________________
આશંસાયુક્ત ધર્મથી સંકિલષ્ટ ભેગે : એમાં વિટંબના ]
[ ૩૦૯ ભેગસંકલેશ નથી, ભેગની લંપટતા નથી, “નિરાશસ સાધના એટલે સાધનાથી (૧) એટલે આંખ મીંચીને પડ્યા હોય, અને તત્ત્વ- રાગના લીધે કઈ પણ જાતના દેવતાઈ કે મનુષ્ય
કરતા હોય. વળી દેવીનું નૃત્ય જુએ, લોકનાં સુખ-સત્તા-સન્માનબલ-કીતિ –પ્રશંસા ગીત સાંભળે, તે પણ માલિક તરીકે, જોયું ન વગેરે પૌગલિક ફળ મળવાની અપેક્ષા રાખ્યા જોયું, સાંભળ્યું ન સાંભળ્યું કરીને જુએ– વિના સાધના કરાય છે. તેમ (૨) શ્રેષના લીધે સાંભળે. એ વખતે ય વૈરાગ્ય ને તત્ત્વને વિચાર ‘દુશ્મનનાશ થાઓ, એને નુકસાન થાઓ, – જીવતે જાગત!
એવી એવી પણ કેઈ આશંસા ન રખાય. નિરાબોલે, હવે આવા અસંકિલષ્ટ ભેગના શસભાવે સાધના કર્યા પછી પણ સાધનાના પુણ્યવાળા દેવતાનું એ ભોગવિલાસે શું અધઃ- ફળરૂપે અવું કશું ન ઇચ્છાય. નહિતર એ પતન કરી શકે? ઉલટું એ ભેગેની સામે વૈરાગ્ય નિરાશંસ સાધના આશંસાવાળી બની જાય. ઝગમગાવી આત્માની ઉન્નતિ કરે છે.
વિશ્વભૂતિ મુનિએ હજાર વર્ષ તપ-સંયમની - આવા અસલિષ્ટ ભોગોના પુણ્ય શી રીતે સાધના નિરાશંસ ભાવે કરેલી, એવી પ્રખર કે ઊભા થાય છે? કહો, નિર્માય અને નિરાશે. શરીર પણ હાડપિંજરશું કરી નાખેલું! છતાં સભાવની નિરતિચાર અખંડ સાધનાથી અંતે એ બધી સાધનાના ફળરૂપે અખૂટ કાયઅસંકિલષ્ટ ભેગનાં પુષ્ય ઊભા થાય છે. બળની આશંસા કરી, તે ય તે સાધના પછીથી * શ્રી પંચસૂત્રશાસ્ત્ર ચોથા સૂત્રમાં આ જ નિરાશસ ભાવની ન રહી. - અસંકિલષ્ટ ભેગનું પુણ્ય બતાવે છે. નિર્માય” આશંસા ટાળવા આ વિચારે,-હું જેની સાધના એટલે માયા રહિત સાધના, માયા આશંસા કરું છું એ આશંસિત મળશે તે ય એટલે શક્તિ પવવી. યા અંદરખાને અંતે એ નાશવંત છે, જ્યારે ધર્મ અવિનાશી લબ્ધિ માનપાન આદિની આકાંક્ષા રાખવી; છે. નાશવંત મેહમાં અવિનાશી ધર્મને શું અથવા બહારથી દેખાવ સારા આરાધકને, પણ કામ નાશવંત કરો? કેમકે ધર્મની પાસે એવું અંતરમાં બીજી ત્રીજી લાલસાઓ હોય...એ નાશવંત માગવા જતાં ધર્મ અહીં જ સમાપ્ત બધી માયા છે. લેશ માત્ર એવી કઈ માયા નહિ થઈ જાય છે. ત્યાં નિમય સાધના હેય.
નિરતિચાર સાધના એટલે સાધના કરતી સાયા શા માટે કરવી?
વખતે જરા પણ દેશ-અતિચાર ન લગાડે માયા ભવાની માતા છે, માયા મારણહાર દા. ત. ભગવાનનાં દર્શન તે કરે, પરંતુ માથું ઝેર છે; તો તારણહાર ધર્મમાં ઝેર શા સારુ સહેજ નમેલું અને હાથ ભેગમુદ્રાઓ જોડેલા ભેળવવું ?
ન રાખે, અથવા વચમાં ડાફળિયું મારે; યા સમજે કે દુન્યવી બાબતમાં તે માયા પ્રભુની જમણી બાજુ ન રહેતાં બીજાને દર્શનમાં ઘણું કરું છું, પરંતુ તારણહાર ધર્મસાધનામાં અંતરાય પડે એમ વચમાં ઊભે રહી દર્શન ય માયા કરીશ, તે આ ધર્મસાધના ય તારણ કરે..એ બધામાં અતિચાર લાગે. “દુનિયાની હાર નહિ બને, તે પછી તારણહાર બીજું નાની પણ ચીજ જોઈતી હોય છે તે તેય દોષ શું રહ્યું ?
વિનાની જોઈએ છે, તે પછી લાખેણો ધર્મ આશંસા સાધનાકાળે પણ નહિ, ને સાધ- શા માટે દોષવાળે કરે?? નાની પછી પણ નહિ :
_એમ વિચારી અતિચાર ટાળી શકાય.