________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
હું મારા. શ્રીમદ્ બુધી સાગરજી પ્રત્યે.
ભુજંગી છંદ.
ગુરૂશ્રી સદા આત્મમાં માણનારા. વળી જ્ઞાન મળથી ઘણું જાણનારા. રહી જગતમાં ત્યાગને ધારનારા. દયા દ્રષ્ટિથી પ્રાણને તારનારા. કદી ક્રોધ નહીં અંતરે લાવનારા. અરિ ઉપર પ્રેમ દેખાડનારા. મહા મેહનીકમ નીવારનારા. અલભી અમાની વહે પ્રેમધારા.
ખીને દિલ દઈ પુછનારા. રહી શાંતીમાં શાંતીને આપનારા સદા સર્વ સુખી રહે, ઈચ્છનારા. ભવીને દઈ શીખ ઉદ્ધારનારા. ગયા દેહ છી સૂરિ દેવદ્વારા; થશે કેમ અમ અંતરેના સુધારા; વહેવરાવશે ત્યાં થકી પ્રેમધારા, રહ્યો આશ ધારી ગુરૂવર્ય મારા.
રતનપુર મહાલકરી.
} ડાહ્યાભાઈ નાથુભાઈ દેસાઈ
વીજાપુર
For Private And Personal Use Only