SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શા. માલાભાઈ જેચ દલાઈ. ઝવેરી ભાલાભાઈ વીમલદાસ. માસ્તર હીમતલાલ મગનલાલ. શા. માલાભાઇ ખાપુજી. પર Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ. " ܳܕ For Private And Personal Use Only ܕܕ પુજ્ય પ્રાતઃસ્મણિય આચાય મહારાજના સ્વ ગમનથી અત્રે હાહાકાર વર્તાઇ રહ્યો છે; અને વદી ૧૦ થી સત્તાવીશ દીવસના મહાત્સવ શરૂ થયા છે. અશાડ સુદી ૧૦ ને દીવસે અષ્ટાત્રી સ્નાત્ર તથા સુદી ૧૨ ના દીવસે સુરીશ્વરજીના પગલાંની પ્રતિષ્ટા કરવાની છે. શા, કસ્તુરચંદ વહાલચંદ પાવ્યુ. પુજ્ય મહારાજજી સાહેબના સ્વગમનથી અને સત્ર ભારે દીલગીરી ફેલાઇ છે. અઠ્ઠાઇ મહાત્સવ શરૂ થઇ ગયા છે. તથા મહારાજશ્રીનું સ્મારક ફંડ પણ થયું છે. શેઠ પુલચંદ ખેમચંદ, વળાદ. સુર્ય સમાન ધમ ધુરંધર ચેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરી. શ્વરજી મહારાજના સ્વર્ગવાસથી ઘણીજ ઢીલગીરી ફેલાઈ છે. જૈનધર્મના મહામા પુરૂષની એક માટી ખેાટ પડી ગઇ છે, તેમના આત્માને પરમ શાંતી મળે, શેઠે તુલસીદાસ જગજીવનદાસ, મુ ખાઈ. • ચેાગનીષ્ટ શ્રીમદ્ આચાય બુદ્ધીસાગરજીને વવાસ સાં ભલી બહુજ દીલગીર થયા છીયે. મહારાજશ્રીના સુખાઇમાં તમામ ધંધા રાજગાર બંધ રહ્યા હતા. સ્વર્ગવાસથી
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy