________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુદા જુદા ગ્રહસ્થાના આવેલા પો.
વડેદરાના નેકનામદાર દિવાન સાહેબ, સર મનુભાઈ નંદશંકર મહેતા,
હજુર કચેરી,
વડેદરા, તા. ૧૫ ૬-૨૫. રા. રા. વકીલ મેહનલાલ હીમચંદભાઈ, પાદરા.
વિ. વિ. પ્રાતરમરણીય પૂજ્યપાદ શાસ્ત્રવિશારદગાનાણ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે વીજાપુર ગામે તા. ૯-૬-૨૫ ના રોજ સ્વર્ગગમન કર્યું. તે સાંભળી ઘણા દાલગીર છીએ. પ્રભુ તેઓશ્રીના આત્માને શાંતી આપે.
ગુજરાતના મહાકવિ શ્રીયુત નાનાલાલ દલપતરામ કવિ, એમ. એ.
હઠીભાઈની વાવ-અમદાવાદ,
તા. ૧૧ જુન ૧૯૨૫. પત્ર મળે વાંચીને એ સૈને અવશ્યમેવના સમાચાર જાણ્યા. નીત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવી છે, બુદ્ધિ, જ્ઞાન ને અનુભવનાં એ ડહાપણ છે. પણ હૃદય એ ડહાપણને બેલ સ્વીકારવા ના પાડે છે.
એ તે ખરેખર સાગર હતા.
જૈનસંઘ આજે જાણતા નથી કે એનું કેટલું આત્મધન હરાયું છે.
એ સાધુ સંઘને પચાસે વર્ષે એ મળે તે સંઘનાં સદભાગ્ય એ તે સાચે સન્યાસી હતો. એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી.
For Private And Personal Use Only