________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭:
સદગત શાસવિશારદ ગિનિષ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરૂ
સુરિશ્વરજીના ચારિત્રની રૂપરેખા તથા
તેમને સંદેશ.
aષ વિના, ધર્મ સામનિ કુનદ્રા, અવતાર
ન હતા . હતો !
અને પાર જળા , જીયો rશ્વર વન
શબ્દાર્થ અધમ વિનાશાથે અને ધર્મ સંસ્પનાથે આ વિશ્વમાં આત્મજ્ઞાની મુનીન્દ્રોના અવતારે થાય છે. અજ્ઞાન, નાસ્તિ કય આદિ આસુરી સંપત્તીના નાશ વડે અને જ્ઞાન દર્શનાદિ સદ્દગુ
ને વિશ્વમાં પ્રકાશ કરવાથી વિશ્વજને વડે તે ધર્માધારક ગીન્દ્રો ઈશ્વરે ગવાય છે, સેવાય છે.
–કાગ. જે સત્ય તે હારૂં સદા માની પ્રરૂપે સત્યને, તે ધર્મના ગુરૂઓ ભલા ધન્ય ધન્ય તેના કૃત્યને.
(ભારત સહકાર શિક્ષણ કાવ્ય.) suiset Alcatel “ Man is a rational animal, ” મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણું છે,” એ વાખ્યા કરી મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાંનો ભેદ વ્યક્ત કર્યો છે. બીજાં સર્વ પ્રાણીઓની સરખામણીમાં મનુષ્ય પિતાની બુદ્ધિની શકિતએ કરી એ સર્વથી જુ પી જાય છે. જેટલે અંશે મનુષ્ય આ શક્તિને અનુસરીને તે તેટલે અશે તે મનુષ્ય ધમ પાળે છે એમ કહી શકાય, ફક્ત પચીસ વર્ષના જુવાનીયા બહેરાશે જ્યારે સં. ૧૯૫૬ની સાલમાં એટલે આજથી પચીસ વર્ષ પૂર્વે દિક્ષા લીધી ત્યારે તેમના પ્રાતઃસ્મરણીય ગુરમી સુખસાગરજી મહારાજ એ ખરેખર જોયું જ હશે કે એમનામાં આ
For Private And Personal Use Only