Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust
View full book text
________________
AFF
@OdFORE પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના
પ્રેરક પ્રકાશના
(૧) પરમતેજ—ભા. ૧-૨
‘ લલિતવિસ્તરા ' શાસ્ત્ર એવુ જટિલ છે કે ભલભલા જૈનેતર પડિતા પણ તેના સાર સમજવામાં નિષ્ફળ જાય. પૂજ્યશ્રીએ ગુજરાતી ભાષામાં વિસ્તારથી આ ગ્રન્થ ઉપર ૧૦ મહિના વાચના આપીને વિવેચન લખેલુ છે. તત્ત્વપ્રેમી જિજ્ઞાસુઓએ ખાસ વાંચવા જેવા અદ્ભુત વિવેચન ગ્રંથ, 'િમત રૂા. ૨૫-૦૦
(૨) નવપદ પ્રકાશ :– અરિહંત પદ્મ સિદ્ધ પદ
આચાય ઉપાધ્યાય પદ્મ
""
ઉપા॰ યશેાવિજયજી મહારાજે રચેલ નવપદ પૂજાની અંત"ત અરિહંત પદ્ય વગેરેની પૂજા ઉપર પૂજ્યશ્રીએ માર્મિક વાચનાઓ આપી કરેલ વિવેચન.
(૩) ધ્યાન અને જીવન :- ભા. ૧ કિ. રૂા. ૭-૫૦
ભા. ૨
૭-૫૦
કિ’મત રૂા. ૧૦-૦૦ ૫-૦૦
""
જીવનની આજની હાડમારીએ અને ચિંતા-સંતાપાથી વ્યાકુળ રહેનારા કેટલાયને તાત્ત્વિક શાંતિ-હું-સ્કુતિ આપી મહાઆશીર્વાદભૂત થનાર, તેમજ અકારણ અને સકારણ આત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં દોડી જતા મનને અટકાવી તેને શુભધ્યાનમાં, ધર્મ ધ્યાનમાં શી રીતે વાળવું અને ત્યાં તેને કેમ સ્થિર કરવું તેનું આ પુસ્તકમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે. સાચે જ ધ્યાન' વિષયની આ બહુમૂલ્ય ‘ગાઈડ ’ છે,
(૪) યશેાધર મુનિ ચરિત્ર :- ભા. ૧ કિ. રૂા. ૧૨-૦૦
ભા. ૨
(૧) દિવ્યદર્શન કાર્યાલય
99
C/o. કુમારપાળ વિ. શાહુ ૬૮, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪,
FORFO
,,
જીવનમાં થયેલી નાનકડી ભુલ અને પાપ, જીવની જન્માજન્મ સુધી કેવી કેવી કાતીલ અને કરુણ કત્લેઆમ કરી નાખે છે એનુ દિલધડક ચરિત્ર આ બંને પુસ્તકોમાં આલેખાયું છે. આ કહાની પથ્થરદીલને પણ મીણની જેમ એગાળી દે તેવી સક્ષમ છે.
: પ્રાપ્તિસ્થાન :
FNFG
00-2
૦૦-૨
(૨) ભરતભાઈ ચતુરદાસ
૮૬૮, કાળુશીની પાળ–કાળુપુર,
અમદાવાદ-૩૮૦ ૦૦૧.
C

Page Navigation
1 ... 331 332 333 334