SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ શ્રી ગુરૂ સમાધિમંદિર અને શ્રીમદ્ બુદ્ધિસાગર સરિ સ્મારકડ. શ્રીમદ સદગુરૂદેવના સ્વર્ગગમન સમયે તેમના સમાધિસ્થાન માં એક સમાધિ મંદિર બંધાવવા માટે એક સમારક ફંડ કરવામાં આવ્યું હતુ. જેમાં ગામેગામના ગુરૂભકતએ સાચા જીગરથી નીચે પ્રમાણે ફાળો આપે હતે. શ્રી સદગુરૂદેવ સમાધિમંદિર વિજાપુરમાં સ્ટેશનથી શહેર માં જમણું હાથ પર, શેઠ કંકુચંદ મૂળચંદની પટ બાંધવાની વિશાળ ખુલ્લી જગ્યા કે જ્યાં ગુરૂશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરેલ, તેજ જગ્યાપર બંધાઈ તૈયાર થઈ ગયું છે. આ સમાષિમંદિર મોટા ખર્ચે સુંદર તેમજ આકર્ષક બનવું છે. તેમાં શ્રીમદ્ ગુરૂશ્રીની આરસની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા ફાગણ સુદ ત્રીજના રોજ ચઢતે પહેરે કરવામાં આવનાર છે. આ પ્રસંગે શાંતિનાત્ર, અઠ્ઠાઈ મહોત્સવ સ્વામિવાત્સલ્યાદિ વિગેરે ઘણા ઠાઠમાઠ થશે.” વિજાપુર રૂ ૪૭૪૮ અમદાવાદ ૨ પ૭૮ માણસા ૨ ૧૯૩૧ પ્રાંતીજ રૂ ૧૩૪૫ મેસાણ રૂ ૧૧૩૧ પાટણ સાણંદ ૨ ૨૧૦૮ રણુસણ ૨ ૧૪૯ પેથાપુર. ૨ ૭૨ ગવાડા પામોલ રૂ ૨૩૫ રૂ ૩૪૨ મહુડી રૂ ૨૬૮ ૨ ૪૮૧ માલ રૂ ૧૮૫ વાઘપુર ૩ ૨૧૨ રીદરોલ રૂ ૧૧૪ ઈલેલ સામેલ રૂ ૩૫ પીલવાઈ ૨ ૩૭ બામણવા રે ૨૬ કલવાડા - ૨ ૨૫ મારડી ઇટાદરા જંત્રાલ રૂ ૧૦ લાખી ભાગલાહ ૨ ૩૬ અંકલારા રૂ ૧૦ બીલીમોરા રૂ ૧૦૧ વેરાવળ રૂ ૭૫ વલસાડ ૨ ૧૦૧ ઈઅલકરંજી ૨ ૨ પરચુરણ ૨ કલાાન ૧૬૫) રૂ૨૫ 98. For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy