Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 331
________________ [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ પગ-સાધનામાં ભેગના વિચાર ટાળવા એંઠવાડજ શું, એકવારના વિષ્કાનાં પુદ્ગલ છે. માટે ઉપાય : કેહિનૂર હીરાનાં પુદ્ગલ પણ એકવાર વિષ્કાનાં “અખંડ સાધના” એટલે સાધનાની વચમાં પુદ્ગલ હતા. એને શો એ રસ રાખો કે વચમાં બીજું ત્રીજું ન ઘાલતાં એક મનથી માત્ર એના વિચાર ઉત્તમ પવિત્ર દેવદર્શન-પૂજનાદિ શુદ્ધ સાધના જ ચલાવવી તે. સાધનાની વચમાં યોગ-સાધનાને ડહોળી નાખે? બીજું ત્રીજું વિચારવા જતાં, યા બોલવા વિષયોને તીવ્ર રસ તીવ્રરસવાળા પાપજતાં, કે કરવા જતાં, સાધના ખંડિત થાય છે. કર્મ બંધાવે છે. એ ઉદયમાં આવતાં જીવના એ ટાળવા સમજવું જોઈએ કે દ્વચા કાઢી નાખે, ભેગસાધના તે જન્મોજન્મ અખંડ કરી, વાત આ હતી કે ઈચ્છાનો અવિઘાત અને એની વચમાં કશા રોગના વિચાર ન ઘાલ્યા; સાવદ્ય પરિહારથી “મહદય અર્થાત્ સ્વર્ગ અને હવે અહીં અથાગ પુષ્ય યોગસાધના મળી, તે મેક્ષ સુધીની મહાન ઉન્નતિ મળે છે. એમાં એ કેમ અખંડ ન સાધવી? શા સારુ એની “સ્વર્ગ મળે ત્યાં તે દિવ્ય ભેગ-વિલાસ મળે વચમાં ભેગને વિષયેના વિચાર ઘાલવા? એથી તે આત્માની ઉન્નતિ કે અધ:પતન?” શો માલ છે ભેગમાં? ભેગમાં તે વિષયના આના ઉત્તરમાં બતાવ્યું કે સ્વર્ગમાં અસંકિલષ્ટ ઠીકરાં ચાટવાના છે, ને જીવને અનંત અનંત ભેગનાં પુણ્ય લઈને ગયેલાને પૂર્વના કાળથી ઠીકરા ચાટવામાં મજા આવે છે. ભેગમાં વૈરાગ્યના સંસ્કારના બળે એ ભોગ-સુખમાં વિષયેની ભીખ માગવાની છે. જીવ અનંત રાગાદિનો તીવ્ર સંકલેશ નથી થતું, તેથી દિવ્ય અનંત કાળને ભિખારી, તે ઇતિરૂપી ચમ્પ ભેગેથી અધ:પતન નથી થતું. બાકી મેક્ષ ણિયામાં વિષયેના એંઠવાડની ભીખ માગતે મહાદય માટે તે પૂછવાનું જ નથી. આવ્યો છે. વિષયે પૌગલિક છે. પુદ્ગલમાત્ર આમ, ત્રીજી બલાદષ્ટિની વિચારણા પૂર્ણ થઈ. (હવે આગળ દીમા વગેરે યોગદષ્ટિનું વિવેચન ત્રીજા ભાગમાં પ્રગટ થશે. –સંપાદક ). –૩ બલાદષ્ટિ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334