________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪-૧
જઈના શાસનનો અરે ભારતને દીપ ભાનુ, સાહીત્યને વીશીષ્ટ, વીલાસી, અધ્યાત્મજ્ઞાનને અપુર્વ નીધી, નીસ્પૃહી છતાં શાસનની દાઝ ધરાવનાર, સદ્ગુણમંડીત, વિચક્ષણ બુદ્ધિનો સાગર ગુમાળે છે, કે જેની બેટ પુરાવી અશક્ય છે. વળી જે સમયે તીર્થો અને ધર્મોપર અનેક આક્રમણ થતાં જાય છે, તેવા વિપત્કાલમાં આવા ધર્મવીર બુદ્ધીસાગર શાસનસ્ત, શાસન સુભટે, શાસનરને મહારૂષ શિવગામી થતા જાય છે. એ જાણ કયા શાસનશુભેચ્છકને દુખનાં અશ્રુ ન આવે? પરંતુ કુટીલ કાળની અને કુદરતની અકળ ઘટના આગળ કેઈને ઈલાજ નથી, એમ બેલતાં નર નારીઓને સમુહ આવતે અને જતા હતા. દેશદેશ તાર તથા ટપાલ દ્વારાએ વિજળીના વેગે આ અતી ખેદભર્યા સમાચાર પહોંચાડવામાં આવ્યા. ગુરૂશ્રીની પાલખી તૈયાર થવા લાગી. જેમાં કીમતી વસ્ત્રો તથા વસ્તુઓ વાપરવામાં આવી હતી. અગર, કપુર, કેશર, કસ્તુરી, અને સુગંધીત ચીજોનો મોટો જથ્થો એકદમ ભેગો કરવામાં આખ્યા હતા. ગામમાં બે દિવસની ભારે હડતાળ પાળવામાં આવી હતી.પશુ પક્ષીએને ઘાસ દાણ અને ગરીબોને ભેજન વીગેરેની ગોઠવણે થઈ હતી. બપોરની ટ્રેનમાં શેઠાણી ગંગાબાઈ શેઠ દલપતભાઈ ભગુભાઈની વિધવા, શેઠ મણભાઈ દલપતભાઈ તથા રાત્રે વીરચંદભાઈ ભગત, શકરચંદ હીરાચંદ, ભેળા વિમળભાઈ તથા બીજે દીવસે સવારે મુંબઈથી શેઠ જીવણચંદ ધર્મચંદ, અમથાલાલ ભાંખરીઆ વિગેરે અસંખ્ય માણસ આવી પહોચ્યા હતા.
બપરની તથા રાતની ટ્રેનમાં હજારો માણસ આવી પહોંચ્યાં હતા. રાતના સમગ્ર સમાજ વીદ્યાશાળાના બહારના ભાગમાં એકત્ર થયે હતું, જેમાં પ્રસંગને યેગ્ય આચાર્યશ્રી અજીતસાગરસુરીએ બાધ આપી મરહમ ગુરૂશ્રીની ઓળખાણ સાથે વીજાપુરના ઉપર તેમને અપ્રતીમ પ્રેમ તથા ઉપકાર કહી સંભળાવીને તેમના
મારક માટે આપણે કાંઈ કરવું જોઈએ વિગેરે કહ્યું હતું, તેજ વખતે ગુરૂશ્રીની અંતીમક્રીયાના કાર્યોના ચડાવા થયા હતા, જેમાં ગુરૂશ્રીને પાલખીમાં પધરાવવાને ચડાવે થતાં રૂ. ૨૦૧ મહુવાળા શેઠ કાળીદાસ માનચંદ બેલયા હતા,
For Private And Personal Use Only