________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
ભલે તારલા ક્રોડ, ચન્દ્ર કળા બહુ વિસ્તરે, સહસ્રરશ્મિનેટ, મરતાં અન્ય ન સાંપડે, અતરી આધાર, પશુડીયાની લાકડી, ગુરૂવર જાતાં તાર, તુટયા હૃદય સિતારના
આવ !! ગુરૂદેવ! આશ ભરી દ્રગ આભમાં—— કરી ન ઢીલભર સેવ! સર્વ સમર્પણુ ચણુ દઇ ! માંઘા મૂલા માર, ટહુકયા ટહુકા અણુમૂલા. ઘડિ એકની ઢેર, મીઠા ટહુક ન સાંભ્રત્યેા. તૃષા ભર્યાં આ પ્રાણ, ભવભવને વ્યાકુળ અરે. વહી ગયેા અણુજાણુ, મીઠે મહેરામણુ ખરે. પગલાં પડયાં પવિત્ર, ભસ્મ થયે તે ભૂમિમાં. લાકડીયાંની રીત, પાની ય પ્રજાળતા.
જગઉધારણ નાથ, અંગ અમુલખ દોહ્યલાં, કરી શકયા કેમ ખાખ ? રાખ ઉડાડી રગ રગે ? અમૃત ભરીયાં તેન, સુખ મલપતુ પલપલે, અગ્નિ કેરાં દેન, શે દેવાયાં (મૃદુ) કાળજે
હાથ હતા કે વ્હાણુ ? હૈયું વજ્ર મઢયુ હતુ ? ડુબાડા જગન્નાણુ, હાથે કરી અસ્તાચળે ! ગયાં ઘડીપળ દાવ, બુદ્ધિસાગર પરવર્યાં. મણિમય મનના ભાવ, મનમાં રહ્યા ગુરૂજી જતાં.
પાદરાકર.
લેખકને ગુરૂદેવનાં છેલ્લાં દશ'ન કમનસીબે ન થયાં. સંતાપીત હૃદયના આ આત્માર છે.
For Private And Personal Use Only
લેખક.