________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો
शा० जै० श्री बुद्धिसागरसूरिजी म. के स्वर्ग गमनसे आपको कष्ट हुआही होगा, मगर इस बातमें मेरेको भी बहुत કુલ ટુ
જ્ઞાન-સ્થાનt-it-જુરાહી-કાર ડ્રોને बडे मुश्किल है. मेरे पर बड़ी कृपा रखते थे पत्र व्यवहारकी કૃપાથી માર ના અંતરથ તા. જાપા ૨.
મfarળા–ોટા. જૈન પર્યા -રાજપુતાનાં,
પન્યાસહરમુનીજી
વિશનગર. પરમપુજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યવયં શાસન્નતિકારક આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજના સ્વગમનથી બહુજ દીલગીરી થાય છે. ભારતવર્ષમાંથી અદ્વિતીય અધ્યાત્મીક હીરે ચાલ્યા ગયા છે, આવા પ્રભાવશાળી પુરૂથીજ શાસનની શોભા વધે છે. શ્રીમદના જીવનમાં શાસનને અનેક પ્રકારના લાભે મળ્યા છે. તેઓશ્રીનું જીવન બહુજ ઉચ્ચ પ્રકારનું હતું તે સર્વત્ર પ્રસિદ્ધ છે. કવી જીવનમાં તે પિતે ભારતવર્ષિય કવિચક્રમાં ચક્રવતિ તુલ્ય હતા. આચાર્ય મહારાજના સ્વર્ગ પધારવાથી અમને અનહદ ચીંતા થઈ છે અને એક જૈનશાસનમાં સ્તંભભૂત આચાર્ય મહારાજ બેઈ બેઠા છીએ.
મુનમોહનવિજયછે.
વિરમગામ. શ્રીમત્ત બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સ્વર્ગવાસના સમાચાર જાણી પારાવાર દીલગીરી થઈ છે.
मुनीराज श्रीहरीसागरजी
पालीताणा श्रीमान अध्यात्मयोगी श्री बुद्धिसागरजी सुरीकी देवगती हो गइ. इस अशुभ समाचारसे हमारे हृदयको सहसा
For Private And Personal Use Only