________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનુપતજી
પાટણ અત્યંત દીલગીરી સાથે મનમાં ઘણું જ દુઃખ થાય છે કે આચાર્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી દેવલેક થયા. તે જાણું ઘણેજ દીલગીર થયે છું, પણ એમના આત્માને પરમેશ્વર સુખી અને સંતોષીત રાખે. એમણે એમના દેહનું સદા કવ્ય બજાવ્યું છે. એજ
શાળ ડાહ્યાભાઈ ઘેલાભાઈ
મુંબાઈ. ગઈ કાલ સાંજના ચાર વાગે શેઠ નગીનદાસ રાયચંદ ઉપર આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી કાલ કર્યાના સમાચારને તાર મળે જે સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ ને તે દીલગીરીને વળતે તાર ગઈ કાલ કીધે છે. વળી અત્રે મહારાજ સાહેબ કાલ કર્યાના સમાચાર સાંભળી આજે ખાંડબજાર તથા મુડીબજાર તથા તાંબાકાંટે તથા કરી આણુ બજાર વગેરે ઘણું બજાર બંધ છે.
દા. ડાહ્યાભાઈ ઘેલાભાઈ.
ચીમનલાલ ડાહ્યાભાઈ.
તાંબાકાંટા મુંબઈ નં. ૩ આચાર્ય શ્રી યોગનીષ્ટ શ્રીમદ્ ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર મલવાથી અમેને આજે ઘણીજ દીલગીરી ઉત્પન્ન થઈ છે, આજે અત્રેના સુતર બજાર તેમજ બીજા બજારો બંધ રાખી પાખી પાળવામાં આવી છે. તેમજ પૂજા ભણાવવામાં આવી છે, તથા પ્રભાવના આંગી વિગેરે ધર્મકાર્ય યથાશકિત કરવામાં આવ્યાં છે. મહાન ગુરૂશ્રીની આજે મેટી ખોટ પડી છે તેનાં માટે ઘણી જ દીલગીરી થઈ છે આજે તાર પણ કર્યો છે.
પ્રતાપ ચુનીલાલ.
For Private And Personal Use Only