________________
, ૨૩૬ ]
[ પગદષ્ટિ સમુચ્ચય યાખ્યા - ભાગ ૨ મેક્ષ સિવાય બીજા આશયથી ધર્મ કરે છે ને કેણ બચી જાય? “મોક્ષ સિવાય બીજા તે એથી ભવમાં ભટકવાનું જ થાય ને? કોઈ આશયથી ધર્મ થાય જ નહિ. ધર્મ પાસે ' ઉ૦-જે આમ કહેશો, કે મોક્ષ સિવાય કે ભગવાન પાસે મેક્ષ સિવાય બીજું કાંઈ બીજી કઈ વસ્તુ માટે ધર્મ ન થાય, તે એને મંગાય જ નહિ, માગે તે ભવના ફેરા વધી અર્થ તે એ થ, કે “ક્ષુદ્ર ઉપદ્ર ટાળવા જાય.” આવું માનનાર અને આવું બોલનારે તમે દીનતા-જૂઠ-માયા વગેરે ગડમથલ કરો તે પેલા જૂઠ-માયા-વિશ્વાસઘાત વગેરે કરનાર એને વાંધો નહિ; પ્રભુભક્તિ કરે એને વાંધો! પહેલા વેપારીને જ શાણે કહેવું પડશે ! ને ઉપદ્રવ ટાળવાના આશયથી ધર્મ કરશો તે બીજા વેપારીને મૂર્ખ અજ્ઞાન કહેવો પડશે ! સંસારમાં ભટકશે.” શું આ જિનશાસનની કેમકે એ પ્રભુભક્તિ કરે છે તે ભલે જૂઠ-માયા પ્રરૂપણ છે?
–વિશ્વાસઘાત વગેરે પાપોથી બચવા માટે,
0 બે વેપારી-(૧) ધંધા માટે અનીતિ
પરંતુ મુખ્ય તે વેપાર અને કમાઈ માટે જ
ભગવાનની ભક્તિ કરે છે, ભગવાન પર શ્રદ્ધા કરનારે, (૨) ધંધા માટે પ્રભુભક્તિ
ધરી ભગવાનને યાદ કરે છે. આને મૂર્ખ કહે કરનારે, બેમાં કોને ભાવફેરા વધે? -
પડશે ! ધારે કે બે જૈન વેપારી છે, બેય મોક્ષરુચિ-મોક્ષાથી જીવ છે, ઘેર સંસાર પર
પરંતુ એ ગણતરી જૈન ધર્મની નથી, બહુમાન ધરનારા નથી; પરંતુ એક વેપારી જિનશાસનની નથી. જિનશાસન તે કહે છે. સમજે છે, કે “વેપાર અને કમાઈ માટે ધર્મ કે “તુ પાપથી બચવા ઈચ્છે છે? તે જા તો થાય જ નહિ, તેથી આજના કાળને અનુ
ન ધર્મ પાસે, જા ભગવાન પાસે, “ઈષ્ટફળસરીને વેપારમાં જૂઠ–ડફાણુ–માયા–પ્રપંચ-કમ
સિદ્ધિ માગ.” દાન વગેરે કરુ તે કમાઈ થાય,’ એમ સમજીને સુલસાએ પુત્ર માટે ધર્મ કર્યો :એ વેપારમાં જડ-ડફેણ વગેરે આચરે છે.
એટલે તે સુલસ શ્રાવિકાને પતિને શાંતિ ત્યારે બીજે વેપારી એમ વિચારે છે કે “શા થાય એ માટે પુત્ર જોઇતો હતો, પણ એ માટે માટે મારે આ ઉત્તમ ભવમાં જૂઠ-ડાણું-માયા- ચંડી-ભવાની પાસે ન ગઈ, યા એવા કોઈ વિશ્વાસઘાત...વગેરે પાપ કરવા? એનાથી અનુચિત ઉપાય ન કર્યા, પરંતુ પોતાના જીવતે હાય! પરલેકને કેવા દુર્ગતિના દુઃખદ નમાં જૈન ધર્મ વધાર્યો-વધાર્યો તે એવે, કે ભોની હારમાળા સરજાય ! એના કરતાં મારા ઈ ભરી સભામાં સુલસાના ધર્મ-સત્ત્વની અનંત પ્રભાવી અરિહંત ભગવાન શંખેશ્વર પ્રશંસા કરી. મેક્ષ સિવાયના બીજા આશયરૂપ દાદાને આશરે કાં ન લઉં? એમની ભક્તિ- પુત્રના આશયથી ધર્મ કરે, એને અવધિજ્ઞાની બહુમાન કાં ન લેવું? એ દાદાના પ્રભાવે સમ્યગ્દષ્ટિ ઈદ્ધિ વખાણે? પણ ઇંદ્ર જેવું છે, કે મારે અંતરાયે તૂટીને જૂઠ–ડફણ વિના સહેજે કઈ દુન્યવી લહાવો લેવા સુલસા ધર્મ નથી સહેજ મને વેપાર મળશે ને કમાઈ થશે. એ કરતી, પરંતુ પુત્ર વિના પતિ અસમાધિ કરે શ્રદ્ધાથી જઠ-માયા-પ્રપંચ વગેરે ન આચરતાં છે, પતિની દેવદર્શનાદિ ધર્મ સાધનાઓ સદાય ભગવાનની ભક્તિ ખૂબ કરે છે. બેલે હવે – છે, અને પરિણામે એની ગતિ બગડી જાય,
આ બે વેપારીમાં શાણો કોણ? અને મૂર્ખ એથી એ અસમાધિ ટાળવા પુત્રની ઈચ્છા કરી. કે? દુઃખદ સંસારમાં કેણું ભટકતે થાય? પુત્ર મેળવવાના આશયથી એણે ધર્મ વધા