SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રવિશારગનિષ્ઠ પરમઅધ્યાત્મિક મહાકવિ. આચાર્ય ભગવદ્ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીનું ટુંકે જીવન ચરિત્ર. આત્મજ્ઞાનની મૂર્તિ શા ! સરળ ને શાંતિ સમાધિ ભર્યા! ગિરાજ સમર્થ, સત્કવિ, મહા આચાર્ય સાહિત્યના ! દિવ્યાત્મા શિર્વાણના પ્રખર જે, વિદ્વાન, વકતા મહા! ત્યાગી, પૂર્ણ વિરાગની સુપ્રતિમા, ખાખી, સુસાધુ અહા ! ગ્ર આત્મજ્ઞાનકુંજ સરખા, જેણે રચ્યા અણમૂલા ! સિદ્ધાંત સ્વાદવાના, રગરગે રેલી રહ્યા હ્યલાં ! મુક્તિમાર્ગ પ્રવાસી, અદ્ભુત સૂરિકરૂણાની મૂતિ સમા! વંદુ સદગુરૂ બુદ્ધિસાગર, મણિમય ગદિવાકરા ! પાદરાકર. મહાપુરૂષોનાં જીવન દોરવાં એ અસામાન્ય બાબત છે. ગંભીર સાગરમાં ડુબકી મારવા જેવો પ્રયાસ તે ભકિતવશ થઈને જ કરાયને ? ગુરૂદેવનું ચારિત્રલેખન ! તેમના પદરજ રેણુ સમાન ભક્તજનને આલેખવાને પ્રસંગ આવે છે, એ પણ મહદુભા ને ? અતુ. ગરદેવનાં જીવનનાં આલેખન ! ગહન સમુદ્રનાં ડુબકી ! અલ્પજ્ઞ સામાન્ય જનથી કદીએ થઈ શકે ? એ તે સાગરની ગંભીરતા માપવા સમાન મહત્કાર્ય ! પદે પદે ખલનને ભય ! છતાંય ગw શુd કૃતવતાં રિટારધામ, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्भाम यक्तोकिलः किलमधौमधुरं विरौति, For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy