________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
એમના એજ સ ંદેશ હતા કે જો જીવા તે આ પ્રમાણે જીવો અને જો મરા તા આ પ્રમાણે મરજો.
કથનારા તા કથી ગયા; પણ પાળનારા કયાં ? ભલે ન્યૂનાધિક અશમાં પણ ગુરૂના આદેશેા અંતઃકરણમાં તેા ઉતારવાજ જોઇએ, જીજ્ઞાસુને મુમુક્ષુ થવાની જરૂર અને પામર અને વિષયીની તા વાત કયાં કરીએ ? આવા મહાનુભાવના ઉદ્દેશ તા સોમ્ય પ્રકૃતિવર્ડ સમાજ સેવા કરવાનાજ હોય. આજ Àાચ કરી અને કાલ ભૂલ્યા. એ પ્રમાણે વર્તવાનું નથી. મહાપુરૂષના સદ્દેશ તે આ પ્રકારના હાય છે. જે આપણે આ સંદેશ પ્રતિ સપૂર્ણ લક્ષ આપીશું. તાજ આપણી પ્રગતિ થશે અને આપણે જેમના શબ્દના સત્કાર કરવા તૈયાર ગયા છીએ એમના પ્રતિના આપણે પૂજ્યભાવ ચેગ્ય રીતિચે સલ થઇ શકશે.
સ્વા સાધના સમ કરે, નિજ મતિ, ગતિ અનુસાર; પરહિત કરના પન કઠિન, કઠિન દેશ ઉદ્ધાર; કઠિન ક્રેશ ઉદ્ધાર, કઠિન હૈાના વ્રતધારી; કઠિન આત્મસ તાંષ, કઠિન રહેના અવિકારી; સમભાવી સુતથ્ય મ, દાનવ સે ́ભી ના ડરે. નિજ મતિ, ગતિ અનુસાર સ્વાર્થ સાધના સખ કરે, પદાથ મે આનદ હૈ, હું અંતર આનન્દ વાકા સ્થલ, સાધન કલી, જાને નહિં મતિમ≠ ! જાને 'નહિ મતિમ, ખાદ્ય સામગ્રી શેાધે; કર્મ, જ્ઞાન, ચિત્ મિના, કૌનકા કૌન પ્રખાધે ? સચ્ચા કહું દે। શ્યામ, મે યા સુખકંદ હૈ ? હું અંતર ાનદ, પુદ્દામે આાદ હૈ, ?
For Private And Personal Use Only