________________
અ–ખેદઃ દોષત્યાગ ]
[ ૧૩ અહિંસાની સાધના અને સિદ્ધિ ! એમણે તીર્થ. આ વાત છે, – વાલિ મહર્ષિએ ક્ષમાની નાશ અને જીવ–સંહાર અટકાવવા-પૂરતું રાવ- ઉપશમની સિદ્ધિ કરેલી, તેથી એમના વાડાણને એના ભયંકર દુષ્કૃતથી પાછો વાળવા સહેજ માંય ગુસ્સો અભિમાન વગેરે લેશ પણ ફુરતા પગને અંગૂઠો પર્વતની ભૂમિ પર દબા. નથી. આવા ચોથા નંબરના સિદ્ધિયોગે પહોંચાઆ તે મહાન લબ્ધિધરના અંગૂઠાના દબાણને ડનાર કોણ? તે કે પહેલાં પગથિયાને વેગ ભાર ! એટલે પર્વત નીચે દબાયે. રાવણને ઈચ્છાગ પહોંચાડે છે. પણ આટલું ધ્યાન એની નીચે દબાતાં લેહીની ઉલટી સાથે મોટી રાખવાનું છે કે, - ચીસ પડી ગઈ, રાવ પડી ગઈ, તેથી એનું નામ (૧) એક તો એ અહિંસાદિની ઈચ્છા એના આમ તે દશાનન હતું પણ હવે રાવણ નામ પ્રતિપક્ષી હિંસાદિપ્રત્યે અત્યંત ઘણ-અરુચિ પડી ગયું. ઝટ એ બહાર નીકળી ગયે, અને વાળી જોઈએ. આ હિંસાની ધૃણા એટલે સમજી ગયો કે “ આ મહર્ષિએ જ તીર્થનાશ આપણા જીવલેણ દુશ્મનની પણ હિંસા પ્રત્યે અટકાવવા પર્વતને દબાવેલે, તેથી જ એવા ઘણું. એની હિંસાય તદ્દન અકાર્ય જ લાગે, અને મહાન લબ્ધિધર તપસ્વીની લબ્ધિ આગળ મારી (૨) બીજું એ કે એ અહિંસાદિની ઇરછા હજારે વિદ્યાઓ પણ બિચારી શું કરી શકે ? બીજા પગથિયાના પ્રવૃત્તિયેગની તમન્ના–તપએ તો મહાત્મા દયાળુ કે પર્વતને ધીરે ધીરે રતાવાળી જોઈએ. “ ના અહિંસાદિની ઈચ્છા દબાવ્યું હશે, તેથી હું બહાર જીવતે નીકળવા તો છે, પણ અહિંસાદિની પ્રવૃત્તિ માટે તાલાપાયે ! નહિતર તે એમણે પર્વતને જે એકી વેલી નથી, પરવા નથી, કાં તે એદીપણું છે, કલમે જ જોરથી દબાવ્યો હોત, તો તે મારા યા તો વિષયરાગ બહુ છે, તે પણ આવી શરીર પર્વતની નીચે કેટલે જ થઈ ગયે મળી ઈચ્છા આત્માને પ્રવૃત્તિ તરફ નહિ તાણે.” હત. રાવણ ખૂબ પસ્તા, ઉપર આવી મહા- પ્રબળ ઇચ્છા સહેજે જ્યાં શક્યતા ત્માના ચરણમાં પડી ગયા.
હોય ત્યાં છિનમાં પ્રવૃત્તિ કરાવે. . રાવણ કેવા શબ્દોમાં ક્ષમા માગે છે – આ જ કલ્યાણનું સાધન છે.”—એમ હાડોહાડ
આ અહિંસા આદિ ઉદ્ધારને માર્ગ છે, પગમાં પડી આંસુભરી આંખે ક્ષમા માગે લાગી જાય એટલે સહેજે સાચી ઈચ્છા, પ્રબળ છે કે “ પ્રભુ ! અનાડી એવા મારે અપરાધ ઈચ્છા થાય. પછી ત્યાં હિંસાદિ પ્રત્યે ઘણું તો ક્ષમા કરે. આપે તે પહેલાં પણ આપની અગાધ ગર્ભિત જ હોય. કેમકે, મનને લાગી ગયું શક્તિ છતાં, ને હું ગુનેગાર છતાં, મને દયાથી છે કે, “હિંસાદિ એ સંસાર કૂવામાં ડૂખ્યા જીવતે છેડે હતો ! છતાં હું મૂઢ આ હાય રહેવાને ધંધે છે, સંસાર-સાગરમાં વધુ ભમકર અપકર્યો કરવા તૈયાર થયો. તે અહી પણ વાને માગ છે. સંસાર-કુવામાંથી ઉદ્ધાર કરે મારી પર દયા રાખી. પર્વત નીચે રહેલ મને હાય, સંસાર-સાગર પાર કરી જ હોય, તે પર્વતની નીચે જ કચરી ન નાખે ! કેવી અહિંસા આદિ જ કર્તવ્ય છે.” આપની અદ્દભુત કરુણા ! અને કેવા આપ સમ- અહીં સુધી પહેલી દષ્ટિમાં પહેલા ગાંગ તાના સાગર ! ત્યારે કે હું અધમાધમ ! “યમ”ની વિચારણા કરી. હવે પહેલે દોષત્યાગ હું ક્ષમા માગું છું. ધન્ય આપના ઉદાર ખેદત્યાગ અર્થાત્ અખેદની તથા પહેલા ગુણ ચરિતને ! ”
અષ” ગુણની વિચારણા કરીએ.