આઠમણ વજનવાળા જેણે શ્રીમને જોયા હશે તેને જ ખબર છે કે કલાકના કલાક હઠાગમાં મસ્ત બનતા અને આખી રાત્રી સુધી જ્ઞાનચર્ચામાં લીન બની જઈ સવાર થતાં દીનચર્ચામાં પ્રર્વતતા. મહાન ગીશ્વરને અંત સમય નજીક જણાય ત્યારે પત્રથી સૂચવ્યું કે ” મારી શરીર પ્રકૃતિ હવે નરમ રહે છે તેને ઉપગ રાખે. વીજાપુરથી એક બે દિવસમાં મહુ જઈશ” મહને સમાચાર મળતાં સૂરિશ્વરના દર્શને ગયે. પરંતુ તે સમયે વીજાપુરના સંઘને વ્યાખ્યાનમાં શ્રીમદ્દ ઉપદેશ તથા દરેક ભકિત સાથે આત્મિક હિસાબ ચુકાવી ક્ષમાપના કરતા હતા. વિજાપુર રના સંધને જ્ઞાનમંદિર હસ્ત લખાણથી અર્પણ કર્યું. આ અતિમ ઉદ્દગાર દરેકના હૃદયને વીંધી નાંખતા હતા. તેઓશ્રી મહુમા પ્રવેશ કરી અધુરૂ લેખન કાર્ય પૂર્ણ કરવા મસ્ત રહેતા. આ સમયે મહને આત્માની રમણતા, દરેક કાર્ય નિલે ૫ અવસ્થામાં કરવુ, જૈન ધર્મનું સ્વરૂપ વિગેરેને ઉપદેશ આપતા. પરમ પુરૂષને દેહ છુટવા અગાઉ વિનંતિ કરી. કૃપાનાથ! કપડા તથા પાગેણી જીર્ણ (ફાટી) થયાં છે. ગુરૂશ્રીએ હસ્તે મુખડે કહ્યું ! મેહન લે છેવટને વાસક્ષેપ. પંદર દિવસ પછી નવાં કપડા પહેરીશું. તેમજ બન્યું. પરંતુ પ્રેમ તથા, 25 For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૪ ભકતીમાં અંધ થએલાને ઉપર ના શબ્દો સત્ય ના લાગ્યા (છેવટના બે માસ શ્રીમની સાથે લેખકની હાજરી હતી ) વધારેમાં પાદરાવાસી મેહનલાલ વકીલજી તથા મારી સાથે જેઠ વદી ૨ ના બપેર ક્ષમાપના કરી. કેણ જાણુતું હતું કે આવતી કાલે સવારે આઠ વાગે શ્રીમદુનાં દેહ રૂપી વસ્ત્ર બદલાશે ! વચનસિદ્ધ અનેક સીદ્ધીઓભર્યા ગના અનેક ચમત્કારોવાળા તથા મહાજ્ઞાની હોવા છતાં પણ જાણે તે બાબત પોતે જાણતા નથી એવું અજ્ઞાત જીવન જીવતાં તેમને તેમના સત્ય સ્વરૂપમાં કોણ પિછાને ? જ્યાં મહાપુરૂષે જાતેજ ચમત્કાર રૂપ ત્યાં શી વાત! બે મહિના અગાઉ પિતાના દેહ ને ભસ્મ કરવાની જગ્યા મુકરર કરવી, પખવાડીયા પહેલાં પોતાના ચીર પ્રવાસ માટે સૂચના ઓ આપી સૌ સાથેના આત્મિક હિસાબો ચકતે કરી શીષ્ય પરિવાર જે સૂચનાઓ આપી પોતાનું અદભૂત જ્ઞાનમંદિર સંઘને સમર્પી દઈ અમર લેક યાત્રાથે તૈયાર બેઠેલા તેમને જોઈ ભકતીવશે તે નહિ માનનારા હું પણ આ મહાગી પરમ પુરૂષને ઓળખી ના શકો. મહાપુરૂષના પીછાંન તે મૃત્યુજ કરાવે ! મોહનલાલ નગીનદાસ ભાખરીઆ. સાયા સૂરિશ્વરજી ! હાલના કળીકાળમાં સદગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગર સૂરિશ્વરજી જૈન ધર્મના એક રથભ રૂપ હતા. તેમના સંબંધી કાંઈ પણ લખવું, તે લેખકની શકિતની બહાર છે. શ્રીમદના જ્ઞાન અધ્યાત્મ અને યોગમાર્ગ સંબંધી કાંઈ પણ વિશેષતા રૂપે હું લખું તે લેખક સેનાને ગીલીટ ચઢાવવા જેવું માને છે. તેમણે સમસ્ત દેશને એ એક મહચમત્કારી મંત્ર શીખવ્યું હતું કે, જે મહામંત્રના પ્રભાવથી તેમને સર્વ ધર્મના અનુયાયયે પોતપોતાના ઈષ્ટ માનવા લાગ્યા. એમને વિશ્વના તમામ ધર્મ પ્રત્યે શુદ્ધ પ્રેમ હતો. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ જેથી તેમની પાસે તમામ મતવાદી ચર્ચા કરવાને આવતા અને તેમની સાથે હંમેસા આનદથી જે જેને પ્રીય લાગે તેવી રીતની તેમની રહેણીથી જૈનદ્રષ્ટિએ વાઢવીવાદ કરી આત્માની પીછાન કરાવતા. તેમને સરસ્વતિદેવી વરેલી હતી. એમ કહેવામાં હું કાંઇ પણુ અતીશયેાકતી જોતા નથી. આવા મહાપાપકારી શાસનરક્ષક વ્યવહારે જૈનઆચાય મહારાજશ્રીના સ્વર્ગ ગમનથી સમસ્ત વીશ્વને ખેાટ પડી છે. જૈન સમાજે પેાતાના હાથમાં આવેલા કૈાહીનુર હીરા ગુમાવ્યેા છે. સમાજ તેમને! જીવતા લાભ લઈ શકી નથી, એને માટે લેખક દીલગીર છે, પણ સમાજ પેાતાની દ્રષ્ટિ આચાર્ય મહારાજશ્રીએ અથાગ શ્રમ લઈ આત્મજ્ઞાનથી, વેરાગ્યઆદી મહા વિષયોના જ્ઞાનના ઝરા વહાવી જે મહાન્ ૧૦૮ ગ્રંથા રચી; આપણા ઉપર મહાન્ ઉપકાર કરીને જે મૂકી ગયા છે તેના તરફ્ ફૂંકશે અને તે રચેલાં પુસ્તકેાને હંમેશા ઉત્સાહથી વધાવી લઇ જ્ઞાનના સારા ફેલાવા કરી સમસ્ત વિશ્વને સારો લાભ આપશે એમ લેખક ઈચ્છે છે.લેખક માને છે કે સમાજ જેમ પૂર્વાચાર્યાં શ્રીહીરવી જયસૂરી,શ્રીહેમચંદ્રાચાય,શ્રીસિદ્ધસેન દિવાકરસૂરી,શ્રીયાવીજયજી શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષાને યાદ કરી આંસુ લુછે છે,તેજ દશા, આપણે થાડા સમય પછી અનુભવવાની છે,માટે સમાજ પ્રત્યે લેખકની નમ્ર વીનંતી છે કે કોઇપણ વ્યક્તિ સમાજમાં ઘર કરી રહેલ ઇર્ષાને અંગે આપને કાંઈપણ કહું તે તે વ્યક્તિને તેમની સમક્ષ તેમના મહાન રચેલા ગ્રંથૈાને હાજર કરી, ન્યાયથી આ મહાન્ આચાયની જ્ઞાનશિકતની તુલના કરવા તે વ્યકિતને વિનવશે, અને સમાજ સારૂ તે સારૂ, એ દ્રષ્ટિને દુર કરીને સારૂ તે મારૂ એ નીતિ આદરશે. તથાસ્તુ. લી. વાડીલાલ રાઘવજી. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rak મહાન્ સાહિત્યાચાય ! યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી જેઓના જીવનની કિંમત વર્તમાન કાળની પ્રજા કરતાં ભવિષ્યકાળની પ્રજા વિશેષ આંકવાની છે, પીંછાનવાની છે, તેમના મહાન ગ્રંથાની કિંમત પણ ભવિષ્યમાંજ થશે.વ માન પ્રજાએ પણ લાભ તા અસાધારણ લીધેલ છે. તેઓશ્રીના બનાવેલા ૧૨૫ ગ્રંથામાંથી માત્ર આજે શેાધ કરતાં ચાઠા ગ્રંથા જે વતમાન કાળે મળે છે તે હવે પછી મળશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે આપણી કામ નિર્ગુણી છે એ લખવામાં કે કહેવામાં ખાટું નથી. કઇ કઇ મહારાજોનાં સ્મારકા થયાં અને પડી ભાંગ્યાં છે. જેના વમાન કાળે પત્તો લાગતા નથી, ઉન્નત મહારાજશ્રીના શકતા શિષ્યા પૂજનારાઓ સારા લાગણી વાળા છે. ધારે તે મહારાજશ્રીની કૃતિના અમૂલ્ય ગ્રંથા એકજ સાઈઝમાં નમુનારૂપ આપી શકે તેવા છે. તેવી વર્તમાન કાળે તેમની ભાવના છે. ભવિષ્યમાં તે અમરતા ને પામે એવી મારી પરમાત્માને વિનતિ છે મહારાજશ્રીએ મારા ઉપર અથાગ ઉપકાર કરેલ છે અને મારા પ્રત્યે જે લાગણી ક્ષમાપાની બુકમાં ખતાવી છે, તે જોઈને હુ· તા આલેજ બની ગયેા કે એક જૈનકામના આચાર્યશ્રી તે હું પામરની કળજી લેાગવે અને ક્ષમાપનાની બુક અપણુ કરે એ તેમના ઉદાર જીવનની શાક્ષી નહિ તે ખીજી શું ડાઈ શકે? મહારાજશ્રીના માટે મનથી કે ધનથી જેટલા ભેગ આપુ તેટલા ઓછા છે, છતાં તેઓશ્રીની લાગણી જૈન કામમાંથી અજ્ઞાનતા દુર કરવાની હતી અને તે માટે તેઓએ દિક્ષા લીધી તે દિવસથી તે સ્વગે ગયા ત્યાં સુધી પેાતાની કલમ ચાલુને ચાલુ રાખી. તેમના આત્માને શાંતિ મળેા, શાહ મેઘજી હીરજી સુખાઇ. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ શ્રી ગુરૂ દેવને ચરણે હું લેખક નથી, છતાંયે ગુરૂદેવને ભકત તે ઈજ. મારે ગુરૂદેવ સાથે વર્ષોને પરિચય હતો. મને ખરા આત્મધર્મના માર્ગે સારનાર એજ હતા. મને તો જ્ઞાન કરતાએ એમની ભકિત કરવાનું ગમતું ને મેં તે યથાશકિત કરી. અવસાનકાળે તેમને વિજાપુર લાવવામાં હું અને વકીલ મેહનલાલભાઈજ નીમિત્ત હતા. તેમના જેવા સુસાધુ આ દુશમ કાળમાં થવા જણાતા નથી. એમનાં શા ગુણ ગાન કરૂ? લખવામાં જે ન આવી શકે, બોલવામાં બોલી ન જ શકાય, તેનું શું કરૂ? હું તે એ મહાયોગીના શ્રી ચરણે મારુ હૈયુ ધરી તેમના આત્માની શાંતિજ ઈચ્છું છું. ગુરૂમાલ. જવેરી મોતીલાલ નહાનચંદ. વિજાપુરવાળા, સદ્દગત ગુરૂદેવનું ટુંક જીવનચરિત્ર. પુજ્ય ગુરૂશ્રીને જન્મ શહેર વિજાપુરમાં સં. ૧૯૩૦ ના મહાવદી ૧૪ (શીવરાત્રી ) ના રેજે પટેલ શીવાભાઈને ત્યાં અંબાબાઇની કુખે થયે હતે. એગ્ય ઉમ્મરે સારો અભ્યાસ કરી ધામક જ્ઞાન મેળવી સં. ૧૫૭ ના માગસર સુદ ૬ ના ડીને શહેર પાલણપુરમાં હાથીના હદે ઘણા આડંબરયુકત મરહુમ ક્રિયાગી, શ્રીમદ સુખસાગરજી મહારાજ પાસે શ્રીમદે દીક્ષા અંગીકાર કરી હતી. ક્ષયપસમના બળથી થોડા જ સમયમાં ન્યાય, વ્યાકરણ, કાવ્ય અલંકાર, અને દર્શનનું જ્ઞાન તેમણે બહુ સારૂ પ્રાપ્ત કર્યું હતું. આધ્યાત્મિક જ્ઞાનમાં તે તેમની બરોબરી કરનાર અન્ય કઈ જણાતું નથી. સીદ્ધાંતના વિષયમાં તેમની તીક્ષણ બુદ્ધિ હતી. હૃદયની વિશાલભાવના, સર્વ જી ઉપર સમાન ભાવ અને પ્રેમ ભરી દ્રષ્ટી તેમજ મહાન સમથ પુરૂષ હોવા છતાં, For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ વળી અનેક શ્રીમતે અને રાજા મહારાજાઓના માનીતા હોવા છતાં, તેમનું સાદુ જીવન અને સાદી રહેણીકરણી કેઈનાથી અજાણ્યાં નથી. આવા સાચા સાધુ, કડક ત્યાગી મહાત્માઓ, આ જમાનામાં બહુજ વીરલ પ્રાપ્ત થાય છે કે હુમશ્ર ની જ ચાર દષ્ટિ તેમની લેખનીથી લખાએલા ૧૦૮ ઉપરાંત ગ્રંથ અવલકવાથી જણાઈ આવે છે, કે આ મહાત્માએ પચીસ વર્ષની દીક્ષામાં અભ્યાસ ક્યારે કર્યો, અને પુસ્તક કયારે લખ્યાં ? તેઓએ ખરેખર ભુખ કરીને ખાધું નથી, અને ઉંઘ કરીને ઉંધ્યા નથી. જ્યારે જ્યારે જુઓ ત્યારે લેખીની અને કાગળો તેમની પાસે હોય અને કંઇ ને કંઇ લખતા જ હાય, કઈ જુના મહાત્માઓને તેઓશ્રી ઉદાર ભાવે જાહેરાતમાં લઈ આવ્યા છે. મરણના અગાઉ અઢી દીવસ પહેલાં તેમણે પિતાનું લખવાનું તથા સુધારવાનું કામ પિતાના હાથે જ કર્યું છે. તેઓ વારંવાર કહેતા કે “મારા શરીરમાં એક પણ લેહીનું ટીપું જ્યાં સુધી હશે ત્યાં સુધી હું મારી ફરજ બજાવ્યાજ કરવાને.” અરે એ! ભારત માતા ! જે તારા ઉપર આવા પચીસ સંતે એક સાથે પેદા થાય તે જરૂર તને શોભાવે, પણ દુષ્ટ દૈવને એ ગમે શાનું? બુદ્ધીનો સાગર ગ! અરે ! સદાને માટે તે ગયે ! તેની ખોટ પુરાવી અશકય છે. ખરેખર હીંદવાસી જને મુડદાને પુજનારા છે, તે છવાતાને જાણી શકતા નથી. તેમજ મરહુમ મહાત્માને ખરેખરી રીતે ઓળખનારા ઘણુ થોડા જ જને હતા. તથાપી તેમના વચને યાદ આવતાં રહેશે, અને તેની કીંમત થશે, અને સમાજને પણ પસ્તાવો થશે કે આપણા હાથમાં ચીંતામણી આવ્યું હતું પરંતુ આપણી અજ્ઞાનતાથી તેને જાણી શકયા નહીં, મરહુમશ્રીને સં. ૧૯૭૦ ની સાલમાં પેથાપુર આચાર્ય પદ આપવાની પેથાપુરના સઘ ઇચછા જાહેર કરતાં અમદાવાદ વગેરે ઘણાં ગામ અને શહેરના સંઘ સમક્ષ આચાર્ય પદ આપ્યું હતું. તેઓ શ્રીના બોધથી તીર્થોદ્ધાર, નવીન જીનાલય, ઉપાશ્રય બેરડીંગે, ગુરૂકુળ, પાઠશાળાઓ, જ્ઞાનમંદીર, આગમસુધારણ, લાયબ્રેરીઓ વગેરે ઘણું સારાં સારાં સમાજસુધારણાનાં કામે For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ અનેક સ્થળે થયાં છે. તેને વિગતવાર હેવાલ થોડાજ વખખતમાં જનસમાજના હાથમાં આવશે. તેમના લખેલા એક ને આઠ ગ્રંથ છે. શીષ્યસમુદાય પંદરને છે, સાધવી સમુદાય બહેળો છે. તેઓ સરવે મરહુમને પગલે ચાલે અને તેમના સાહીત્યને ફેલાવે કરે, તેમજ તેમની મેળવેલી ખ્યાતિમાં વધારો કરે, તેમ ઈચ્છી મહુંમના આત્માને પુર્ણ શાંતી પ્રાપ્ત થાઓ એમ ઈચ્છું છું. લલુભાઈ કરમચંદ દલાલ. ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાન દિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિનું ચમત્કારીક જીવન જૈન શાસનમાં જે અનેક સાધુ મુનિરત્નો પ્રગટ થયાં છે, તેમાં પુજ્યપાદુ પ્રાતઃસ્મરણિય અખંડ બ્રહ્મચારી શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ટ જ્ઞાનદિવાકર શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસૂરિજી ઘણું ઊંચુ પદ ભોગવે છે, એમ કહ્યા વગર છુટકે નથી. મુંબઈમાં તેઓએ જે વખતે ચાતુર્માસ કર્યું હતું તે વખતે જ હું તેમના પ્રથમ સંબંધમાં આવવા ભાગ્યશાળી થયે હતું અને અન્ય સાંસરિક ફરજેના કારણે જે કે હું તેમના અતિ ગાઢ પરિચયમાં આવ્યું નહતે, તે પણ તેમની વૈરાગ્યવૃત્તિ અને ઉત્કૃષ્ટ દયાળુ હૃદય પગલે પગલે નિહાળવાના પ્રસંગે મને પ્રાપ્ત થયા હતા ખરા. તે બાદ મને તે મહાત્માના દર્શનનો લાભ મળ્યો નથી, પણ તેમના વખતે વખત પ્રગટ થતાં લાખો અને પુસ્તકાએ મને તેમના તરફ ખેંચી રાખ્યો હતો અને મને લાગ્યું હતું કે આવા અનેક જેનાચાર્યો અને મુનિશની જેનશાસનમાં જરૂર છે. શ્રીમદ્ વિજયાનંદ સૂરિશ્વરે આખા પંજાબમાં અને તે બાદ ગુજરાત અને યુરોપમાં જૈનશાસનને કે વગાડ હતું. તેમ શ્રીમદ વિજયધર્મસૂરિશ્વરે For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ પાશ્ચાત્ય દેશેામાં અને વિદ્વાનામાં જૈનદર્શનની ઉચ્ચતા પ્રસિદ્ધ કરી હતી: સદ્ગત સૂરિશ્વરજી પશુ દેશમાં ફરી રાજ્ય સત્તાષા, અમલદાર વર્ગ અને રાણા અને રાજવીએ ઉપરાંત અશ્રદ્ધાળુ થતા જૈનોને જૈન ધર્મની ઉત્કૃષ્ટતા સમજાવી રહ્યા હતા, અને ઉદાર વિચારાની જરૂર સાથે દેશમાં વસ્તા અન્ય નુશની સાથે મૈત્રી રાખવાથી ધર્મોને લાભજ થાય છે તે પ્રત્યક્ષ રીતે ઉખાડી રહ્યા હતા અને પોતાની હૈયાતી દરમિયાન, એ ખીના સાબીત કરી રહ્યા હતા કે આ સંસાર છે, સ’સારમાં જે સાચા સાથી ખરેખર હાય તા તે ધમ છે—શ્રી મહાવીર છે-શ્રીમહાવીરની વાણી છે-અને તનના અને ધનના ફકીરા જ દુનીયામાં સત્ર માટા ઉપકાર કરી શકે છે. તેઓએ પેાતાના જીવન દરમિયાન, મનુષ્ય પ્રાણીઓને બુઝાવવાને પ્રયત્ન કરતાં કેટલીક રાજાએ અને મહારાજોને જ મુઝાવ્યા હતા. એટલુ જ વિદ્ધે પણ અનેક વૈષ્ણવ પિંડતા, શિવમાર્ગી પઢિંતા પારસીએ અને મુસલમાનાને પણ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા તરફ પેાતાના ઉપદેશથી તેમજ ઉંચ આચારથી ખેચ્યા હતા અને અહિંસ મનાવ્યા હતા. તેઓ દેશિવરતિ ધમના ઉપદેશ પોતાના સમ મમાં આવતા દરેક મનુષ્યને કરતા લતા અને કર્ણને એક વ્રતની, કાઈને એ વ્રતની કોઈને પાંચ મહાવૃતની તા કાઈને શ્રાવક્રના બાર વ્રતની બાધા આપી તે પાળવા તરફ્ તેમને હંમેશ પ્રેરણા કરતા. તેમના જીવન વિષે હું બહુ સબંધમાં નહિ‘ આવ્યેા હૈાવાથી વધુ લખી શકું... એમ નથી. તે છતાં જે જે મેં દૂરથી અવલેહન કર્યું છે અને સાંભળ્યુ છે તે ઉપરથી મારાથી સહસાજ લખાઈ જાય છે કે તે સંસારમાં રહેવા છતાં યાગી હતા તે આત્મા નુરાગી હતા, તેઓ આત્માની રમણતામાં હમેશા રાકાઈ રહેતા હતા-શ્રી મહાવી૨પરની શ્રદ્ધા તેમની રગેરગમાં પ્રસરી રહી હતી અને પુસ્તક મારફતે જૈન ધર્મની સેવા કરવામાં તેમના કાઇપણુ હેરી± આ કાળમાં તે પાકયા નથી. મરણુના બે ત્રણ દિવસ અગાઉ સુધી તેના હાથ જૈન ધમની સેવામાં ક'ઈફ લખવાને રોકાયલા For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०११ હતા અને અત્યાર સુધિમાં તેઓએ લગભગ ૧૫૦ ગ્રંથ લખ્યા છે. જેમાંના કેટલાક ગ્રંથે તે એક હજાર પૃષ્ઠ કરતાં વધુ પૃષ્ઠોના છે. તેમનું અધ્યાત્મિક જીવન શ્રીમદ્ આનંદઘનજી મહારાજ, શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ, શ્રીમદ મણિચંદ્રજી મહારાજ વિગેરે આત્મગગનમાં વિહાર કરતા પવિત્રાત્માઓની જ યાદ આપે છે. તેઓ મોટે ભાગે એકાંત સેવતાં. સ્ત્રીઓથી ગૃહસ્થ અવસ્થામાં પણું દૂર રહ્યા હતા અને સાધુ અવસ્થામાં પણું તેમના દર્શને આવતી સ્ત્રીઓને વ્યાખ્યાન પ્રસંગેજ દર્શનને જેગ મળે, તેટલાજ સંબંધ તેઓએ સ્ત્રીઓ સાથે રાખ્યું હતું. એટલે કે તેઓ સ્ત્રીઓ સાથે વાતચિત કે કાગળ પત્ર વ્યવહાર કદી પણ રાખતા નહતા. જ્યારે પણ તેમને વખત મળતે ત્યારે તેઓ આપણા તિર્થોના પહાડની ગુફાઓમાં અને બીજા ગામમાં એકાંત જગ્યાઓમાં પ્રભુ ચિંત્વન કરવા ચાલ્યા જતા હતા અને ઘણીક વખત તે ઘણુઓને તેમને શોધી કાઢવામાં મુશ્કેલી નડતી. આવા એક ઉત્કૃષ્ટ જીવાત્માના અવસાનથી આ કાળના જેનેને મોટી ખોટ પડી છે, જે કદિ પણ પૂરાય એમ નથી. તેમના જેવા જેન ધનુરાગી પ્રભુ સેવકેની બહુ જરૂર આ કાળમાં છે એમ મને પળે પળે લાગે છે. તેઓ જૈન સાહિત્યના સૂર્ય રૂપ હતા, ચાગના મહાન ઉપાસક હતા, અને સંસાર તરફ વિરાગ દશા ધરાવનાર એક ઉત્કૃષ્ટ આત્મા હતા. એવા એક ઉત્કૃષ્ટ જીવના જીવન સાથે અનેક ચમત્કારિક આખ્યાયિકાઓ જોડાયેલી છે, જેમાંની કેટલીક મેં સાંભળી છે તે હું નીચે આપું છું-- એક અંધ અન્યદર્શનીને દેખતે કયે. શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું બ્રહ્મચર્ય ઘણું જ ઉત્કૃષ્ટ હતું અને તેના પ્રભાવે તેઓને પ્રભાવ જેમ જનો તેમ અન્ય દર્શનીએ ' ઉપર પણ પડતું. આ કારણથી કેટલાક વૈષ્ણ, શીવમાગીએ સ્વામીનારાયણ ધમનુયાયીઓ અને મુસલમાને પણ તેમના For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ તરફ બહિતભાવ ધરાવતા હતા. એક વખત એવુ અન્યું કે માણુ સાના રહીશ અને હાલ કાલકાદેવી, મારારજી ગેાકળદાસ ચાલમાં ૩૯ન અરની રૂમમાં રહેતા વીસાનાગર વૈષ્ણુત્ર જ્ઞાતના ઝવેરીના સત્યા કરનાર ગૃહસ્થ શેઠ મથુરદાંસ છગનલાલ ઝવેરીની આંખો મેટ્રીકના અભ્યાસ કરતાં બંધ થઇ ગઈ અને તે અધ થઈ ગયા. તેમા પેાતાની આંખેા. ઉઘાડી શકતા ન હતા અને મુ’માઁના અને મીરજના મહેાશ દાકતરીની સહાય લેવા છતાં અને કાંકરા માફક પૈસા ખર્ચવા છતાં તેમની માંખ મહીના સુધી ઉઘડી નહીં અને તે અંધ રહ્યા.તેએ માણસાના રહીશ હૈાવાથી અને મહારાજ સાહેબની શક્તિ વિષે ઘણુ સાંભખ્યુ હૈાવાથી મહારાજના પરમભકત શ્રી માણુસા ઠાકારની સહાયથી શ્રીમદ્ પાસે ગયા અને પેાતાનું દુખ કહ્યું, મહારાજશ્રીએ તેમને જોતાંજ કહ્યું કે તમારી આંખો કોઇપણ દવાથી ઉઘડી શકશે નહિ, પણ દોઢ મહિના પછી વગર દવાએ ઉઘડશે. પેલા દુખી ભાઈએ મહારાજશ્રીને, પેાતાનું દુખ કહી અતિ આગ્રહ કરતાં મહારાજશ્રીએ તેમને કહ્યું કે જો તમારે આ બીનાની ખાત્રીજ જોઇતી હાય તે જુએ હું હમાણાંજ આંખા ઉઘાડું છું પણ તે હુંમેશ માટે ઉઘડવાને તો ઢાઢ મહિનાના વિલંબ જ છે. એ બાદ મહારાજશ્રીએ તેમની આંખ પર પેાતાના અશુ। અડાડયા અને માંખા ઉઘડી ગઇ. મહારાજશ્રીએ આંખ એમ ત્રણ દિવસ માટે ઉઘાડી રાખી, તેમને દેખતા કર્યાં.બાદ તેમને કહ્યુ કે જે ઇષ્ટદેવને તમે ભજતા હૈ। તે ઇષ્ટદેવ તમને દેખાશે અને તમારે તેમને તમારી આંખા ઉઘડવા માટેના ઉપાય પુછવા. તેઓ જે કઈ કહે તે પ્રમાણે કરો. શ્રી મથુરદાસે તે ખાદ્ય પેાતાના ઈષ્ટદેવને સભાર્યાં અને તેમણે' હાજર થઇ દોઢ મહિનાની મુદ્દત આપી, અમુક વિધિ પ્રમાણે કરવા કહ્યું. તે પ્રમાણે શ્રી મથુરદાસે કરતાં દેઢ મહિને તેમની આંખ સપૂણુ' ઉઘડતી થઈ અને તે દેખતા થયા. હજી પણ આ ભાઇ હૈયાત છે અને શ્રી કૃષ્ણના પરમ ભકત છે. તેઓને આ લેખ લખવા અગાઉ એક કલાક પહેલાંજ હું' મળ્યા હતા અને તેઓએ . મહારાજ શ્રી તરફ પૂ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०४ ભક્તિભાવ દર્શાવી ઉપલી બીના મને કહી હતી. તેઓ શ્રીમાના વગમનથી બહુજ દિલગીર થયા છે. પૂર્વજન્મ જાણુંવાનું જ્ઞાન. એજ ભકતે જણાવ્યું હતું કે મહારાજ શ્રી પૂર્વજન્મનું ઉંચુ જ્ઞાન ધરાવતા હતા અને મારા પિતાના પૂર્વ જન્મની સ્થિતિ પણ કહી હતી. એ બીનાની સાબેતી માંગતાં હું જેવા દમ્પત લખું છું, તેવા મારા પોતાના જેવા જ દસ્કત લખીને તે મારા પિતાનાજ દસ્કત હતા કે નહિ તે પુછયું હતું અને મને તે હરખત મારા જેવા જણાતાં આશ્ચર્ય થયું હતું. આવી રીતે દખતની સાબેતી તેઓ પૂર્વજન્મ વિષે આપતા હતા. સીંહ, વાઘ વગેરેનું વર્તન.. મહુમાં રહેતા અને આચાર્ય મહારાજશ્રી સાથે સંબંધમાં આવેલા કેટલાક ગૃહસ્થા તરફથી મને ખબર મળી છે કે મહારાજશ્રી તરફ સિંહ, વાઘ, સર્પ વગેરે કુર અને ઝેરી જાનવર પણ સંપૂર્ણ માનસી વર્તતાં અને એ જાનવરે તેમની પાસેથી શાંતીથી પસાર થઈ જતાં હતાં. મહારાજશ્રી કેટલીક વખત ગુફામાં ધ્યાન ધરતા ત્યારે સિંહ અને વાઘ જેવાં જાનવર,ગુફાને દરવાજે બેશી રહેતાં અને સર્વે તે શાંતિથી ધ્યાન ધરતા હોય એમ જણાતું હતું. આ ચમત્કારે ઘણા ભકતએ જેયા છે. મહારાજશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલા શ્રી ઘંટા કરણના મંદિરનાં દર્શને એક કુતરે દરરોજ આવતું હતું, જે એ તે વૃતધારી હતું કે તિથિના દિવસે ઘણીક વખત ભોજન કરતે નહિ અને રાત્રે પણ ખાતે હતું નહિ. - ભવિષ્ય જાણવાની શકિત. એમ પણ કહેવાય છે કે મહારાજ શ્રી ભવિષ્ય જાણવાની અપૂર્વ શકિત ધરાવતા હતા અને ઘણા સુશ્રાવકે તેમના વેષ માત્રથી હમીવાન અને કર્મશીળ-ચયા હતા. તેઓએ પોતાના શિષ્ય વૃદ્ધિસાગરજીને મૃતદેહ સમશાનમાં બળતું હતું ત્યારે પિતાનું મૃત્યુ નજદીક હતું તેનું ભવિષ્ય ભાખ્યું હતું. અને પોતાની લાસ કઈ જગ્યાએ બાળવામાં આવશે તે પણ જણાવ્યું હતું. વળી ચૈત્ર વદિ For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજના દિવસે તેઓએ પોતાના ભકતને પિતાના નજદીક આવતા અવસાનની ખબર આપી જે કંઈ લાભ લે છે, તે લઈ જવા જણાવ્યું હતું. વળી મૃત્યુ રાજગમાં ૮ વાગ્યે થનાર હોવાથી તેઓએ મહુડીથી વજાપુર પહોંચવા માટેનો સમય તરીકે ૬ વાગ્યાને વખત નિર્ણત કર્યો હતે. મૃત્યુ પછીના ચમત્કારે. આચાર્ય મહારાજના મરણ બાદ ઘણું ચમત્કાર થવાની વાત બહાર આવી છે. તેમને મુખ્ય ચમત્કાર એ છે કે જે સમયે મહારાજે કાળ કર્યો તે વખતે વિજાપૂરથી ત્રણ માઈલ દુર આવેલા મહી ગામના ઘંટાકરણ મંદિરનાં દ્વાર બંધ છતાં ગભારાને ઘંટ વાગવા માંડ હતા અને તેમ કેટલેક વખત સુધી ચાલુ રહ્યું હતું. વળી તેજ વખતે નજદિકની નોબત બંધ બારણે વાગી હતી અને હજી પણ કેટલીક વખત વાગે છે. તેમના કાળધર્મ પામવાના સમયે મહુડીમાં વસ્તા ઘણા માણસો મહારાજશ્રી ને સાધુવેષમાં વિહાર કરતા જોયા હતા એમ પણ કહેવાય છે. વળી મૃત્યુ પછીના બીજા દીવસે તેમના મૃતદેહની રખ ઘંટાકરણના મંદિર નજદિક એક ઘડામાં રાખવામાં આવી હતી તેમાંથી મેટી નેતિ નીકળતી કેટલાકએ જોઈ હતી એમ પણ કહેવાય છે. મહારાજશ્રી પ્રકાશ આપે છે. હાલમાં પણ ઘણાક સજજનેને મહારાજશ્રી દેખા દે છે, એવી બીના પણ સાંભળી છે. એમ દેખા દેતાં મહારાજશ્રીએ કેટલાકને પિતાના વ્રત અને નિયમો બરાબર પાળવા, ધર્મ સનેહ જાળવવા અને અપ્રગટ પુસ્તક પ્રગટ કરવા માટે પ્રકાશ આપે હતે અને કેટલીક વખત તે અમુક ગ્રંથ ક્યાં છે તે પણ દેખાડયું હતું, આવા ચમત્કારી આચાર્ય મહારાજના અવસાનથી જેન પ્રજાને મેટી એટ ગઈ છે એ નિસંશય છે. 'સાકરચંદ માણેકચંદ ઘડીઆળી મુંબઈ. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ એ દયાળુ ગુરૂદેવ આ સ્થળે ગુરૂદેવની પ્રકૃતી અવસ્થ હોવા છતાં પણ લખાણ, ઉપદેશ, ચર્ચાઓ વિ. માં શ્રીમદ્દ સતત પરિશ્રમ લેતા હોવાથી અમોએ તે ઓછા કરવા કહેતાં, જગદ્દઉપકારી ગુરૂદેવે જણાવ્યું કે “જ્યાં સુધી આ દેહમાં શ્વાસોશ્વાસ ચાલે છે, ત્યાં સુધી તે કોઈ પણ કાર્ય કરતાં પરિશ્રમ નહિ ગણું. આ જીવનને જગતના ઉપકારાર્થે વાપરવામાં કેમ નિર્બળતા ધરવી ?” શ્રી કાંતિસાગર. ગુરૂદેવની હાર્દિક પરોપકારની છાંયા તેઓશ્રી વર્ગસ્થ થયા છતાં પણ અખિલ વિશ્વમાં પ્રતિદ્વનીત થઈ રહી છે, તેનું મુખ્ય કારણ એજ કે દયાળું ગુરૂવે પિતાના નીખાલસ આત્મભાવથી સમસ્ત જગતની નિકાવાર્થ સેવા કરવારૂપ તાત્વિક રસમય ૧૦૮ મહાગ્રંથ નિર્માણ કરી જન સમાજને અક્ષયપાત્ર રૂપે આપ્યા છે . પં. શ્રી મહેન્દ્રસાગર ગણિ. અધ્યાત્મવિદ્યાને સંપૂર્ણ ખીલવનાર એક મહામસ્ત ચાગશજ વિશ્વમાંથી વિદાય થયા. * * તેઓશ્રી મહાજ્ઞાની હતા. દ્રવ્યાનુગ, નય, નિક્ષેપ અને યોગના વિષયમાં તે એમનુસ્થાન ઘણું ઉચું હતું * * * ગુરૂશ્રી મહા આનંદી હતા. તેઓનું મુખ સદાએ આનંદી અને હતુજ દેખાતું ચર્ચા કરતાં થાકતા પણ ન હતા. આહાર કરવાનું પણ ભૂલી જતા. મુમુક્ષુઓના ઉદ્ધારને લગતી, જિન શાશનની, જૈનધર્મ વિશ્વવ્યાપક ધમ બને ને જેને બહાદુર બને એજ ભાવના એમની રગેરગે નિતરતી હતી. “બહાદુર For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०६ અને કાયરતા દુર કરે છે એ એમની કાયમની હાકલ હતી મળે તે ભવભવમાં એવાજ મળજે . શ્રી ઉત્તમસાગરજી. પિતે વિજાપુરના રહીશ અને પાટીદાર હતા અને બાલ બ્રહ્મચારી હતા. તેમનું ચારિત્ર ઉત્તમ હતું, ને નવાઈ જેવું તે એક ભંગીઆ, બારોટ, ચારણ, ભાવસાર કે હરકોઈ કામના માણસ સાથે તેમને પ્રેમ કઈ પણ શ્રીમંત જેન કરતાં ઓછી નહતે. મોટા કે નાના, શ્રીમંત કે ગરીબ સીને સરખા ધર્મની દષ્ટિએ જોતા વકીલ નગીનદાસ સાંકળચંદ, અપરમપૂજ્યશ્રી એક વિદ્વાન જૈનાચાર્ય હેઈ તમામ ધર્મોપર સદ્ભાવ રાખતા. શ્રીમદ્દ એક અલૌકીક મહાત્મા નીવડ્યા હતા. આ જમાનામાં આવા સંપૂણ સદગુણી મહાત્મા જવલ્લેજ થશે.” તેમના મુખની આજુબાજુ સૂર્યનાં કિરણો જેવાં કિરણે પુરી રહેતાં દેસાઈભાઈ ભુલાભાઈ પટેલ, જેન જૈનેતર તમામપર તેમને વિશુદ્ધ પ્રેમ હતો, ને અનેક માણસે તેમની અમૃતવાણુને લાભ લેતા. દરેકને તેઓશ્રી આત્મ સ્વરૂપ ધારતા. પત્ર લખતા ત્યારે ઉપદેશકને અર્થસૂચકજ લખતા. તેમને ઉપદેશ ધાર્મિક તેમજ વ્યવહારીક પણ હતા જ.જેને નિર્માલ્ય ન હોવા જોઈએ, ઉન્નતદશાવાળાં હોવા જોઈએ,એ ભાવના તેમનામાં વિલસી રહેતી હતી. વિજાપુરે એક મહાન પુરૂષ બોલે છે. આખા દેશને તેમની ખોટ પડી છે ડાહ્યાભાઈ નથુભાઈ દેશાઈ. + For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * www.kobatirth.org k ....શ્રીમદ્ન" ચેાગજીવન પરમાઇશ છે, શ્રીમનાં આધ્યાત્મ જીવન, પ્રેમ જીવન, પડિત જીવન, સાધુ જીવન, મસ્ત ફૂંકીરીજીવન વિગેરે ઉ‘ચ દશામાં વતતાં હતાં............અતિ પરિશ્રયે સ્વાનુભવે શ્રીમત્તે ચેગેંદ્રપણું” પ્રાપ્ત કર્યું" હતું............ માસ્તર ચીમનલાલ સાંકળચંદ્ર પેથાપુર. X X X ....ગુરૂદેવે મને મનુષ્યત્વ આપ્યું જીવનની ઉત્તમાત્તમ સ્થિતિ અને આદશ તેમણે મને શિખવ્યાં. આત્મસ્વરૂપની પિછાન કરાવી, તેમના આયુષ્યની છેલ્લી ક્ષણ સુધીની તેમની મેં કરેલી સેવા મને હંમેશાં સતષ આપશે. એમણે મને શું નથી આપ્યું ? આત્માની અનંતી રિદ્ધિ મેળવવાની ચાવી આપ્યા પછી શું આપવું" બાકી રહ્યુ એમના મઢલા શું વળે ? જેમના જીવનની પ્રત્યેક ક્રિયા-ક્ષણ ને વચન, આાદશ તત્વજ્ઞાનનાં જીવતાં સૂત્રેાજ જાણે હોય ત્યાં તેમની સેવામાં રહેનાર ચાગ્ય હાય તા ન્યાલ કેમ ન થાય ? એવા દાનેશ્વરીના ચ રણે તા નમનજ. ( માત્રુ તીલાલ માહનલાલ હીમચંદ પાદરા. X Acharya Shri Kailassagarsuri Gyanmandir × X X ....શ્રીમને સવાલે કરીએ તે આપણે શું કહેવા માંગીએ છીએ તે શ્રીમદ્ તુ સમજી જતા, અને તેને જવાબ મુદ્દાસર અને સતાષકારક આપતા. આવા પ્રસગેએ અન્યદનાના તત્વજ્ઞાનની તેઓની માહેતી આશ્ચય કારક હતી. જેમણે પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યો હોય, તેજ અન્યઃનાની સરખામણીમાં જૈન ધમ કેવી રીતે ઉત્તમ છે તે સમજાવી શકે....... X શ્રી મણિલાલ દોલતચ, શાહ બી. એ. એલ. એલ. બી. X X * X X * For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * બહેર .... "*.*. *.**. ગુરૂશ્રી એક બાળબ્રહ્મચારી, ચેાગનિષ્ઠ અદ્ભુત ચાળી હતા.તેમનાં ભજનાના અગીઆાર ભાગા જૈનો, વૈશ્નવા, મુસલમાના, ઠાકારા વિગેરે ભકિતથી ગાય છે. તેઓશ્રી ૧૦૮ પુસ્તકા સ્વહસ્તે લખી વિશ્વને માટે અમૂલ્ય જ્ઞાન ભંડાર મુકી ગયા છે. તેઓ તે યેાતાના ફેરો સફળ કરી ગયા છે......... X ... www.kobatirth.org * ...જવેરી માહનલાલ ચુનીલાલ મહેતા. ઉપ પ્રમુખ જૈન સ્વયં સેવક મંડળ મુંબઇ, X * 2408 1850 INFO દરેક ચુવક ગુરૂશ્રી પાસે બહુજ છુટથી વાતચીત કરી શકતા. આધુનીક સમયે કેટલાક મુનિ મહારાજા રૂઢિ પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજાવ્યા વિના આધાએ આપવાના કદાગ્રહ રાખે છે, તેવા ભય ગુરૂશ્રી પાસે જતાં નહતેા. તે તા હમેશાં જ્ઞાન સાથે આત્મસ્વરૂપ સમજાવતા. વિહ્મચર્ચા'તા ને અંતે ધાર્યું કરતા. x x × રતીલાલ કેશવલાલ. પ્રાંતીજ. * Acharya Shri Kailassagarsuri Gyanmandir x X X .... 1930 શ્રીમદૂનામાં મહાન ગુણુ એ હતા કે ગમે તેવામાંના સદ્ગુણ પાતે અપનાવી લેતા. તેઓશ્રી ઉંચ ચારિત્રવાન મહાપુરૂષાના ભક્ત છની જતા. તે પછી સાધુ, ખાવા, ફ્કીર કે ગમે તે હોય, જેના જીવનમાંથી ગુણુ મળે તેને તેઓશ્રી કદીએ ભુલતા નહી. શા, મણીલાલ હીરાચં પેથાપુર. For Private And Personal Use Only X X 6666 Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ ગુરૂદેવનાં સ્વર્ગગમન સ્મરણે. પ્રાંતીજ–હડતાળ પાડી હતી. સ્કુલમાં રજા પાડી હતી. ગરીબને અનાજ વહેચ્યું હતું. મારફંડમાં રૂ. ૧૫૦૦ ભર્યા હતા. અઠ્ઠાઈ મહત્સવ શાંતિસ્નાત્ર વડે અને શ્રીમની પાદુકાની પ્રતિષ્ઠા ૧૯૮૨ ના માગશર સુદ ૫ ના રોજ શ્રી અજિનસાગરસુરિજીના હાથે કરવામાં આવી હતી. વરસેડા-હડતાળ, અઠ્ઠાઈ મહેત્સવ, વરઘડે, સ્વામિ વાત્સલ્ય, ગાયને ઘાસ નાંખવા આદિ કાર્યો થયાં હતાં. વાઘપુર-હડતાળ પાત્ર, પુજા ભણાવી,મહુડી ખાતે સમાધિ મંદિરમાં રૂ. ૬૦૦] મોકલી આપ્યા. ઇડર–પાખી પાળી પૂજા ભણાવવામાં આવી હતી. પ્રાંતીજ–સ્વર્ગવાસના ખબર મળતાં પાખી પાળીને ગરી. બને અનાજ તથા જાનવરોને પાલ નાંખવામાં આવ્યો હતો. ઘણું સ્ત્રી પુરૂષો અંતિમ દર્શન માટે વિજાપુર ઉપડી ગયાં હતાં. ગામે દીલગીરી જાહેર કરી હતી. વડાલી–પાખી પાળવા ઉપરાંત પૂજા ભણાવી હતી. પાલણ પુર–જાહેર સભા મળી દીલગીરીનો ઠરાવ કર્યો અને પૂજાએ ભણાવી હતી. ઉંઝા–પાણી પાળી, પૂજા ભણાવી તથા આંગી ભાવના થયાં હતાં. કુકરવાડા–પાખી પાળી પૂજા ભણાવી હતી. પાનસર–ખબર મળતાં તે વખતે ત્યાં આવેલા યાત્રીકેયે દીલગીર જાહેર કરીને સગતના પુણ્યાર્થે ત્રણ દિવસ પૂજામાંગી આદી મહોત્સવ કર્યો હતો, For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ ખેડા ગામમાં હડતાલ પાડી અને દેરાસરમાં પૂજા ભણાવી હતી. પાટણ–પાખી પાળી ગાયને ઘાસ નાખવામાં આવ્યું હતું. તલેગામ-દાભડા-(દખણ ) માં દેવવંદન કર્યા તથા સુનિશ્રી પ્રેમમુનિજીના પ્રમુખપણ નીચે જાહેર સભા ભરીને દિલગીરીને ઠરાવ પસાર કર્યો હતે. " વીજાપુર–સદ્દગતના પુણ્યાર્થે અઠાઈ મહેત્સવ કરી પુર્ણહતિમાં અશાહ સુ. ૩ ના આચાર્ય શ્રી અજીતસાગર સૂરિશ્વરજીની હાજરી નીચે શાંતિસ્નાત્ર ભણાવ્યું હતું. બહારગામથી પણ ઘણા ભાઈએ આવેલા. અમદાવાદ–માં જૈન છે. મૂર્તિપૂજક બેડીંગના ગૃહપતિઓ તથા વિદ્યાર્થીમંડળની એક સભા તા. ૨૩ મીયે નાગોરીસરાહના બોડીગના મકાને મળીને દિલસોજીને ઠરાવ કર્યો તથા એ બોડીંગ એ સદગતના ઉપદેશનું જ ફળ છે તેમ જણાવ્યું હતું. તથા મહું મન પુણ્યાર્થે પૂજા ભણાવી હતી. સાદરા–માં પાણી પાળી મુનિશ્રી ગુણવિજયજી સાથે સંઘે દેવવંદન કર્યું હતુ. આ પ્રસંગે શા લાભાઈ લલ્લુભાઈએ શ્રીફળ વહેચ્યાં હતાં અને શા. કાળીદાસ દેવચંદ કરફથી પૂજા ભણાઈ હતી. તથા જીવદયા પાછળ સારી રકમ ખરચવામાં આવી હતી. • પુના-(લશ્કર)માં આ. શ્રી. બુ. કાળ કર્યાના ખબર મળતાં બધાં બજાર બંધ રાખી, જૈન બંધુસમાજ તરફથી શેઠ મનસુખલાલ નગીનદાસના પ્રમુખપણું નીચે દીલગીરી દર્શાવવા જાહેર સભા મળતાં તેમાં શેઠ પોપટલાલ, વિરજીભાઈ, કેશવલાલ તથા શોભાલાલ વગેરે ભાઈઓએ મહું મને પરિચય કરાવવા પછી દીલગીરીને ઠરાવ પસાર કર્યો હતે. ઉંઝા–સંઘમાં પાખી પાળી દેવવંદન કર્યા હતાં. તથા વદ પાંચમે સદગતના પૂણ્યાર્થે પૂજા ભણાવી હતી તથા રાત્રે જૈનસંગીતપ્રકાશમંડળના મુકામમાં દીલગીરીદશક સભા મળી હતી. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ગલીરા–માં પાખી પાળી પૂજા ભણાવવામાં આવી હતી. રામપુરા– (ભંકડા)માં જેઠ વદ ૫ પાડી પાળી દેરાસરમાં પૂજા ભણાવીને આંગી રચાવી હતી. સુરત–આ. શ્રી. બુ. કાળધર્મ પામ્યાના ખબર મળતા શ્રી મેહનલાલજી મહારાજને ઉપાશ્રયે દેવવંદન થયું હતું તથા ઓચ્છવા શરૂ થયું છે. તેમજ વડાચૌટાના શ્રી જેનનિદ્યાર્થી આશ્રમની મળેલી સભામાં દિલગીર દશક ઠરાવ કરી તેમનાં પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી અછતસાગરને મોકલવામાં આવ્યું હતું. પેથાપુર–માં જેઠ વદી ૭ ના રોજ એક મિટીંગ ભરવામાં આવતાં તેમાં સદ્દગતના સ્મરણાર્થે સ્મારક ફંડ ભરવાનું શરૂ કર્યું છે. અને તેમાં પેથાપુરના બહારગામ વસતા ભાઈને ગ્ય ફાળે આપવા અપીલ કરી છે તથા જેઠ વ. ૧૧ થી સદગતના પુણ્યાર્થે અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થયા છે. માંગરોળ –માં દેવવંદન કરી જેઠ વ. ૮ શેઠ મકનજી કાનજી તરફથી પૂજા ભણાવવામાં આવી હતી તથા આંગી કરી હતી., વિજાપુર--ગુરૂશ્રીને સવારે સવા આઠ કલાકે ધર્મ ધ્યાનમાં સ્વર્ગવાસ થતાં ગામમાં હીંદુ મુસલમાન સર્વ જમાં ભારે દિલગીરી ફેલાઈ હતી. ધધકામ બંધ કરી સર્વ ક્રિયા કરવા પછી જેઠ શુ. ૪ મવારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતે. મહીકાંઠામાં પેથાપુર વગેરે ગામોમાં તેમજ અમદાવાદ સાણંદ તરફથી પણ સંખ્યાબંધ જેનો અંતિમ દર્શનનો લાભ લેવા ઉતરી પડયા હતા. પાલખી ઉપાડવા, જીવદયા, તથા છુટકે ધર્મકાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વેરાયું હતું. સદ્દગતના માનમાં અને ધર્મ કાર્યો સારાં થવાની તૈયારી થઈ રહી છે. સમારકેફંડ પણ શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર–અને શ્રી સંઘના નામે તેમજ જેને ઓફિસમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસને તાર આવતાં પરિચીત For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રં જમાં દીલગીરી ફેલાઈ હતી અને આત્માનદ સભા વગેરે તરફથી દીલસેના તાર તથા પત્ર લખવામાં આવ્યા હતા. લીચ–આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી કાળધર્મ પામ્યાના ખબર મળતાં પાખી પાળવામાં આવી હતી. અમદાવાદ–આચાર્યશ્રી બુધિસાગરસૂરીશ્વરજીના સ્વર્ગગમનના ખબર તારથી મળતાં શેઠ જગાભાઈ દલપતભાઈ, ભગત વીરચંદભાઈ વગેરે બસે માણસનું સરઘસ તેમની મશાનયાત્રામાં ભાગ લેવા ઉપડી ગયું હતું. ચંદન તથા પાલખીને સામાન અત્રેથી લઈ ગયા હતા. અને સદગના માનમાં અત્રેના બજારે બંધ રાખવામાં આવ્યાં હતાં. સંબઈ–આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસના ખબર ફરી વળતાં ગુરૂવારે માંગરોળ જૈન કન્યાશાળા,બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, કોન્ફરન્સ ઓફિસ, જૈન ગુરૂકુળ એકીસ, એજ્યુકેશનલ બાર્ડ જેન એસોસીએશન ઓફ ઈન્ડીઆ વગેરે સંસ્થાએ તેમજ ખાંડ બજાર, સુતર બજાર, તાંબા પીતળ બજાર, ઝવેરી બજાર, મારવાડી બજાર, ધર્માદા કાંટે, ચોકશી બજાર તથા કેટનાં કેટલાંક બજારો બંધ રાખી પાખી પાળવામાં આવી હતી. પાલીતાણ–આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના દેવક પામ્યાના સમાચાર મળતાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકલવિદ્યાલય બંધ રાખવામાં આવ્યું હતું તથા જૈન સમાજમાં પડેલી અસાધારણ ખેટ માટે દીલગીરીને તાર તેમના શિષ્ય આચાર્યશ્રી અજીતસાગરજીને કરવામાં આવ્યા હતા તથા તેમના અવસાનની દીલગીરિ પ્રદર્શિત કરવા ગુરૂકુલમાં મીટીંગ ભરવામાં આવી હતી. સાણંદ-સાગરગચ્છાધિપતિ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના દેહોત્સર્ગની ખબર સંધમાં મળતાં જેઠ વદિ ૪ના રોજ લુહાર, કણબી, ૫ટેલ, ગરાશી આ વિગેરે બધી કેમમાં પાખી પાળ વામાં આવી હતી તેમજ ગાયને ઘાસ નિરવામાં આવેલ હતું અને For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ દેરાસરે ત્રણ દિવસ પૂજા ભણાવવામાં આવેલ હતી,અત્રેથી ગુરૂશ્રીના અગ્નિસ કારની ક્રિયામાં ભાગ લેવાને ત્રીસ માણસા ગયાં હતાં. જેઓએ ગુરૂશ્રીની પાલખી ઉપાડવામાં તેમજ સ્મારક ક્રૂડમાં ખાવીસે રૂપિયા ભર્યા હતા. ઘેાડા વખતમાં શાક પ્રદર્શીત કરવા માટે અત્રે સમગ્ર શહેરની જાહેર સભા ભરવામાં આવનાર છે,તેમજ આ- ચ્છવ પણ શરૂ થનાર છે. પાદરા—આચાર્ય શ્રી મુદ્ધિસાગરસૂરીજીના રવવાસના તાર ફરી વળતાં અત્રે હિંદુ મુસ્લીમ સવ પ્રજામાં દીલગીરી ફ્લાઇ જતાં ગામે હડતાળ પાડી, ઢારાને શ્વાસ તથા ગરીબાને ખારાક વહે ચવામાં આવ્યેા હતા. દેવવદન ક્રિયા કરી અને દેરાસરમાં મહાત્સવ શરૂ કરેલ છે. અત્રે ટુક સમયમાં શાકદક સભા મળનાર છે. આકાલા—આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિના સ્વગમનના તારથી અત્રે દીલગીરી થઇ. સ`ઘે દેવવંદન કર્યું તથા પુજા આંગી થયાં હતાં. . ખેરવા—આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કાળધમ પામવાના ખખર મળતાં, મુનિ શ્રી ર'ગવિજયજીયે અનિત્ય ભાવનાના આધ કર્યાં, ગામે પાખી પાળી હતી. ગુરૂશ્રીની ચરણપાદુકાની પ્રતિષ્ઠા, પ્રાંતીજ~~આચાર્ય શ્રીમદ્ અજિતસાગરસૂરિશ્વરજીના સમક્ષ પ્રાંતીજ સંઘે પ્રાંતીજમાં શ્રીમદ્નની પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રસ'ગે મહાન્ મહાત્સવેા થયા હતા. પેથાપુર—શ્રીમદ્ની પાદુકાની પ્રતિષ્ઠા માટે ગુરૂ મદિર અધાવવાનું ખાત મુર્હુત વકીલ નગીનદાસ સાંકળચંદને હાથે કરવામાં આવ્યુ હતુ. વિજાપુર-શ્રીમદ્રના દેહુંને અગ્નિ સસ્કાર કર્યો તેજ સ્થળે મોટા ખર્ચે એક ગુરૂ સમાધિમંદિર તૈયાર થઈ ગયુ` છે, અને For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ આગામી ફાગુન શુકલ દ્રતીયાના રોજ તેમાં જયપુરથી મોટા ખર્ચે મંગાવરાવેલી આરસની સુંદર ભવ્ય ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા ભારે મહોત્સવ પૂર્વક કરવાની તૈયારી ચાલી રહી છે. પાદુકાની સ્થાપના--મહેસાણામાં સદ્દગત્ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા અશાડ શુદ ૩ બુધવારે સવારના ૮ વાગતે શેઠ ભાંખરીયાના સુપુત્રના હાથે થઈ હતી. આ પ્રસંગે પાટણ, અમદાવાદ, પાલણપુર, ઉંઝા, પાદરા, વડોદરા સાણંદ, પેથાપુર, માણસા વગેરે શહેરો અને આસપાસના ગામડાંમાંથી મોટી સંખ્યામાં મેદની આવી મળી હતી.બપોરના શાંતિસ્નાત્ર ભણાવ્યું. અને સાંજના ભાંખરીયા નગીનદાસ રાયચંદ તરફથી કારશી થઈ હતી. આ પ્રસંગે પં. શ્રી મહેન્દ્રસાગરજીના સદ્દઉપદેશથી મેસાણમાં શ્રીમદ બુદ્ધિસાગરજી જૈન યુવક મંડળ તથા બાળમિત્ર મંડળની સ્થાપના થઇ હતી. પાદુકાની પ્રતિષ્ઠાને અંગે અઠાઈ મહેત્સવ થયેલે તેમાં જેઠ વદ ૦)) થી ગુરૂશ્રીના ફોટા સાથે દબદબા ભર્યા સરઘસ ફરેલાં. અશાહ શુદ ૧ ના રોજ રથયાત્રાને વરઘોડે ચઢતાં તેમાં આગળ આચાર્યશ્રીન ચિત્રપટ સદગૃહસ્થ સ્વયંસેવકે ઉંચકીને ચાલતા હતા, વરઘોડે શ્રીમદ્ રવિસાગરજી મહારાજની દેરીયે ગયો હતે. બીજને દિવસે નવગ્રહ પૂજન હતું, હમેશાં વિવિધ પૂજાએ ભણાવ વામાં આવતી હતી. પાદુકા મહત્સવ–અમદાવાદમાં શ્રી સંભવનાથજીના મંદિરે ર૭ દિવસને મહોત્સવ શરૂ થયો હતે. અશાડ શુ. ૧૨ સદગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિના પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બીજે અઠ્ઠાઈ મહેત્સવ મમના પુણ્યાર્થે જગવલલભપાશ્વનાથજીના દેરાસરે પણ થયે હતે. શિવાય અન્ય સ્થળોના સમાચાર આવેજ જાય છે. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના સ્મરણાર્થ જૈન સેનિટરીઅમ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણાનિવાસી સુપ્રસિદ્ધ શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈએ ઘણા માટા ખર્ચે મુંબાઇ નજીક સારી સેનિટરીયમ સ’સ્થાપક હવાવાળા વીલેપારલે ગામમાં ખરાઅમર સ્ટેશન સામેજ એક ઉ ત્તમ વડવાળું જૈન સેનિટેરીઅમ ગુરૂશ્રીના સ્મરણુમાં એક મોટા મેલાવડા અને પરમપૂજ્ય પં. લલિતવિજયજી મહારાજ સમક્ષ સ્થાપી ખુલ્લુ મુકયું છે. આ વખતે મુંબાઈથી માટા ધનાઢયા તથા આગેવાના તેમજ શ્રી સધના ભાઈ મહેનાના માટે સમુદાય મળ્યો હતા. શેઢ ડાહ્યાભાઈ ચેલાભાઇ મહેસાણાવાળા. આ સેનિટેરીઅમ સાથે શેઠ. શ્રીએ પેાતાના મહુમ પિતાશ્રી શેઠ ઘેલાભાઇ કરમચંદનુ મુખારક નામ જોડયું છે. આછી હવા-સગવડવાલા મુંબાઈ તથા અન્ય સ્થળાના જૈન ભાઇઓની તંદુરસ્તી માટે આ સંસ્થા ખેાલવામાં આવી છે. તેમાં લગભગ ૧૦ કુટુંમા સુખસવડ પુર્વક રહી શકે તેવી સવડ છે. જેમને દરેકને અઢીસા અઢીસેા વાપરવાની ચીજો શેઠે પુરી પાડી છે. આ પ્રસંગે ગવૈઆએ સાથે પુજાએ ભણાવવામાં આવી હતી. રાજ સ્વામિવાત્સલ્યે કરવામાં આવ્યાં હતાં. સેનિટેરિઅમ ખુલ્લુ મુકવા એક મેટી સભા ૫. લલિતવિજયજીના પ્રમુખપણા હૈઠળ મળી હતી. મ’પ દેવા વાવટાથી શણુગાર્યો હતે તથા બેન્ડ હાજર્ હતું. શ્રી પુરૂષાની મેદની અપૂર્વ હતી, For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રસંગે શેઠ મેાતીચંદ કાપડીઆ, રા. પાદરાકર, વલ્લ ભદાસ ત્રી. ગાંધી વિગેરે વકતાઓનાં ભાષણા થયાં હતાં. છેવટ શેઠ ડાહ્યાભાઇએ નીચે પ્રમાણે ભાષણ કર્યા બાદ બારે મેળાવડા વિખરાયા હતા. સેનિટેરીયમ ખુલ્લુ મુકતી વખતે તેમના સુપુત્ર રોડ ડાઘાભાઇ ઘેલાભાઇ કરમચંદે આપેલું ભાષણ, પૂજ્ય મહારાજજી સાહેબે; પધારેલા બધુઆ અને બહેનો. મારા આમંત્રણને માન આપી અત્રે પધારવા માટે આપ સૌના આભાર માનું છું, આજે મારા હ ના પાર નથી. મહારા ગુરૂદેવ સદ્ગત્ પૂજ્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરનું નામ અત્યારે મારા હમાં વધારા કરે છે, સ, ૧૯૭૯ ના શ્રાવણ માસમાં મહારી ભય’કર માંદગી વખતે મેં ગુરૂશ્રીને વિજાપુર પત્ર લખાવી મારી આખર અવસ્થા જણાવતાં, તેઓશ્રીએ ધ્યાન ધરી મને જણાવ્યું કે તમે। જરૂર સારા થશેાજ પણ સારા થયા પછી તમારે યાત્રા વિગેરે કરવાં, અને અજખ જેવી રીતે મને આરામ થયે. ત્યારબાદ હું વિજાપુર ગુરૂશ્રીના દન ગચા, ત્યાં તેએશ્રીએ મને લક્ષ્મીને સદ્ઉપયાગ સત્વર કરવા કહ્યું, ત્યારેજ મેં આ સત્કાર્યના સંકલ્પ કરેલા. આજે ગુરૂદેવનું નામ મારા પિતાશ્રીના નામ સાથે સેનટરી યમને જોડી કૃતાર્થ થાઉં છું. દરમીયાન પ. શ્રીમદ્ લલિતવિજયજી મહારાજ મારી સદ્દભાગ્યે અત્રે પધાર્યાં અને તેઓશ્રીની હાજરીમાંજ તેમના વરદ હસ્તેજ આ કાર્ય કરવા મને ઉમંગ થઇ રવાથી આ કા આજે લીભુત થાય છે તે માટે તેમનેા તથા બીજા પ્રેરક સ્નેહિઆના આ સ્થળે ઉપકાર માનું છું, આ સેનિટેરીઅમનુ ચિત્રપટ આ અંકમાં આપવામાં આવ્યુ છે, For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી બુધ્ધિ સાગર સૂરિ સ્મારક મહેસાણાવાસી શેઠ ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટેરીયમ www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Ro_k-abel> જૈન સેનિટેરીઅમ. Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ શ્રી ગુરૂ સમાધિમંદિર અને શ્રીમદ્ બુદ્ધિસાગર સરિ સ્મારકડ. શ્રીમદ સદગુરૂદેવના સ્વર્ગગમન સમયે તેમના સમાધિસ્થાન માં એક સમાધિ મંદિર બંધાવવા માટે એક સમારક ફંડ કરવામાં આવ્યું હતુ. જેમાં ગામેગામના ગુરૂભકતએ સાચા જીગરથી નીચે પ્રમાણે ફાળો આપે હતે. શ્રી સદગુરૂદેવ સમાધિમંદિર વિજાપુરમાં સ્ટેશનથી શહેર માં જમણું હાથ પર, શેઠ કંકુચંદ મૂળચંદની પટ બાંધવાની વિશાળ ખુલ્લી જગ્યા કે જ્યાં ગુરૂશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરેલ, તેજ જગ્યાપર બંધાઈ તૈયાર થઈ ગયું છે. આ સમાષિમંદિર મોટા ખર્ચે સુંદર તેમજ આકર્ષક બનવું છે. તેમાં શ્રીમદ્ ગુરૂશ્રીની આરસની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા ફાગણ સુદ ત્રીજના રોજ ચઢતે પહેરે કરવામાં આવનાર છે. આ પ્રસંગે શાંતિનાત્ર, અઠ્ઠાઈ મહોત્સવ સ્વામિવાત્સલ્યાદિ વિગેરે ઘણા ઠાઠમાઠ થશે.” વિજાપુર રૂ ૪૭૪૮ અમદાવાદ ૨ પ૭૮ માણસા ૨ ૧૯૩૧ પ્રાંતીજ રૂ ૧૩૪૫ મેસાણ રૂ ૧૧૩૧ પાટણ સાણંદ ૨ ૨૧૦૮ રણુસણ ૨ ૧૪૯ પેથાપુર. ૨ ૭૨ ગવાડા પામોલ રૂ ૨૩૫ રૂ ૩૪૨ મહુડી રૂ ૨૬૮ ૨ ૪૮૧ માલ રૂ ૧૮૫ વાઘપુર ૩ ૨૧૨ રીદરોલ રૂ ૧૧૪ ઈલેલ સામેલ રૂ ૩૫ પીલવાઈ ૨ ૩૭ બામણવા રે ૨૬ કલવાડા - ૨ ૨૫ મારડી ઇટાદરા જંત્રાલ રૂ ૧૦ લાખી ભાગલાહ ૨ ૩૬ અંકલારા રૂ ૧૦ બીલીમોરા રૂ ૧૦૧ વેરાવળ રૂ ૭૫ વલસાડ ૨ ૧૦૧ ઈઅલકરંજી ૨ ૨ પરચુરણ ૨ કલાાન ૧૬૫) રૂ૨૫ 98. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૬ ૦ છે. ક કે છે s 5 ૨૧૮ પંડિત પ્રવર સાહિત્યાચાર્ય કવિરત્ન આત્મજ્ઞાનપ્રેમી સદગત ગુરૂદેવે માત્ર પચીસ વર્ષમાંજ નીચે પ્રમાણે ગ્રંથો બનાવ્યા છે, ગ્રંથાં. કિંમત * ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. २०६ જ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે, – ૮-૨ * ૩ ભજન સંગ્રહ ભાગ ૩ જે. ૨૨૫ ૦- ૮-૦ - ૪ સમાધિશતકમ. ૬૧૨ ૫ અનુભવ પચ્ચિશી. ૨૪૮ ૬ આમપ્રદીપ. ૩૧૫ *. ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે. 30४ ૮ પરમ ત્મદર્શન. ૦-૧૨-૦ * ૮ પરમાત્મતિ . -૧ર-૦ ક ૧૦ તસ્વબંદુ. ૨૩૦ ૧- ૧-૦ * ૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી ) + ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ પામે તથા જ્ઞાનદીપિકા. ૧૦૦ મક ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) * ૧૫ અધ્યાત્મ ભજનસંગ્રહ ૧૯૦ ક ૧૬ ગુરબોધ (આવૃત્તિ બીજી ) ૨૦. - - ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા ૧૨૪ ક ૧૮ ગહું લીસંગ્રહ ભાગ ૧. ૧૧૨ ક ૧૮-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ ૪૦-૪૦. - ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ કે. ૨૦૮ ૦–૧૨–૦ બા ૨૨ વચનામૃત. ૮૩૦ - ૧૪-૦. ૨૩ ચગદીપક, ૦-૧૪-૦ ૨૪ જૈન એતિહાસિક રાસમાળા. ૧- - * ૫ માનન્દઘનપદ (૧૦૮) સંગ્રહ. ૮૦૮ આ ૨૬ અધ્યાત્મસાનિત (આવૃત બીજી). ૧૩૨ - ૩-૦ ૨૭ કાગ્યસંગ્રહ ભાગ ૭ મે. * ૨૮ જનધર્મની પ્રાચીન અને અર્વાચીન રિયતિ. ૮૧ - ૨-૦ જ ૨૮ કુમારપાલ (હિંદી) ૨૮૭ ૦- ૬૦ ૨૪ 0 ૦ ૦ ૦ ૦ 1 1 1 1 1 ૦ ૦ ૦ ૩૦૮ ૦ 1 ૬ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૯ * ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુગીતા. * ૩૫ ષદ્ધવ્યવિચર. *૭૬ વિજાપુરવૃત્તાંત. × ૩૭ સાબરમતી ગુસુશિક્ષણ કન્ય ૩૮ પ્રતિજ્ઞાપાલન. * ૩૯-૪૦૪૧ જૈનગચ્છમતપ્રભ ૧, સપ્રગતિ, જૈનગીતા. ૪૨ જૈનધાતુપ્રતિમા લેખસ`ગ્રહ, ભાગ ૧ ૪૩ મિત્રમૈત્રી, * ૪ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૧. × ૫૦ કર્માંચાગ, ૫૧ આત્મતત્ત્વદન. ♦ પર ભારત સહકાર શિક્ષણ કાવ્ય. × ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૨. ૧૪ ગ′′લી સંગ્રહ ભામ ૨. * ૫૫ પ્રકૃતિટીકા ભાષાંતર. ૫૬ ગુરૂગીત ગહુલીસ ગ્રહ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા. પણ દેવ'દન સ્તુતિ સ્તત્રન સંગ્રહ, ૧૭૦ ve ૪૪ નિષ્પાપનિષદ. ૪૫ જૈતાપનિષદ્. ૪૮ ૪૬-૪૭ ધાર્મિક્ર ગ્રંથસ ગ્રહ તથા સદુપદેશ ભાગ ૧, ૯૭૬ ૪૮ ભજનસગ્રહ ભાગ ૮, દ ૬૦ પૂજાસગ્રહ ભાગ ૧ લા ૧ ભનપા સંગ્રહ ભાગ ૯ ૬૭ સ્નાત્ર પૂજા. ૬૮ શ્રીમદ્ દૈવંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૬ ૯-૭૨, શુદ્ધોપચાંગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 300 ૨૪૦ 1 mo ૧૯૨ ૧૧૦ ૩૦ ૧૦૧૮ ૧૦૧૨ ૧૧૨ ૧૮ ૧૨૦૦ ૧૦ ... ૧૯૦ ૪૭૦ st ર ભજનપદ સંસ્રહ ભાગ ૧૦, ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨. ૬૪ ધાતુપ્રતિમા લેખસ’ગ્રહ ભાગ ૨. ૧૮૦ ૬૫. જૈન દષ્ટિએ ઇશાવાસ્યાપનિષદ્ ભાવાર્થ વિવેચન. ૩૬૦ ક પૂજાસગ્રહ ભાગ ૧-૨. ૪૧૫ ૧૮: ૨૦૦ ૫૭ ૧૮૦ - a = Ya 01810 ---∞ 01 418 ૧-૦ - ૧-૦ -૦ - ૮-૦ 01210 = =૭ 3- 010 - ૩ ૨- ૦૭ 3- 9-9 -p 018010 0120-0 3- 4-0 -Â -. ૩-૦-૦ 0-12-0 - z-s - ૪-૭ ૧-૭-૦ ૧- ૮ ૧-૭-૨ 1-2-0 1- 0-4 --- ૨-૦૯ 91218 -* -૦ ૦-૧૨ન Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ ૦- ૪-૪ ૨૨૦ ૧- ૦ ૭૩-૭૭ સંધાવ્ય વિ. ઇ ૫ ૧૬૮ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ. ૭૮ ચિતામણિ, ૧૨૦ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો તથા જૈન ખ્રિસ્તિ સંવાદ. ૮૨ સત્યસ્વરૂપ. ૮૩ ધ્યાનવિચાર ૮૫ ૮૪ આત્મશક્તિ પ્રકાશ. ૧૪ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના. ૮૬ માત્માન (મચંદ્રજીકૃત સજાગો) નું ૧ 0 1 ૦ - ૪૦ ૦ ૦ , વિવેચન. ૧૫૦ 1 1 1 5 G 5 6. - * ૨૦૫ * * ** t - 0 0 ૮૭ જૈનધાર્મિક કાસમાધાન. ૫૫ ૮૮ કન્યાવિક્રય નિષેધ. ૨૦૦ ૮૮ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ, ૧૧૫ ૮૦ આત્મપ્રકાશા. ૫૬૫ ૧- ૮૮૧ શેકવિનાશક ગ્રંથ. ૮૨ તત્વવિચાર. ૧૨૫ ૯૩-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ. ૮૮ જૈન સત્રમાં મૂર્તિપૂજ. ૮ શ્રી યશોવિજયજી નિબંધ. ૨૧૦ ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧. ૨૨૦ ૦-૧૨૧૦૧ - - ભાગ ૧ મા. ૪ થી ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃતાંત. ૨૭૮ ૧- ૪-. ૧૩-૪ શ્રીમદ્દ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ. ૨૩૦ ૦-૧૨ ૧૫ મુદ્રિત જન છે. ગ્રંથગાઈડ. ૧૦૬ કક્કાવલી–સુબોધ. ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત) ૨૭૫ ૦-૧૦૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩. મક આ નિશાનીવાળા ચંશે શિલકમાં નથી. ૪ આ ગ્રંથ બ્રિટીશ કેળવણી ખાતાએ મંજુર કરેલા છે. * આ અંશે શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણી ખાતાએ મંજુર કરેલા છે. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદગુરૂ મંગલાષ્ટક આશારાગ. ગિરૂઆ ગુરૂવરની બલિહારી વંદન વાર હજારી. ગિરૂઆ, પરમ પવિત્ર સમુજવેલ જ્ઞાની, પંચમહાવૃત ધારી. પૂર્ણ સ્વપરજ્ઞાતા હિતકારી, નિજામગગનવિહારી. ગિરૂઆ. દિવ્ય આત્મબળ રયાદવાદની, શેલીના અનુસાર, અદભુત સાધુ કર્મ ચેરી, મહામરત વિરલ અવતારી. ગિરૂઆ. જ્ઞાતાદેણા કર્મ નાટયના, આંખલી અવિકારી, સુત્રધાર શમશાળાના, રસસ વેગવિહારી. ગિરૂઆ. દિવ્ય દિવાકરે. જ્ઞા-ધ્યાનના, કેમ ચેગી મહાભારી. ચાગનિષ્ઠ અવિરલમસતીના, અનહદ્ આનંદધારી. ગિરૂ આ. અનતગુણધારક ગુરૂ દેવા, ગુણ પર્યાય વિચારી, નય નિક્ષેપ પ્રમાણુ પક્ષ, ગુણસ્થાનક ગણના સારી. ગિરૂઆ. ભારતગગન અનેક તારલા, ચંદ્રસમાવર્ડ ભારી, બુદ્ધિ સહાબળ જ્ઞાન પ્રકાશ, ઉજવળ આલમ સારી. ગિરૂઆ. સકલ સંધ શિષ્ય ભકતોને, વિશ્વને મંગલકારી, અમરધામથી મંગલદ્રષ્ટિ, કરશે દેવ તમારી. ગિરૂ આ. સૂરિસમ્રાટ તપાગચ્છ મેરૂ, ચગી સમર્થ અપારી, બુદ્ધિસાગર સદ્ ગુરૂ દેવા, લ્યા મણિ નમન સ્વીકારી. ગિરૂઆ. પાદશફરે. For Private And Personal Use Only