________________
Shri Mahavir Jain Aradhana Kendra
**
:
www.kobatirth.org
वचन सिद्धि.
વચનસિદ્ધિ એ સંત પુરૂષાની લબ્ધિ યા પ્રાસાદી છે. જેએ ધ્યાનના અભ્યાસી છે અને પેાતાના મનની સાથે પ્રત્યવેક્ષણ કરી સદા કાયિક, વાચિક અને માનસિક કર્યું પરિશુદ્ધ કરે છે; તેમજ જે કામવિકાર, દ્વેષભુદ્ધિ, આળસ, અસ્વસ્થતા અને સશયને ઉચ્છેદ કરનાર છે અને આત્ય'તિક ચિત્ત વિમુક્તિથી ગ્રસ્ત છે તેમનેજ લટ્ટુ વરમાળા સમર્પણ કરે છે. ખાકી શુદ્ધ વૈરાગ્ય અને સદ્જ્ઞાન વિના તેનું અવતરણુ મહાપુરૂષમાં થતું નથી. ચ'દનનાં વૃક્ષ જેમ અલ્પ હાય છે, તેવી રીતે આ જગત્ની સપાટી ઉપર આવા ચેગીએ મહર્ષિએ પણ વિરલ હાય છે. જેએ શુદ્ધ ચારિત્ર્યવાન હોય છે, જેમનું ચિત્ત હંમેશાં શાંતિ પ્રજ્ઞાસ ખાધ અને નિર્વાણુમાં રક્ત હોય છે તેમનાજ વચનની અસરે વીજળીની માફક જગતના એક છેડેથી ખીજે છેડે પહોંચે છે. બાકી તે જેમ પુટચેા ઢાલ વાગે નહીં. તેવી રીતે જેઓનુ` શુદ્ધ ચારિત્ર હેતુ નથી તેઓના મેલે હવામાં ઉડી જાય છે, તેમ તેમની અસર પણ લાત્મક થતી નથી. આટલુ' પ્રાસ્તાવી કહી હવે હું વાચકનુ ય આપણા પરમ પૂજ્ય શાસનના ધારી સદ્ગત “ જ્ઞાન વિશારદ યાગનિષ્ઠ શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરજીસૂરિજી” પરત્વે ખેંચુ છુ. તેઓના હૃદયની નિખાલસતા, હાર્દિક પ્રેમ, નિર્મોહી, નિર્છાભી નિષ્કામી અને નિર્માનીપણ, શુદ્ધ વરાગ્ય રંગ, વિશુદ્ધજ્ઞાન અને શાસન પ્રત્યે અચલ અને અલૈકિક શ્રદ્ધાના મળે તે મહાત્મામાં वचनसिद्धि ના પ્રાદુર્ભાવ હતા. જેના મને સ્વતઃસિદ્ધ અનુભવ છે, જે નીચેના દાખલા ઉપરથી સ્પષ્ટ સમજાશે.
""
૧૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજથી દશકા ઉપર હું તે મહાત્મન્ પાસે બેઠા હતા. તે વખતે અમુક સાંસારિક આત્યંતિક ઉપાધિથી મારૂં ચિત્ત ચિન્તામાં રક્ત હતું અને સાથે અનિષ્ટ સૂચક ડાખા ચક્ષુનુ સ્ફુરણુ થતુ હતું. આથી સદ્ગત્ મહિષ એ મારી સામું જોઇને મને કહ્યું કે તમારા દિલમાં કોઇ મહાન ચિન્તાનેા ઉપદ્રવ હાય તેમ લાગે છે, ” મે કહ્યુ સાહેબ આપે શી રીતે જાણ્યું ? ત્યારે તે મહાત્માને કહ્યું
For Private And Personal Use Only