________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડા.
બાલાભાઈ ભાઈલાલ
આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસને પત્ર વાંચી અત્રેન સંઘ ઘણે દીલગીર થયો છે અને સંઘે સારી રીતે પાખી પાળવામાં સારે આદર બતાવ્યું છે. હડતાલ જેવી પાખી પાળી છે. આચાર્ય મહારાજ જૈન ધર્મના મુગટ સમાન હતા એ સાહેબની ખોટ હાલના જમાનામાં જૈન સંઘમાં કોઈ પણ પુરનાર નથી. એજ
તા. ૯-૬-૨૫
મહુધા. વિ૦ કોણ ધારતું હતું કે આમ એકાએક અણધારેલા અશુભ સમાચાર અને આવી પહોંચશે. માનનીય પૂજ્ય સદ્ગુરૂશ્રીના કાલ ધર્મના સમાચાર આજે મળ્યા. દિલગીર છું પણ ઉપાય શું કરું ? તેમના જેવા પવિત્ર આત્માને માટે બીજો વિચારશું કરાય?તેમના આત્માની શાન્તિ અર્થે જે બને તે કરવું એજ
લીમણલાલ.
પુના સીટી લે કેલેજ દેસાઈ ચુનીલાલ દુર્લભદાસ
- શ્રીમદ્ આચાર્ય પ્રભુજી બુદ્ધિસાગરસૂરીએ અમરાપુરવાસ કીધા પછી મારે જૈન તત્વજ્ઞાનના લાભને ઝરો એકાએક વહેતે બંધ થયો છે. જેના ફાફીના ઉદાર અને દયા યુક્ત સિદ્ધાન્તાએ તે પ્રભુશ્રીના સત્સમાગમથી મારા હૃદય ઉપર ઉડી શુભ અસર કરી છે. હવે તેઓશ્રીના ઉત્તમ વિચારોની છાપની અસર હરદમ ચાલુ રાખવા તેઓશ્રીનાં પવિત્ર પુસ્તક છે. એમ હું નમ્રતા પૂર્વક માનું છું.
For Private And Personal Use Only