________________
૬૨ ]
(ટીજા-)ચા ચૈતત્ મતિ चरमे पुद्गलावर्ते
तथाभव्यत्वपाकतः ।
~~
સત્યમિધાતુમા૬-પુદ્ગલેાનુ' (સમસ્તનુ) ગ્રહણ અને ત્યાગ કર
વાથી થાય; અને આ પરાવતા અનાદિ સંસા રમાં તથાભવ્યત્વથી આકર્ષાયેલા કોઇક અમુક નિયત જીવને (ધારીને) કેટલાય થાય,' એવા પ્રમાણભૂત આગમ-વચનથી. ‘ચરમ’પદ્મથી ચરમાવતા કહેવા છે. આમાં પણ કારણ આ કહે છે, તથાભવ્યત્વના પરિપાક થવાથી અર્થાત્ તથાભવ્યત્વ પાકવાને લીધે તે જીવમાંથી તીવ્ર મિથ્યાત્વની કડવાશ નીકળી જવાથી કાંઈક અ ંશે મદમિથ્યાત્વની મધુરતા પ્રાપ્ત થાય છે. ( તેથી ) આ જિને કુશળ ચિત્ત આદ્વિસ શુદ્ધ પ્રાપ્ત થાય છે. તે પણ તથાથવાથી નિયમાત્ ( અવશ્ય ) સશુદ્ધ પ્રાપ્ત ભવ્યત્વના પરિપાકવશ કર્મોના અનુકૂળ વિપાક થાય છે; અન્યથા સશુદ્ધની જેમ અસશુદ્ધની પણ ઉપાસના ન બની શકે. એટલા જ માટે કહે છે કે, · નાન્યઢાપિ' અર્થાત્ ચરમાવત સિવાયના બીજા કાળે પણ ( સ’શુદ્ધ ) નહિ; કેમકે, ચરમાવત'ની પૂર્વકાળે જીવના આશય સંકિલષ્ટ હોય છે, તથા પછીના મોક્ષ-કાળે અત્યંત વિશુદ્ધ ( ક્ષાયિક ) ભાવ હોય છે. આ પ્રમાણે યાગના વિદ્વાનો કહે છે. વિવેચન : :
6
संशुद्धमेतन्नियमा
न्नान्यदाषीति तद्विदः ||२४|| (ટીજ્ઞાન) રમે. પુદ્ઘજાવતે ” કૃતિ પુત્ત છાનામાવર્તાતથા તથા તન્નપ્રાસંાળામ્યાमिति पुद्गलावर्ताः “ एते धनादौ संसारे तथाभव्यत्वाक्षिप्ताः રિજિયન્તોઽનિ' ત્તિ वचनप्रामाण्याच्चरमादि चरमावर्ताभिधानात् ।
અત્રાદ્રિ જાળમાંદું, “તથામવ્યત્વપાત” કૃતિ તથામચંપાદેન તતસ્તસ્માસ્મિથ્યાત્વગુત્વ નિવૃત્ત્વા મના માધુર્યસિદ્ધેઃ સંક્રમતગ્નિનેવુ कुशलादि चित्तम् । नियमान्नियमेन तथाभव्य વાળમાવેન મેળા તથા, બન્યા (થા) સંયુદ્ધ વસંશુદ્ધાનુìઃ । વ્રત વાદ “નાન્યાવિ” નાન્યસ્મિન્નતિ માટે પાજ પશ્ચાત્ત્વ વિટાશયविशुद्ध तराशययोगात् । इति तद्विदः - इत्येवं योगविदोभित ||२४||
અ :– આ (સશુદ્ધ સાધના) કયારે થાય તેના સમય કહેવા માટે ગાથા ૨૪ મી કહે છે.
ગાથા ૨૪ મીના અર્થ:- =
ચરમ પુદ્ગલ પરાવતમાં તથાભવ્યત્વન પશ્તિાક થવા દ્વારા આ ચેગબીજ નિયમા સ ંશુદ્ધ પ્રાપ્ત થાય. કિન્તુ બીજા સમયે (અર્થાત્ અ-ચરમ પુદગલ-પરાવતમાં) નહિ, એમ તેના જાણકારો કહે છે.
[ યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ-૨
ટીકા અ` :- ચરમે પુદ્ગલાવતે’ અર્થાત્ છેલા પુદ્ગલપરાવતમાં એ કહ્યું એમાં પુદ્ધ àામાં આવĒ, તે તે પ્રકારે (ઔદ્યારિકાદિ )
સંશુદ્ધ ચેગમીજનું ગ્રહણ ક્યારે બને ? એ માટે અહીં કહે છે, અ-ચરમાવત" કાળમાં નહિ.
ચરમાવત કાળ' એટલે છેલ્લો પુદ્ગલ વીતી ગયા, હવે જેને મોક્ષ પામવા પૂર્વ પરાવત કાળ, સંસારમાં પુદ્દગલપરાવતા અન તા સ'સારમાં એક જ પુદ્ગલપરાવત કાળ બાકી છે, એ છેલ્લા ચરમ પુદ્ગલ પરાવત કાળ કહેવાય; એને સક્ષેપમાં ‘ચરમાવત કાળ કહેવાય, કાળનુ પુર્નંગલ પરાવત કાળ' નામ એટલા માટે છે કે, એટલા કાળમાં જગતના પુદ્દગલે ના આવત થઈ જાય છે.