________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવેરી મેહનલાલ હેમચંદ
બાખે. મુંબાઈથી લી. શા. મેહનલાલ હેમચંદ. આજે અત્યારે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણું અમે ઘણું દીલગીર થયા છીએ. એવા મહાન પુરૂષની શાશનમાં એક ખોટ પડી છે.
લી. શાહ મોહનલાલ હેમચંદ.
ઝવેરીભુવન વલસાડ. લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી.
પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રીમદ્ જનાચાર્ય શ્રી બુદ્ધિ સાગરસુરીશ્વરજીએ ગઈ કાલે કાલર્યાના સમાચાર અત્રે અમે ગઈ કાલે સાંજના સાંભળ્યા. પરમ પૂજ્ય પરમ ઉપકારી શાંતમૂતિ આચાર્યશ્રીના દેવધર્મ પામવાથી જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી છે. આ ખેદકારક સમાચાર સાંભળી અને તથા અત્રેના શ્રી સંઘને અત્યંત દીલગીરી થઈ છે. અત્રેથી દીલગીરી પ્રદર્શીત કરનાર તાર આજ રોજ સવારે રવાના કર્યો છે. જે મળ્યો હશે.
લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી
ઝવેરી કેશવલાલ ઘેલાભાઈનેમચંદ તથા મોતીલાલ
આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિજાપુર મુકામે જેઠ વદ ૩ ને સવારે આઠ વાગે કાળ કર્યાનું જાણું ઘણું દીલગીર થયા છીએ. જનકમમાં મહાપુરૂષની ખામી પડી છે મુંબાઈ સમાચાર પત્ર બુકષ્ટથી આપના ઉપર મોકલ્યું છે.
લી. ઝવેરી કેશવલાલ ઘેલાભાઈ અમદાવાદ.
For Private And Personal Use Only