________________
પ'થડા નિહાળુ` રે...ના ભાવાર્થ ]
મા દેખાય છે કે એ જોતાં ધરતી પર પગ મૂકાય એમ નથી, અર્થાત્ અમલમાં ઉતારવાની અમારી તાકાત નથી; માટે ખાર વ્રતની પૂજામાં પહેલાં તે કહ્યું,--
૮ મને સંસાર શેરી વીસરી રે લે.’
અર્થાત્ પ્રભુ ! તમને જોતાં મને સ'સાર– માયા પરથી મન ઊઠી ગયું. મનને થયુ' તમે અવિનાશી મળ્યા પછી નાશવંત પાપ--પ્રપ ચેામાં શુ ભટકવું? મેક્ષ મા જ પકડવા, પરંતુ પછીથી,....
;
તુજ આગમ આરિસે જોવતાં રે લે, દૂર દીઠું છે શિવપુર શહેર જો.' અર્થાત્ તમારા આગમ અરિસામાં મા જોતાં, મોક્ષનગર તે ક્યાંય દૂર દેખાયુ! કેમકે એવા તાકાત બહારને અતિ સૂક્ષ્મ કપરા મા દીઠો.
જોવા
(૪) તથી માગ નક્કી કરવામાં તે ચર્ચાના મરચાં થાય; વળી તાર્કિકાના સામસામા વાદની હારમાળા ચાલી છે, એના કોઇ પાર જ ન પામી શકે. એમાં તર્કથી ઇષ્ટ વસ્તુને વસ્તુસ્થિતિએ પામનાર કોક વિરલા જ મળે. એ ત્યાં શેાધવા ? અલમત્
(૫) માગ, દિવ્ય ચક્ષુથી જોઈ શકાય; પણ આજે દિવ્યજ્ઞાનના અભાવ છે. ત્યારે,
[ ૨૭૫
આ બેધ તરતમતાવાળા એટલા માટે કે એ ‘ તરતમવાસના-વાસિંત છે. ' એટલે કે તરતમતાવાળી વાસના યાને સ`સ્કારથી વાસિત છે, ભાવિત છે. અથવા વાસના એટલે કે ક્ષયાપશમ; એનાથી વાસિત યાને જનિત ડાય છે. ધના ક્ષયાપશમ તરતમતાવાળા, તેથી આધ પણ તરતમતાવાળા રહે, એ સ્વાભાવિક છે.
ܕ
તાપ, શિષ્ટ પુરુષોના યાપશમ-સ ંસ્કાર એક સરખા ન હેાય, જુદા જુદા હાય, એટલે ક્ષયે પશમ-સ ંસ્કારથી નિત એમના એધ પણ જુદા જુદા અને તેથી એમની યેાગપ્રવૃત્તિ પણ જુદી જુદી અર્થાત્ તરતમતાવાળી હાય.' -
ચેગષ્ટિ શાસ્ત્ર પણ કહે છે ચિત્રા સતાં પ્રવૃત્તિધ્ધ, સત્પુરુષોની પ્રવૃત્તિ વિચિત્ર યાને
જુદા જુદા પ્રકારની હોય છે.
કવિ કહે છે, હવે પ્રભુ ! મારે આ તાતમતાવાળી પ્રવૃત્તિઓ પરથી આપના એક નિશ્ચિત માગ શી રીતે નક્કી કરી શકાય ?
આમ, માગ નક્કી કરવાની દ્વિધામાં અંતે કવિ કહે છે,--
“ કાળલબ્ધિ લઠ્ઠી પંથ નિહાળશું; એ આશા અવલ મ
એ જન જીવે રે, નિજી જાણજો, આનઘન મત અબ.”
(૬) માર્ગી નિશ્ચિત કરવા માટે સાધુજનને માન્ય શિષ્ટ પુરુષાની ધયોગસાધનાની પ્રવૃત્તિ જોવી કામ લાગે, પરંતુ શિષ્ટ-પુરુષાના ધમ યાગે ની પ્રવૃત્તિમાં તરતમતા છે. એનું કારણ જીવાની ચાળપ્રવૃત્તિ પેાતાના એધના આધારે ચાલે છે. આમ યોગપ્રવૃત્તિ પ્રત્યે કારણભૂત એમના એધમાન છે, પણ એ તરતમતાવાળા છે. જેવા મેધ હાય તેવી પ્રવૃત્તિ થાય. ખાધ તરતમતાવાળો છે તે ચેગપ્રવૃત્તિ સહેજે તરતમતાવાળી હાય, ‘તરતમજોગે...બધ આધાર ’ અર્થાત્ તરતમતા વાળી યાગપ્રવૃત્તિ પ્રત્યે આધ આધારભૂત છે.
હું
અર્થાત્ અમે આપને માગ ઃ કાળલબ્ધિ ’ પામીને નક્કી કરશું, એવી આશાને આધારે, આન'ધન મત-અ. જિનેશ્વર દેવ ! આ તમારા દાસજન જીવી રહ્યો છે, એવુ સમજી લેશે. • કાળલબ્ધિ” એટલે આપણા પુણ્યે વકાળે મળેલી આત્મતારક સારી સારી પ્રાપ્તિ. એમાં શું શુ' આવે ? તે કે આ માનવકુળ, જિનશાસન, વીતરાગ અરિહંત પરમાત્મા, નિગ્રન્થ સદ્ગુરુ, પંચાંગી જિનાગમ, ભવભીરુ અને જિનાજ્ઞાબદ્ધ આચાર્યાદ્વિ રચિત શાસ્ત્રો દા. ત. દ ન—શાસ્ત્રો, પ્રકરણ-શાસ્ત્રો, આચારશાસ્ત્રા,