________________
૨૨]
ને એની અસર સાંસારિક જીવન પર પણ પડવી જ જોઇ એ. તા જ અજ્ઞાનના અંધકારમાં રહેલા પશુ કે અનાર્યાં કરતાં આપણામાં કાંઈક વિશેષતા આવી ગણાય. ત્યાં પછી પેલાના જેવા ઈર્ષ્યા દ્વેષ વગેરે દોષોથી આપણે ન પીડાતા હોઈ એ. વલણ સુધરે તે જ પશુ કરતાં
6
જ્યારે આપણને શ્રેષ્ઠ ભગવાન મળ્યા છે, શ્રેષ્ઠ ધર્મ માર્ગ મળ્યા છે, પછી એની જ વા દારી રાખી મનમાં એ રત્ન જ રાખવાના હેાય. મનમાં પરદોષના કચરા શા સારુ ઘાલવા ? પેાતે જે દેવદર્શન પૂજન આદિ ધર્માનુષ્ઠાન લઇને બેઠા છે, એમાં જ મન રાખવું; મન ખીજે ત્રીજે શું કામ લઈ જવું ? ક્રિયાની વફાદારી હાય તા જ આ બને. નહિતર તે, દા. પ્રતિક્રમણમાં ત. વવદત્તુ ’ કે ‘ શાંતિ ’ વગેરે ખેલવાના આદેશ પેાતાને ન મળ્યા, અને ખીજાને મળ્યા, તા ત્યાં એ સાંભળવામાં મન રાખવાનુ છે. એના બદલે ઇર્ષ્યાથી સામે ખેલવામાં ભૂલે છે કયાં ? જ જો જોયા કરશે, તેા પેાતાની ધ ક્રિયાની વફા દારી ન રહી, મન એમાંથી નીકળી પરદોષમાં કાયાગયું ! એમાં ગુમાવવાનું કેટલું અધુ ? ત્યારે પૂછે,
સારા.
સદ્ દૃષ્ટિના બધ–પ્રકાશ એવા છે કે, જે આત્મા અને ધર્મ મળ્યાના આનંદમાં (૧) ન એના ખેદ–કટાળે, કે (૨) ન ખીજા એધ દૃષ્ટિના અંધકારમાં પડેલા પર ખેઃ દ્વેષ. કારણ એક જ, હવે તત્ત્વવેદીપણાથી તારક તત્ત્વા પર મમતા જાગી ગઈ છે; પછી એ તારક તત્ત્વ ભલે એક નવકાર ગણવાને ધમાઁચાગ હાય, કે અલ્પ સાધુસેવાના ધમ –ોગ હાય, એની પર પણ મમતા છે. આમ મમતા નાના મોટા બધા ધયાગાની હાય, એટલે એક યોગ સાધતાં ખીજા ચેગની ઉપેક્ષા અવગણના ન હેાય. દા. ત. સાધુ ઉપવાસ કરીને સ્વાધ્યાયને ન અવગણે, સાધુ–સેવાને ન ચૂકે. સમજે છે કે, આ અંતે પડતી મૂકવાની છે.
કાયા જ્યાં સુધી નથી પડી ગઈ ત્યાંસુધી એના દ્વારા (૧) પાપકર્મી-ક્ષય, (૨) પાપ-ત્યાગ, અને (૩) સુકૃત-સદ્દગુણકમાઈ કરી લેવાની છે.
માટે આવશ્યક શથ ધયોગ એક પણ નિહ ચૂકવાના. એટલે એમાં ખેદ ન હોય; અને જે બિચારા ધર્માં-યોગ નથી સાધતા, એ કમ પીડિત છે, તેથી એમના પર દ્વેષ–સૂગ-ઈર્ષ્યા ન કરાય, પપ્પુ એમની દયા જ આવે.
[ ચોગષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ–૨ પછી શુ કામ એની ધ−હીનતા દેખીને એના પર દ્વેષ કરવાના હાય?
બીજાની હલકાઈના વિચાર એ મનમાં કચરા છે.
આ બીજા પર દ્વેષ ન આવવા દેવા માટે અસલ તે પેાતાની ધ સાધનામાં જ મન રાખવાનુ છે, તે જ એ સાધનાની વફા દારી છે. બીજામાં મન લઇજ જવાનું નથી.
પ્ર૦~~ સામેા સૂત્ર ખેલવામાં ભૂલે કરતા હોય, તા એને નહિ સુધરાવવી ? સુધરાવવી હોય તેા મન એના પર લઈ જ જવું પડે ને ?
ઉ॰ આ ડહાપણ વાપરતા પહેલાં એ જુઓ, કે એ વખતે તમને તમારી સૂત્રપો ધારવાની અને એના ભાવ ભાવવાની વસ્તુ લક્ષમાં રહે છે ? કે સામે કયાં ભૂલે છે એજ લક્ષમાં રહે છે? જો સામાની ભૂલજ લક્ષમાં રહે છે, તે તમે મનમાં પેાતાની આરાધનાના
સારા માલને બદલે પરદોષના કચરા જ ઘાલ્યા ! કહેતા નહિ,
પ્ર- તે! શું ખીજાનું ભૂલ ભરેલુ સૂત્રઉચ્ચારણ ચલાવી લેવું ?
ઉ-ના, ચલાવી ન લેવું, કિન્તુ પાતે